વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા ગૌતમ બુદ્ધ 0 3506 886752 875956 2025-06-23T11:46:57Z 14.139.106.66 /* મહાભિનિષ્ક્રમણ */ 886752 wikitext text/x-wiki {{Infobox religious biography | other_names = શાક્યમુનિ | image = Buddha in Sarnath Museum (Dhammajak Mutra).jpg | caption = [[સારનાથ]]માંથી મળી આવેલી બુદ્ધની પ્રતિમા, ૪થી સદી | birth_name = Siddhartha Gautama | birth_date = {{circa|ઇ.સ. પૂર્વે ૫૬૩ અથવા ઇ.સ. પૂર્વે ૪૮૦}} | death_date = {{circa|ઇ.સ. પૂર્વે ૪૮૩ અથવા ઇ.સ. પૂર્વે ૪૦૦}} (ઉંમર ૮૦ વર્ષ) | birth_place = લુંબિની, આજના [[નેપાળ]]માં | death_place = કુશીનગર, [[ઉત્તર પ્રદેશ]], આજનું [[ભારત]] | resting_place = | known_for = [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક | predecessor = કસ્સપ બુદ્ધ | successor = મૈત્રેય બુદ્ધ | father = શુદ્ધોધન | mother = માયાદેવી | spouse = યશોધરા | children = {{hlist|રાહુલ}} | module = {{Infobox Chinese|child=yes| headercolor= #FFCC33 | san = સિદ્ધાર્થ ગૌતમ | pli = સિદ્ધાર્થ ગોતમ }} }} {{બૌદ્ધ ધર્મ}} '''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. == ગૌતમ બુદ્ધનું જીવન == ===જન્મ અને શરૂઆતનું જીવન=== પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા [[અશોક]]ના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે [[નેપાળ]]માં છે, થયો હતો. રાજા શુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ (૭ દિવસ) માતા મહામાયા/માયાવતીનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે. એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી. === મહાભિનિષ્ક્રમણ === jh૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું . ===બોધિ પહેલાનું સંન્યાસી જીવન=== સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું. મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી. હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી. === બોધિની પ્રાપ્તિ === સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [વિપશ્યના] ના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષ ની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ [બુદ્ધ] કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો. === શેષ જીવન === બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ===મહાપરિનિર્વાણ=== ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો." ==ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ== ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક [[હિંદુ]]ઓ બુદ્ધને [[વિષ્ણુ]]ના નવમા અવતાર માને છે. તો અહમદિયા મુસલમાન બુદ્ધને [[પયગંબર]]<ref name="Islam and the Ahmadiyya jamaʻat">[http://books.google.co.uk/books?id=Q78O1mjX2tMC&pg=PA26&dq=ahmadiyya+buddha&hl=en&ei=wbZHTbfyBcWYhQeO-eS9BQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDIQ6AEwAA#v=onepage&q=ahmadiyya%20buddha&f=false Islam and the Ahmadiyya jamaʻat]. Retrieved 15 November 2013.</ref><ref>{{cite web|url=http://www.alislam.org/library/books/revelation/part_2_section_2.html|title=Buddhism|publisher=Islam International Publications|access-date=9 September 2010}}</ref><ref>{{cite web|url=http://www.alislam.org/introduction/index.html|title=An Overview|publisher=Alislam|access-date=૯ સપ્ટેમ્બર ૨૦૧૦}}</ref> અને બહાઈ પંથના લોકો ભગવાનનું રૂપ માને છે.<ref name="PSmith">{{cite encyclopedia |last= Smith |first= Peter |encyclopedia= A concise encyclopedia of the Bahá'í Faith |title= Manifestations of God |year= ૨૦૦૦ |publisher=Oneworld Publications |location= Oxford |isbn= 1-85168-184-1 |pages= 231}}</ref> શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને લાઓ ત્સેના અવતાર માનતા હતા.<ref>The Cambridge History of China, Vol.1, (The Ch'in and Han Empires, 221 BC—220 BC) ISBN 0-521-24327-0 hardback</ref> ==ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર== [[ચિત્ર:Hong Kong Budha.jpg|thumb|હોંગ કોગમાં બુદ્ધની પ્રતિમા]] 'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,"મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે." ==સંદર્ભ== {{Reflist}} {{commonscat|Gautama Buddha|ગૌતમ બુદ્ધ}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:ધર્મ]] [[શ્રેણી:બૌદ્ધ ધર્મ]] nw307xdmob5i3thp5k928a2ovltnfg6 886753 886752 2025-06-23T11:47:13Z 14.139.106.66 /* મહાભિનિષ્ક્રમણ */ 886753 wikitext text/x-wiki {{Infobox religious biography | other_names = શાક્યમુનિ | image = Buddha in Sarnath Museum (Dhammajak Mutra).jpg | caption = [[સારનાથ]]માંથી મળી આવેલી બુદ્ધની પ્રતિમા, ૪થી સદી | birth_name = Siddhartha Gautama | birth_date = {{circa|ઇ.સ. પૂર્વે ૫૬૩ અથવા ઇ.સ. પૂર્વે ૪૮૦}} | death_date = {{circa|ઇ.સ. પૂર્વે ૪૮૩ અથવા ઇ.સ. પૂર્વે ૪૦૦}} (ઉંમર ૮૦ વર્ષ) | birth_place = લુંબિની, આજના [[નેપાળ]]માં | death_place = કુશીનગર, [[ઉત્તર પ્રદેશ]], આજનું [[ભારત]] | resting_place = | known_for = [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક | predecessor = કસ્સપ બુદ્ધ | successor = મૈત્રેય બુદ્ધ | father = શુદ્ધોધન | mother = માયાદેવી | spouse = યશોધરા | children = {{hlist|રાહુલ}} | module = {{Infobox Chinese|child=yes| headercolor= #FFCC33 | san = સિદ્ધાર્થ ગૌતમ | pli = સિદ્ધાર્થ ગોતમ }} }} {{બૌદ્ધ ધર્મ}} '''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. == ગૌતમ બુદ્ધનું જીવન == ===જન્મ અને શરૂઆતનું જીવન=== પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા [[અશોક]]ના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે [[નેપાળ]]માં છે, થયો હતો. રાજા શુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ (૭ દિવસ) માતા મહામાયા/માયાવતીનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે. એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી. === મહાભિનિષ્ક્રમણ === ૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું . ===બોધિ પહેલાનું સંન્યાસી જીવન=== સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું. મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી. હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી. === બોધિની પ્રાપ્તિ === સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [વિપશ્યના] ના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષ ની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ [બુદ્ધ] કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો. === શેષ જીવન === બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ===મહાપરિનિર્વાણ=== ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો." ==ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ== ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક [[હિંદુ]]ઓ બુદ્ધને [[વિષ્ણુ]]ના નવમા અવતાર માને છે. તો અહમદિયા મુસલમાન બુદ્ધને [[પયગંબર]]<ref name="Islam and the Ahmadiyya jamaʻat">[http://books.google.co.uk/books?id=Q78O1mjX2tMC&pg=PA26&dq=ahmadiyya+buddha&hl=en&ei=wbZHTbfyBcWYhQeO-eS9BQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDIQ6AEwAA#v=onepage&q=ahmadiyya%20buddha&f=false Islam and the Ahmadiyya jamaʻat]. Retrieved 15 November 2013.</ref><ref>{{cite web|url=http://www.alislam.org/library/books/revelation/part_2_section_2.html|title=Buddhism|publisher=Islam International Publications|access-date=9 September 2010}}</ref><ref>{{cite web|url=http://www.alislam.org/introduction/index.html|title=An Overview|publisher=Alislam|access-date=૯ સપ્ટેમ્બર ૨૦૧૦}}</ref> અને બહાઈ પંથના લોકો ભગવાનનું રૂપ માને છે.<ref name="PSmith">{{cite encyclopedia |last= Smith |first= Peter |encyclopedia= A concise encyclopedia of the Bahá'í Faith |title= Manifestations of God |year= ૨૦૦૦ |publisher=Oneworld Publications |location= Oxford |isbn= 1-85168-184-1 |pages= 231}}</ref> શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને લાઓ ત્સેના અવતાર માનતા હતા.<ref>The Cambridge History of China, Vol.1, (The Ch'in and Han Empires, 221 BC—220 BC) ISBN 0-521-24327-0 hardback</ref> ==ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર== [[ચિત્ર:Hong Kong Budha.jpg|thumb|હોંગ કોગમાં બુદ્ધની પ્રતિમા]] 'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,"મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે." ==સંદર્ભ== {{Reflist}} {{commonscat|Gautama Buddha|ગૌતમ બુદ્ધ}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:ધર્મ]] [[શ્રેણી:બૌદ્ધ ધર્મ]] jmexqpthjv8j069g2lspwwmnmxz9zcd નડીઆદ 0 5715 886740 884648 2025-06-23T09:13:50Z 27.121.100.199 886740 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડીઆદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭ }}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડિયાદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડીઆદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડિયાદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news |first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites |work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}} </ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડીઆદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીઆદની મુલાકાત લીધી હતી. નડીઆદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] b1nbwfoournc09bi1it6hag2esqke3z 886741 886740 2025-06-23T09:15:35Z 27.121.100.199 886741 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડિયાદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭ }}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડિયાદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડિયાદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડિયાદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news |first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites |work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}} </ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડીઆદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીઆદની મુલાકાત લીધી હતી. નડીઆદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] 3u4jrys1o94tq6vgwv0x2e3zk1xr58r 886742 886741 2025-06-23T09:17:01Z 27.121.100.199 /* ઇતિહાસ */ 886742 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડિયાદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭ }}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડિયાદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડિયાદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડિયાદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news |first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites |work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}} </ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડિયાદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડિયાદની મુલાકાત લીધી હતી. નડિયાદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડિયાદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] 3066kk96umz9lq9ptup92lls9mbpzy3 886743 886742 2025-06-23T09:17:36Z 27.121.100.199 /* વસ્તી */ 886743 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડિયાદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭ }}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડિયાદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડિયાદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડિયાદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news |first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites |work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}} </ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડિયાદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડિયાદની મુલાકાત લીધી હતી. નડિયાદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડિયાદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડિયાદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડિયાદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] nwt14zt5qvlrsmadwgbbgr8llist3kx 886751 886743 2025-06-23T11:46:06Z Dsvyas 561 [[Special:Contributions/27.121.100.199|27.121.100.199]] ([[User talk:27.121.100.199|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Aniket|Aniket]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 884648 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડીઆદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭ }}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડીઆદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડીઆદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news |first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites |work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}} </ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડીઆદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીઆદની મુલાકાત લીધી હતી. નડીઆદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] bdn6rltxbe9a8bczdfxjgo8csyqupyl 886754 886751 2025-06-23T11:51:34Z Dsvyas 561 નડીઆદ કે નડિયાદ 886754 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = નડીઆદ / નડિયાદ | type = શહેર | latd = 22.700000 | longd = 72.870000 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ખેડા જિલ્લો]] | leader_title = | leader_name = | altitude = 35 | population_as_of = ૨૦૧૧ | population_total = ૨૨૫૦૭૧ | population_total_cite = <ref name="census">{{Cite web| url = http://www.censusindia.co.in/towns/nadiad-population-kheda-gujarat-802576 | title=Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India| website = www.censusindia.co.in | language = en-US| access-date=૭ જૂન ૨૦૧૭}}{{Dead link|date=એપ્રિલ 2023 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = 0268 | postal_code= ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨ | vehicle_code_range= GJ-7 | sex_ratio = ૯૪૨ | unlocode = | website = | footnotes = | સ્થિતિ = યોગ્ય }} '''નડીઆદ''' કે '''નડિયાદ''' ગુજરાત રાજ્યના [[ખેડા જિલ્લો|ખેડા જિલ્લા]]ના [[નડીઆદ તાલુકો|નડીઆદ તાલુકા]]માં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા [[સંતરામ મંદિર]] માટે જાણીતું છે. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]] ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.<ref>{{cite news |first= |last= |title= નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ|url= https://www.gujaratsamachar.com/news/kheda/nadiad-will-get-municipal-corporation-status-joy-among-urbanites |work= www.gujaratsamachar.com|publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}} </ref><ref>{{cite news |first= વી ટિવી |last= ટિમ|title= ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત |url= https://www.vtvgujarati.com/news-details/the-gujarat-government-made-two-more-municipalities-into-metropolitan-municipalities|work= |publisher= V TV ગુજરાતી|date= ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪|access-date=૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪}}</ref> == ભૂગોળ== નડીઆદ {{coor d|22.7|N|72.87|E|}} પર વસેલું છે.<ref>{{Cite web|url=http://www.fallingrain.com/world/IN/9/Nadiad.html| title=Falling Rain Genomics, Inc - Nadiad| website=www.fallingrain.com}}</ref> સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફુટ) છે. == ઇતિહાસ == નડીઆદનું ઐતિહાસિક નામ '''નટીપ્રદ''' અને પછી '''નટપુર''' હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી [[વડોદરા]]ના ગાયકવાડનું રાજ હતું. એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીઆદની મુલાકાત લીધી હતી. નડીઆદ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[મણિલાલ દ્વિવેદી]], [[બાલાશંકર કંથારીયા]], [[ઇન્દુલાલ યાજ્ઞિક]], [[મનસુખરામ ત્રિપાઠી]], અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, [[દોલતરામ પંડ્યા]] અને [[બકુલ ત્રિપાઠી]] વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર [[વલ્લભભાઈ પટેલ|વલ્લભભાઈ]] પટેલ અને તેમના મોટા ભાઈ [[વિઠ્ઠલભાઈ પટેલ]]નું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી [[બાબુભાઈ જશભાઈ પટેલ]]ની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે. == વસ્તી == ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.<ref name="census" /> == શૈક્ષણિક સંસ્થાઓ == * [[ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી|ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી]] * ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ * જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય * ભગત અને સોનાવાલા લૉ કોલેજ * જે એન્ડ જે સાયન્સ કોલેજ * આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ * ટી.જે. પટેલ કૉમસ કૉલેજ * સી.બી. પટેલ આટર્સ કૉલેજ * સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ * શારદા મંદીર સ્કુલ * ડી.પી. દેસાઈ સ્કુલ * સ્વામી વિવેકાનંદ સ્કુલ == જોવાલાયક સ્થળો == [[File:Santaram Temple.JPG|thumb|સંતરામ મંદિર]] * [[સંતરામ મંદિર]] * માઈ મંદિર * મૂક-બધિર શાળા * [[ડુમરાલ ભાગોળની વાવ]] == સ્વાસ્થ્ય == * સંતરામ મંદિર જનસેવા સંસ્થાન * મહાગુજરાત હોસ્પિટલ * મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ) *શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત) *પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત) == સંદર્ભ == {{Reflist}} ==બાહ્ય કડીઓ == {{Commons category|Nadiad|નડીઆદ}} * [https://www.maimandir.org/ માઇ મંદિર, નડીઆદ] {{Webarchive|url=https://web.archive.org/web/20210712042942/https://www.maimandir.org/ |date=2021-07-12 }} * [https://www.santram.org/ સંતરામ મંદિર નડીઆદ] [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:નડીઆદ તાલુકો]] 6l4k23p35fk0e2dkv98mnyta9wqu0db લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા 0 13096 886710 788155 2025-06-22T16:47:04Z 114.31.188.238 886710 wikitext text/x-wiki '''લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા''' સંસ્થા [[મહાત્મા ગાંધી]]ના સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી હતી. તેની સ્થાપના [[નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)|નાનાભાઈ ભટ્ટ]] દ્વારા [[મે ૨૮|૨૮ મે]] ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી [[કાકાસાહેબ કાલેલકર]] ના હસ્તે ખુલ્લી મુકાઇ હતી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. [[મનુભાઈ પંચોળી]] આ સંસ્થાનાં સહસ્થાપક છે. આ સંસ્થા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[સણોસરા (તા. સિહોર)|સણોસરા]] ગામમાં આવેલી છે. લોકભારતીમાં ઘણા બધા વિભાગોઆવેલા છે અહીંનું લોકભારતીઅધ્યાપનમંદિર એ ખૂબ જ પ્રસિદ્ધ છે == ઉપલબ્ધિઓ == ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે [[ઘઉં]]ની જાત '''લોક-1''' (લોક-વન કે '''લોકવન''') અહીં શોધવામાં આવી હતી, જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-he-is-founder-of-that-wheat-which-became-popular-in-poor-2018818.html?HF=|title=જેમણે શોધેલું અન્ન આપણા મોંમાં છે તેમને જાણો છો?|last=|first=|date=|website=www.divyabhaskar.co.in|publisher=|language=gu|access-date=2018-10-29}}</ref> == સંદર્ભ == {{Reflist}} * [http://lokbharti.org/index.asp લોકભારતી.ઓર્ગ] {{Webarchive|url=https://web.archive.org/web/20090111214910/http://www.lokbharti.org/index.asp |date=2009-01-11 }} પરની માહિતીનાં આધારે. {{સ્ટબ}} [[શ્રેણી:શૈક્ષણિક સંસ્થાઓ]] [[શ્રેણી:ભાવનગર જિલ્લો]] p0ymziv08h5lexot7e59nyh2pnhiev4 886712 886710 2025-06-22T17:13:31Z KartikMistry 10383 [[Special:Contributions/114.31.188.238|114.31.188.238]] ([[User talk:114.31.188.238|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 788155 wikitext text/x-wiki '''લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા''' સંસ્થા [[મહાત્મા ગાંધી]]ના સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી હતી. તેની સ્થાપના [[નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)|નાનાભાઈ ભટ્ટ]] દ્વારા [[મે ૨૮|૨૮ મે]] ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી [[કાકાસાહેબ કાલેલકર]] ના હસ્તે ખુલ્લી મુકાઇ હતી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. [[મનુભાઈ પંચોળી]] આ સંસ્થાનાં સહસ્થાપક છે. આ સંસ્થા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[સણોસરા (તા. સિહોર)|સણોસરા]] ગામમાં આવેલી છે. == ઉપલબ્ધિઓ == ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે [[ઘઉં]]ની જાત '''લોક-1''' (લોક-વન કે '''લોકવન''') અહીં શોધવામાં આવી હતી, જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-he-is-founder-of-that-wheat-which-became-popular-in-poor-2018818.html?HF=|title=જેમણે શોધેલું અન્ન આપણા મોંમાં છે તેમને જાણો છો?|last=|first=|date=|website=www.divyabhaskar.co.in|publisher=|language=gu|access-date=2018-10-29}}</ref> == સંદર્ભ == {{Reflist}} * [http://lokbharti.org/index.asp લોકભારતી.ઓર્ગ] {{Webarchive|url=https://web.archive.org/web/20090111214910/http://www.lokbharti.org/index.asp |date=2009-01-11 }} પરની માહિતીનાં આધારે. {{સ્ટબ}} [[શ્રેણી:શૈક્ષણિક સંસ્થાઓ]] [[શ્રેણી:ભાવનગર જિલ્લો]] 3i679y6x3idl6y0hlmo3h9dl4xa0s4h 886714 886712 2025-06-22T17:21:33Z KartikMistry 10383 અર્કાઇવ. 886714 wikitext text/x-wiki '''લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા''' સંસ્થા [[મહાત્મા ગાંધી]]ના સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી હતી. તેની સ્થાપના [[નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)|નાનાભાઈ ભટ્ટ]] દ્વારા [[મે ૨૮|૨૮ મે]] ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી [[કાકાસાહેબ કાલેલકર]] ના હસ્તે ખુલ્લી મુકાઇ હતી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. [[મનુભાઈ પંચોળી]] આ સંસ્થાનાં સહસ્થાપક છે. આ સંસ્થા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[સણોસરા (તા. સિહોર)|સણોસરા]] ગામમાં આવેલી છે. == ઉપલબ્ધિઓ == ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે [[ઘઉં]]ની જાત '''લોક-1''' (લોક-વન કે '''લોકવન''') અહીં શોધવામાં આવી હતી, જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.<ref>{{Cite web|last=|first=|date=|title=જેમણે શોધેલું અન્ન આપણા મોંમાં છે તેમને જાણો છો?|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-he-is-founder-of-that-wheat-which-became-popular-in-poor-2018818.html?HF=|url-status=live|archive-url=https://web.archive.org/web/20250622171906/https://www.divyabhaskar.co.in/article/MGUJ-he-is-founder-of-that-wheat-which-became-popular-in-poor-2018818.html?HF=|archive-date=૨૨ જૂન ૨૦૨૫|access-date=૨૯ ઓક્ટોબર ૨૦૧૮|website=www.divyabhaskar.co.in|publisher=|language=gu}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://lokbharti.org/index.asp લોકભારતી.ઓર્ગ] {{Webarchive|url=https://web.archive.org/web/20090111214910/http://www.lokbharti.org/index.asp |date=2009-01-11 }}. {{સ્ટબ}} [[શ્રેણી:શૈક્ષણિક સંસ્થાઓ]] [[શ્રેણી:ભાવનગર જિલ્લો]] eintq9404tx85ju5zv8wdjz848u154a આંત્રોલીવાસ પુંજાજી 0 22503 886703 886689 2025-06-22T14:46:08Z KartikMistry 10383 [[Special:Contributions/122.176.224.62|122.176.224.62]] ([[User talk:122.176.224.62|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 786179 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = આંત્રોલીવાસ પુંજાજી | state_name = ગુજરાત | district = સાબરકાંઠા | taluk_names = તલોદ | latd = 23.351782 | longd = 72.953439 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]] [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''આંત્રોલીવાસ પુંજાજી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લામાં]] આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[તલોદ તાલુકો|તલોદ તાલુકામાં]] આવેલું એક ગામ છે. અંત્રોલીવાસ પંજાબી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:તલોદ તાલુકો]] 8d374adybacr5km83q22de0s0sza0gv 886704 886703 2025-06-22T14:49:32Z KartikMistry 10383 પુંજાજી 886704 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = આંત્રોલીવાસ પુંજાજી | state_name = ગુજરાત | district = સાબરકાંઠા | taluk_names = તલોદ | latd = 23.351782 | longd = 72.953439 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]] [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''આંત્રોલીવાસ પુંજાજી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લામાં]] આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[તલોદ તાલુકો|તલોદ તાલુકામાં]] આવેલું એક ગામ છે. અંત્રોલીવાસ પુંજાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:તલોદ તાલુકો]] oy1v1d9jpwbweene8kbhm2kk16rpsj7 વાછડાલ (તા. ધાનેરા) 0 28699 886702 886697 2025-06-22T14:45:59Z KartikMistry 10383 [[Special:Contributions/2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF|2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF]] ([[User talk:2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 876995 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = વાછડાલ | state_name = ગુજરાત | district = વાવ-થરાદ | taluk_names = ધાનેરા | latd = 24.514444 | longd= 72.023385 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = પંચાલ | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ધાનેરા તાલુકો]] 2znc8c06bxjf8cl513gvc53u5hsp3le 886708 886702 2025-06-22T14:57:59Z KartikMistry 10383 માહિતી પાછી લાવી. 886708 wikitext text/x-wiki {{Infobox settlement |name = વાછડાલ |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|24.514444|72.023385|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ]] |established_title = તાલુકો |established_date = [[ધાનેરા તાલુકો|ધાનેરા]] |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''વાછડાલ''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ જિલ્લા]]માં આવેલા [[ધાનેરા તાલુકો|ધાનેરા તાલુકા]]માં આવેલું એક ગામ છે. વાછડાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પંચાયતઘર, આંગણવાડી, પોલીસ સ્ટેશન, ટપાલ કચેરી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ધાનેરા તાલુકો]] 65g6h94nr3vlmfw6lcgvfiidhqlis0s 886709 886708 2025-06-22T15:07:05Z 2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF 886709 wikitext text/x-wiki {{Infobox settlement | name = વાછડાલ | settlement_type = ગામ | image_skyline = | imagesize = | image_alt = | image_caption = | image_map = | map_alt = | map_caption = | pushpin_map = India Gujarat#India3 | pushpin_map_alt = | pushpin_map_caption = | pushpin_label_position = | coordinates = {{coord|24.514444|72.023385|type:village|display=inline}} | coor_pinpoint = | coordinates_footnotes = | subdivision_type = દેશ | subdivision_name = ભારત | subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] | subdivision_name2 = બનાસકાંઠા | established_title = તાલુકો | established_date = [[ધાનેરા તાલુકો|ધાનેરા]] | seat_type = | seat = | government_footnotes = | government_type = | governing_body = | leader_party = | leader_title = | leader_name = | leader_title1 = | leader_name1 = | leader_title2 = | leader_name2 = | leader_title3 = | leader_name3 = | leader_title4 = | leader_name4 = | unit_pref = Metric | area_footnotes = | area_urban_footnotes = <!-- <ref> </ref> --> | area_rural_footnotes = <!-- <ref> </ref> --> | area_metro_footnotes = <!-- <ref> </ref> --> | area_note = | area_water_percent = | area_rank = | area_blank1_title = | area_blank2_title = | area_total_km2 = | area_land_km2 = | area_water_km2 = | area_urban_km2 = | area_rural_km2 = | area_metro_km2 = | area_blank1_km2 = | area_blank2_km2 = | length_km = | width_km = | dimensions_footnotes = | elevation_footnotes = | elevation_m = | population_as_of = ૨૦૧૧ | population_total = | population_density_km2 = auto | population_footnotes = | population_blank1_title = લિંગ પ્રમાણ | population_blank1 = | population_blank2_title = સાક્ષરતા | population_blank2 = | population_demonym = | timezone1 = [[ભારતીય માનક સમય|IST]] | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = પિનકોડ | postal_code = | area_code_type = ટેલિફોન કોડ | area_code = | area_codes = <!-- for multiple area codes --> | iso_code = | website = <!-- {{URL|example.com}} --> }} '''વાછડાલ''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા [[વાવ-થરાદ જિલ્લો|જિલ્લા]]માં આવેલા [[ધાનેરા તાલુકો|ધાનેરા તાલુકા]]માં આવેલું એક ગામ છે. વાછડાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પંચાયતઘર, આંગણવાડી, પોલીસ સ્ટેશન, ટપાલ કચેરી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ધાનેરા તાલુકો]] s9gigo249sv9b5xaejz3ymd23x0har9 886711 886709 2025-06-22T17:13:23Z KartikMistry 10383 [[Special:Contributions/2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF|2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF]] ([[User talk:2405:201:2006:188C:C020:4276:D4A1:1FCF|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 886708 wikitext text/x-wiki {{Infobox settlement |name = વાછડાલ |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|24.514444|72.023385|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ]] |established_title = તાલુકો |established_date = [[ધાનેરા તાલુકો|ધાનેરા]] |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''વાછડાલ''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ જિલ્લા]]માં આવેલા [[ધાનેરા તાલુકો|ધાનેરા તાલુકા]]માં આવેલું એક ગામ છે. વાછડાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પંચાયતઘર, આંગણવાડી, પોલીસ સ્ટેશન, ટપાલ કચેરી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ધાનેરા તાલુકો]] 65g6h94nr3vlmfw6lcgvfiidhqlis0s સણોસરા (તા. સિહોર) 0 37032 886713 748290 2025-06-22T17:16:42Z KartikMistry 10383 ઇન્ફોબોક્સ. સાફ-સફાઇ. 886713 wikitext text/x-wiki {{Infobox settlement |name = સણોસરા |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|21.731358|71.761737|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] |established_title = તાલુકો |established_date = [[સિહોર તાલુકો|સિહોર]] |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''સણોસરા''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગીયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[સિહોર તાલુકો|સિહોર તાલુકા]]માં આવેલું એક ગામ છે. સણોસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીંયા આવેલ [[લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા|લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ]] પ્રખ્યાત છે. {{સિહોર તાલુકાનાં ગામો}} {{ગુજરાત ગામ સ્ટબ}} cbhkf7xow4u28s4ok8mx0henf9yx35y ૨૦૦૨ ગુજરાત હિંસા 0 48441 886722 875689 2025-06-23T03:32:06Z SanchaniyaJ 83432 no detail was available, so i tried to draft all the detail in one page 886722 wikitext text/x-wiki {{Infobox Civil Conflict | title = ૨૦૦૨ ગુજરાત હિંસા | partof = | image = [[File:Ahmedabad riots1.jpg|300px]] | caption = દુકાનો અને ઘરોના સળગવાથી ધુમાડાવાળું થયેલ [[અમદાવાદ ]] નું આકાશ | date = {{Start date|2002|02|27|df=y}}–<br /> જુન 2002 | place = [[ગુજરાત]], [[ભારત]] | coordinates = | causes = ગોધરા ખાતે ટ્રેનમાં આગ | status = | goals = | result = | methods = | side1 = | side2 = | side3 = | leadfigures1 = | leadfigures2 = | leadfigures3 = | howmany1 = | howmany2 = | howmany3 = | casualties1 = 790 મુસ્લિમ <ref name="790_254_humans"/> | casualties2 = 254 હિંદુ <ref name="790_254_humans"/> | casualties3 = | casualties_label = | notes = }} '''ગુજરાત 2002 રમખાણો: એક કાળું અધ્યાય''' એ ઘટનાઓની હારમાળા છે. તેમાં [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ [[ગોધરા]] ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ [[ગુજરાત]]ના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે. 2002ના ગુજરાત રમખાણો ભારતના ઇતિહાસમાં સૌથી વધુ વિવાદાસ્પદ અને દુઃખદ ઘટનાઓમાંની એક ગણાય છે. આ હિંસા માત્ર કોમી તણાવનો પરિણામ નહોતી, પરંતુ સમાજના તાણાવાણાને છિદ્રિત કરતી ઘટના બની રહી. ==== ગોધરા કાંડ: હિંસાની ચીંગારી ==== 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન અયોધ્યાથી પરત ફરતા હિંદુ કારસેવકો લઈ જઈ રહી હતી. આગમાં 59 લોકોના મોત થયા, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તણાવ ફેલાયો. આ ઘટના કેવી રીતે બની તે અંગે વર્ષો સુધી વિવાદ રહ્યો. કેટલાક અહેવાલો અનુસાર, ટ્રેનના મુસાફરો અને પ્લેટફોર્મ પરના વેંડરો વચ્ચે ઝઘડો થયો હતો, જે escalating થઈને હિંસક બની ગયો. ત્યારબાદ ટ્રેનની ચેન ખેંચી અટકાવવામાં આવી અને ટોળાએ કોચને ઘેરીને પથ્થરમાર કર્યા અને આગ લગાવી દીધી હોવાનો આરોપ મૂકાયો. '''નાનાવટી-શાહ કમિશન''' અને '''એસઆઈટી (SIT)''' દ્વારા થયેલી તપાસમાં આ ઘટનાને પૂર્વનિયોજિત ષડયંત્ર ગણાવવામાં આવી હતી. 2011માં વિશેષ અદાલતે 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા, જેમાંથી 11ને ફાંસી અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જોકે, કેટલાક અન્ય તપાસો અને સમિતિઓએ આગને દુર્ઘટના ગણાવી હતી, જેના કારણે આ મુદ્દો રાજકીય અને સામાજિક રીતે ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લગાડવામાં આવી હતી. આ કોચમાં મોટાભાગના મુસાફરો અયોધ્યાથી પરત ફરતા '''વિશ્વ હિન્દુ પરિષદના કારસેવકો''' હતા, જેમણે ત્યાં રામમંદિરના નિર્માણ માટે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. * '''કુલ 59 લોકોના મોત થયા''', જેમાં '''27 મહિલાઓ અને 10 બાળકો'''નો સમાવેશ થતો હતો. * આ મુસાફરોમાં મોટા ભાગે '''અમદાવાદ, વડોદરા, આનંદ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા અને સુરત''' જિલ્લાના રહેવાસીઓ હતા. * એસ-6 કોચમાં '''72 બેઠકો''' હોવા છતાં, ટ્રેનમાં ભારે ભીડ હતી અને ઘણા મુસાફરો '''અનરિઝર્વ્ડ અથવા ટિકિટ વિના''' મુસાફરી કરતા હતા. * કેટલાક અહેવાલો અનુસાર, '''52 મુસાફરો પાસે રિઝર્વેશન હતું''', જેમાંથી '''41 બચી ગયા''', '''4ના મોત થયા''' અને '''7 ગુમ થયેલા ગણાયા''' હતા. * આથી એવું માનવામાં આવે છે કે કોચમાં રહેલા ઘણા લોકો ટિકિટ વિના મુસાફરી કરતા હતા અને કોચની અંદર '''ભીડના કારણે બહાર નીકળવું મુશ્કેલ''' બન્યું હતું. આ ઘટનાની ભયાનકતા એ હતી કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા મુસાફરો બહાર નીકળી પણ ન શક્યા. આ કોચ આજે પણ ગોધરા રેલવે સ્ટેશન પર એક ખૂણામાં '''સળગેલી હાલતમાં સચવાયેલો''' છે, જે આ દુઃખદ ઘટનાની સાક્ષી તરીકે ઉભો છે. ==== હિંસાની લહેર: રાજ્યભરમાં તોફાનો ==== ગોધરા કાંડના બીજા દિવસે, 28 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોમી હિંસા ફાટી નીકળી. અમદાવાદ, વડોદરા, અને અન્ય શહેરોમાં મુસ્લિમ સમુદાયના લોકોના ઘરો, દુકાનો અને મસ્જિદોને નિશાન બનાવવામાં આવ્યા. નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી જેવી ઘટનાઓમાં દહેશતનો પરાકાષ્ઠા જોવા મળ્યો. '''સરકારી આંકડા અનુસાર''' '''મૃત્યુઆંક''': * '''મુસ્લિમ સમુદાયના''': 790 લોકો * '''હિંદુ સમુદાયના''': 254 લોકો * '''કુલ મૃત્યુઆંક''': 1,044 લોકો * '''ગુમ થયેલા લોકો''': 223 * '''ઘાયલ લોકો''': 2,500થી વધુ ==== રાજકીય અને પોલીસની ભૂમિકા ==== પોલીસ પર હિંસા રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લાગ્યો. કેટલાક કેસોમાં તો પોલીસના સહભાગી હોવાના દાવાઓ પણ થયા. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પણ અનેક પ્રશ્નો ઉઠ્યા. વિપક્ષ અને માનવાધિકાર સંગઠનો દ્વારા સરકાર પર હિંસા પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકાયો. ==== ન્યાયની લડત અને SIT તપાસ ==== સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી ખાસ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવી. 2012માં SITએ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી. જોકે, ઘણા લોકો અને સંગઠનો આ નિર્ણયથી અસંતોષિત રહ્યા. બિલ્કિસ બાનો કેસ અને ગુલબર્ગ સોસાયટી કેસમાં દોષિતોને સજા પણ ફટકારવામાં આવી. ==== સામાજિક અસર અને લાંબા ગાળાની અસર ==== આ રમખાણો બાદ હજારો લોકો બેઘર બન્યા. મુસ્લિમ સમુદાય માટે "ઘેટોઝ" જેવી વસાહતો ઊભી થઈ, જેમ કે અમદાવાદનું જુહાપુરા. સમાજમાં ભય અને ભેદભાવ ઊંડો થયો. ઘણા લોકો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ==== આજનું પરિપ્રેક્ષ્ય ==== # '''પરઝાનિયા (Parzania)''' – 2007 રાહુલ ધોળકિયા દિગ્દર્શિત આ ફિલ્મ ગુલબર્ગ સોસાયટી હિંસાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. નસીરુદ્દીન શાહ અને સારિકા મુખ્ય ભૂમિકામાં છે. એક પારસી દંપતી તેમના ગુમ થયેલા પુત્રને શોધે છે. # '''ફિરાક (Firaaq)''' – 2008 નંદિતા દાસ દિગ્દર્શિત આ ફિલ્મ રમખાણો પછીના એક દિવસની વાર્તા છે. વિવિધ પાત્રો દ્વારા હિંસાના માનસિક અને સામાજિક અસરને દર્શાવવામાં આવી છે. # '''કાઈ પો છે! (Kai Po Che!)''' – 2013 ચેતન ભગતની નવલકથા ‘The 3 Mistakes of My Life’ પર આધારિત આ ફિલ્મમાં 2002ના રમખાણોની પૃષ્ઠભૂમિ છે. ફિલ્મમાં મિત્રતા, રાજકારણ અને ધર્મના તણાવ દર્શાવવામાં આવ્યા છે. # '''ફાઈનલ સોલ્યુશન (Final Solution)''' – 2004 રાકેશ શર્માની દસ્તાવેજી ફિલ્મ છે, જે રમખાણોના ભોગ બનેલા લોકોના અનુભવ અને હકીકતોને રજૂ કરે છે. આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. # '''એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી: ગોધરા (Accident or Conspiracy: Godhra)''' – 2024 એમ.કે. શિવાક્ષ દિગ્દર્શિત આ ફિલ્મ નાણાવટી-મહેતા કમિશનની તપાસ અને રિપોર્ટ પર આધારિત છે. રણવીર શૌરી અને મનોજ જોશી મુખ્ય ભૂમિકામાં છે. # '''ધ સબરમતી રિપોર્ટ (The Sabarmati Report)''' – 2024 વિક્રાંત મેસી અભિનિત આ ફિલ્મ એક પત્રકારની દૃષ્ટિએ ગોધરા કાંડ અને તેના રાજકીય-માધ્યમિક દબાણોને રજૂ કરે છે. # '''ચાંદ બુઝ ગયા (Chand Bujh Gaya)''' – 2005 શારિક મિન્હાજ દિગ્દર્શિત આ ફિલ્મ ગોધરા કાંડ અને તેના પરિપ્રેક્ષ્યમાં બનેલી લવ સ્ટોરી રજૂ કરે છે. સેન્સર બોર્ડ સાથે વિવાદમાં રહી હતી. આ ફિલ્મો વિવિધ દૃષ્ટિકોણથી ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોની અસરને રજૂ કરે છે—કેટલીક હકીકત આધારિત છે, તો કેટલીક કલ્પિત પાત્રો દ્વારા સમાજના ઘાવને દર્શાવે છે. ગુજરાત રમખાણો દરમિયાન અને ત્યારબાદ અનેક સંસ્થાઓ (સંસ્થાઓ)એ રાહત, પુનર્વસન, ન્યાય અને માનવાધિકાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અહીં કેટલીક મહત્વપૂર્ણ અને સક્રિય સંસ્થાઓની વિગતો આપવામાં આવી છે: === 1. સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) === * સ્થાપના: 2002માં તેહેસ્તા સેતલવાડ અને જાવેદ આનંદ દ્વારા. * કાર્ય: રમખાણોના પીડિતોને ન્યાય અપાવવો, કાનૂની સહાય પૂરી પાડવી, અને દસ્તાવેજીકરણ. * નોંધપાત્ર કામગીરી: ગુલબર્ગ સોસાયટી અને બિલ્કિસ બાનો કેસમાં મહત્વપૂર્ણ કાનૂની લડત. === 2. એનએચઆરસી (National Human Rights Commission) === * સરકારી માનવાધિકાર સંસ્થા. * ગુજરાત રમખાણો દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. * પીડિતોના હક્કો માટે રિપોર્ટ રજૂ કર્યા. === 3. એનએમસી (National Minorities Commission) === * રમખાણો દરમિયાન અને પછી મુસ્લિમ સમુદાયની સ્થિતિ અંગે તપાસ અને રિપોર્ટ રજૂ કર્યા. * રાજ્ય સરકારને ભલામણો આપી. === 4. સહજની શિખર === * મહિલાઓ માટે કાર્યરત સંસ્થા. * રમખાણો દરમિયાન મહિલાઓ પર થયેલા અત્યાચારના કેસો દસ્તાવેજીકરણ અને કાનૂની સહાય. === 5. સંજોગ ટ્રસ્ટ === * અમદાવાદ આધારિત સંસ્થા. * રમખાણો પછી બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ અને પુનર્વસન કાર્યક્રમો ચલાવ્યા. === 6. હ્યુમન રાઇટ્સ વોચ (Human Rights Watch) === * આંતરરાષ્ટ્રીય સંસ્થા. * ગુજરાત રમખાણો પર “We Have No Orders to Save You” નામે રિપોર્ટ પ્રકાશિત કર્યો. * રાજ્ય સરકાર અને પોલીસની ભૂમિકા પર ગંભીર આક્ષેપ. === 7. Amnesty International === * આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા. * ગુજરાત રમખાણો અને ત્યારબાદ ન્યાય પ્રક્રિયા અંગે સતત અવાજ ઉઠાવ્યો. === 8. Concerned Citizens Tribunal (CCT) === * ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણ અય્યર, પીડિતાબેન સેતલવાડ વગેરે દ્વારા રચાયેલ. * રમખાણોની તપાસ અને દસ્તાવેજીકરણ માટે સ્વતંત્ર ટ્રિબ્યુનલ રચાયું. * “Crime Against Humanity” નામે રિપોર્ટ પ્રકાશિત કર્યો. ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:મહત્વપૂર્ણ ઘટનાઓ]] [[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]] ifnnv0a8ri3vdp4091oa5xd4t09mj3w 886723 886722 2025-06-23T03:37:13Z SanchaniyaJ 83432 /* સંદર્ભ */ 886723 wikitext text/x-wiki {{Infobox Civil Conflict | title = ૨૦૦૨ ગુજરાત હિંસા | partof = | image = [[File:Ahmedabad riots1.jpg|300px]] | caption = દુકાનો અને ઘરોના સળગવાથી ધુમાડાવાળું થયેલ [[અમદાવાદ ]] નું આકાશ | date = {{Start date|2002|02|27|df=y}}–<br /> જુન 2002 | place = [[ગુજરાત]], [[ભારત]] | coordinates = | causes = ગોધરા ખાતે ટ્રેનમાં આગ | status = | goals = | result = | methods = | side1 = | side2 = | side3 = | leadfigures1 = | leadfigures2 = | leadfigures3 = | howmany1 = | howmany2 = | howmany3 = | casualties1 = 790 મુસ્લિમ <ref name="790_254_humans"/> | casualties2 = 254 હિંદુ <ref name="790_254_humans"/> | casualties3 = | casualties_label = | notes = }} '''ગુજરાત 2002 રમખાણો: એક કાળું અધ્યાય''' એ ઘટનાઓની હારમાળા છે. તેમાં [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ [[ગોધરા]] ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ [[ગુજરાત]]ના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે. 2002ના ગુજરાત રમખાણો ભારતના ઇતિહાસમાં સૌથી વધુ વિવાદાસ્પદ અને દુઃખદ ઘટનાઓમાંની એક ગણાય છે. આ હિંસા માત્ર કોમી તણાવનો પરિણામ નહોતી, પરંતુ સમાજના તાણાવાણાને છિદ્રિત કરતી ઘટના બની રહી. ==== ગોધરા કાંડ: હિંસાની ચીંગારી ==== 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન અયોધ્યાથી પરત ફરતા હિંદુ કારસેવકો લઈ જઈ રહી હતી. આગમાં 59 લોકોના મોત થયા, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તણાવ ફેલાયો. આ ઘટના કેવી રીતે બની તે અંગે વર્ષો સુધી વિવાદ રહ્યો. કેટલાક અહેવાલો અનુસાર, ટ્રેનના મુસાફરો અને પ્લેટફોર્મ પરના વેંડરો વચ્ચે ઝઘડો થયો હતો, જે escalating થઈને હિંસક બની ગયો. ત્યારબાદ ટ્રેનની ચેન ખેંચી અટકાવવામાં આવી અને ટોળાએ કોચને ઘેરીને પથ્થરમાર કર્યા અને આગ લગાવી દીધી હોવાનો આરોપ મૂકાયો. '''નાનાવટી-શાહ કમિશન''' અને '''એસઆઈટી (SIT)''' દ્વારા થયેલી તપાસમાં આ ઘટનાને પૂર્વનિયોજિત ષડયંત્ર ગણાવવામાં આવી હતી. 2011માં વિશેષ અદાલતે 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા, જેમાંથી 11ને ફાંસી અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જોકે, કેટલાક અન્ય તપાસો અને સમિતિઓએ આગને દુર્ઘટના ગણાવી હતી, જેના કારણે આ મુદ્દો રાજકીય અને સામાજિક રીતે ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લગાડવામાં આવી હતી. આ કોચમાં મોટાભાગના મુસાફરો અયોધ્યાથી પરત ફરતા '''વિશ્વ હિન્દુ પરિષદના કારસેવકો''' હતા, જેમણે ત્યાં રામમંદિરના નિર્માણ માટે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. * '''કુલ 59 લોકોના મોત થયા''', જેમાં '''27 મહિલાઓ અને 10 બાળકો'''નો સમાવેશ થતો હતો. * આ મુસાફરોમાં મોટા ભાગે '''અમદાવાદ, વડોદરા, આનંદ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા અને સુરત''' જિલ્લાના રહેવાસીઓ હતા. * એસ-6 કોચમાં '''72 બેઠકો''' હોવા છતાં, ટ્રેનમાં ભારે ભીડ હતી અને ઘણા મુસાફરો '''અનરિઝર્વ્ડ અથવા ટિકિટ વિના''' મુસાફરી કરતા હતા. * કેટલાક અહેવાલો અનુસાર, '''52 મુસાફરો પાસે રિઝર્વેશન હતું''', જેમાંથી '''41 બચી ગયા''', '''4ના મોત થયા''' અને '''7 ગુમ થયેલા ગણાયા''' હતા. * આથી એવું માનવામાં આવે છે કે કોચમાં રહેલા ઘણા લોકો ટિકિટ વિના મુસાફરી કરતા હતા અને કોચની અંદર '''ભીડના કારણે બહાર નીકળવું મુશ્કેલ''' બન્યું હતું. આ ઘટનાની ભયાનકતા એ હતી કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા મુસાફરો બહાર નીકળી પણ ન શક્યા. આ કોચ આજે પણ ગોધરા રેલવે સ્ટેશન પર એક ખૂણામાં '''સળગેલી હાલતમાં સચવાયેલો''' છે, જે આ દુઃખદ ઘટનાની સાક્ષી તરીકે ઉભો છે. ==== હિંસાની લહેર: રાજ્યભરમાં તોફાનો ==== ગોધરા કાંડના બીજા દિવસે, 28 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોમી હિંસા ફાટી નીકળી. અમદાવાદ, વડોદરા, અને અન્ય શહેરોમાં મુસ્લિમ સમુદાયના લોકોના ઘરો, દુકાનો અને મસ્જિદોને નિશાન બનાવવામાં આવ્યા. નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી જેવી ઘટનાઓમાં દહેશતનો પરાકાષ્ઠા જોવા મળ્યો. '''સરકારી આંકડા અનુસાર''' '''મૃત્યુઆંક''': * '''મુસ્લિમ સમુદાયના''': 790 લોકો * '''હિંદુ સમુદાયના''': 254 લોકો * '''કુલ મૃત્યુઆંક''': 1,044 લોકો * '''ગુમ થયેલા લોકો''': 223 * '''ઘાયલ લોકો''': 2,500થી વધુ ==== રાજકીય અને પોલીસની ભૂમિકા ==== પોલીસ પર હિંસા રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લાગ્યો. કેટલાક કેસોમાં તો પોલીસના સહભાગી હોવાના દાવાઓ પણ થયા. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પણ અનેક પ્રશ્નો ઉઠ્યા. વિપક્ષ અને માનવાધિકાર સંગઠનો દ્વારા સરકાર પર હિંસા પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકાયો. ==== ન્યાયની લડત અને SIT તપાસ ==== સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી ખાસ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવી. 2012માં SITએ નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી. જોકે, ઘણા લોકો અને સંગઠનો આ નિર્ણયથી અસંતોષિત રહ્યા. બિલ્કિસ બાનો કેસ અને ગુલબર્ગ સોસાયટી કેસમાં દોષિતોને સજા પણ ફટકારવામાં આવી. ==== સામાજિક અસર અને લાંબા ગાળાની અસર ==== આ રમખાણો બાદ હજારો લોકો બેઘર બન્યા. મુસ્લિમ સમુદાય માટે "ઘેટોઝ" જેવી વસાહતો ઊભી થઈ, જેમ કે અમદાવાદનું જુહાપુરા. સમાજમાં ભય અને ભેદભાવ ઊંડો થયો. ઘણા લોકો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ==== આજનું પરિપ્રેક્ષ્ય ==== # '''પરઝાનિયા (Parzania)''' – 2007 રાહુલ ધોળકિયા દિગ્દર્શિત આ ફિલ્મ ગુલબર્ગ સોસાયટી હિંસાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. નસીરુદ્દીન શાહ અને સારિકા મુખ્ય ભૂમિકામાં છે. એક પારસી દંપતી તેમના ગુમ થયેલા પુત્રને શોધે છે. # '''ફિરાક (Firaaq)''' – 2008 નંદિતા દાસ દિગ્દર્શિત આ ફિલ્મ રમખાણો પછીના એક દિવસની વાર્તા છે. વિવિધ પાત્રો દ્વારા હિંસાના માનસિક અને સામાજિક અસરને દર્શાવવામાં આવી છે. # '''કાઈ પો છે! (Kai Po Che!)''' – 2013 ચેતન ભગતની નવલકથા ‘The 3 Mistakes of My Life’ પર આધારિત આ ફિલ્મમાં 2002ના રમખાણોની પૃષ્ઠભૂમિ છે. ફિલ્મમાં મિત્રતા, રાજકારણ અને ધર્મના તણાવ દર્શાવવામાં આવ્યા છે. # '''ફાઈનલ સોલ્યુશન (Final Solution)''' – 2004 રાકેશ શર્માની દસ્તાવેજી ફિલ્મ છે, જે રમખાણોના ભોગ બનેલા લોકોના અનુભવ અને હકીકતોને રજૂ કરે છે. આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. # '''એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી: ગોધરા (Accident or Conspiracy: Godhra)''' – 2024 એમ.કે. શિવાક્ષ દિગ્દર્શિત આ ફિલ્મ નાણાવટી-મહેતા કમિશનની તપાસ અને રિપોર્ટ પર આધારિત છે. રણવીર શૌરી અને મનોજ જોશી મુખ્ય ભૂમિકામાં છે. # '''ધ સબરમતી રિપોર્ટ (The Sabarmati Report)''' – 2024 વિક્રાંત મેસી અભિનિત આ ફિલ્મ એક પત્રકારની દૃષ્ટિએ ગોધરા કાંડ અને તેના રાજકીય-માધ્યમિક દબાણોને રજૂ કરે છે. # '''ચાંદ બુઝ ગયા (Chand Bujh Gaya)''' – 2005 શારિક મિન્હાજ દિગ્દર્શિત આ ફિલ્મ ગોધરા કાંડ અને તેના પરિપ્રેક્ષ્યમાં બનેલી લવ સ્ટોરી રજૂ કરે છે. સેન્સર બોર્ડ સાથે વિવાદમાં રહી હતી. આ ફિલ્મો વિવિધ દૃષ્ટિકોણથી ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોની અસરને રજૂ કરે છે—કેટલીક હકીકત આધારિત છે, તો કેટલીક કલ્પિત પાત્રો દ્વારા સમાજના ઘાવને દર્શાવે છે. ગુજરાત રમખાણો દરમિયાન અને ત્યારબાદ અનેક સંસ્થાઓ (સંસ્થાઓ)એ રાહત, પુનર્વસન, ન્યાય અને માનવાધિકાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અહીં કેટલીક મહત્વપૂર્ણ અને સક્રિય સંસ્થાઓની વિગતો આપવામાં આવી છે: === 1. સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) === * સ્થાપના: 2002માં તેહેસ્તા સેતલવાડ અને જાવેદ આનંદ દ્વારા. * કાર્ય: રમખાણોના પીડિતોને ન્યાય અપાવવો, કાનૂની સહાય પૂરી પાડવી, અને દસ્તાવેજીકરણ. * નોંધપાત્ર કામગીરી: ગુલબર્ગ સોસાયટી અને બિલ્કિસ બાનો કેસમાં મહત્વપૂર્ણ કાનૂની લડત. === 2. એનએચઆરસી (National Human Rights Commission) === * સરકારી માનવાધિકાર સંસ્થા. * ગુજરાત રમખાણો દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. * પીડિતોના હક્કો માટે રિપોર્ટ રજૂ કર્યા. === 3. એનએમસી (National Minorities Commission) === * રમખાણો દરમિયાન અને પછી મુસ્લિમ સમુદાયની સ્થિતિ અંગે તપાસ અને રિપોર્ટ રજૂ કર્યા. * રાજ્ય સરકારને ભલામણો આપી. === 4. સહજની શિખર === * મહિલાઓ માટે કાર્યરત સંસ્થા. * રમખાણો દરમિયાન મહિલાઓ પર થયેલા અત્યાચારના કેસો દસ્તાવેજીકરણ અને કાનૂની સહાય. === 5. સંજોગ ટ્રસ્ટ === * અમદાવાદ આધારિત સંસ્થા. * રમખાણો પછી બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ અને પુનર્વસન કાર્યક્રમો ચલાવ્યા. === 6. હ્યુમન રાઇટ્સ વોચ (Human Rights Watch) === * આંતરરાષ્ટ્રીય સંસ્થા. * ગુજરાત રમખાણો પર “We Have No Orders to Save You” નામે રિપોર્ટ પ્રકાશિત કર્યો. * રાજ્ય સરકાર અને પોલીસની ભૂમિકા પર ગંભીર આક્ષેપ. === 7. Amnesty International === * આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા. * ગુજરાત રમખાણો અને ત્યારબાદ ન્યાય પ્રક્રિયા અંગે સતત અવાજ ઉઠાવ્યો. === 8. Concerned Citizens Tribunal (CCT) === * ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણ અય્યર, પીડિતાબેન સેતલવાડ વગેરે દ્વારા રચાયેલ. * રમખાણોની તપાસ અને દસ્તાવેજીકરણ માટે સ્વતંત્ર ટ્રિબ્યુનલ રચાયું. * “Crime Against Humanity” નામે રિપોર્ટ પ્રકાશિત કર્યો. ==સંદર્ભ== # ''Setalvad, Teesta (3 March 2017). "Talk by Teesta Setalvad at Ramjas college (March 2017)". www.youtube.com. You tube. Archived from the original on 27 November 2019. Retrieved 4 July 2017.'' # ''Jaffrelot, Christophe (July 2003). "Communal Riots in Gujarat: The State at Risk?" (PDF). Heidelberg Papers in South Asian and Comparative Politics: 16. Archived (PDF) from the original on 4 December 2013. Retrieved 5 November 2013.'' # ''The Ethics of Terrorism: Innovative Approaches from an International Perspective. Charles C Thomas Publisher. 2009. p. 28. <nowiki>ISBN 9780398079956</nowiki>. Archived from the original on 5 December 2021. Retrieved 15 October 2020.'' [[શ્રેણી:મહત્વપૂર્ણ ઘટનાઓ]] [[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]] o0slac5dcs3xiw6rbmp7q6slyxb33yv 886726 886723 2025-06-23T03:43:55Z KartikMistry 10383 [[Special:Contributions/SanchaniyaJ|SanchaniyaJ]] ([[User talk:SanchaniyaJ|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 826227 wikitext text/x-wiki {{Infobox Civil Conflict | title = ૨૦૦૨ ગુજરાત હિંસા | partof = | image = [[File:Ahmedabad riots1.jpg|300px]] | caption = દુકાનો અને ઘરોના સળગવાથી ધુમાડાવાળું થયેલ [[અમદાવાદ ]] નું આકાશ | date = {{Start date|2002|02|27|df=y}}–<br /> જુન 2002 | place = [[ગુજરાત]], [[ભારત]] | coordinates = | causes = ગોધરા ખાતે ટ્રેનમાં આગ | status = | goals = | result = | methods = | side1 = | side2 = | side3 = | leadfigures1 = | leadfigures2 = | leadfigures3 = | howmany1 = | howmany2 = | howmany3 = | casualties1 = 790 મુસ્લિમ <ref name="790_254_humans"/> | casualties2 = 254 હિંદુ <ref name="790_254_humans"/> | casualties3 = | casualties_label = | notes = }} '''2002 ગુજરાત હિંસા''' એ ઘટનાઓની હારમાળા છે. તેમાં [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના પૂર્વ ભાગમાં આવેલ [[ગોધરા]] ખાતે ટ્રેન સળગવાનો અને ત્યારબાદ [[ગુજરાત]]ના અન્ય ભાગોમાં થયેલ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાનો સમાવેશ થાય છે. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે મુસ્લિમ ટોળા એ સાબરમતી એક્ષ્પ્રેસના ડબ્બાને આગ લગાડી હતી.<ref>[http://www.bbc.co.uk/news/world-south-asia-12534127 India Godhra train blaze verdict: 31 convicted] BBC News, 22 February 2011.</ref><ref>[http://www.thehindu.com/news/national/article1513008.ece It was not a random attack on S-6 but kar sevaks were targeted, says judge] The Hindu&nbsp;— March 6, 2011</ref><ref name="India 2008">[http://epaper.timesofindia.com/Repository/getFiles.asp?Style=OliveXLib:LowLevelEntityToPrint_TOI&Type=text/html&Locale=english-skin-custom&Path=TOIM/2008/09/27&ID=Ar01400 The Godhra conspiracy as Justice Nanavati saw it]The Times of India, 28 September 2008. Retrieved 2012-02-19. 21 February 2012.</ref><ref name="court-confirms-conspiracy">[http://www.rediff.com/news/slide-show/slide-show-1-nine-years-after-godhra-carnage-verdict-today/20110222.htm Godhra case: 31 guilty; court confirms conspiracy] rediff.com, 22 February 2011 19:26 IST. Sheela Bhatt, Ahmedabad.</ref> [[અયોધ્યા]]થી પરત ફરી રહેલા 58 યાત્રી હુમલામાં મૃત્યુ પામ્યા. તેના કારણે બીજે દિવસે મુસ્લિમો સામે અને ત્યારબાદ બંને કોમ વચ્ચે હિંસા અને હુલ્લડો શરુ થયા જે જુન મહિનાના મધ્ય સુધી ચાલ્યા. તેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ મૃત્યુ પામ્યા અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલ જાહેર થયા.<ref name="790_254_humans">{{cite news|url= http://timesofindia.indiatimes.com/articleshow/1106699.cms|title= 790 Muslims, 254 Hindus perished in post-Godhra|date= 11 May 2005|work=Times of India |location=India | access-date= 4 February 2011 <!--DASHBot-->}}</ref><ref>{{cite news|url= http://news.bbc.co.uk/2/hi/south_asia/4543177.stm|title= 790 Muslims, 254 Hindus perished in post-Godhra|date= 13 May 2005|publisher=BBC News | access-date= 4 February 2011 <!--DASHBot-->}}</ref> 536 ધાર્મિક સ્થળોને નુકશાન થયું જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળનો સમાવેશ થાય છે. <ref name="religious structures destroyed">[http://www.radianceweekly.com/331/9584/indo-pak-relations-fostering-trust-legal-fraternity-steps-forward/2012-11-04/gujrat/story-detail/destroyed-damaged-religious-structures-in-gujarat-govt-silent-on-when-to-provide-compensation.html DESTROYED, DAMAGED RELIGIOUS STRUCTURES IN GUJARAT] Radiance Viewsweekly, 10 November 2012. </ref> અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી.<ref name="home.gujarat.gov.in">[http://home.gujarat.gov.in/homedepartment/downloads/godharaincident.pdf] {{Webarchive|url=https://web.archive.org/web/20130316134832/http://home.gujarat.gov.in/homedepartment/downloads/godharaincident.pdf |date=2013-03-16 }} Gujarat Govt website document.</ref><ref>{{cite web|title='Post-Godhra toll: 254 Hindus, 790 Muslims'|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=46538|archive-url=https://www.webcitation.org/5k5tikm5X?url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=46538|archive-date=27 સપ્ટેમ્બર 2009|url-status=live|access-date=25 September 2009}}</ref><ref>{{cite web|title=rediff.com: Vajpayee to visit two relief camps in Ahmedabad|url=http://www.rediff.com/news/2002/apr/03train3.htm|archive-url=https://www.webcitation.org/5k5tl5boM?url=http://www.rediff.com/news/2002/apr/03train3.htm|archive-date=27 સપ્ટેમ્બર 2009|url-status=live|access-date=25 September 2009}}</ref> આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓ એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હત્યાકાંડ જણાવ્યો છે જેમાં સરકારે ભાગ ભજવ્યો હતો,<ref>Allan D. Cooper. ''The Geography of Genocide''. 2009, page 183-4</ref> તો અન્યો એ હિંદુઓ અને મુસ્લીમોના મૃત્યુને હુલ્લડો અને હિંસક બનાવોના શિકાર ગણાવ્યા છે. <ref>T. K. Oommen ''Reconciliation in post-Godhra Gujarat: the role of civil society''. 2008, page 71</ref> ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:મહત્વપૂર્ણ ઘટનાઓ]] [[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]] p6dcn3fdgzijgd3d1r3xu71krnskn5q સાગપરા (તા. પાલીતાણા) 0 52621 886705 886690 2025-06-22T14:51:28Z KartikMistry 10383 સા. સાફ-સફાઇ. 886705 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 21.555025 | longd = 71.873181| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = ૨૦૦૧ | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર]] જિલ્લાના [[પાલીતાણા તાલુકો|પાલીતાણા તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/palitana-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર પાલીતાણા તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = ભાવનગર |date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |website = |publisher = ગુજરાત સરકાર |access-date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |archive-date = 2013-07-23 |archive-url = https://web.archive.org/web/20130723041702/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/palitana-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. ==ભુગોળ== સગાપરા રજાવળ નદીના કિનારા પર આવેલું ગામ છે. {{પાલીતાણા તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:પાલીતાણા તાલુકો]] 0xqxvndsm9e0uixd4gq62ad336lci1k વાયોર (તા. અબડાસા) 0 54100 886730 813491 2025-06-23T06:22:41Z 2402:8100:26B5:254D:E066:8A6E:CC8:2C89 886730 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 23.417848 | longd = 68.696544 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[અબડાસા તાલુકો|અબડાસા તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = https://kutchdp.gujarat.gov.in/kutch/english/abdasa-taluka.htm |title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી |archive-url = https://web.archive.org/web/20110103053534/http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-1.htm |archive-date = ૩ જાન્યુઆરી ૨૦૧૧ |date = |website = |publisher = ગુજરાત સરકાર |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. ત્યાં છેલ્લા 15 વર્ષ થી પંચાયત બીન હરીફ થાય છે , ગામ ની બાજુ માં અલ્ટ્રા ટેક સિમેન્ટ પ્લાન્ટ આવેલું છે , જ્યાં ગામ લોકો પોતાની આજીવિકા ચલાવે છે , ખેતી અને પશુ પાલન સિવાય કંપની માં લોકો પોતાની આજીવિકા ચલાવે છે , ગામ ની દક્ષિણ બાજુ એ સરકારી દવાખાનું (P.H.C) સેન્ટર આવેલું છે .... <hr> {{ઢાંચો:અબડાસા તાલુકાના ગામ}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:અબડાસા તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} efw3ri92qt24ar23gvlnqswacdf7duo 886748 886730 2025-06-23T11:45:11Z Dsvyas 561 [[Special:Contributions/2402:8100:26B5:254D:E066:8A6E:CC8:2C89|2402:8100:26B5:254D:E066:8A6E:CC8:2C89]] ([[User talk:2402:8100:26B5:254D:E066:8A6E:CC8:2C89|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 813491 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 23.417848 | longd = 68.696544 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[અબડાસા તાલુકો|અબડાસા તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = https://kutchdp.gujarat.gov.in/kutch/english/abdasa-taluka.htm |title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી |archive-url = https://web.archive.org/web/20110103053534/http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-1.htm |archive-date = ૩ જાન્યુઆરી ૨૦૧૧ |date = |website = |publisher = ગુજરાત સરકાર |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. <hr> {{ઢાંચો:અબડાસા તાલુકાના ગામ}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:અબડાસા તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} 07nh59tzz6bytsc6u3dfq46ft2cam3v જગતપર (તા. અંજાર) 0 54846 886739 840997 2025-06-23T09:13:36Z 2409:40C1:2006:276A:8000:0:0:0 886739 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 23.391914 | longd = 70.151031| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[અંજાર તાલુકો|અંજાર તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-2.htm |title = કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર |archive-url = https://web.archive.org/web/20110104084135/https://kutchdp.gujarat.gov.in/kutch/marugam-2.htm |archive-date = ૪ જાન્યુઆરી ૨૦૧૧ |date = |website = |publisher = ગુજરાત સરકાર |access-date = }} {{Webarchive|url=https://web.archive.org/web/20110104084135/https://kutchdp.gujarat.gov.in/kutch/marugam-2.htm |date=2011-01-04 }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. <hr> {{ઢાંચો:અંજાર તાલુકાના ગામ|વલીમામદ=હિંગોરજા|વલીમામદ સલીમ=વલીમામદ સલીમ}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:અંજાર તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} k6ifu95noyaffycacz3noet57nbvsi5 886749 886739 2025-06-23T11:45:33Z Dsvyas 561 [[Special:Contributions/2409:40C1:2006:276A:8000:0:0:0|2409:40C1:2006:276A:8000:0:0:0]] ([[User talk:2409:40C1:2006:276A:8000:0:0:0|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 840997 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 23.391914 | longd = 70.151031| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = GJ-12| sex_ratio = | unlocode = | website = | footnotes = | |સ્થિતિ=યોગ્ય }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[અંજાર તાલુકો|અંજાર તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-2.htm |title = કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર |archive-url = https://web.archive.org/web/20110104084135/https://kutchdp.gujarat.gov.in/kutch/marugam-2.htm |archive-date = ૪ જાન્યુઆરી ૨૦૧૧ |date = |website = |publisher = ગુજરાત સરકાર |access-date = }} {{Webarchive|url=https://web.archive.org/web/20110104084135/https://kutchdp.gujarat.gov.in/kutch/marugam-2.htm |date=2011-01-04 }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. <hr> {{ઢાંચો:અંજાર તાલુકાના ગામ}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:અંજાર તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} 9zk9peuz6wwsfoiy2ygwep0d1nzf1jn ચર્ચા:યોગ (મનોશારીરીક જીવનશૈલી) 1 74741 886731 868765 2025-06-23T06:56:56Z 49.43.33.35 /* નામ બદલવા વિનંતી */ ઉત્તર 886731 wikitext text/x-wiki ==નામ બદલવા વિનંતી== આ લેખને યોગ નામ આપી શકાય તેમ ન હોય તો આવા લાંબા અને અટપટા નામને બદલે [[યોગવિદ્યા]] નામ આપવા વિનંતી.-[[વિશેષ:પ્રદાન/101.56.122.13|101.56.122.13]] ૦૯:૩૯, ૨૩ જૂન ૨૦૧૬ (IST) :યોગ નામે સંદિગ્ધ પાનું અસ્તિત્વમાં છે જ. આ શીર્ષકમાં અટપટું કશું ભાસતું નથી, મારા મતે નામ યોગ્ય જ છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૦૪, ૨૩ જૂન ૨૦૧૬ (IST) ::યોગ સંબંધિત જેટલું પણ અહીં છે એટલે યોગ, યોગદર્શન લેખમાં એ બધું ખોટું છે એવું હું સમજાવવા પ્રયત્ન કરુ છું. જો યોગ્ય લાગે તો કરશો બાકી વાંધો નથી. ::1) યોગ - આ સ્પષ્ટતા લેખ બરાબર છે. ::2) યોગદર્શન - જે પ્રાચીન યોગ ની પ્રદ્ધતિનું સ્પષ્ટિકરણ કરતો લેખ હોવો જોઈએ. ::3) યોગશાસ્ત્ર - આનું શીર્ષક આવું હોય - હેમચન્દ્રાચાર્યનું યોગશાસ્ત્ર ::3) યોગશાસ્ત્ર - આમાં બધા પ્રકારનાં યોગનાં સિદ્ધાન્તો નિરૂપિત થાય અને સાથે ગ્રન્થો <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૩૭, ૧૯ જુલાઇ ૨૦૨૪ (IST) :::{{સાંભળો|Dsvyas}}, લેખ શીર્ષકમાં જોડણી દોષ છે. યોગ (મનો'''શારીરીક''' જીવનશૈલી) ને યોગ (મનો'''શારીરિક''' જીવનશૈલી) કરવું જોઈએ. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૦૯:૨૧, ૨૦ જુલાઇ ૨૦૨૪ (IST) ::::મનોશારીરિક જીવનશૈલી આવું લખવું યોગ્ય ન ગણાય કારણ કે ::::1) યોગ સમ્પૂર્ણ યોગતત્ત્વ પર આ લેખમાં ચર્ચા કરાય છે. માત્ર મનોશારીરિક જીવનશૈલી ની અહીં ચર્ચા નથી. ::::2) અંગ્રેજીમાં આ યોગ વિષય ને લગતો લેખ છે. ::::3) યોગ માત્ર મનોશારીરિક જીવનશૈલી નથી આ એ ભ્રમણા છે, આ આત્મતત્ત્વની ચર્ચા કરે છે, જે મનથી તો પરે જ ગણાય. (योगश्चित्तवृत्तिनिरोधः) યોગ એટલે સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત સમાધિ. જ્યાં ચિત્તની સમસ્ત વૃત્તિઓનો નિરોધ થાય અને આત્મતત્ત્વ ચિત્તથી (મન) થી પરે જતું રહે એ યોગ છે. એનું બીજું નામ અસમ્પ્રજ્ઞાત સમાધિ પણ છે. ::::હું માત્ર તથ્યો પ્રસ્થાપિત કરું છું, બાકી આપ જેમ યોગ્ય સમજો તેમ રાખજો. આનું શીર્ષક યોગશાસ્ત્ર હોવું જોઈએ, જે વાસ્તવિકતામાં આનાં લખાણ અને યોગની ગરીમા ને અકબંધ રાખે છે. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૯:૪૫, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST) :::::શીર્ષક સાથે લેખનું લખાણ પણ સુધારવા વિનંતી છે! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૦:૦૪, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST) ::::::જી અવશ્ય હું પૂર્ણ પ્રયાસ કરીશ કે આ લેખનું લખાણ શાસ્ત્ર દૃષ્ટિ એ શુદ્ધ હોય. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૦૮:૧૧, ૨૨ જુલાઇ ૨૦૨૪ (IST) ::::પાંચ-સાત વરસ પહેલા મને આ શીર્ષક યોગ્ય લાગતું હતું પરંતુ આજે વિચારું છું તો '''યોગ (મનોશારીરિક જીવનશૈલી)''' યોગ્ય નથી લાગતું. એટલે કે યોગને ફક્ત મનોશારીરિક જીવનશૈલી તરીકે વ્યાખ્યાયિત કરવું ઉચિત નથી. મારા મતે '''યોગ (વિદ્યા)''', '''યોગવિદ્યા''', '''યોગ (આયુર્વેદ)''' કે પછી ફક્ત '''યોગ''' એવું કશુંક રાખી શકાય. એક વખત નામ નક્કી કરીએ પછી આને બદલું. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૪૭, ૨૨ જુલાઇ ૨૦૨૪ (IST)''' :::::aje duniya ma yaga ni sha mate jaruri che [[વિશેષ:પ્રદાન/49.43.33.35|49.43.33.35]] ૧૨:૨૬, ૨૩ જૂન ૨૦૨૫ (IST) 3n4k5xul14xi7onjk3gkpdnkwp1h7j2 886747 886731 2025-06-23T11:40:18Z Dsvyas 561 [[Special:Contributions/49.43.33.35|49.43.33.35]] ([[User talk:49.43.33.35|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 868765 wikitext text/x-wiki ==નામ બદલવા વિનંતી== આ લેખને યોગ નામ આપી શકાય તેમ ન હોય તો આવા લાંબા અને અટપટા નામને બદલે [[યોગવિદ્યા]] નામ આપવા વિનંતી.-[[વિશેષ:પ્રદાન/101.56.122.13|101.56.122.13]] ૦૯:૩૯, ૨૩ જૂન ૨૦૧૬ (IST) :યોગ નામે સંદિગ્ધ પાનું અસ્તિત્વમાં છે જ. આ શીર્ષકમાં અટપટું કશું ભાસતું નથી, મારા મતે નામ યોગ્ય જ છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૦૪, ૨૩ જૂન ૨૦૧૬ (IST) ::યોગ સંબંધિત જેટલું પણ અહીં છે એટલે યોગ, યોગદર્શન લેખમાં એ બધું ખોટું છે એવું હું સમજાવવા પ્રયત્ન કરુ છું. જો યોગ્ય લાગે તો કરશો બાકી વાંધો નથી. ::1) યોગ - આ સ્પષ્ટતા લેખ બરાબર છે. ::2) યોગદર્શન - જે પ્રાચીન યોગ ની પ્રદ્ધતિનું સ્પષ્ટિકરણ કરતો લેખ હોવો જોઈએ. ::3) યોગશાસ્ત્ર - આનું શીર્ષક આવું હોય - હેમચન્દ્રાચાર્યનું યોગશાસ્ત્ર ::3) યોગશાસ્ત્ર - આમાં બધા પ્રકારનાં યોગનાં સિદ્ધાન્તો નિરૂપિત થાય અને સાથે ગ્રન્થો <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૨૦:૩૭, ૧૯ જુલાઇ ૨૦૨૪ (IST) :::{{સાંભળો|Dsvyas}}, લેખ શીર્ષકમાં જોડણી દોષ છે. યોગ (મનો'''શારીરીક''' જીવનશૈલી) ને યોગ (મનો'''શારીરિક''' જીવનશૈલી) કરવું જોઈએ. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૦૯:૨૧, ૨૦ જુલાઇ ૨૦૨૪ (IST) ::::મનોશારીરિક જીવનશૈલી આવું લખવું યોગ્ય ન ગણાય કારણ કે ::::1) યોગ સમ્પૂર્ણ યોગતત્ત્વ પર આ લેખમાં ચર્ચા કરાય છે. માત્ર મનોશારીરિક જીવનશૈલી ની અહીં ચર્ચા નથી. ::::2) અંગ્રેજીમાં આ યોગ વિષય ને લગતો લેખ છે. ::::3) યોગ માત્ર મનોશારીરિક જીવનશૈલી નથી આ એ ભ્રમણા છે, આ આત્મતત્ત્વની ચર્ચા કરે છે, જે મનથી તો પરે જ ગણાય. (योगश्चित्तवृत्तिनिरोधः) યોગ એટલે સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત સમાધિ. જ્યાં ચિત્તની સમસ્ત વૃત્તિઓનો નિરોધ થાય અને આત્મતત્ત્વ ચિત્તથી (મન) થી પરે જતું રહે એ યોગ છે. એનું બીજું નામ અસમ્પ્રજ્ઞાત સમાધિ પણ છે. ::::હું માત્ર તથ્યો પ્રસ્થાપિત કરું છું, બાકી આપ જેમ યોગ્ય સમજો તેમ રાખજો. આનું શીર્ષક યોગશાસ્ત્ર હોવું જોઈએ, જે વાસ્તવિકતામાં આનાં લખાણ અને યોગની ગરીમા ને અકબંધ રાખે છે. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૧૯:૪૫, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST) :::::શીર્ષક સાથે લેખનું લખાણ પણ સુધારવા વિનંતી છે! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૦:૦૪, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST) ::::::જી અવશ્ય હું પૂર્ણ પ્રયાસ કરીશ કે આ લેખનું લખાણ શાસ્ત્ર દૃષ્ટિ એ શુદ્ધ હોય. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૦૮:૧૧, ૨૨ જુલાઇ ૨૦૨૪ (IST) ::::પાંચ-સાત વરસ પહેલા મને આ શીર્ષક યોગ્ય લાગતું હતું પરંતુ આજે વિચારું છું તો '''યોગ (મનોશારીરિક જીવનશૈલી)''' યોગ્ય નથી લાગતું. એટલે કે યોગને ફક્ત મનોશારીરિક જીવનશૈલી તરીકે વ્યાખ્યાયિત કરવું ઉચિત નથી. મારા મતે '''યોગ (વિદ્યા)''', '''યોગવિદ્યા''', '''યોગ (આયુર્વેદ)''' કે પછી ફક્ત '''યોગ''' એવું કશુંક રાખી શકાય. એક વખત નામ નક્કી કરીએ પછી આને બદલું. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૪૭, ૨૨ જુલાઇ ૨૦૨૪ (IST)''' 20a7mj8fugygf2qlftrseca8ozfbqhz ગીર ગાય 0 80698 886707 886693 2025-06-22T14:53:03Z KartikMistry 10383 [[Special:Contributions/2409:40C1:4141:78E8:501C:12FF:FEB6:9E25|2409:40C1:4141:78E8:501C:12FF:FEB6:9E25]] ([[User talk:2409:40C1:4141:78E8:501C:12FF:FEB6:9E25|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 782563 wikitext text/x-wiki [[ચિત્ર:Gir_01.JPG|thumb|ભારતીય ગીર ગાય]] [[ચિત્ર:Gir_bull_2.jpg|thumb|ગીર આખલો]] [[ચિત્ર:Brazilian_Gyr_Cattle.jpg|thumb|બ્રાઝીલમાં ગીર ગોવંશ<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2010-09-27/rajkot/28214222_1_gir-cattle-embryos-cow|title=Holy cow! Gir gai goes global via Brazil|publisher=ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા|access-date=૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>]] '''ગીર ગાય''' એ [[ભારત|ભારતીય મૂળ]]ની એક [[ગાય]] છે. તે દક્ષિણ [[કાઠિયાવાડ]]માં જોવા મળે છે. આ ગાય ૧૨-૧૫ વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ૬-૧૨ વાછરડાં ઉત્પન્ન કરી શકે છે. == વિશેષતાઓ == ગીર ગાય ભારતની એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ છે. તે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં આવેલા ગીરના જંગલ પ્રદેશ અને [[મહારાષ્ટ્ર]] અને [[રાજસ્થાન]] રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દુધ ઉત્પાદકતા માટે જાણીતી છે. આ ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે . કાન લાંબા હોય છે અને લટકતા રહે છે. તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્યપ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. તે મધ્યમ થી મોટા કદમાં જોવા મળે છે. માદા ગીર ગાયનું સરેરાશ વજન ૩૮૫ કિલો અને ઊંચાઈ ૧૩૦ સેમી હોય છે, જ્યારે નર ગીર ગાયમાં સરેરાશ વજન ૫૪૫ કિલો અને ઊંચાઇ ૧૩૫ સેમી હોય છે. તેના શરીરની ત્વચા ખૂબ જ ઢીલી અને લચીલી હોય છે. શીંગડાં પાછળ તરફ વાંકા વળેલા હોય છે. આ ગાય તેની સારી રોગ પ્રતિકારક ક્ષમતા માટે પણ પ્રસિદ્ધ છે. તે નિયમિત રીતે બચ્ચાં આપે છે. પ્રથમ વેળા ૩ વર્ષની ઉંમરમાં વાછરડાંને જન્મ આપે છે. ગીર ગાયોમાં આંચળ સારી રીતે વિકસિત થયેલા હોય છે. આ ગાય દૈનિક ૧૨ લીટર કરતાં વધુ દુધ આપે છે. તેના દૂધમાં ૪.૫% [[ચરબી]] હોય છે. ગીર ગાયના એક વિયાણમાં સરેરાશ દૂધ ઉત્પાદન ૧૫૯૦ કિલો જેટલું હોય છે. આ દુધાળું પશુ વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://cattle-today.com/Gyr.htm ગીર ગાય વિશે માહિતી] {{Webarchive|url=https://web.archive.org/web/20030419180129/http://cattle-today.com/Gyr.htm |date=2003-04-19 }} * [http://www.girleiteiro.org.br/ Associação Brasileira dos Criadores de Gir Leiteiro] [[શ્રેણી:ગાયની પ્રજાતિ]] [[શ્રેણી:પશુપાલન]] e6ucxcy3n621f1dzy11mye542nydkw3 ચર્ચા:દેદામલ ગોહિલ 1 84721 886715 870877 2025-06-22T17:22:20Z 2409:40C1:3019:3294:8000:0:0:0 /* સચોટ સંદર્ભો આપશો */ ઉત્તર 886715 wikitext text/x-wiki આ લેખ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪ ની દિવ્ય ભાસ્કર ની સન્ડે ભાસ્કરની "ઈતિહાસના ઓજસ" કોલમમા પ્રસિધ્ધ થયેલ છે. આ વીર પુરુષની ઇતિહાસકારો દ્વારા ખાસ નોંધ લેવાયેલ ન હોવાથી આ લેખ વિકિપેડીયાના માધ્યમથી આવા ઇતિહાસ લોકો સુધી પહોચાદવા અત્યંત જરૂરી છે. --[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૨૦:૧૨, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ડિકે રાવલિયા ::ડિકે રાવલિયાજી, દૈનિકોમાં છપાયેલા લેખ આપણે એના એ જ સ્વરૂપમાં આપણે અહીંયા રાખી શકતા નથી કેમકે એ કોપીરાઇટેડ મટીરીયલની વ્યાખ્યામાં આવે છે. આપ બીજે કશેથી આપની પોતાની ભાષા વાપરીને સંપુર્ણ સંદર્ભો સાથે આ લેખ ઉમેરી શકશો. યોગદાન શરૂ રાખશો. આભાર, [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૫, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ::: @Historyking5151 જુઓ, એક સંદર્ભ ઉમેર્યો છે, તેમજ થોડું લખાણ સરખું કર્યું છે, છતાંય જો થોડા સમય પછી સુધારો ન થાય તો લેખ હટાવી શકાય છે. વધુમાં તમે જ્યાંથી લેખ લીધો ત્યાંનો પણ સંદર્ભ જરૂરી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૪૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) == લેખ ફેરફારો સાથે જ મે લખેલો છે... == કાર્તીકજી, હુ આ વાતથી માહીતગાર હતો કે બેઠે બેઠો લેખ લખવો એ કોપીરાઇટ હેઠળ આવી સકે છે... એટ્લા માટે લેખમા જરૂરી ફેરફારો મે લખતા પહેલા કરી જ દિધેલા છે....આ ઉપરાંત પણ વધુ ઘણા ફેરફારો કર્યા છે જેથી આ લેખ અહિ વિકિપેડીયા પર જાળવી રાખવા આગ્રહ કરુ છુ... આ મારો પહેલો લેખ છે અને આગળ પણ યોગદાન આપતો રહીશ. --[[વિશેષ:પ્રદાન/49.34.191.120|49.34.191.120]] ૨૩:૩૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા :આભાર! જો તમને દિવ્ય ભાસ્કરના મૂળ લેખની લિંક મળે તો અહીં મૂકવા વિનંતી છે. વધુમાં દેદામલ ગોહિલના પાળિયાનો ફોટો તમે પાડી શકો તો ઉત્તમ! તે તમે commons.wikimedia.org પર મૂકી શકો છો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૮:૫૯, ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST) == દેદામલ(દેદુમલ) જાડેજા કે આહિર == આ લેખમાં જે ઈતિહાસ બતાવવામાં આવ્યો છે તેમાં મને ઘણી ભૂલો લાગે છે. સૌ પ્રથમ તો કોઈ નક્કર સદર્ભ વગર આટલો મોટો લેખ ?? દેદામલ(દેદુમલ) એ નાનાભાઇ જેબલિયા તથા લોકસાહિત્ય ના મર્મી જોરાવરસિંહ તથા સ્થાનીકો ના મત મુજબ ગઢાળી ના ગોહિલ રાજપુતો ના ભાણેજ જાડેજા હતા. આમાં જે એક જ સંદર્ભ મુક્યો છે તેની લિંક પર જઇને પણ આપ ચકાસી શકો છો. આ લિંક http://vankiya.com/page_cms.php?sub_link_id=60 પર લખેલું જ છે કે દેદા એટલે દેદામલ(દેદુમલ) એ રજપૂત હતા. જયારે આ લેખ માં તેને આહિર બતાવવામાં આવ્યા છે. મારી વિનંતી છે કે ચકાસણી કરીને જ આટલો મોટો લેખ મુકવો જોઈએ. આભાર [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૭:૦૪, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) :હા. સંદર્ભ વગરનો આ લેખ નિષ્પક્ષતા ધરાવતો નથી. {{ping|Aniket}}, {{ping|Dsvyas}} - આ લેખ દૂર કરી શકાય તેમ છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૨૬, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) : આભાર કાર્તિક ભાઈ મારી વાત ને સમજવા માટે,ઈતિહાસ દર્શાવવા નહી પણ ચોક્કસ જ્ઞાતિ ને અનુલક્ષી ને આખો લેખ લખવામાં આવ્યો છે તે પણ અમુક ખોટા સંદર્ભ દર્શાવીને માટે મહેરબાની કરીને એડમીન રાઈટ્સ ધરાવતા સભ્યો આ લેખ ને બને તેટલો જલ્દી દુર કરે જેથી બીજા લોકો ગેરમાર્ગે ના દોરાય. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૮:૪૨, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) :દેદુમલ એટલે દેદાજી જાડેજા જે ગઢાળી ના ભાણેજ હતા જે યુધ્ધ મા કામ આવ્યા હતા જેનો આજે પણ દીકરીયુ દેદો કુટે છે 🙏 [[વિશેષ:પ્રદાન/2409:40C1:100A:C6A0:8000:0:0:0|2409:40C1:100A:C6A0:8000:0:0:0]] ૧૩:૩૦, ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ (IST) == અસ્પષ્ટ == લેખ ધ્યાનથી વાંચતા ઘણો અસ્પષ્ટ જણાય છે. બે વખત એવો ઉલ્લેખ આવે છે કે ''રા' માંડલીક સાથેની લડાઈમાં રાજા દુદાજી મરાયા'', અને તુરંત પછીના લાંબાલચક લખાણમાં આપા દુદા આહિરનું મહંમદ બેગડા સાથે યુદ્ધ થયું એમ વર્ણન છે, જેના અંતે મહંમદ બેગડાની સેનાએ પાછળથી વાર કરીને તેમને માર્યા તેમ લખ્યું છે. આ બંને વિરોધાભાસી હકિકતો છે અને બેમાંથી એકેયનો સંદર્ભ નથી. જો થોડા સમયમાં અહિં સ્પષ્ટતા ન કરવામાં આવે તો એ બધું જ લખાણ દૂર કરવું એમ મારું માનવું છે. આ ઉપરાંત એક સંદર્ભ જે {{ping|KartikMistry}}એ ઉમેર્યો છે તે મુજબ દેદામલ ગોહિલ રાજપૂત વંશના હોવાનું જણાય છે માટે મેં પ્રારંભિક પ્રસ્તાવનામાં આહિરને બદલે રાજપૂત કર્યું છે, પરંતુ બાકીના આખા લેખમાં '''આપા દુદા આહિર''' કે '''દુદા આહિર''' એવો ઉલ્લેખ જોવા મળે છે, માટે શક્ય છે કે આ બે વ્યક્તિઓ અલગ હોય, દેદામલ ગોહિલ કે જે રા' માંડલિકને હાથે મરાયા અને આપા દુદા આહિર, જે મહંમદ બેગડાને હાથે મરાયા. વધુમાં મસ્તક કપાયા બાદ ધડ લડતું રહે એવું તો સૌરાષ્ટ્રની અનેકોનેક લોકગાથાઓમાં આવે છે, પરંતુ તેનો કોઈ ઔતિહાસિક ઉલ્લેખ ન હોય તો તે લખાણ સૌરાષ્ટ્રના દરેક વિરના લેખમાં લખવું ઉચિત જણાતું નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) આ લેખ ને રદ કરવો જ હિતાવહ છે,પ્રસ્તાવના માં રાજપૂત બાકી બધી જગ્યા એ આહીર. આવું કોઈ વાંચે તો એને શું સમજવાનું ? બીજી વસ્તુ આપા શબ્દ ફક્ત કાઠી રાજપૂતો માટે જ ઉપયોગ થતો આ લેખ માં જે દેહુમલ જાડેજા ની વાત છે ગરાસિયા રાજપૂત હતા જેમની માટે આપા શબ્દ નો ઉપયોગ થતો જ ન હતો. --[[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૨૦:૩૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) == દેદામલ કે દેહુમલ ની અટક વિષે == જે દેહુમલ ની અટક વિશે સમસ્યા જાગી છે એના વિશે આપને સંદર્ભો સહિત જણાવુ તો,,રા માંડલિક ના સસરા દેદાજી ગોહિલ હતા,લાઠી ના રાજપુત રાજવી, અને શંભુપ્રસાદ દેસાઇએ એમના પુસ્તક મા દેદા કુટે એ પ્રથા મા એ દેદાજી ગોહિલ હોઇ એ માન્યતા સંભવે એ કહ્યુ હતુ, પરંતુ આગળ વધુ સંશોધન રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા લેખક શ્રીએ સ્થાનીકો ને સાથે રાખી કર્યુ જે મુજબ તે દેહુમલ જાડેજા હતા અને ગઢાળી ના ગોહિલ રાજપુતો ના ભાણેજ હતા,,એને નજર ના લાગે એટલે એ વખત ની પ્રથા મુજબ તેને દેદો કહેતા. https://drive.google.com/open?id=1Bz5xg4a5aUmCiDjAxuclhaQcfgejJlii : - આમા ગોહિલ તરીકે ઉલ્લેખ, પણ રાજપુત જ ::અહિં તેમને ગોહિલ વર્ણવ્યા છે અને રા' માંડલિકને હાથે વધ થ્યાનો પણ ઉલ્લેખ છે. આ પૃષ્ઠ કયા પુસ્તકમાંથી લીધું છે તે વિગતે જણાવશો (પુસ્તકનું નામ: ''સૌરાષ્ટ્રનો ઇતિહાસ'', લેખક, પ્રકાશનનું વર્ષ, પ્રકાશકનું નામ, પ્રકરણનું નામ, પૃષ્ઠ સંખ્યા: ''૩૯૦'', વગેરે) તો લેખમાં ઉમેરી દઈશું જેથી સત્યાર્થતાનો પ્રશ્ન ભવિષ્યમાં ટાળી શકાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) https://drive.google.com/open?id=1uNwXcdOJtVQlu6Gz3-5fP355t6MjYnr2 : - આગળ નુ સંશોધન જાડેજા પુરવાર કરે છે ગોહિલ ના ભાણેજ ::ઉપરોક્ત સંદર્ભમાં દેદામલનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, વધુમાં તે વાર્તા જેવું લખાણ છે, જેને સંદર્ભ તરીકે ન ગણી શકાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) ધન્ય હો ધન્ય હો જાડેજા દેદારમલ , વિણ સ્વાર્થે ભલુ કામ કીધું, એક પળ વારમાં ઇન્દ્ર દરબાર માં, ઉચ્ચકોટી તણું સ્થાન લિધુ! હાથ મીંઢોળ ને અંગ પીઠી ભર્યુ; 'લગન'નો હરખ હૈયે ભરેલો, વીર દેદારમલ, દેવ ના દૂત સમો એ સ્થળે આજ આવી ચઢેલો ઉપર જણાવેલ જુના લોકવાણી ના દુહા છે જેમાં જાડેજા જ છે જે આ કડી ઉકેલવા મા મદદ કરશે. https://drive.google.com/open?id=1AeNKKZAut0-Rt8DuiKxcUc0czpqWCowy : તથા આ અમરેલી ની આરસી નામના પુસ્તક મા અમરેલી ના જ સ્થાનીક તથા વિદ્વાન શ્રી ગોરધનદાસ સોરઠીયાએ પણ એને ક્ષત્રિય જ કહ્યા છે અને ક્ષત્રિય જ લગ્ન પ્રસંગે કેસરી વસ્ત્રો પહેરે જે જોઇ કુમારીકાઓ એને ઓળખી ક્ષત્રિય ધર્મ યાદ કરાવી ને મદદ માંગે છે આમ ઘણુ કરી ને તેઓ આહિર પુરવાર થતા નથી. ::અહિં દેદરમલ નામ જણાવ્યું છે, એ દેદરમલ એટલે દેદામલ જ એમ સાબિત કરવા અન્ય સંડર્ભ જોઈએ. લોકગાથાઓમાં કે લોકબોલીઓમાં એક નામ અનેકરીતે બોલાતું હોઈ શકે, પણ જ્યારે જ્ઞાનકોશ/માહિતીકોશમાં લખતા હોઈએ ત્યારે સભાનપણે ચોક્સાઇપૂર્વકનું જ લખાણ જેને સામાન્ય વ્યક્તિ વિષય સાથે સાંકળી શકે તેમ હોય તેને જ સ્થાન આપવું જોઈએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) https://drive.google.com/open?id=1DXZ1Gbv7F1lCIU6iK18o7gXFu0FaQqmY : લોકસાહિત્ય નું રસદર્શન પુસ્તક વર્ષ - ૧૯૬૫ માં પણ ઉલ્લેખ છે કે આ દેદો કૂટે તે રીવાજ જેના પરથી આવ્યો તે રાજપૂત અર્થાત ક્ષત્રીય જ છે. ::અહિં પણ દેદારમલ, દેદામલ નહિ. અને વધુમાં કોઈ ઇતિહાસરૂપ પુસ્તક નથી જણાતું. લોકગીત કે અર્વાચીન ગીતની સમજૂતિ આપતા લખાણને સંદર્ભ કેમ કરીને ગણી શકાય?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) જેટલા પણ સંદર્ભ છે તે બધી અલગ અલગ જ્ઞાતિ ના લેખકો છે. જેમકે વાકિયા ગામ ની વેબસાઇટ -પટેલ , શ્રી નાનાભાઇ જેબલિયા- ક્ષત્રિય(વિખ્યાત વાર્તાકાર) , શ્રી જોરાવરસિંહ જાદવ-કારડીયા રાજપુત(વિખ્યાત લોકસાહિત્ય ના મર્મી) , ગોરધનદાસ સોરઠીયા-પટેલ લેખક , યશવંત વ્યાસ (લો.સાહિત્ય નુ રસ દર્શન-બ્રાહ્મણ) , શંભુપ્રસાદ દેસાઇ(વિખ્યાત ઇતિહાસકાર)-બ્રાહ્મણ બધાજ દેદા ને ક્ષત્રિય માને છે ફક્ત અમુક આહિરો ને જ અમુક ભ્રાંતી હોવાથી આ સ્વીકાર મા વાંધો આવી રહ્યો છે.. માટે આપણે આ વિદ્વાનો જેમણે ગુજરાત નુ નામ ભારતભર મા રોશન કર્યુ અને પુરા નિષ્પક્ષ છે તેમનો મત જ સર્વથા સિધ્ધ ઠરે છે. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૨૧:૩૬, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) :{{ping|Divyarajsinh.Khachar}}, આપનો આભાર કે આપે સંદર્ભો અહિં ટાંકી આપ્યા. હું જરા ફુરસદથી ચકાસીને ઘટતું કરીશ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૦૭, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) ::મેં લેખમાંથી આહિરના ઉલ્લેખો દૂર કર્યા છે અને વિસંગત જણાતી માહિતી પણ કાઢી નાખી છે. ઉપર દરેક સંદર્ભની નીચે મેં મારી ટિપ્પણી લખી છે જે જોઈ જશો. ::વધુમાં એક વાત (અને વિનંતિ) કરવાની કે, મહેરબાની કરીને અહિં જાતીવાદનું રાજકારણ ન રમતા તટસ્થ અને નિષ્પક્ષ દૃષ્ટિએ સમાજને ઉપયોગી માહિતી પૂરી પાડીએ. ઉપરના સંદેશામાં એ તર્કનું કોઈ સ્થાન નથી કે '''''<s>જેટલા પણ સંદર્ભ છે તે બધી અલગ અલગ જ્ઞાતિ ના લેખકો છે</s>. (અને તે પછીની બે લીટીઓ)'''''. શું આપ એમ કહેવા માંગો છો કે જો એ બધા સંદર્ભો રજપૂતોના હોત તો અહિં તેમનો સમાવેશ કરવામાં પીછેહઠ થાત? આ લેખ દુદામલ/દેદામલ/દેદારમલ/દેદરમલ ક્ષત્રિય કે આહિર હોવાને કારણે નથી લખવામાં આવ્યો, તે ઈતિહાસનું એક અગત્યનું પાત્ર છે અને અત્યારે એમના વિષેની માહિતી ક્ષીણ છે માટે લખવામાં આવ્યો છે. આશા રાખું છું કે ભવિષ્યમાં આ લેખ કે અન્ય લેખમાં પણ જ્ઞાતિ આધારિત તર્કો ન કરતા ઈતિહાસની બારીકાઈઓ પર વધુ ધ્યાન આપવામાં આવે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) :{{ping|Dsvyas}}, માફ કરશો પરંતુ મારો કોઈ એવું જાતી નું રાજકારણ રમવાનો ઈરાદો નહોતો ઈતિહાસ ની કદર હોય છે તેની જ્ઞાતિ કે જાતી નું મહત્વ નથી પરંતુ જુનો લેખ જોતા જ આપને દેખાયું હશે કે તે લેખ શેની માટે લખવામાં આવ્યો હતો. તે લેખ માં દરેક જગ્યા એ જ્ઞાતિ પર ભાર મુકવામાં આવ્યો હતો અને ખોટા સંદર્ભ ધ્વારા જે આખો લેખ લખી નાખવામાં આવ્યો હતો. જયારે બીજા પ્લેટફોર્મ પર આ ઈતિહાસ શેર કરવામાં આવ્યો અને આની ભૂલો બતાડવામાં આવી તો આટલા સંદર્ભ હોવા છતાં અમારી વાત ને નકારી કાઢવામાં આવી અને વિકિપીડીયા માં આપેલું છે એટલે તમે જોઈ લો એ સાચું જ છે તેવી રીતે બચાવ કરવામાં આવ્યો. જયારે ત્યાં પણ મેં અમુક સંદર્ભ મુક્યા તો લેખકો ની જ્ઞાતિ વાળો પ્રશ્ન કરવામાં આવ્યો હતો એટલે મારા થી અહિયાં પણ એવી વાત લખાઈ ગઈ. મૂળ તો આવા લેખ નાં જ લીધે જ વધારે ગેરસમજ ઉભી થાય છે.સામાન્ય માણસો ના મનમાં વિકીપીડીયા નું મહત્વ ઘણું છે પરંતુ એમાં જ જો આવા સંદર્ભ વગરના જ્ઞાતિ અધારીત લેખ અને ઈતિહાસ બનાવીને તેનો દુર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કોઈક વાર આવું લખાઈ જાય છે. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૩:૧૪, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) :{{ping|Dsvyas}}, હજી પણ આપે દેદા આહીર નો ઉલ્લેખ કર્યો છે તે મને સમજાયું નહી ?? આપે જે મારા સંદર્ભ ટાંક્યા છે તેમાં તેનો ઉલ્લેખ રજપૂત નો જ છે નાં કે આહિર નો. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૪:૨૫, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) ::ઉપરોક્ત ઉલ્લેખ સુધારેલ છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૨૧, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) :::{{ping|Divyarajsinh.Khachar}}, માફ કરજો, એ આહિરનો ઉલ્લેખ ધ્યાન બહાર રહી ગયો હતો. પરંતુ ભવિષ્યમાં તમે પણ એવી ભૂલો સુધારી શકો છો જે રીતે [[User:KartikMistry|કાર્તિકભાઈ]]એ સુધારી છે. :::આપે જે મુદ્દો અહિં જણાવ્યો કે ''અન્ય પ્લેટફોર્મ'' પર તમે આ ખોટી માહિતી પર ધ્યાન દોર્યું હતું અને ત્યાં વિકિપીડિયામાં છે માટે સાચું તેમ જણાવવામાં આવ્યું હતું, તે ખરેખર ખેદજનક છે. એક વાત સૌએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે વિકિપીડિયામાં હોય તે બધું સાચું જ હોય તેવું જરૂરી નથી, લોકોની એ માન્યતાનો ભંગ ન થાય એ માટે જ અમે અહિં સંદર્ભ અને તે પણ યોગ્ય સંદર્ભનો આગ્રહ રાખીએ છીએ. વિના સંદર્ભની કોઈ પણ માહિતી પર ક્યારેય ભરોસો રાખવો જોઈએ નહિ, ભલે તે વિકિપીડિયા હોય કે માહિતીનો અન્ય સ્રોત. :::આપ કૃપા કરીને મને નીચેના ઢાંચામાં ખૂટતી વિગતો પૂરી પાડશો? તમારી પાસે એ પૃષ્ઠ સ્કેન કરેલું છે એટલે માની લઉં છું કે એ પુસ્તક પણ તમને હાથવગું હશે. :::{| class="wikitable" |- ! પુસ્તકનું નામ|| ''સૌરાષ્ટ્રનો ઇતિહાસ'' |- | લેખક|| ''શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ'' |- | પ્રકાશનનું વર્ષ|| ''ત્રીજી આવૃત્તિ : ૧૯૯૦'' |- | પ્રકાશકનું નામ|| ''પ્રવીણ પ્રકાશણ - પ્રવીણચન્દ્ર એમ. પટેલ'' |- | પ્રકરણનું નામ|| ''રા'માંડલિક-૩જો'' |- | પૃષ્ઠ સંખ્યા|| ''૩૯૦'' |- | અન્ય માહિતી || |}--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) == દેદો જાડેજા હોવાનો એકપણ સંદર્ભ યોગ્ય જણાતો નથી == મુળ લેખમા આટલો મોટો ફેરફાર ક્યા યોગ્ય સંદર્ભને ધ્યાને લઇને કરવામા આવ્યો છે? અહિ રજુ કરેલા એકપણ સંદર્ભ ઠોસ પુરાવા આપિ સકતો નથિ કે દેદારમલ એક રજપુત શખ્સ હતો. જો કે તે આહીર હોય કે રજપુત તેનાથી કોઇ ફરક પડે નહિ. તે ઇતિહાસનુ એક અમર પાત્ર છે તે માટે આ ઇતિહાસ લોકો સુધિ પહોચાડવો જરૂરી છે. શુરવીરતા કોઇ નાત-જાતને વરેલી હોતી નથી પણ તેણે કરેલા પરાક્રમોને આધારિત હોય છે. પરંતુ કોઇ પણ ઐતિહાસિક પાત્રનો સાચો પરિચય આપવો પણ જરૂરી હોય છે. પરિણામે તેના રજપુત હોવાની માંગણી પર આપેલા તમામ સંદર્ભો જોતા તે એકપણ મજબુત પક્ષ રાખી શકતા નથી divyarajsinh khachar જીએ રજુ કરેલા તમામ સંદર્ભ અર્થવિહિન જણાય છે. તેમણે રજુ કરેલા દુહામા પણ 'જાડેજા' સબ્દ બહારથી ઉમેરેલો હોય તેવુ લાગે છે. અને આ દુહા જુના હોય કે કોઇ પૂસ્તકમા હોય તેવો સંદર્ભ પણ રજુ કરવામા આવ્યો નથી. ઉપરાંત તેમણે કથિત સમાચાર પત્રની ફોટોની લિંક પણ મુકિ છે. તે પ્રમાણે તેને રાજપુત ગણાવ્યો છે. પરંતુ આવો લેખ તો દિવ્યભાસ્કમા પણ પ્રસિધ થયેલો હતો જેમા તેને આહીર જણાવવામા આવ્યો છે. તો આમ લેખકોએ તેમના આપેલા પરિચયમા વિરોધાભાસ પ્રવર્તે છે. તેથી દેદારમલને જાડેજા સિધ કરી ન શકાય. ઉપરાંત તેમણે મુકેલ "સૌરાષ્ટ્રનો ઇતિહાસ" પુસ્તકનો સંદર્ભ જણાવ્યો છે જેમા ધ્યાનથી આ સંદર્ભ જોતા તેમા ફક્ત રા' રાજવી અને તેના સસરા દુદાજીના યુદ્ધનુ વર્ણન છે જે દુદાજી અને દેદારમલ ગોહિલ બન્ને અલગ વ્યક્તિઓ છે. અને તે પૂસ્તકના પેજમા ક્યાય પણ એવુ નથી લખેલુ કે દેદો રાજપુત જાડેજા હતો. જાડેજા શબ્દ કે તે ગોહિલનો ભાણેજ હતો એવુ કશે લખેલુ ધ્યાને આવતુ નથી તો દેદારમલ જેવા વિરાટ ઐતિહાસિક પાત્રના ઇતિહાસ સાથે છેડછાડ કરી તેને જાડેજા કેમ દર્શાવવામા આવે છે? દેદારમલ ગોહિલ હતો એવુ સિદ્ધ થતુ હોય તો તે જાડેજા કેવી રિતે હોય શકે ? અહિ તેના બિજા પક્ષે વિચારતા લાઠી અમરેલીના સ્થાનિક ગઢવી અને બારોટોને પુછવામા આવે તો તે દેદા ગોહિલની બહાદુરીનુ વર્ણન કરતા તેને આહીર જણાવે છે. અને આજે પણ લાઠીમા ગોહિલ શાખ વાળા આહીરોની મોટી વસ્તિ છે. તેથી રજુ કરેલા મૌખિક ઇતિહાસને અહિ સદર્ભ તરિકે રજુ નથી કરી શકાતા એ દુર્ભાગ્ય છે. અહિ ગેરસમજ થવાનુ મુખ્ય કારણ એ છે કે ગોહિલ શાખ આહીરમા પણ હોય અને રાજપુતમા પણ હોય. પરંતુ તેને જાડેજા દર્શાવવો એ વાત એકપણ સંદર્ભમા સિધ્ધ થતી નથી. તો કોઇ પણ આધાર વિના આટલા મોટા લેખમા આવા ફેરફારો યોગ્ય જણાતા નથી. તેથી વિકિપેડીયા સંચાલકોને આગ્રહ છે કે મુળ લેખ પાછો લખવામા આવે અથવા તો લેખમાથી જાતિગત શબ્દો દુર કરવામા આવે. જેથી લોકો વારવાર આ ઇતિહાસ વાચિને ભ્રમિત ન થાય. સાભાર સહ... --[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૧૪:૪૩, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા :મારા મતે તો કોઇપણ આધાર વગરનો લેખ વિકિપીડિયા પર હોવો જ ન જોઇએ. આખો લેખ જ દૂર કરવો જોઇએ જેથી વધુ ચર્ચાને બદલે આપણે સારા લેખો બનાવીએ. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૪:૪૮, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) ::મા. {{ping|Historyking5151}}, મેં ઉપર મારી દલીલોમાં જણાવ્યું જ છે કે દેદો અને દુદામલ એક જ વ્યક્તિ છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી, અને એ જ રીતે દેદારમલ, દુદામલ, દેદામલ, વગેરે બધાજ એક જ વ્યક્તિના નામો છે તેવો કોઈ લેખિત પૂરાવો હજુ સુધી કોઈએ રજૂ કર્યો નથી. તમે પણ અહિં એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છો. આમ જો લેખ બનાવનાર અને સુધારનાર બન્નેમાં એ એક જ સંશય હોય કે ખરેખર આ લેખ કઈ વ્યક્તિ પર લખાયો છે અને તેના સંબંધિત સંદર્ભ્યો ક્યાં છે, તો આ લેખને અહિં રાખવો જોઈએ નહિ. હું લેખને હટાવવા માટે નામાંકિત કરું છું. જો લાઠીના '''દેદામલ''' વિષે ૩ દિવસમાં કોઈ યોગ્ય સંદર્ભ રજૂ નહિ કરવામાં આવે તો આ લેખ દૂર કરવામાં આવશે. ત્યાં સુધી હું લેખને સુરક્ષિત કરી રહ્યો છું જેથી એમાં વધુ કોઈ ફેરફારો ન થાય. હવે પછી, આ લેખનિ સત્યાર્થતા વિષે જે કાંઈ ચર્ચા કરવી હોય તે અહિં ચર્ચાના પાને કરવા વિનંતિ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૦, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) :dk તું એક તો અઢી હાડકાાં નો છો ને તારો ઇતીહાસચોર ગેંગ માં મૂળ રોલ રહેેેલ છે એટલે વધારે વેેવલીનો થામાાં ને તું જે દિવ્ય ભાસ્કર વાળા લેેખ નું કે છો ને એ ઓલા હજામ જેનતી આયર એ લખ્યો છે જેેનેે તારા સમાંજ ના જ નથી માનતા ને એની સિવાય કોઈ ઉલ્લેખ નથી અમારી પાસે અઢળક પુરાવાા છે દેેેહુમલ રાજપૂૂૂત હોવાાનાા [[વિશેષ:પ્રદાન/2409:40C1:2031:E0BF:8000:0:0:0|2409:40C1:2031:E0BF:8000:0:0:0]] ૦૦:૫૭, ૩ ઓગસ્ટ ૨૦૨૪ (IST) કોઇ પણ ચર્ચા માં પુર્વાગ્રહ આધારીત વાર્તાલાપ કરાઇ રહ્યુ હોઇ ત્યા આપેલા કોઇ પણ સંદર્ભ/પ્રુફ ની અવગણના તથા તથ્યો સામે આખ આડા કાન થતા હોઇ છે જે સાચી માહિતી ના વિકાસ ને રુંધે છે.જે અગાઉ ચર્ચા નુ રટણ થયુ તે હજી પુનરાવર્તીત કરતા હુ તમામ ને સમજાવા ઇચ્છુ છુ કે જે રીવાજ દેદા કુટવાનો છે, જે વ્યક્તિ એ તેના માટે શહાદત વહોરેલી છે તે વ્યક્તિ જન્મે રાજપુત જ છે. આહિર સમાજ પ્રત્યે માન છે તે પણ લડાયક અને ખમીરવંતી કોમ છે પરંતુ હવે આધારો તપાસતા અગર દેદા રાજપુત ઉપસી આવે તો હાની શુ છે? એ ખેલદિલી પુર્વક સ્વીકારાવુ જોઇએ. ડીકે રાવલિયા ભાઈ દ્વારા થતા પ્રશ્નો મા ગેરમાર્ગે દોરવાની પ્રવૃતી વધુ દેખાય છે. હાલ અમે કડીબધ્ધ માહિતી આપીએ છીએ એ અંગે વધુ સમજાશે. ૧) પ્રથમ તો ડીકે રાવલિયા ભાઈ આપ 'સૌરાષ્ટ્ર નો ઇતિહાસ' (પ્રકાશન વર્ષઃ ૧૯૫૭,૧૯૬૮,૧૯૯૦, ચેપટર નુ નામઃ રા'માંડલિક-૩જો(pravin prakashan)ની ફુટ નોટ સુધી નથી વાંચી રહ્યા અને એમા ફક્ત માંડલિક અને દુદાજી ના યુધ્ધ ની વાત જણાવો છો તો આપ ૬૦૦/૭૦૦ વર્ષ જુના ઇતિહાસ સુધી કેવી રીતે વાત કરી શકો છો? ફુટ નોટ મા લખ્યુ જણાય છે કે 'હાય હાય દુદો મરાણો લાઠી ના ચોક માં' અહિ લેખલે દેદા ને દુદાજી ગણાવ્યા હતા આ એમનુ અનુમાનીક મતંવ્ય છે પણ તે આગળ અમે આગળ ના પોંઇટ મા વધુ સમજાવીશુ કે જાડેજા કેમ વધુ યોગ્ય છે. ૨)ડી.રાવલિયાઃ રજપુત હોવાનો પક્ષ મજબુત નથી જવાબઃ આ કેવી હાસ્યાસ્પદ વસ્તુ છે જે એમણે અગાઉ એમની પોસ્ટ મા વાંકિયા ગામ ની વેબસાઇટ નો રેફરન્સ મુકેલો એમાજ તો દેદા રજપુત શબ્દ છે તો તેમણે શુ કામ એમણે રજપુત શબ્દ ની લિન્ક રેફર્ન્સ મા વાપરી? (વાંકિયા ગામ ની વસ્તી ૧૧૦૦૦+ છે અને આવા ઘણા ગામો મા આ રીવાજ છે જે વાંકિયા ની બહુમત પ્રજા ની જેમ દેદા ને રાજપુત જ માને છે અને કન્યાઓ એમનુ ચિત્ર બનાવતી વખતે રાજપુતી વેશભુષા રાખે છે.) અમે દિ.ભાસ્કર અને ગુજરાત સમાચાર ના કટીંગ ઉપરાત ગોરધનદાસ સોરઠીયા (અમરેલી ની આરસી-૧૯૯૭),યશવંત વ્યાસ (લોકસાહિત્ય નુ રસદર્શન-વર્ષ-૧૯૫૬) ના રેફરન્સ આપ્યા છે જે તમામ મા રાજપુત છે. ૩)ડી.કે રાવલિયાઃ લાઠી મા ગોહિલ આહિરો ની મોટી વસ્તી છે. જવાબઃ લાઠી ગોહિલ રાજપુતો નુ સ્ટેટ છે એ કેમ આપ ભુલી જાઓ છો દરેક આવા રાજ્ય ની પ્રજા એમના શાશન કર્તા ની અટક વાપરે છે આથી લાઠી મા આહિર,વસવાયા,પ્રજાપતી તેમજ દલિત કોમો મા પણ ગોહિલ બહોળા પાયે છે. માટે આ કંઇ તર્ક જ નથી. ગામ ગઢાળી પણ લાઠી રાજપુત ભાયાત હતુ અને દેદા એ એમના ભાણેજ જાડેજા હતા. ૪)ડીકે રાવલિયાઃલાઠી અમરેલી મા ગઢવી/બારોટો દેદા ને આહિર કહે છે.તેમજ એમનો ઇતિહાસ મૌખીક છે તેથી આપવો અશક્ય છે. જવાબઃ આ દલિલ પણ રાવલિયા સાહેબ ની ઘણી હદે ગેરમાર્ગે દોરનારી છે કેમ કે તેઓ ભલી ભાતી જાણે છે કે વિકિપીડીયા ના મોડરેટરભાઇઓ ત્યા ચકાસણી માટે આવવાના નથી. અરે,જ્યા આખા વાંકિયા ગામ ના લોકો એમના પુજ્ય ને રાજપુત માનતા હોઇ ત્યા ગઢવી બારોટ પણ એમાજ આવી જાય.. તેમજ ગઢવી-બારોટ પાસે મૌખીક જ ઇતિહાસ હોઇ એવુ કોયે કિધુ? તેમની પાસે હસ્તપ્રત,ચોપડો,પરિયો અને વંશાવલિ હોઇ છે. જે બારોટ દાવો કરતા હોઇ એમની પાસે અવશ્ય આ લખાણ હોઇ જ તો તમે અમને અપાવો અમે સ્વખર્ચે એ હસ્તપ્રત ની ભાષા ઉકેલાવડાવી ને પરત કરીશુ. પરંતુ આ ગંભીર ચર્ચા મા ચારણ/બારોટ ના અપ્રાસંગીક સાક્ષ્ય મા ના ભરમાવો જે ક્યારેય રજુ નથી થઇ શકવાના કેમ કે એ હોવાનો સંભવ જ નથી. અધુરામા પુરુ આપ આખ્યાનકાર પોપટગીરી બાપુ નુ કુંભારાણા આખ્યાન ખંડ કેસેટ ખરીદી સાંભળો એમા દેદા નુ ઉદાહરણ અપાયુ છે એ પણ એક રાજપુત તરીકે. ૫)ડીકે રાવલિયાઃદેદારમલ દેહુમલ એક જ છે એવો લેખીત પુરાવો નથી મળ્યો. જવાબઃ શુ વચ્છરાજ સોલંકિ કે વત્સરાજ સોલંકિ અલગ અલગ થાય જી ના, આ તો લોકભાષા મુજબ બોલાતા શબ્દો છે. તેમજ એ વખતે બર્થ સર્ટી ના હતા કે લેખીત પુરાવા હોઇ તેમજ જો આપની પાસે શુ જાતી નો દાખલો છે કે દેદા આહિર હતા? આમ નાહક નો ગુંચવડો ઉભો શીદ ને કરો છો??? 6)દેદા જાડેજા હતા કે ગોહિલઃ હા મિત્રો હવે આ એક જ કન્ફ્યુઝન હોઇ શકે કે તેઓ ગોહિલ હતા કે જાડેજા, કેમ કે તેઓ રાજપુત હતા કે આહિર એ બાબત મા દરેક પુરાવા રાજપુત ની તરફેણ કરે છે. મુરબ્બી શ્રી નાનાભાઇ જેબલિયા તથા જોરાવરસિંહ જાડેજા ના અભીપ્રાયો યોગ્ય સુદ્રઢતા થી જાડેજા હોવાનુ આલેખન કરે છે, બેઉ ના લેખો મા લાઠી ના ગોહિલ ભાયાત ના ભાણેજ જાડેજા હોવાનો જ ઉલ્લેખ છે.આ બંને લેખકો રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા છે. https://drive.google.com/open?id=11Snsr0KalOxkZIIQenVhMY4Q8TRJtZ1y : લાઠી ગામ માં દેદા ની જગ્યા ઘણીવાર આવી ઇતિહાસ ની કથા,મા થતા આવા જાતીવાદ ના ખટવાદો ઇતિહાસ ની માન્યતા ને વધુ કલ્પીત અને અમાન્ય કરી નાખે છે આપણે જાતીવાદ થી ઉપર ઉઠી ને કથાઓ ને આવકારવી જોઇએ પણ એમા થતી છેડછાડ હરગીજ અમાન્ય હોવી જોઇએ જેથી કથા નુ મહત્વ જળવાઇ રહે, અમે તમામ સંદર્ભો ટાંક્યા છે અને દેદા વિશે અમારી કથા મુકવા માન્યતા પ્રાપ્ત ઠરીએ છીએ,અમને અમારી લોકલથા મુકવાનો અવકાશ ખુલ્લો કરવા મા આવે કેમકે ૫૦ વર્ષ જુનુ સાહિત્ય તથા સદિઓ થી ગવાતા મરશીયા અને દેદા કુટવા ની પ્રથા દરમિયાન ગવાતા ગીતો ખુબ વિસ્તાર થી મુકિ શકિએ છીએ જે વાચકો ને મનપ્રદ રહેશે... [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૨:૦૫, ૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST) divyasihn khachar જી તમે દેદાના વ્યક્તિત્વ કરતા તેના રાજપુત, જાડેજા હોવા પર વધારે ભાર મુકી રહયા છો . તે ગોહિલ હતો કે જાડેજા તેમા પણ તમોને શંસય છે. હાલમા જે છેલ્લે તમે લિંક રજુ કરી છે તેમાં પણ બહારથી ફોટો ઇડિટિંગ એપ્લિકેશનથી જાડેજા લખી દિધેલુ છે. તમોશ્રી આવા આધારવિહિન સંદર્ભથી ફક્ત કઇ રિતે દેદાને જાડેજા દર્શાવી શકો? તમોએ જે મોટા મોટા લેખકોના અને કવિઓના નામ રજુ કર્યા છે કયારે દેદાને જાડેજા રજપુત બતાવ્યો તેનો સંદર્ભ તો રજુ કરી શકો જો હકિકતમા તેમણે દેદા વિસે લખ્યુ પણ હોય તો. દેદો આહીર હતો કે જાડેજા હતો કે ગોહિલ હતો કે એ વિશે તમે ખુદે જ શંસય ઉભો કર્યો છે તેથી આ ગેરસમજ દુર થાય તે માટે હુ એક ઠોસ સંદર્ભ રજુ કરૂ છુ. જેથી આ સંદર્ભ ધ્યાને લેવા સંચાલકોને વિનંતી. "લેખક: નટુદાન બારોટ પૂસ્તક: આહીરની ઉદારતા ભાગ-૩ પકરણ: ૭ (પેજ નં. ૫૭) " આ પૂસ્તક મારે હાથવગુ ન હોવાથી લિંક મુકી શક્તો નથી. પરંતુ જલ્દ જ ઉપલબ્દ કરાવીશ. જેમા સ્પષ્ટ લખેલુ કે દેદો આહીર હતો. ખાચરજી એ રજુ કરેલા કોઇ પૂસ્તકનો ઠોસ સંદર્ભ આપેલો નથી. આપેલો છે સંદર્ભ (સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાળો) તેમા પણ અન્ય વિગતો છે પરંતુ તેને જાડેજા પુરવાર કરતુ વાક્ય પણ લખેલુ નથી. આમ મે રજુ કરેલો સંદર્ભ યોગ્ય ઠરે તો મુળ લેખ પાછો લખવામા આવે અથવા જો યોગ્ય ઠરે નહિ તો લેખ જ સંપૂર્ણ પણે દુર કરવામા આવે જે સાથે હુ મારી સંમતિ રજુ કરૂ છુ. કેમ કે ત્યારપછી વધુ વિરોધાભાસ ઉત્પ્ન ન થાય અને વાંચકો ભ્રમિત ન થાય. --[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૧૪:૧૭, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા == સચોટ સંદર્ભો આપશો == આ લેખ દૂર કર્યો છે, કેમકે દેદામલ, દુદામલ, દેદો, ગોહિલ, જાડેજા, આહિર, વગેરે બધા જ મિશ્ર ઉલ્લેખો મળે છે એટલે આ લેખ આ બધી વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિ વિષે છે તે સ્પષ્ટ નથી. {{ping|Divyarajsinh.Khachar|Historyking5151}}, આપને વિનંતિ કરવાની કે હવે પછી ફક્ત આ વ્યક્તિના ચોક્કસ નામ અંગેના સ્પષ્ટ સદર્ભો અહિં રજૂ કરશો જેથી ખરા અર્થમાં વાંચકોને ઉપયોગી થાય એવું કાંઈક અર્થસભર અહિં લખી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૩, ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST) dedalmal kaya gamma parnva jata hata te chek karo.....kai atak ma lagan hata te chek karo....biju ke story mujab jayare hindu dikrio ne pachi lavvama aave se tayare lathi gaamni baharti dedalmal aave se tenathi falit thay ke dedalmal lathi gaam na na hovathi lathi gaamna ahir gohil sathe kai sanbandh na hoy sake....biju aek karan jo ae lathi na hoy to gaamna aagevano ane loko ane khass kari ne hindu dikrio temne olketaj....story mujab aa loko temne nathi olkhta biju aek ke dedalmal pote janave se ke ajani ben dikrione aamarathi jaan ma na lai javay....teno arth aeke teo na to lathi gaam na se ke na teo ne ado ke sidho sanbandh lathi gaamna gohil atak vala ahiro sathe hoy.....bijuke aa dedalmal mama na ghare rahi ne samany gharvala hoy sake aetle aemne mota rajvada sathe pan sanbandh na hoya sake....jayare aava veer puruso ni vaato hoy to saty savikari ne raju karvi joiye pachi bhale te aahir hoy ke rajput hoy .....popatgiri bapu ni keset parmane teo rajput batavaya se....ane me je kai lakhyu se te temni stori uparthi lakhyu se....aa story uparthi aetlu to falit thay j se ke dedalmal lathi gaamna to hataj nahi....ane biju stori mujab teo nana hata tayare mama na ghare aavya tayarna stori mujab na sabdo temna mata na aevahata ke have kutunbio garas na karne dedalmal ne mari pan nakhe tevu popatgiri bapuni keset ma se ...aetle rajput j hoy sake aeto falit thay se.....8128189889 mari koi bhul thati hoy to mafi aapjo ...hu pote kardiya rajpit vikramsinh parmar. ...mane story mujab je jaan hati te lakhyu se....jay mataji :Dedumal solanki sakh ma parnva jata and keria gam ma jata atle chokkas se k a rajput j hata keria gam ma solanki rajputo hata aaje pan se keria gam koi ahir nota [[વિશેષ:પ્રદાન/2409:40C1:3019:3294:8000:0:0:0|2409:40C1:3019:3294:8000:0:0:0]] ૨૨:૫૨, ૨૨ જૂન ૨૦૨૫ (IST) == દેડમલ જાડેજા == દેદમલ આહીર હોવાનો એક પણ પુરાવો ઇતિહાસ માં મળતો નથી [[વિશેષ:પ્રદાન/2405:204:8006:361D:0:0:1902:50B0|2405:204:8006:361D:0:0:1902:50B0]] ૦૯:૨૭, ૯ જુલાઇ ૨૦૨૨ (IST) je8cau42umg8ligbojx6ycqgb59r02w 886716 886715 2025-06-22T17:23:15Z 2409:40C1:3019:3294:8000:0:0:0 /* સચોટ સંદર્ભો આપશો */ ઉત્તર 886716 wikitext text/x-wiki આ લેખ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪ ની દિવ્ય ભાસ્કર ની સન્ડે ભાસ્કરની "ઈતિહાસના ઓજસ" કોલમમા પ્રસિધ્ધ થયેલ છે. આ વીર પુરુષની ઇતિહાસકારો દ્વારા ખાસ નોંધ લેવાયેલ ન હોવાથી આ લેખ વિકિપેડીયાના માધ્યમથી આવા ઇતિહાસ લોકો સુધી પહોચાદવા અત્યંત જરૂરી છે. --[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૨૦:૧૨, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ડિકે રાવલિયા ::ડિકે રાવલિયાજી, દૈનિકોમાં છપાયેલા લેખ આપણે એના એ જ સ્વરૂપમાં આપણે અહીંયા રાખી શકતા નથી કેમકે એ કોપીરાઇટેડ મટીરીયલની વ્યાખ્યામાં આવે છે. આપ બીજે કશેથી આપની પોતાની ભાષા વાપરીને સંપુર્ણ સંદર્ભો સાથે આ લેખ ઉમેરી શકશો. યોગદાન શરૂ રાખશો. આભાર, [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૫, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ::: @Historyking5151 જુઓ, એક સંદર્ભ ઉમેર્યો છે, તેમજ થોડું લખાણ સરખું કર્યું છે, છતાંય જો થોડા સમય પછી સુધારો ન થાય તો લેખ હટાવી શકાય છે. વધુમાં તમે જ્યાંથી લેખ લીધો ત્યાંનો પણ સંદર્ભ જરૂરી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૪૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) == લેખ ફેરફારો સાથે જ મે લખેલો છે... == કાર્તીકજી, હુ આ વાતથી માહીતગાર હતો કે બેઠે બેઠો લેખ લખવો એ કોપીરાઇટ હેઠળ આવી સકે છે... એટ્લા માટે લેખમા જરૂરી ફેરફારો મે લખતા પહેલા કરી જ દિધેલા છે....આ ઉપરાંત પણ વધુ ઘણા ફેરફારો કર્યા છે જેથી આ લેખ અહિ વિકિપેડીયા પર જાળવી રાખવા આગ્રહ કરુ છુ... આ મારો પહેલો લેખ છે અને આગળ પણ યોગદાન આપતો રહીશ. --[[વિશેષ:પ્રદાન/49.34.191.120|49.34.191.120]] ૨૩:૩૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા :આભાર! જો તમને દિવ્ય ભાસ્કરના મૂળ લેખની લિંક મળે તો અહીં મૂકવા વિનંતી છે. વધુમાં દેદામલ ગોહિલના પાળિયાનો ફોટો તમે પાડી શકો તો ઉત્તમ! તે તમે commons.wikimedia.org પર મૂકી શકો છો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૮:૫૯, ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST) == દેદામલ(દેદુમલ) જાડેજા કે આહિર == આ લેખમાં જે ઈતિહાસ બતાવવામાં આવ્યો છે તેમાં મને ઘણી ભૂલો લાગે છે. સૌ પ્રથમ તો કોઈ નક્કર સદર્ભ વગર આટલો મોટો લેખ ?? દેદામલ(દેદુમલ) એ નાનાભાઇ જેબલિયા તથા લોકસાહિત્ય ના મર્મી જોરાવરસિંહ તથા સ્થાનીકો ના મત મુજબ ગઢાળી ના ગોહિલ રાજપુતો ના ભાણેજ જાડેજા હતા. આમાં જે એક જ સંદર્ભ મુક્યો છે તેની લિંક પર જઇને પણ આપ ચકાસી શકો છો. આ લિંક http://vankiya.com/page_cms.php?sub_link_id=60 પર લખેલું જ છે કે દેદા એટલે દેદામલ(દેદુમલ) એ રજપૂત હતા. જયારે આ લેખ માં તેને આહિર બતાવવામાં આવ્યા છે. મારી વિનંતી છે કે ચકાસણી કરીને જ આટલો મોટો લેખ મુકવો જોઈએ. આભાર [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૭:૦૪, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) :હા. સંદર્ભ વગરનો આ લેખ નિષ્પક્ષતા ધરાવતો નથી. {{ping|Aniket}}, {{ping|Dsvyas}} - આ લેખ દૂર કરી શકાય તેમ છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૨૬, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) : આભાર કાર્તિક ભાઈ મારી વાત ને સમજવા માટે,ઈતિહાસ દર્શાવવા નહી પણ ચોક્કસ જ્ઞાતિ ને અનુલક્ષી ને આખો લેખ લખવામાં આવ્યો છે તે પણ અમુક ખોટા સંદર્ભ દર્શાવીને માટે મહેરબાની કરીને એડમીન રાઈટ્સ ધરાવતા સભ્યો આ લેખ ને બને તેટલો જલ્દી દુર કરે જેથી બીજા લોકો ગેરમાર્ગે ના દોરાય. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૮:૪૨, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) :દેદુમલ એટલે દેદાજી જાડેજા જે ગઢાળી ના ભાણેજ હતા જે યુધ્ધ મા કામ આવ્યા હતા જેનો આજે પણ દીકરીયુ દેદો કુટે છે 🙏 [[વિશેષ:પ્રદાન/2409:40C1:100A:C6A0:8000:0:0:0|2409:40C1:100A:C6A0:8000:0:0:0]] ૧૩:૩૦, ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ (IST) == અસ્પષ્ટ == લેખ ધ્યાનથી વાંચતા ઘણો અસ્પષ્ટ જણાય છે. બે વખત એવો ઉલ્લેખ આવે છે કે ''રા' માંડલીક સાથેની લડાઈમાં રાજા દુદાજી મરાયા'', અને તુરંત પછીના લાંબાલચક લખાણમાં આપા દુદા આહિરનું મહંમદ બેગડા સાથે યુદ્ધ થયું એમ વર્ણન છે, જેના અંતે મહંમદ બેગડાની સેનાએ પાછળથી વાર કરીને તેમને માર્યા તેમ લખ્યું છે. આ બંને વિરોધાભાસી હકિકતો છે અને બેમાંથી એકેયનો સંદર્ભ નથી. જો થોડા સમયમાં અહિં સ્પષ્ટતા ન કરવામાં આવે તો એ બધું જ લખાણ દૂર કરવું એમ મારું માનવું છે. આ ઉપરાંત એક સંદર્ભ જે {{ping|KartikMistry}}એ ઉમેર્યો છે તે મુજબ દેદામલ ગોહિલ રાજપૂત વંશના હોવાનું જણાય છે માટે મેં પ્રારંભિક પ્રસ્તાવનામાં આહિરને બદલે રાજપૂત કર્યું છે, પરંતુ બાકીના આખા લેખમાં '''આપા દુદા આહિર''' કે '''દુદા આહિર''' એવો ઉલ્લેખ જોવા મળે છે, માટે શક્ય છે કે આ બે વ્યક્તિઓ અલગ હોય, દેદામલ ગોહિલ કે જે રા' માંડલિકને હાથે મરાયા અને આપા દુદા આહિર, જે મહંમદ બેગડાને હાથે મરાયા. વધુમાં મસ્તક કપાયા બાદ ધડ લડતું રહે એવું તો સૌરાષ્ટ્રની અનેકોનેક લોકગાથાઓમાં આવે છે, પરંતુ તેનો કોઈ ઔતિહાસિક ઉલ્લેખ ન હોય તો તે લખાણ સૌરાષ્ટ્રના દરેક વિરના લેખમાં લખવું ઉચિત જણાતું નથી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) આ લેખ ને રદ કરવો જ હિતાવહ છે,પ્રસ્તાવના માં રાજપૂત બાકી બધી જગ્યા એ આહીર. આવું કોઈ વાંચે તો એને શું સમજવાનું ? બીજી વસ્તુ આપા શબ્દ ફક્ત કાઠી રાજપૂતો માટે જ ઉપયોગ થતો આ લેખ માં જે દેહુમલ જાડેજા ની વાત છે ગરાસિયા રાજપૂત હતા જેમની માટે આપા શબ્દ નો ઉપયોગ થતો જ ન હતો. --[[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૨૦:૩૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) == દેદામલ કે દેહુમલ ની અટક વિષે == જે દેહુમલ ની અટક વિશે સમસ્યા જાગી છે એના વિશે આપને સંદર્ભો સહિત જણાવુ તો,,રા માંડલિક ના સસરા દેદાજી ગોહિલ હતા,લાઠી ના રાજપુત રાજવી, અને શંભુપ્રસાદ દેસાઇએ એમના પુસ્તક મા દેદા કુટે એ પ્રથા મા એ દેદાજી ગોહિલ હોઇ એ માન્યતા સંભવે એ કહ્યુ હતુ, પરંતુ આગળ વધુ સંશોધન રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા લેખક શ્રીએ સ્થાનીકો ને સાથે રાખી કર્યુ જે મુજબ તે દેહુમલ જાડેજા હતા અને ગઢાળી ના ગોહિલ રાજપુતો ના ભાણેજ હતા,,એને નજર ના લાગે એટલે એ વખત ની પ્રથા મુજબ તેને દેદો કહેતા. https://drive.google.com/open?id=1Bz5xg4a5aUmCiDjAxuclhaQcfgejJlii : - આમા ગોહિલ તરીકે ઉલ્લેખ, પણ રાજપુત જ ::અહિં તેમને ગોહિલ વર્ણવ્યા છે અને રા' માંડલિકને હાથે વધ થ્યાનો પણ ઉલ્લેખ છે. આ પૃષ્ઠ કયા પુસ્તકમાંથી લીધું છે તે વિગતે જણાવશો (પુસ્તકનું નામ: ''સૌરાષ્ટ્રનો ઇતિહાસ'', લેખક, પ્રકાશનનું વર્ષ, પ્રકાશકનું નામ, પ્રકરણનું નામ, પૃષ્ઠ સંખ્યા: ''૩૯૦'', વગેરે) તો લેખમાં ઉમેરી દઈશું જેથી સત્યાર્થતાનો પ્રશ્ન ભવિષ્યમાં ટાળી શકાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) https://drive.google.com/open?id=1uNwXcdOJtVQlu6Gz3-5fP355t6MjYnr2 : - આગળ નુ સંશોધન જાડેજા પુરવાર કરે છે ગોહિલ ના ભાણેજ ::ઉપરોક્ત સંદર્ભમાં દેદામલનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, વધુમાં તે વાર્તા જેવું લખાણ છે, જેને સંદર્ભ તરીકે ન ગણી શકાય.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) ધન્ય હો ધન્ય હો જાડેજા દેદારમલ , વિણ સ્વાર્થે ભલુ કામ કીધું, એક પળ વારમાં ઇન્દ્ર દરબાર માં, ઉચ્ચકોટી તણું સ્થાન લિધુ! હાથ મીંઢોળ ને અંગ પીઠી ભર્યુ; 'લગન'નો હરખ હૈયે ભરેલો, વીર દેદારમલ, દેવ ના દૂત સમો એ સ્થળે આજ આવી ચઢેલો ઉપર જણાવેલ જુના લોકવાણી ના દુહા છે જેમાં જાડેજા જ છે જે આ કડી ઉકેલવા મા મદદ કરશે. https://drive.google.com/open?id=1AeNKKZAut0-Rt8DuiKxcUc0czpqWCowy : તથા આ અમરેલી ની આરસી નામના પુસ્તક મા અમરેલી ના જ સ્થાનીક તથા વિદ્વાન શ્રી ગોરધનદાસ સોરઠીયાએ પણ એને ક્ષત્રિય જ કહ્યા છે અને ક્ષત્રિય જ લગ્ન પ્રસંગે કેસરી વસ્ત્રો પહેરે જે જોઇ કુમારીકાઓ એને ઓળખી ક્ષત્રિય ધર્મ યાદ કરાવી ને મદદ માંગે છે આમ ઘણુ કરી ને તેઓ આહિર પુરવાર થતા નથી. ::અહિં દેદરમલ નામ જણાવ્યું છે, એ દેદરમલ એટલે દેદામલ જ એમ સાબિત કરવા અન્ય સંડર્ભ જોઈએ. લોકગાથાઓમાં કે લોકબોલીઓમાં એક નામ અનેકરીતે બોલાતું હોઈ શકે, પણ જ્યારે જ્ઞાનકોશ/માહિતીકોશમાં લખતા હોઈએ ત્યારે સભાનપણે ચોક્સાઇપૂર્વકનું જ લખાણ જેને સામાન્ય વ્યક્તિ વિષય સાથે સાંકળી શકે તેમ હોય તેને જ સ્થાન આપવું જોઈએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) https://drive.google.com/open?id=1DXZ1Gbv7F1lCIU6iK18o7gXFu0FaQqmY : લોકસાહિત્ય નું રસદર્શન પુસ્તક વર્ષ - ૧૯૬૫ માં પણ ઉલ્લેખ છે કે આ દેદો કૂટે તે રીવાજ જેના પરથી આવ્યો તે રાજપૂત અર્થાત ક્ષત્રીય જ છે. ::અહિં પણ દેદારમલ, દેદામલ નહિ. અને વધુમાં કોઈ ઇતિહાસરૂપ પુસ્તક નથી જણાતું. લોકગીત કે અર્વાચીન ગીતની સમજૂતિ આપતા લખાણને સંદર્ભ કેમ કરીને ગણી શકાય?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) જેટલા પણ સંદર્ભ છે તે બધી અલગ અલગ જ્ઞાતિ ના લેખકો છે. જેમકે વાકિયા ગામ ની વેબસાઇટ -પટેલ , શ્રી નાનાભાઇ જેબલિયા- ક્ષત્રિય(વિખ્યાત વાર્તાકાર) , શ્રી જોરાવરસિંહ જાદવ-કારડીયા રાજપુત(વિખ્યાત લોકસાહિત્ય ના મર્મી) , ગોરધનદાસ સોરઠીયા-પટેલ લેખક , યશવંત વ્યાસ (લો.સાહિત્ય નુ રસ દર્શન-બ્રાહ્મણ) , શંભુપ્રસાદ દેસાઇ(વિખ્યાત ઇતિહાસકાર)-બ્રાહ્મણ બધાજ દેદા ને ક્ષત્રિય માને છે ફક્ત અમુક આહિરો ને જ અમુક ભ્રાંતી હોવાથી આ સ્વીકાર મા વાંધો આવી રહ્યો છે.. માટે આપણે આ વિદ્વાનો જેમણે ગુજરાત નુ નામ ભારતભર મા રોશન કર્યુ અને પુરા નિષ્પક્ષ છે તેમનો મત જ સર્વથા સિધ્ધ ઠરે છે. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૨૧:૩૬, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) :{{ping|Divyarajsinh.Khachar}}, આપનો આભાર કે આપે સંદર્ભો અહિં ટાંકી આપ્યા. હું જરા ફુરસદથી ચકાસીને ઘટતું કરીશ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૦૭, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST) ::મેં લેખમાંથી આહિરના ઉલ્લેખો દૂર કર્યા છે અને વિસંગત જણાતી માહિતી પણ કાઢી નાખી છે. ઉપર દરેક સંદર્ભની નીચે મેં મારી ટિપ્પણી લખી છે જે જોઈ જશો. ::વધુમાં એક વાત (અને વિનંતિ) કરવાની કે, મહેરબાની કરીને અહિં જાતીવાદનું રાજકારણ ન રમતા તટસ્થ અને નિષ્પક્ષ દૃષ્ટિએ સમાજને ઉપયોગી માહિતી પૂરી પાડીએ. ઉપરના સંદેશામાં એ તર્કનું કોઈ સ્થાન નથી કે '''''<s>જેટલા પણ સંદર્ભ છે તે બધી અલગ અલગ જ્ઞાતિ ના લેખકો છે</s>. (અને તે પછીની બે લીટીઓ)'''''. શું આપ એમ કહેવા માંગો છો કે જો એ બધા સંદર્ભો રજપૂતોના હોત તો અહિં તેમનો સમાવેશ કરવામાં પીછેહઠ થાત? આ લેખ દુદામલ/દેદામલ/દેદારમલ/દેદરમલ ક્ષત્રિય કે આહિર હોવાને કારણે નથી લખવામાં આવ્યો, તે ઈતિહાસનું એક અગત્યનું પાત્ર છે અને અત્યારે એમના વિષેની માહિતી ક્ષીણ છે માટે લખવામાં આવ્યો છે. આશા રાખું છું કે ભવિષ્યમાં આ લેખ કે અન્ય લેખમાં પણ જ્ઞાતિ આધારિત તર્કો ન કરતા ઈતિહાસની બારીકાઈઓ પર વધુ ધ્યાન આપવામાં આવે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) :{{ping|Dsvyas}}, માફ કરશો પરંતુ મારો કોઈ એવું જાતી નું રાજકારણ રમવાનો ઈરાદો નહોતો ઈતિહાસ ની કદર હોય છે તેની જ્ઞાતિ કે જાતી નું મહત્વ નથી પરંતુ જુનો લેખ જોતા જ આપને દેખાયું હશે કે તે લેખ શેની માટે લખવામાં આવ્યો હતો. તે લેખ માં દરેક જગ્યા એ જ્ઞાતિ પર ભાર મુકવામાં આવ્યો હતો અને ખોટા સંદર્ભ ધ્વારા જે આખો લેખ લખી નાખવામાં આવ્યો હતો. જયારે બીજા પ્લેટફોર્મ પર આ ઈતિહાસ શેર કરવામાં આવ્યો અને આની ભૂલો બતાડવામાં આવી તો આટલા સંદર્ભ હોવા છતાં અમારી વાત ને નકારી કાઢવામાં આવી અને વિકિપીડીયા માં આપેલું છે એટલે તમે જોઈ લો એ સાચું જ છે તેવી રીતે બચાવ કરવામાં આવ્યો. જયારે ત્યાં પણ મેં અમુક સંદર્ભ મુક્યા તો લેખકો ની જ્ઞાતિ વાળો પ્રશ્ન કરવામાં આવ્યો હતો એટલે મારા થી અહિયાં પણ એવી વાત લખાઈ ગઈ. મૂળ તો આવા લેખ નાં જ લીધે જ વધારે ગેરસમજ ઉભી થાય છે.સામાન્ય માણસો ના મનમાં વિકીપીડીયા નું મહત્વ ઘણું છે પરંતુ એમાં જ જો આવા સંદર્ભ વગરના જ્ઞાતિ અધારીત લેખ અને ઈતિહાસ બનાવીને તેનો દુર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કોઈક વાર આવું લખાઈ જાય છે. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૩:૧૪, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) :{{ping|Dsvyas}}, હજી પણ આપે દેદા આહીર નો ઉલ્લેખ કર્યો છે તે મને સમજાયું નહી ?? આપે જે મારા સંદર્ભ ટાંક્યા છે તેમાં તેનો ઉલ્લેખ રજપૂત નો જ છે નાં કે આહિર નો. [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૪:૨૫, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) ::ઉપરોક્ત ઉલ્લેખ સુધારેલ છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૨૧, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST) :::{{ping|Divyarajsinh.Khachar}}, માફ કરજો, એ આહિરનો ઉલ્લેખ ધ્યાન બહાર રહી ગયો હતો. પરંતુ ભવિષ્યમાં તમે પણ એવી ભૂલો સુધારી શકો છો જે રીતે [[User:KartikMistry|કાર્તિકભાઈ]]એ સુધારી છે. :::આપે જે મુદ્દો અહિં જણાવ્યો કે ''અન્ય પ્લેટફોર્મ'' પર તમે આ ખોટી માહિતી પર ધ્યાન દોર્યું હતું અને ત્યાં વિકિપીડિયામાં છે માટે સાચું તેમ જણાવવામાં આવ્યું હતું, તે ખરેખર ખેદજનક છે. એક વાત સૌએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે વિકિપીડિયામાં હોય તે બધું સાચું જ હોય તેવું જરૂરી નથી, લોકોની એ માન્યતાનો ભંગ ન થાય એ માટે જ અમે અહિં સંદર્ભ અને તે પણ યોગ્ય સંદર્ભનો આગ્રહ રાખીએ છીએ. વિના સંદર્ભની કોઈ પણ માહિતી પર ક્યારેય ભરોસો રાખવો જોઈએ નહિ, ભલે તે વિકિપીડિયા હોય કે માહિતીનો અન્ય સ્રોત. :::આપ કૃપા કરીને મને નીચેના ઢાંચામાં ખૂટતી વિગતો પૂરી પાડશો? તમારી પાસે એ પૃષ્ઠ સ્કેન કરેલું છે એટલે માની લઉં છું કે એ પુસ્તક પણ તમને હાથવગું હશે. :::{| class="wikitable" |- ! પુસ્તકનું નામ|| ''સૌરાષ્ટ્રનો ઇતિહાસ'' |- | લેખક|| ''શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ'' |- | પ્રકાશનનું વર્ષ|| ''ત્રીજી આવૃત્તિ : ૧૯૯૦'' |- | પ્રકાશકનું નામ|| ''પ્રવીણ પ્રકાશણ - પ્રવીણચન્દ્ર એમ. પટેલ'' |- | પ્રકરણનું નામ|| ''રા'માંડલિક-૩જો'' |- | પૃષ્ઠ સંખ્યા|| ''૩૯૦'' |- | અન્ય માહિતી || |}--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) == દેદો જાડેજા હોવાનો એકપણ સંદર્ભ યોગ્ય જણાતો નથી == મુળ લેખમા આટલો મોટો ફેરફાર ક્યા યોગ્ય સંદર્ભને ધ્યાને લઇને કરવામા આવ્યો છે? અહિ રજુ કરેલા એકપણ સંદર્ભ ઠોસ પુરાવા આપિ સકતો નથિ કે દેદારમલ એક રજપુત શખ્સ હતો. જો કે તે આહીર હોય કે રજપુત તેનાથી કોઇ ફરક પડે નહિ. તે ઇતિહાસનુ એક અમર પાત્ર છે તે માટે આ ઇતિહાસ લોકો સુધિ પહોચાડવો જરૂરી છે. શુરવીરતા કોઇ નાત-જાતને વરેલી હોતી નથી પણ તેણે કરેલા પરાક્રમોને આધારિત હોય છે. પરંતુ કોઇ પણ ઐતિહાસિક પાત્રનો સાચો પરિચય આપવો પણ જરૂરી હોય છે. પરિણામે તેના રજપુત હોવાની માંગણી પર આપેલા તમામ સંદર્ભો જોતા તે એકપણ મજબુત પક્ષ રાખી શકતા નથી divyarajsinh khachar જીએ રજુ કરેલા તમામ સંદર્ભ અર્થવિહિન જણાય છે. તેમણે રજુ કરેલા દુહામા પણ 'જાડેજા' સબ્દ બહારથી ઉમેરેલો હોય તેવુ લાગે છે. અને આ દુહા જુના હોય કે કોઇ પૂસ્તકમા હોય તેવો સંદર્ભ પણ રજુ કરવામા આવ્યો નથી. ઉપરાંત તેમણે કથિત સમાચાર પત્રની ફોટોની લિંક પણ મુકિ છે. તે પ્રમાણે તેને રાજપુત ગણાવ્યો છે. પરંતુ આવો લેખ તો દિવ્યભાસ્કમા પણ પ્રસિધ થયેલો હતો જેમા તેને આહીર જણાવવામા આવ્યો છે. તો આમ લેખકોએ તેમના આપેલા પરિચયમા વિરોધાભાસ પ્રવર્તે છે. તેથી દેદારમલને જાડેજા સિધ કરી ન શકાય. ઉપરાંત તેમણે મુકેલ "સૌરાષ્ટ્રનો ઇતિહાસ" પુસ્તકનો સંદર્ભ જણાવ્યો છે જેમા ધ્યાનથી આ સંદર્ભ જોતા તેમા ફક્ત રા' રાજવી અને તેના સસરા દુદાજીના યુદ્ધનુ વર્ણન છે જે દુદાજી અને દેદારમલ ગોહિલ બન્ને અલગ વ્યક્તિઓ છે. અને તે પૂસ્તકના પેજમા ક્યાય પણ એવુ નથી લખેલુ કે દેદો રાજપુત જાડેજા હતો. જાડેજા શબ્દ કે તે ગોહિલનો ભાણેજ હતો એવુ કશે લખેલુ ધ્યાને આવતુ નથી તો દેદારમલ જેવા વિરાટ ઐતિહાસિક પાત્રના ઇતિહાસ સાથે છેડછાડ કરી તેને જાડેજા કેમ દર્શાવવામા આવે છે? દેદારમલ ગોહિલ હતો એવુ સિદ્ધ થતુ હોય તો તે જાડેજા કેવી રિતે હોય શકે ? અહિ તેના બિજા પક્ષે વિચારતા લાઠી અમરેલીના સ્થાનિક ગઢવી અને બારોટોને પુછવામા આવે તો તે દેદા ગોહિલની બહાદુરીનુ વર્ણન કરતા તેને આહીર જણાવે છે. અને આજે પણ લાઠીમા ગોહિલ શાખ વાળા આહીરોની મોટી વસ્તિ છે. તેથી રજુ કરેલા મૌખિક ઇતિહાસને અહિ સદર્ભ તરિકે રજુ નથી કરી શકાતા એ દુર્ભાગ્ય છે. અહિ ગેરસમજ થવાનુ મુખ્ય કારણ એ છે કે ગોહિલ શાખ આહીરમા પણ હોય અને રાજપુતમા પણ હોય. પરંતુ તેને જાડેજા દર્શાવવો એ વાત એકપણ સંદર્ભમા સિધ્ધ થતી નથી. તો કોઇ પણ આધાર વિના આટલા મોટા લેખમા આવા ફેરફારો યોગ્ય જણાતા નથી. તેથી વિકિપેડીયા સંચાલકોને આગ્રહ છે કે મુળ લેખ પાછો લખવામા આવે અથવા તો લેખમાથી જાતિગત શબ્દો દુર કરવામા આવે. જેથી લોકો વારવાર આ ઇતિહાસ વાચિને ભ્રમિત ન થાય. સાભાર સહ... --[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૧૪:૪૩, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા :મારા મતે તો કોઇપણ આધાર વગરનો લેખ વિકિપીડિયા પર હોવો જ ન જોઇએ. આખો લેખ જ દૂર કરવો જોઇએ જેથી વધુ ચર્ચાને બદલે આપણે સારા લેખો બનાવીએ. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૪:૪૮, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) ::મા. {{ping|Historyking5151}}, મેં ઉપર મારી દલીલોમાં જણાવ્યું જ છે કે દેદો અને દુદામલ એક જ વ્યક્તિ છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી, અને એ જ રીતે દેદારમલ, દુદામલ, દેદામલ, વગેરે બધાજ એક જ વ્યક્તિના નામો છે તેવો કોઈ લેખિત પૂરાવો હજુ સુધી કોઈએ રજૂ કર્યો નથી. તમે પણ અહિં એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છો. આમ જો લેખ બનાવનાર અને સુધારનાર બન્નેમાં એ એક જ સંશય હોય કે ખરેખર આ લેખ કઈ વ્યક્તિ પર લખાયો છે અને તેના સંબંધિત સંદર્ભ્યો ક્યાં છે, તો આ લેખને અહિં રાખવો જોઈએ નહિ. હું લેખને હટાવવા માટે નામાંકિત કરું છું. જો લાઠીના '''દેદામલ''' વિષે ૩ દિવસમાં કોઈ યોગ્ય સંદર્ભ રજૂ નહિ કરવામાં આવે તો આ લેખ દૂર કરવામાં આવશે. ત્યાં સુધી હું લેખને સુરક્ષિત કરી રહ્યો છું જેથી એમાં વધુ કોઈ ફેરફારો ન થાય. હવે પછી, આ લેખનિ સત્યાર્થતા વિષે જે કાંઈ ચર્ચા કરવી હોય તે અહિં ચર્ચાના પાને કરવા વિનંતિ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૦, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) :dk તું એક તો અઢી હાડકાાં નો છો ને તારો ઇતીહાસચોર ગેંગ માં મૂળ રોલ રહેેેલ છે એટલે વધારે વેેવલીનો થામાાં ને તું જે દિવ્ય ભાસ્કર વાળા લેેખ નું કે છો ને એ ઓલા હજામ જેનતી આયર એ લખ્યો છે જેેનેે તારા સમાંજ ના જ નથી માનતા ને એની સિવાય કોઈ ઉલ્લેખ નથી અમારી પાસે અઢળક પુરાવાા છે દેેેહુમલ રાજપૂૂૂત હોવાાનાા [[વિશેષ:પ્રદાન/2409:40C1:2031:E0BF:8000:0:0:0|2409:40C1:2031:E0BF:8000:0:0:0]] ૦૦:૫૭, ૩ ઓગસ્ટ ૨૦૨૪ (IST) કોઇ પણ ચર્ચા માં પુર્વાગ્રહ આધારીત વાર્તાલાપ કરાઇ રહ્યુ હોઇ ત્યા આપેલા કોઇ પણ સંદર્ભ/પ્રુફ ની અવગણના તથા તથ્યો સામે આખ આડા કાન થતા હોઇ છે જે સાચી માહિતી ના વિકાસ ને રુંધે છે.જે અગાઉ ચર્ચા નુ રટણ થયુ તે હજી પુનરાવર્તીત કરતા હુ તમામ ને સમજાવા ઇચ્છુ છુ કે જે રીવાજ દેદા કુટવાનો છે, જે વ્યક્તિ એ તેના માટે શહાદત વહોરેલી છે તે વ્યક્તિ જન્મે રાજપુત જ છે. આહિર સમાજ પ્રત્યે માન છે તે પણ લડાયક અને ખમીરવંતી કોમ છે પરંતુ હવે આધારો તપાસતા અગર દેદા રાજપુત ઉપસી આવે તો હાની શુ છે? એ ખેલદિલી પુર્વક સ્વીકારાવુ જોઇએ. ડીકે રાવલિયા ભાઈ દ્વારા થતા પ્રશ્નો મા ગેરમાર્ગે દોરવાની પ્રવૃતી વધુ દેખાય છે. હાલ અમે કડીબધ્ધ માહિતી આપીએ છીએ એ અંગે વધુ સમજાશે. ૧) પ્રથમ તો ડીકે રાવલિયા ભાઈ આપ 'સૌરાષ્ટ્ર નો ઇતિહાસ' (પ્રકાશન વર્ષઃ ૧૯૫૭,૧૯૬૮,૧૯૯૦, ચેપટર નુ નામઃ રા'માંડલિક-૩જો(pravin prakashan)ની ફુટ નોટ સુધી નથી વાંચી રહ્યા અને એમા ફક્ત માંડલિક અને દુદાજી ના યુધ્ધ ની વાત જણાવો છો તો આપ ૬૦૦/૭૦૦ વર્ષ જુના ઇતિહાસ સુધી કેવી રીતે વાત કરી શકો છો? ફુટ નોટ મા લખ્યુ જણાય છે કે 'હાય હાય દુદો મરાણો લાઠી ના ચોક માં' અહિ લેખલે દેદા ને દુદાજી ગણાવ્યા હતા આ એમનુ અનુમાનીક મતંવ્ય છે પણ તે આગળ અમે આગળ ના પોંઇટ મા વધુ સમજાવીશુ કે જાડેજા કેમ વધુ યોગ્ય છે. ૨)ડી.રાવલિયાઃ રજપુત હોવાનો પક્ષ મજબુત નથી જવાબઃ આ કેવી હાસ્યાસ્પદ વસ્તુ છે જે એમણે અગાઉ એમની પોસ્ટ મા વાંકિયા ગામ ની વેબસાઇટ નો રેફરન્સ મુકેલો એમાજ તો દેદા રજપુત શબ્દ છે તો તેમણે શુ કામ એમણે રજપુત શબ્દ ની લિન્ક રેફર્ન્સ મા વાપરી? (વાંકિયા ગામ ની વસ્તી ૧૧૦૦૦+ છે અને આવા ઘણા ગામો મા આ રીવાજ છે જે વાંકિયા ની બહુમત પ્રજા ની જેમ દેદા ને રાજપુત જ માને છે અને કન્યાઓ એમનુ ચિત્ર બનાવતી વખતે રાજપુતી વેશભુષા રાખે છે.) અમે દિ.ભાસ્કર અને ગુજરાત સમાચાર ના કટીંગ ઉપરાત ગોરધનદાસ સોરઠીયા (અમરેલી ની આરસી-૧૯૯૭),યશવંત વ્યાસ (લોકસાહિત્ય નુ રસદર્શન-વર્ષ-૧૯૫૬) ના રેફરન્સ આપ્યા છે જે તમામ મા રાજપુત છે. ૩)ડી.કે રાવલિયાઃ લાઠી મા ગોહિલ આહિરો ની મોટી વસ્તી છે. જવાબઃ લાઠી ગોહિલ રાજપુતો નુ સ્ટેટ છે એ કેમ આપ ભુલી જાઓ છો દરેક આવા રાજ્ય ની પ્રજા એમના શાશન કર્તા ની અટક વાપરે છે આથી લાઠી મા આહિર,વસવાયા,પ્રજાપતી તેમજ દલિત કોમો મા પણ ગોહિલ બહોળા પાયે છે. માટે આ કંઇ તર્ક જ નથી. ગામ ગઢાળી પણ લાઠી રાજપુત ભાયાત હતુ અને દેદા એ એમના ભાણેજ જાડેજા હતા. ૪)ડીકે રાવલિયાઃલાઠી અમરેલી મા ગઢવી/બારોટો દેદા ને આહિર કહે છે.તેમજ એમનો ઇતિહાસ મૌખીક છે તેથી આપવો અશક્ય છે. જવાબઃ આ દલિલ પણ રાવલિયા સાહેબ ની ઘણી હદે ગેરમાર્ગે દોરનારી છે કેમ કે તેઓ ભલી ભાતી જાણે છે કે વિકિપીડીયા ના મોડરેટરભાઇઓ ત્યા ચકાસણી માટે આવવાના નથી. અરે,જ્યા આખા વાંકિયા ગામ ના લોકો એમના પુજ્ય ને રાજપુત માનતા હોઇ ત્યા ગઢવી બારોટ પણ એમાજ આવી જાય.. તેમજ ગઢવી-બારોટ પાસે મૌખીક જ ઇતિહાસ હોઇ એવુ કોયે કિધુ? તેમની પાસે હસ્તપ્રત,ચોપડો,પરિયો અને વંશાવલિ હોઇ છે. જે બારોટ દાવો કરતા હોઇ એમની પાસે અવશ્ય આ લખાણ હોઇ જ તો તમે અમને અપાવો અમે સ્વખર્ચે એ હસ્તપ્રત ની ભાષા ઉકેલાવડાવી ને પરત કરીશુ. પરંતુ આ ગંભીર ચર્ચા મા ચારણ/બારોટ ના અપ્રાસંગીક સાક્ષ્ય મા ના ભરમાવો જે ક્યારેય રજુ નથી થઇ શકવાના કેમ કે એ હોવાનો સંભવ જ નથી. અધુરામા પુરુ આપ આખ્યાનકાર પોપટગીરી બાપુ નુ કુંભારાણા આખ્યાન ખંડ કેસેટ ખરીદી સાંભળો એમા દેદા નુ ઉદાહરણ અપાયુ છે એ પણ એક રાજપુત તરીકે. ૫)ડીકે રાવલિયાઃદેદારમલ દેહુમલ એક જ છે એવો લેખીત પુરાવો નથી મળ્યો. જવાબઃ શુ વચ્છરાજ સોલંકિ કે વત્સરાજ સોલંકિ અલગ અલગ થાય જી ના, આ તો લોકભાષા મુજબ બોલાતા શબ્દો છે. તેમજ એ વખતે બર્થ સર્ટી ના હતા કે લેખીત પુરાવા હોઇ તેમજ જો આપની પાસે શુ જાતી નો દાખલો છે કે દેદા આહિર હતા? આમ નાહક નો ગુંચવડો ઉભો શીદ ને કરો છો??? 6)દેદા જાડેજા હતા કે ગોહિલઃ હા મિત્રો હવે આ એક જ કન્ફ્યુઝન હોઇ શકે કે તેઓ ગોહિલ હતા કે જાડેજા, કેમ કે તેઓ રાજપુત હતા કે આહિર એ બાબત મા દરેક પુરાવા રાજપુત ની તરફેણ કરે છે. મુરબ્બી શ્રી નાનાભાઇ જેબલિયા તથા જોરાવરસિંહ જાડેજા ના અભીપ્રાયો યોગ્ય સુદ્રઢતા થી જાડેજા હોવાનુ આલેખન કરે છે, બેઉ ના લેખો મા લાઠી ના ગોહિલ ભાયાત ના ભાણેજ જાડેજા હોવાનો જ ઉલ્લેખ છે.આ બંને લેખકો રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા છે. https://drive.google.com/open?id=11Snsr0KalOxkZIIQenVhMY4Q8TRJtZ1y : લાઠી ગામ માં દેદા ની જગ્યા ઘણીવાર આવી ઇતિહાસ ની કથા,મા થતા આવા જાતીવાદ ના ખટવાદો ઇતિહાસ ની માન્યતા ને વધુ કલ્પીત અને અમાન્ય કરી નાખે છે આપણે જાતીવાદ થી ઉપર ઉઠી ને કથાઓ ને આવકારવી જોઇએ પણ એમા થતી છેડછાડ હરગીજ અમાન્ય હોવી જોઇએ જેથી કથા નુ મહત્વ જળવાઇ રહે, અમે તમામ સંદર્ભો ટાંક્યા છે અને દેદા વિશે અમારી કથા મુકવા માન્યતા પ્રાપ્ત ઠરીએ છીએ,અમને અમારી લોકલથા મુકવાનો અવકાશ ખુલ્લો કરવા મા આવે કેમકે ૫૦ વર્ષ જુનુ સાહિત્ય તથા સદિઓ થી ગવાતા મરશીયા અને દેદા કુટવા ની પ્રથા દરમિયાન ગવાતા ગીતો ખુબ વિસ્તાર થી મુકિ શકિએ છીએ જે વાચકો ને મનપ્રદ રહેશે... [[સભ્ય:Divyarajsinh.Khachar|Divyarajsinh.Khachar]] ([[સભ્યની ચર્ચા:Divyarajsinh.Khachar|ચર્ચા]]) ૧૨:૦૫, ૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST) divyasihn khachar જી તમે દેદાના વ્યક્તિત્વ કરતા તેના રાજપુત, જાડેજા હોવા પર વધારે ભાર મુકી રહયા છો . તે ગોહિલ હતો કે જાડેજા તેમા પણ તમોને શંસય છે. હાલમા જે છેલ્લે તમે લિંક રજુ કરી છે તેમાં પણ બહારથી ફોટો ઇડિટિંગ એપ્લિકેશનથી જાડેજા લખી દિધેલુ છે. તમોશ્રી આવા આધારવિહિન સંદર્ભથી ફક્ત કઇ રિતે દેદાને જાડેજા દર્શાવી શકો? તમોએ જે મોટા મોટા લેખકોના અને કવિઓના નામ રજુ કર્યા છે કયારે દેદાને જાડેજા રજપુત બતાવ્યો તેનો સંદર્ભ તો રજુ કરી શકો જો હકિકતમા તેમણે દેદા વિસે લખ્યુ પણ હોય તો. દેદો આહીર હતો કે જાડેજા હતો કે ગોહિલ હતો કે એ વિશે તમે ખુદે જ શંસય ઉભો કર્યો છે તેથી આ ગેરસમજ દુર થાય તે માટે હુ એક ઠોસ સંદર્ભ રજુ કરૂ છુ. જેથી આ સંદર્ભ ધ્યાને લેવા સંચાલકોને વિનંતી. "લેખક: નટુદાન બારોટ પૂસ્તક: આહીરની ઉદારતા ભાગ-૩ પકરણ: ૭ (પેજ નં. ૫૭) " આ પૂસ્તક મારે હાથવગુ ન હોવાથી લિંક મુકી શક્તો નથી. પરંતુ જલ્દ જ ઉપલબ્દ કરાવીશ. જેમા સ્પષ્ટ લખેલુ કે દેદો આહીર હતો. ખાચરજી એ રજુ કરેલા કોઇ પૂસ્તકનો ઠોસ સંદર્ભ આપેલો નથી. આપેલો છે સંદર્ભ (સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાળો) તેમા પણ અન્ય વિગતો છે પરંતુ તેને જાડેજા પુરવાર કરતુ વાક્ય પણ લખેલુ નથી. આમ મે રજુ કરેલો સંદર્ભ યોગ્ય ઠરે તો મુળ લેખ પાછો લખવામા આવે અથવા જો યોગ્ય ઠરે નહિ તો લેખ જ સંપૂર્ણ પણે દુર કરવામા આવે જે સાથે હુ મારી સંમતિ રજુ કરૂ છુ. કેમ કે ત્યારપછી વધુ વિરોધાભાસ ઉત્પ્ન ન થાય અને વાંચકો ભ્રમિત ન થાય. --[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૧૪:૧૭, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા == સચોટ સંદર્ભો આપશો == આ લેખ દૂર કર્યો છે, કેમકે દેદામલ, દુદામલ, દેદો, ગોહિલ, જાડેજા, આહિર, વગેરે બધા જ મિશ્ર ઉલ્લેખો મળે છે એટલે આ લેખ આ બધી વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિ વિષે છે તે સ્પષ્ટ નથી. {{ping|Divyarajsinh.Khachar|Historyking5151}}, આપને વિનંતિ કરવાની કે હવે પછી ફક્ત આ વ્યક્તિના ચોક્કસ નામ અંગેના સ્પષ્ટ સદર્ભો અહિં રજૂ કરશો જેથી ખરા અર્થમાં વાંચકોને ઉપયોગી થાય એવું કાંઈક અર્થસભર અહિં લખી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૩, ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST) dedalmal kaya gamma parnva jata hata te chek karo.....kai atak ma lagan hata te chek karo....biju ke story mujab jayare hindu dikrio ne pachi lavvama aave se tayare lathi gaamni baharti dedalmal aave se tenathi falit thay ke dedalmal lathi gaam na na hovathi lathi gaamna ahir gohil sathe kai sanbandh na hoy sake....biju aek karan jo ae lathi na hoy to gaamna aagevano ane loko ane khass kari ne hindu dikrio temne olketaj....story mujab aa loko temne nathi olkhta biju aek ke dedalmal pote janave se ke ajani ben dikrione aamarathi jaan ma na lai javay....teno arth aeke teo na to lathi gaam na se ke na teo ne ado ke sidho sanbandh lathi gaamna gohil atak vala ahiro sathe hoy.....bijuke aa dedalmal mama na ghare rahi ne samany gharvala hoy sake aetle aemne mota rajvada sathe pan sanbandh na hoya sake....jayare aava veer puruso ni vaato hoy to saty savikari ne raju karvi joiye pachi bhale te aahir hoy ke rajput hoy .....popatgiri bapu ni keset parmane teo rajput batavaya se....ane me je kai lakhyu se te temni stori uparthi lakhyu se....aa story uparthi aetlu to falit thay j se ke dedalmal lathi gaamna to hataj nahi....ane biju stori mujab teo nana hata tayare mama na ghare aavya tayarna stori mujab na sabdo temna mata na aevahata ke have kutunbio garas na karne dedalmal ne mari pan nakhe tevu popatgiri bapuni keset ma se ...aetle rajput j hoy sake aeto falit thay se.....8128189889 mari koi bhul thati hoy to mafi aapjo ...hu pote kardiya rajpit vikramsinh parmar. ...mane story mujab je jaan hati te lakhyu se....jay mataji :Dedumal solanki sakh ma parnva jata and keria gam ma jata atle chokkas se k a rajput j hata keria gam ma solanki rajputo hata aaje pan se keria gam koi ahir nota [[વિશેષ:પ્રદાન/2409:40C1:3019:3294:8000:0:0:0|2409:40C1:3019:3294:8000:0:0:0]] ૨૨:૫૨, ૨૨ જૂન ૨૦૨૫ (IST) ::Pan amuk ne parane dedumal potana bap banava se [[વિશેષ:પ્રદાન/2409:40C1:3019:3294:8000:0:0:0|2409:40C1:3019:3294:8000:0:0:0]] ૨૨:૫૩, ૨૨ જૂન ૨૦૨૫ (IST) == દેડમલ જાડેજા == દેદમલ આહીર હોવાનો એક પણ પુરાવો ઇતિહાસ માં મળતો નથી [[વિશેષ:પ્રદાન/2405:204:8006:361D:0:0:1902:50B0|2405:204:8006:361D:0:0:1902:50B0]] ૦૯:૨૭, ૯ જુલાઇ ૨૦૨૨ (IST) 5brybs8phi7hxmccu933f7wj72ebi5o ઉપરકોટ કિલ્લો 0 103801 886745 855206 2025-06-23T10:14:42Z 110.226.124.75 /* ઇતિહાસ */ 886745 wikitext text/x-wiki {{Infobox building | name = [[ઉપરકોટ કિલ્લો]] | image = Gate_of_Uperkot_Fort_02.jpg | caption = ઉપરકોટ કિલ્લાનો [[ચુડાસમા]] રાજા [[રા' ગ્રહરિપુ]] દ્વારા જીર્ણોદ્ધાર કરવામા આવેલો. | location = ઉપરકોટ | location_town = [[જુનાગઢ]] | location_country = ભારત | coordinates = {{coord|21.5238|70.4692|region:IN-GJ|display=inline}} | completion_date = ૯મી સદી પૂર્વાધ | architect = [[રા' ગ્રહરિપુ]] | map_type = India Gujarat | map_caption = ઉપરકોટ કિલ્લાનું ગુજરાતમાં સ્થાન | building_type = કિલ્લો | designations = }} '''ઉપરકોટ કિલ્લો''' [[ગુજરાત]]ના [[જુનાગઢ]]ની પૂર્વ બાજુએ આવેલ એક કિલ્લો છે. == ઇતિહાસ uparkot fort == [[મૌર્ય સામ્રાજ્ય]] દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના [[ગિરનાર]]ની તળેટીમાં કરવામાં આવી હતી અને તે [[ગુપ્ત સામ્રાજ્ય]] સુધી મહત્વનું રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની [[મૈત્રકકાળ]] દરમિયાન જુનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું. ઇ.સ. ૮૭૫માં ચુડાસમા વંશે જુનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી [[વંથલી]]નો કબ્જો કરી શાસન સ્થાપ્યું હતું.<ref name="Wilberforce-Bell1980">{{cite book|author=Harold Wilberforce-Bell|title=The History of Kathiawad from the Earliest Times|url=https://archive.org/details/in.ernet.dli.2015.70165|year=1916|publisher=William Heinemann|location=London|pages=54–83}} {{PD-notice}}</ref> ચુડાસમા શાસક રા' ગ્રહરિપુએ (શાસન આશરે ૯૪૦-૯૮૨) જૂના કિલ્લાની સાફ-સફાઇ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ ''દવ્યશ્રય'' અનુસાર ગ્રહરિપુએ હાલના કિલ્લાનો પાયો નાખ્યો હતો.<ref name="Wilberforce-Bell1980"/> == દંતકથા == [[વંથલી|વામનસ્થળી]]<nowiki/>માં કેટલાક [[ચુડાસમા]] રાજાઓ એ શાસન કર્યું ત્યારબાદ એક દિવસ એક કઠિયારો જંગલ માં વૃક્ષ કાપતો કાપતો એક સ્થળ પર આવી પહોંચ્યો અને તે સ્થળ પર પથ્થરની દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. નજીકમાં એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠા હતા, અને કઠિયારા દ્વારા તે સ્થળ અને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે તેનું નામ "જુના" છે. કઠિયારો વંથલી પાછો ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસક ને જાણ કરી, રાજા એ જંગલને સાફ કરવા હુકમ કર્યો. જંગલ સાફ થઈ ગયા બાદ, એક કિલ્લો દૃષ્ટિમાં આવ્યો. પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું. તેથી એક સારાં શીર્ષક સાથે આ સ્થળ "[[જુનાગઢ]]" તરીકે જાણીતું બન્યું.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=P7EHTBl_pyQC&pg=PA228&dq=Uparkot+chudasama&hl=en&sa=X&ved=0ahUKEwia6IOBx5_iAhWIQ48KHTpjAOQQ6AEIJTAA#v=onepage&q=Uparkot%20chudasama&f=false|title=Gujarat–Daman–Diu: A Travel Guide|last=Ward|first=|date=1998|publisher=Orient Longman Limited|year=|isbn=9788125013839|location=|pages=228|language=en}}</ref> આમ આ દંતકથા મુજબ, કાં તો રાજા [[રા' ગ્રહરિપુ]] એ આ કિલ્લાની પુનઃ શોધ કરી હશે અથવા તો તેનું ફરીથી બાંધકામ કરવાયું હશે. જોકે કિલ્લા ને ત્યારબાદ છોડી દેવામાં આવ્યો હતો અને રાજા ગ્રહરિપુ પછીના શાસક [[રા' નવઘણ]] એ ફરીથી શોધી કાઢ્યો હતો, જેને પોતાની ચુડાસમા રાજધાની [[વંથલી]] થી ત્યાં જુનાગઢ ફેરવી હશે.<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.70165|title=History Of Kathiawad From The Earliest Times|last=Bell|first=H. Wilberforce|date=1916|publisher=|year=|isbn=|location=|pages=53-54}}</ref> == છબીઓ == <gallery mode="packed"> ચિત્ર:Gate of Uperkot Fort 01.jpg|દરવાજો ચિત્ર:Cannon at Uperkot Fort 01.jpg|તોપ ચિત્ર:Cannon at Uperkot Fort 02.jpg|નીલમ અને માણેક તોપો ચિત્ર:Upparkot Fort, Junagarh.jpg|રાણકદેવી મહેલ અથવા જામા મસ્જિદ ચિત્ર:Mausoleum in Uperkot Fort.jpg|નુરી શાહની કબર ચિત્ર:Adi Kadi Vav 04.jpg|[[અડી કડી વાવ]] ચિત્ર:Navghan Kuvo 02.jpg|[[નવઘણ કૂવો]] </gallery> == આ પણ જુઓ == * [[ઉપરકોટની ગુફાઓ]] * [[નવઘણ કૂવો]] == સંદર્ભ == {{Reflist}} {{commons category|Uperkot Fort|ઉપરકોટ કિલ્લો}} [[શ્રેણી:ગુજરાતના કિલ્લાઓ]] [[શ્રેણી:જૂનાગઢ જિલ્લો]] 3plytsjf63afecynw8v5boe0gz5vje0 886750 886745 2025-06-23T11:45:40Z Dsvyas 561 [[Special:Contributions/110.226.124.75|110.226.124.75]] ([[User talk:110.226.124.75|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 804977 wikitext text/x-wiki {{Infobox building | name = [[ઉપરકોટ કિલ્લો]] | image = Gate_of_Uperkot_Fort_02.jpg | caption = ઉપરકોટ કિલ્લાનો [[ચુડાસમા]] રાજા [[રા' ગ્રહરિપુ]] દ્વારા જીર્ણોદ્ધાર કરવામા આવેલો. | location = ઉપરકોટ | location_town = [[જુનાગઢ]] | location_country = ભારત | coordinates = {{coord|21.5238|70.4692|region:IN-GJ|display=inline}} | completion_date = ૯મી સદી પૂર્વાધ | architect = [[રા' ગ્રહરિપુ]] | map_type = India Gujarat | map_caption = ઉપરકોટ કિલ્લાનું ગુજરાતમાં સ્થાન | building_type = કિલ્લો | designations = }} '''ઉપરકોટ કિલ્લો''' [[ગુજરાત]]ના [[જુનાગઢ]]ની પૂર્વ બાજુએ આવેલ એક કિલ્લો છે. == ઇતિહાસ == [[મૌર્ય સામ્રાજ્ય]] દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના [[ગિરનાર]]ની તળેટીમાં કરવામાં આવી હતી અને તે [[ગુપ્ત સામ્રાજ્ય]] સુધી મહત્વનું રહ્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની [[મૈત્રકકાળ]] દરમિયાન જુનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું. ઇ.સ. ૮૭૫માં ચુડાસમા વંશે જુનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી [[વંથલી]]નો કબ્જો કરી શાસન સ્થાપ્યું હતું.<ref name="Wilberforce-Bell1980">{{cite book|author=Harold Wilberforce-Bell|title=The History of Kathiawad from the Earliest Times|url=https://archive.org/details/in.ernet.dli.2015.70165|year=1916|publisher=William Heinemann|location=London|pages=54–83}} {{PD-notice}}</ref> ચુડાસમા શાસક રા' ગ્રહરિપુએ (શાસન આશરે ૯૪૦-૯૮૨) જૂના કિલ્લાની સાફ-સફાઇ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ ''દવ્યશ્રય'' અનુસાર ગ્રહરિપુએ હાલના કિલ્લાનો પાયો નાખ્યો હતો.<ref name="Wilberforce-Bell1980"/> == દંતકથા == [[વંથલી|વામનસ્થળી]]<nowiki/>માં કેટલાક [[ચુડાસમા]] રાજાઓ એ શાસન કર્યું ત્યારબાદ એક દિવસ એક કઠિયારો જંગલ માં વૃક્ષ કાપતો કાપતો એક સ્થળ પર આવી પહોંચ્યો અને તે સ્થળ પર પથ્થરની દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. નજીકમાં એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠા હતા, અને કઠિયારા દ્વારા તે સ્થળ અને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે તેનું નામ "જુના" છે. કઠિયારો વંથલી પાછો ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસક ને જાણ કરી, રાજા એ જંગલને સાફ કરવા હુકમ કર્યો. જંગલ સાફ થઈ ગયા બાદ, એક કિલ્લો દૃષ્ટિમાં આવ્યો. પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું. તેથી એક સારાં શીર્ષક સાથે આ સ્થળ "[[જુનાગઢ]]" તરીકે જાણીતું બન્યું.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=P7EHTBl_pyQC&pg=PA228&dq=Uparkot+chudasama&hl=en&sa=X&ved=0ahUKEwia6IOBx5_iAhWIQ48KHTpjAOQQ6AEIJTAA#v=onepage&q=Uparkot%20chudasama&f=false|title=Gujarat–Daman–Diu: A Travel Guide|last=Ward|first=|date=1998|publisher=Orient Longman Limited|year=|isbn=9788125013839|location=|pages=228|language=en}}</ref> આમ આ દંતકથા મુજબ, કાં તો રાજા [[રા' ગ્રહરિપુ]] એ આ કિલ્લાની પુનઃ શોધ કરી હશે અથવા તો તેનું ફરીથી બાંધકામ કરવાયું હશે. જોકે કિલ્લા ને ત્યારબાદ છોડી દેવામાં આવ્યો હતો અને રાજા ગ્રહરિપુ પછીના શાસક [[રા' નવઘણ]] એ ફરીથી શોધી કાઢ્યો હતો, જેને પોતાની ચુડાસમા રાજધાની [[વંથલી]] થી ત્યાં જુનાગઢ ફેરવી હશે.<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.70165|title=History Of Kathiawad From The Earliest Times|last=Bell|first=H. Wilberforce|date=1916|publisher=|year=|isbn=|location=|pages=53-54}}</ref> == છબીઓ == <gallery mode="packed"> ચિત્ર:Gate of Uperkot Fort 01.jpg|દરવાજો ચિત્ર:Cannon at Uperkot Fort 01.jpg|તોપ ચિત્ર:Cannon at Uperkot Fort 02.jpg|નીલમ અને માણેક તોપો ચિત્ર:Upparkot Fort, Junagarh.jpg|રાણકદેવી મહેલ અથવા જામા મસ્જિદ ચિત્ર:Mausoleum in Uperkot Fort.jpg|નુરી શાહની કબર ચિત્ર:Adi Kadi Vav 04.jpg|[[અડી કડી વાવ]] ચિત્ર:Navghan Kuvo 02.jpg|[[નવઘણ કૂવો]] </gallery> == આ પણ જુઓ == * [[ઉપરકોટની ગુફાઓ]] * [[નવઘણ કૂવો]] == સંદર્ભ == {{Reflist}} {{commons category|Uperkot Fort|ઉપરકોટ કિલ્લો}} [[શ્રેણી:ગુજરાતના કિલ્લાઓ]] [[શ્રેણી:જૂનાગઢ જિલ્લો]] l6ugihqfuz180nnipaemer7omdi32kh સભ્યની ચર્ચા:Shagil Muzhappilangad 3 139114 886699 841662 2025-06-22T12:57:17Z J ansari 32344 J ansariએ [[સભ્યની ચર્ચા:Shagil Kannur]]ને [[સભ્યની ચર્ચા:Shagil Muzhappilangad]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shagil Kannur|Shagil Kannur]]" to "[[Special:CentralAuth/Shagil Muzhappilangad|Shagil Muzhappilangad]]" 841662 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shagil Kannur}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૫૧, ૧૮ માર્ચ ૨૦૨૩ (IST) su97426aqm82zfruylttbp9i7ifbm6q ઢાંચો:ગુજરાતની વાવો 10 148113 886737 876295 2025-06-23T08:38:51Z Brihaspati 45702 વાવનું નામ ઉમેર્યું 886737 wikitext text/x-wiki {{Navbox | name = ગુજરાતની વાવો | state = {{{state|autocollapse}}} | bodyclass = hlist | title = ગુજરાતની વાવો | above = [[ગુજરાતમાં વાવનો ઇતિહાસ|ઇતિહાસ]] | image = [[ચિત્ર:Rani_ki_vav_02.jpg|200px|alt=રાણકી વાવ]] | group1 = [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]] | list1 = * [[અમૃતવર્ષિણી વાવ]] * [[આશાપુરી વાવ]] * [[ખોડિયાર માતાની વાવ, બાપુનગર]] * [[ગાંધર્વ વાવ]] * [[જેઠાભાઇની વાવ]] * [[દાદા હરિર વાવ]] * [[ભાડજની વાવ]] * [[મણિનગરની વાવ]] * [[માતા ભવાનીની વાવ]] * [[વાડજની વાવ]] * [[સિંધવાઈ માતાની વાવ]] <!-- | group2 = [[અમરેલી જિલ્લો|અમરેલી]] | list2 = * | group3 = [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી]] | list3 = * --> | group4= [[આણંદ જિલ્લો|આણંદ]] | list4 = * [[બોરસદ વાવ]] * [[ભદ્રકાળી વાવ]] <!-- | group5 = [[કચ્છ જિલ્લો|કચ્છ]] | list5 = * --> | group6 = [[ખેડા જિલ્લો|ખેડા]] | list6 = * [[કુંડ વાવ]] * [[ડુમરાલ ભાગોળની વાવ]] * [[બત્રીસ કોઠાની વાવ]] | group7 = [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]] | list7 = * [[અંબાપુરની વાવ]] * [[અડાલજની વાવ]] <!-- | group8 = [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ]] | list8 = * | group9 = [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર]] | list9 = * | group10 = [[જામનગર જિલ્લો|જામનગર]] | list10 = * --> | group11 = [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ]] | list11 = * [[અડી કડી વાવ]] * [[નવઘણ કૂવો]] * [[રા ખેંગાર વાવ]] <!-- | group12 = [[ડાંગ જિલ્લો|ડાંગ]] | list12 = * | group13 = [[તાપી જિલ્લો|તાપી]] | list13 = * | group14 = [[દાહોદ જિલ્લો|દાહોદ]] | list14 = * --> | group15 = [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા]] | list15 = * [[જેઠા વાવ]] * [[વિકીયા વાવ]] <!-- | group16 = [[નર્મદા જિલ્લો|નર્મદા]] | list16 = * | group17 = [[નવસારી જિલ્લો|નવસારી]] | list17 = * --> | group18 = [[પાટણ જિલ્લો|પાટણ]] | list18 = * [[રાણકી વાવ]] <!-- | group19 = [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] | list19 = * --> | group20 = [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] | list20 = * [[ચાંપાનેરની વાવ]] | group21 = [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]] | list21 = * [[મીઠી વાવ, પાલનપુર|મીઠી વાવ]] <!-- | group22 = [[બોટાદ જિલ્લો|બોટાદ]] | list22 = * | group23 = [[ભરૂચ જિલ્લો|ભરૂચ]] | list24 = * --> | group24 = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | list24 = * ચમારડી ગામની વાવ * તરશિંગા ડુંગરની વાવ, સિહોર * દાદાની વાવ, સિહોર * પ્રજાપતિવાસની વાવ, સિહોર * રાંદલમાતાની વાવ, દડવા * [[વણારશી વાવ]] | group25 = [[મહીસાગર જિલ્લો|મહીસાગર]] | list25 = * [[કલેશ્વરી સ્મારક સમુહ]] | group26 = [[મહેસાણા જિલ્લો|મહેસાણા]] | list26 = * [[છત્રાલની વાવ]] * [[બોત્તેર કોઠાની વાવ]] * [[મોઢેરા વાવ]] <!-- | group27 = [[મોરબી જિલ્લો|મોરબી]] | list27 = * | group28 = [[રાજકોટ જિલ્લો|રાજકોટ]] | list28 = * --> | group29 = [[વડોદરા જિલ્લો|વડોદરા]] | list29 = * [[તરસાલી વાવ]] * [[નવલખી વાવ]] * [[યવતેશ્વર વાવ]] * [[વિદ્યાધર વાવ]] <!-- | group30 = [[વલસાડ જિલ્લો|વલસાડ]] | list30 = * --> | group31 = [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]] | list31 = * [[અંકોલ માતાની વાવ]] * [[દરબારી વાવ]] * [[બ્રહ્મા વાવ]] <!-- | group32 = [[સુરત જિલ્લો|સુરત]] | list32 = * --> | group33 = [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] | list33 = * [[ખેરાળી વાવ]] * [[ગંગા વાવ]] * [[ચૌમુખી વાવ, ચોબારી]] * [[ધાંધલપુરની વાવ]] * [[નાગા બાવા વાવ]] * [[માત્રી વાવ]] * [[માધા વાવ]] * [[રાતબા વાવ]] * [[હામપર વાવ]] | below = {{icon|Category}} [[:શ્રેણી:ગુજરાતની વાવો|શ્રેણી]] }} d3blgby58esc7v5px5j539nq7mgeebe આશુતોષ મુખર્જી 0 150939 886721 886624 2025-06-23T03:29:46Z Snehrashmi 41463 /* પ્રારંભિક જીવન */ 886721 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific_prefix = '''સર''' | name = આશુતોષ મુખર્જી | image = Asutosh Mukhopadhyay.jpg | honorific_suffix = <small>CSI, FRSE, FRAS, FPSL, MRIA</small> | alt = | caption = આશુતોષ મુખર્જી | nickname = ધ ટાઈગર ઑફ બેન્ગાલ <br> বাংলার বাঘ | order = ૨૨મા, ૨૬મા | office = કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ | term1 = ૩૧ માર્ચ ૧૯૦૬ – ૩૦ માર્ચ ૧૯૧૪ | predecessor1 = એલેક્ઝાન્ડર પેડલર | successor1 = દેવપ્રસાદ સર્વાધિકારી | term = ૪ એપ્રિલ ૧૯૨૧ – ૩ એપ્રિલ ૧૯૨૩ | predecessor = નિલરતન સરકાર | successor = ભૂપેન્દ્રનાથ બાસુ | birth_name = | birth_date = {{birth date|df=yes|1864|06|29}} | birth_place = [[કોલકાતા]], બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન [[પશ્ચિમ બંગાળ]], [[ભારત]]) | death_date = {{Death date and age|df=yes|1924|5|25|1864|06|29}} | death_place = [[પટના]], બિહાર અને ઓરિસ્સા પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન [[બિહાર]], ભારત) | resting_place = રુસ્સા માર્ગ, [[કોલકાતા]] (હવે, ૭૭ આશુતોષ મુખર્જી માર્ગ, કોલકાતા – ૭૦૦૦૨૫) | occupation = શિક્ષક અને કલકત્તા વિશ્વવિદ્યાલયના દ્વિતીય ભારતીય ઉપકુલપતિ, કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ (૧૯૦૩–૧૯૨૪) | citizenship = બ્રિટીશ | education = કલકત્તા વિશ્વવિદ્યાલય (બી.એ., એમ.એ., એમ.એસસી., એલએલ.બી., એલએલ.ડી.) | period = | genre = | subject = | spouse = જોગમાયા દેવી | children = ૪, [[શ્યામાપ્રસાદ મુખર્જી]] | relatives = ચિત્તાતોષ મુખર્જી (પ્રપૌત્ર) | awards = ''નાઈટ બેચલર'' (૧૯૧૧)<br>''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા'' (સીએસઆઈ, ૧૯૦૯) | signature = | signature_alt = | website = | portaldisp = }} '''સર આશુતોષ મુખર્જી''' (૨૯ જૂન ૧૮૬૪ – ૨૫ મે ૧૯૨૪) એક બંગાળી ગણિતશાસ્ત્રી, વકીલ, ન્યાયાધીશ, શિક્ષક અને સંસ્થા નિર્માતા હતા. તેમણે ગણિત, કાયદાશાસ્ત્ર અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવતા મુખર્જી બ્રિટિશ પત્રિકાઓમાં શોધપત્રો પ્રકાશિત કરનાર પ્રથમ ભારતીયોમાંના એક હતા. તેમણે ૨૨ વર્ષની ઉંમરે એડિનબર્ગની રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી મેળવી હતી, ઉપરાંત યુરોપ અને સંયુક્ત રાજ્યમાં વિવિધ વિદ્વત સંગઠનોના ફેલો અથવા સભ્ય હતા. મુખર્જીએ કાયદાની પરીક્ષા પાસ કરી અને સફળ કાનૂની વ્યવસાય સ્થાપિત કર્યો. તેમણે એલએલ.ડી. (LL.D.) ની પદવી મેળવી અને વિશ્વવિદ્યાલયમાં કાયદા પર વ્યાખ્યાન આપ્યા. તેઓ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ બન્યા અને કેટલાક વર્ષો સુધી મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કાર્ય કર્યું. તેમણે વિશ્વવિદ્યાલય ખાતે કાયદાશાસ્ત્રની કોલેજની સ્થાપના કરી. કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે (૧૯૦૬–૧૯૧૪ અને ૧૯૨૧–૨૩), મુખરજીએ પરીક્ષા યોજનારી અને પદવી પ્રદાન કરતી સંસ્થાને એશિયાની ટોચની સંશોધન વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરી દીધી. તેમણે વિવિધ શાખાઓમાં અનુસ્નાતક અભ્યાસ માટે નવા વિભાગો શરૂ કર્યા, નવા પ્રાધ્યાપકોની નિમણૂંક માટે અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના સર્જન માટે ફાળો એકત્રિત કર્યો, સ્નાતક વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ અને અદ્યતન સંશોધન કાર્યોમાં મદદ પૂરી પાડી, અને વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રાધ્યાપકોને નિયુક્ત કર્યા, જેમાં એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક સર [[સી. વી. રામન]]નો પણ સમાવેશ થાય છે. મુખર્જી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (૧૯૧૪)ના ઉદ્‌ઘાટન સત્રના અધ્યક્ષ હતા. તેમણે ''બાંગ્લા તકનિકી સંસ્થા'' (બેંગાલ ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ, ૧૯૦૬)ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી, જે પછીથી જાદવપુર વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તેમણે કોલકતા ગણિત સમાજ (૧૯૦૮)ની સ્થાપના પણ કરી.<ref>Patrick Petitjean, Catherine Jami and Anne Marie Moulin eds. (1992) ''Science and Empires'', Boston Study in the Philosophy of Science, Vol. 136, Kluwer Academic Publishers. {{ISBN|978-94-011-2594-9}}, {{doi|10.1007/978-94-011-2594-9}}</ref> ૧૯૧૬માં તેમના નેતૃત્ત્વ હેઠળ આશુતોષ કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. તેમના આત્મવિશ્વાસ, હિંમત અને શૈક્ષણિક સમર્પણને કારણે તેમને સ્નેહથી 'બંગાળના વાઘ' ('બેંગાલ ટાઇગર') તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite web|title=Asutosh Mukhopadhyay: An eminent educator who made Bengalis proud|url=http://www.anandabazar.com/patrika/ashutosh-mukherjee-an-eminent-educator-who-made-bengalis-proud-1.960305}}</ref> == પ્રારંભિક જીવન અને પરિવાર == આશુતોષ મુખર્જીનો જન્મ ૨૯ જૂન ૧૮૬૪ના રોજ બાવબઝાર, કોલકાતા ખાતે એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.<ref>{{cite book |last1=Mukherji |first1=Purabi |url=https://books.google.com/books?id=DfaVEAAAQBAJ&dq=Mathematician+brahmin&pg=PA19 |title=Notable Modern Indian Mathematicians and Statisticians: During the 19th and 20th Centuries of Bengal |date=11 October 2022 |publisher=Springer Nature |isbn=978-981-19-6132-8 |language=en}}</ref> તેમની માતાનું નામ જગતતારિણિ દેવી અને પિતાનું નામ ડૉ. ગંગાપ્રસાદ મુખોપાધ્યાય હતું. તેમનું પૂર્વજોનું શહેર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું જીરાટ હતું.<ref name="Ghatak1">Ghatak, Atulchandra, ''Ashutosher Chatrajiban Ed. 8th'', 1954, p 1, Chakraborty Chatterjee & Co. Ltd.</ref> તેમના પૂર્વજોમાં ઘણા પ્રતિષ્ઠિત સંસ્કૃત વિદ્વાનો હતા, જેમાં પંડિત રામચંદ્ર તારકલંકરનો સમાવેશ થાય છે, જેઓ ન્યાયના પ્રોફેસર હતા, જેમને વોરેન હેસ્ટિંગ્સ દ્વારા કોલકાતાની સંસ્કૃત કોલેજમાં તે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.<ref name="Ashutosh_life">{{cite web |title=Sir Ashutosh Mukherjee: educationist, leader and institution-builder |url=http://www.currentscience.ac.in/Downloads/article_id_078_12_1566_1573_0.pdf |access-date=29 September 2017 |website=Current Science}}</ref> મુખર્જીના દાદા હુગલી જિલ્લામાં આવેલા દિગસુઈ નામના બીજા ગામથી જીરાટ આવ્યા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. પિતા ગંગા પ્રસાદ મુખર્જીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૩૬ના રોજ જીરાટમાં થયો હતો.<ref name="Ghatak1" /> જીરાટના શ્રીમંત લોકોની મદદથી તેઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે કોલકાતા આવ્યા. બાદમાં તેઓ કોલકાતાના ભવાનીપોર વિસ્તારમાં સ્થાયી થયા. તેઓ એક જાણીતા ડૉક્ટર બન્યા અને કોલકાતામાં સાઉથ સબ અર્બન સ્કૂલની સ્થાપના કરી. ગંગા પ્રસાદે તેમના પુત્રના શિક્ષણનું ખાસ ધ્યાન રાખ્યું. ઘરે વિજ્ઞાન અને સાહિત્યના વાતાવરણમાં ઉછરેલા યુવાન આશુતોષ ભવનીપુરના ચક્રબેરિયા ખાતેના સીસુ વિદ્યાલયમાં ગયા અને ગણિત પ્રત્યે પ્રારંભિક રુચિ દર્શાવી. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ [[ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર]]ને મળ્યા હતા, જેમનો તેમના પર મોટો પ્રભાવ હતો. તેઓ મધુસુદન દાસના વિદ્યાર્થી હતા.<ref>{{cite web |url= http://www.mslawcollege.org/index.php?option=com_content&view=article&id=84&Itemid=29 |title=Our History |work=mslawcollege.org |year=2012 |quote=Ashutosh Mukherjee, the then Vice-Chancellor of Calcutta University who was a student of Utkal Gourab Madhusudan Das |access-date=28 April 2012}}</ref> નવેમ્બર ૧૮૭૯માં, પંદર વર્ષની ઉંમરે, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી જેમાં તેઓ બીજા ક્રમે આવ્યા અને પ્રથમ વર્ગની શિષ્યવૃત્તિ મેળવી.<ref name="Asutosh_life">{{cite web |title=Sir Asutosh Mukherjee: educationist, leader and institution-builder |url=http://www.currentscience.ac.in/Downloads/article_id_078_12_1566_1573_0.pdf |access-date=29 September 2017 |website=Current Science}}</ref> ૧૮૮૦માં, તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ (વર્તમાન પ્રેસિડેન્સી યુનિવર્સિટી) માં પ્રવેશ મેળવ્યો જ્યાં તેઓ પી.સી. રે અને નરેન્દ્રનાથ દત્તને મળ્યા, જેઓ પાછળથી [[સ્વામી વિવેકાનંદ]] તરીકે પ્રખ્યાત થયા. ૧૮૮૩માં, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવ્યો.<ref>{{cite book |author=Rachana Chakrabarty |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |publisher=Asiatic Society of Bangladesh |year=2012 |editor1=Sirajul Islam |edition=Second |chapter=Premchand Roychand Studentship |editor2=Ahmed A. Jamal |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Premchand_Roychand_Studentship}}</ref> અને ગણિતમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર (Pure & Applied), માં પ્રતિષ્ઠિત પ્રેમચંદ રોયચંદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.<ref name="Asutosh_maths" /> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:૧૮૬૪માં જન્મ]] [[શ્રેણી:૧૯૨૪માં મૃત્યુ]] a7jnq34l4mtxafy2cajt4ejm0415tgq 886724 886721 2025-06-23T03:41:24Z Snehrashmi 41463 /* પ્રારંભિક જીવન અને પરિવાર */ 886724 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific_prefix = '''સર''' | name = આશુતોષ મુખર્જી | image = Asutosh Mukhopadhyay.jpg | honorific_suffix = <small>CSI, FRSE, FRAS, FPSL, MRIA</small> | alt = | caption = આશુતોષ મુખર્જી | nickname = ધ ટાઈગર ઑફ બેન્ગાલ <br> বাংলার বাঘ | order = ૨૨મા, ૨૬મા | office = કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ | term1 = ૩૧ માર્ચ ૧૯૦૬ – ૩૦ માર્ચ ૧૯૧૪ | predecessor1 = એલેક્ઝાન્ડર પેડલર | successor1 = દેવપ્રસાદ સર્વાધિકારી | term = ૪ એપ્રિલ ૧૯૨૧ – ૩ એપ્રિલ ૧૯૨૩ | predecessor = નિલરતન સરકાર | successor = ભૂપેન્દ્રનાથ બાસુ | birth_name = | birth_date = {{birth date|df=yes|1864|06|29}} | birth_place = [[કોલકાતા]], બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન [[પશ્ચિમ બંગાળ]], [[ભારત]]) | death_date = {{Death date and age|df=yes|1924|5|25|1864|06|29}} | death_place = [[પટના]], બિહાર અને ઓરિસ્સા પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન [[બિહાર]], ભારત) | resting_place = રુસ્સા માર્ગ, [[કોલકાતા]] (હવે, ૭૭ આશુતોષ મુખર્જી માર્ગ, કોલકાતા – ૭૦૦૦૨૫) | occupation = શિક્ષક અને કલકત્તા વિશ્વવિદ્યાલયના દ્વિતીય ભારતીય ઉપકુલપતિ, કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ (૧૯૦૩–૧૯૨૪) | citizenship = બ્રિટીશ | education = કલકત્તા વિશ્વવિદ્યાલય (બી.એ., એમ.એ., એમ.એસસી., એલએલ.બી., એલએલ.ડી.) | period = | genre = | subject = | spouse = જોગમાયા દેવી | children = ૪, [[શ્યામાપ્રસાદ મુખર્જી]] | relatives = ચિત્તાતોષ મુખર્જી (પ્રપૌત્ર) | awards = ''નાઈટ બેચલર'' (૧૯૧૧)<br>''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા'' (સીએસઆઈ, ૧૯૦૯) | signature = | signature_alt = | website = | portaldisp = }} '''સર આશુતોષ મુખર્જી''' (૨૯ જૂન ૧૮૬૪ – ૨૫ મે ૧૯૨૪) એક બંગાળી ગણિતશાસ્ત્રી, વકીલ, ન્યાયાધીશ, શિક્ષક અને સંસ્થા નિર્માતા હતા. તેમણે ગણિત, કાયદાશાસ્ત્ર અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવતા મુખર્જી બ્રિટિશ પત્રિકાઓમાં શોધપત્રો પ્રકાશિત કરનાર પ્રથમ ભારતીયોમાંના એક હતા. તેમણે ૨૨ વર્ષની ઉંમરે એડિનબર્ગની રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી મેળવી હતી, ઉપરાંત યુરોપ અને સંયુક્ત રાજ્યમાં વિવિધ વિદ્વત સંગઠનોના ફેલો અથવા સભ્ય હતા. મુખર્જીએ કાયદાની પરીક્ષા પાસ કરી અને સફળ કાનૂની વ્યવસાય સ્થાપિત કર્યો. તેમણે એલએલ.ડી. (LL.D.) ની પદવી મેળવી અને વિશ્વવિદ્યાલયમાં કાયદા પર વ્યાખ્યાન આપ્યા. તેઓ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ બન્યા અને કેટલાક વર્ષો સુધી મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કાર્ય કર્યું. તેમણે વિશ્વવિદ્યાલય ખાતે કાયદાશાસ્ત્રની કોલેજની સ્થાપના કરી. કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે (૧૯૦૬–૧૯૧૪ અને ૧૯૨૧–૨૩), મુખરજીએ પરીક્ષા યોજનારી અને પદવી પ્રદાન કરતી સંસ્થાને એશિયાની ટોચની સંશોધન વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરી દીધી. તેમણે વિવિધ શાખાઓમાં અનુસ્નાતક અભ્યાસ માટે નવા વિભાગો શરૂ કર્યા, નવા પ્રાધ્યાપકોની નિમણૂંક માટે અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના સર્જન માટે ફાળો એકત્રિત કર્યો, સ્નાતક વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ અને અદ્યતન સંશોધન કાર્યોમાં મદદ પૂરી પાડી, અને વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રાધ્યાપકોને નિયુક્ત કર્યા, જેમાં એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક સર [[સી. વી. રામન]]નો પણ સમાવેશ થાય છે. મુખર્જી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (૧૯૧૪)ના ઉદ્‌ઘાટન સત્રના અધ્યક્ષ હતા. તેમણે ''બાંગ્લા તકનિકી સંસ્થા'' (બેંગાલ ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ, ૧૯૦૬)ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી, જે પછીથી જાદવપુર વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તેમણે કોલકતા ગણિત સમાજ (૧૯૦૮)ની સ્થાપના પણ કરી.<ref>Patrick Petitjean, Catherine Jami and Anne Marie Moulin eds. (1992) ''Science and Empires'', Boston Study in the Philosophy of Science, Vol. 136, Kluwer Academic Publishers. {{ISBN|978-94-011-2594-9}}, {{doi|10.1007/978-94-011-2594-9}}</ref> ૧૯૧૬માં તેમના નેતૃત્ત્વ હેઠળ આશુતોષ કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. તેમના આત્મવિશ્વાસ, હિંમત અને શૈક્ષણિક સમર્પણને કારણે તેમને સ્નેહથી 'બંગાળના વાઘ' ('બેંગાલ ટાઇગર') તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite web|title=Asutosh Mukhopadhyay: An eminent educator who made Bengalis proud|url=http://www.anandabazar.com/patrika/ashutosh-mukherjee-an-eminent-educator-who-made-bengalis-proud-1.960305}}</ref> == પ્રારંભિક જીવન અને પરિવાર == આશુતોષ મુખર્જીનો જન્મ ૨૯ જૂન ૧૮૬૪ના રોજ બાવબઝાર, કોલકાતા ખાતે એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.<ref>{{cite book |last1=Mukherji |first1=Purabi |url=https://books.google.com/books?id=DfaVEAAAQBAJ&dq=Mathematician+brahmin&pg=PA19 |title=Notable Modern Indian Mathematicians and Statisticians: During the 19th and 20th Centuries of Bengal |date=11 October 2022 |publisher=Springer Nature |isbn=978-981-19-6132-8 |language=en}}</ref> તેમની માતાનું નામ જગતતારિણિ દેવી અને પિતાનું નામ ડૉ. ગંગાપ્રસાદ મુખોપાધ્યાય હતું. તેમનું પૂર્વજોનું શહેર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું જીરાટ હતું.<ref name="Ghatak1">Ghatak, Atulchandra, ''Ashutosher Chatrajiban Ed. 8th'', 1954, p 1, Chakraborty Chatterjee & Co. Ltd.</ref> તેમના પૂર્વજોમાં ઘણા પ્રતિષ્ઠિત સંસ્કૃત વિદ્વાનો હતા, જેમાં પંડિત રામચંદ્ર તારકલંકરનો સમાવેશ થાય છે, જેઓ ન્યાયના પ્રોફેસર હતા, જેમને વોરેન હેસ્ટિંગ્સ દ્વારા કોલકાતાની સંસ્કૃત કોલેજમાં તે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.<ref name="Ashutosh_life">{{cite web |title=Sir Ashutosh Mukherjee: educationist, leader and institution-builder |url=http://www.currentscience.ac.in/Downloads/article_id_078_12_1566_1573_0.pdf |access-date=29 September 2017 |website=Current Science}}</ref> મુખર્જીના દાદા હુગલી જિલ્લામાં આવેલા દિગસુઈ નામના બીજા ગામથી જીરાટ આવ્યા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. પિતા ગંગા પ્રસાદ મુખર્જીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૩૬ના રોજ જીરાટમાં થયો હતો.<ref name="Ghatak1" /> જીરાટના શ્રીમંત લોકોની મદદથી તેઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે કોલકાતા આવ્યા. બાદમાં તેઓ કોલકાતાના ભવાનીપોર વિસ્તારમાં સ્થાયી થયા. તેઓ એક જાણીતા ડૉક્ટર બન્યા અને કોલકાતામાં સાઉથ સબ અર્બન સ્કૂલની સ્થાપના કરી. ગંગા પ્રસાદે તેમના પુત્રના શિક્ષણનું ખાસ ધ્યાન રાખ્યું. ઘરે વિજ્ઞાન અને સાહિત્યના વાતાવરણમાં ઉછરેલા યુવાન આશુતોષ ભવનીપુરના ચક્રબેરિયા ખાતેના સીસુ વિદ્યાલયમાં ગયા અને ગણિત પ્રત્યે પ્રારંભિક રુચિ દર્શાવી. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ [[ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર]]ને મળ્યા હતા, જેમનો તેમના પર મોટો પ્રભાવ હતો. તેઓ મધુસુદન દાસના વિદ્યાર્થી હતા.<ref>{{cite web |url= http://www.mslawcollege.org/index.php?option=com_content&view=article&id=84&Itemid=29 |title=Our History |work=mslawcollege.org |year=2012 |quote=Ashutosh Mukherjee, the then Vice-Chancellor of Calcutta University who was a student of Utkal Gourab Madhusudan Das |access-date=28 April 2012}}</ref> નવેમ્બર ૧૮૭૯માં, પંદર વર્ષની ઉંમરે, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી જેમાં તેઓ બીજા ક્રમે આવ્યા અને પ્રથમ વર્ગની શિષ્યવૃત્તિ મેળવી.<ref name="Asutosh_life">{{cite web |title=Sir Asutosh Mukherjee: educationist, leader and institution-builder |url=http://www.currentscience.ac.in/Downloads/article_id_078_12_1566_1573_0.pdf |access-date=29 September 2017 |website=Current Science}}</ref> ૧૮૮૦માં, તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ (વર્તમાન પ્રેસિડેન્સી યુનિવર્સિટી) માં પ્રવેશ મેળવ્યો જ્યાં તેઓ પી.સી. રે અને નરેન્દ્રનાથ દત્તને મળ્યા, જેઓ પાછળથી [[સ્વામી વિવેકાનંદ]] તરીકે પ્રખ્યાત થયા. ૧૮૮૩માં, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવ્યો.<ref>{{cite book |author=Rachana Chakrabarty |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |publisher=Asiatic Society of Bangladesh |year=2012 |editor1=Sirajul Islam |edition=Second |chapter=Premchand Roychand Studentship |editor2=Ahmed A. Jamal |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Premchand_Roychand_Studentship}}</ref> અને ગણિતમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર (Pure & Applied), માં પ્રતિષ્ઠિત પ્રેમચંદ રોયચંદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.<ref name="Asutosh_maths" /> ૧૮૮૩માં સુરેન્દ્રનાથ બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના આદેશો વિરુદ્ધ ''બંગાળી'' અખબારમાં એક લેખ લખ્યો અને કોર્ટના તિરસ્કારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી. કલકત્તા હાઈકોર્ટમાં મુખર્જીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના એક જૂથે બંગાળ અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શનો અને હડતાળ શરૂ કરી દીધી. ૧૮૮૪માં, તેમણે શૈક્ષણિક સિદ્ધિઓ માટે હરિશ્ચંદ્ર પુરસ્કાર જીત્યો, અને ૧૮૮૫માં ગણિતમાં પ્રથમ-વર્ગના સન્માન સાથે એમ.એ. પૂર્ણ કર્યું.<ref name="Asutosh_life" /> ૧૮૮૫માં, તેમણે જોગમાયા દેવી ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. ૧૮૮૬માં, તેમને પ્રાકૃતિક વિજ્ઞાનમાં બીજી અનુસ્નાતક પદવી એનાયત કરવામાં આવી, જેનાથી તેઓ કલકત્તા યુનિવર્સિટીમાંથી બેવડી પદવી મેળવનારા પ્રથમ વિદ્યાર્થી બન્યા.<ref name="Asutosh_life" /> ત્યારબાદ, સર આશુતોષ મુખર્જીએ કાયદામાં કારકિર્દી બનાવી. તેમણે ૧૮૮૮માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી અને કલકત્તા હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રવેશ મેળવ્યો. ૧૮૯૭માં, તેમણે ડોક્ટર ઓફ લો (એલએલ.ડી.) ની પદવી મેળવી અને કલકત્તા યુનિવર્સિટીમાં ટાગોર પ્રોફેસર ઓફ લો બન્યા. ૧૯૦૪માં, તેમને હાઇકોર્ટના પ્યુઇસ્ને (જુનિયર) જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને ત્યારબાદ બે વર્ષ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.<ref name="Asutosh_life" /> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:૧૮૬૪માં જન્મ]] [[શ્રેણી:૧૯૨૪માં મૃત્યુ]] qe4ihw9zfpoi0cj8f1m0z73i7ouws9a 886725 886724 2025-06-23T03:43:46Z Snehrashmi 41463 /* પ્રારંભિક જીવન અને પરિવાર */ સંદર્ભ ત્રુટિ દૂર કરી 886725 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific_prefix = '''સર''' | name = આશુતોષ મુખર્જી | image = Asutosh Mukhopadhyay.jpg | honorific_suffix = <small>CSI, FRSE, FRAS, FPSL, MRIA</small> | alt = | caption = આશુતોષ મુખર્જી | nickname = ધ ટાઈગર ઑફ બેન્ગાલ <br> বাংলার বাঘ | order = ૨૨મા, ૨૬મા | office = કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ | term1 = ૩૧ માર્ચ ૧૯૦૬ – ૩૦ માર્ચ ૧૯૧૪ | predecessor1 = એલેક્ઝાન્ડર પેડલર | successor1 = દેવપ્રસાદ સર્વાધિકારી | term = ૪ એપ્રિલ ૧૯૨૧ – ૩ એપ્રિલ ૧૯૨૩ | predecessor = નિલરતન સરકાર | successor = ભૂપેન્દ્રનાથ બાસુ | birth_name = | birth_date = {{birth date|df=yes|1864|06|29}} | birth_place = [[કોલકાતા]], બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન [[પશ્ચિમ બંગાળ]], [[ભારત]]) | death_date = {{Death date and age|df=yes|1924|5|25|1864|06|29}} | death_place = [[પટના]], બિહાર અને ઓરિસ્સા પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન [[બિહાર]], ભારત) | resting_place = રુસ્સા માર્ગ, [[કોલકાતા]] (હવે, ૭૭ આશુતોષ મુખર્જી માર્ગ, કોલકાતા – ૭૦૦૦૨૫) | occupation = શિક્ષક અને કલકત્તા વિશ્વવિદ્યાલયના દ્વિતીય ભારતીય ઉપકુલપતિ, કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ (૧૯૦૩–૧૯૨૪) | citizenship = બ્રિટીશ | education = કલકત્તા વિશ્વવિદ્યાલય (બી.એ., એમ.એ., એમ.એસસી., એલએલ.બી., એલએલ.ડી.) | period = | genre = | subject = | spouse = જોગમાયા દેવી | children = ૪, [[શ્યામાપ્રસાદ મુખર્જી]] | relatives = ચિત્તાતોષ મુખર્જી (પ્રપૌત્ર) | awards = ''નાઈટ બેચલર'' (૧૯૧૧)<br>''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા'' (સીએસઆઈ, ૧૯૦૯) | signature = | signature_alt = | website = | portaldisp = }} '''સર આશુતોષ મુખર્જી''' (૨૯ જૂન ૧૮૬૪ – ૨૫ મે ૧૯૨૪) એક બંગાળી ગણિતશાસ્ત્રી, વકીલ, ન્યાયાધીશ, શિક્ષક અને સંસ્થા નિર્માતા હતા. તેમણે ગણિત, કાયદાશાસ્ત્ર અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવતા મુખર્જી બ્રિટિશ પત્રિકાઓમાં શોધપત્રો પ્રકાશિત કરનાર પ્રથમ ભારતીયોમાંના એક હતા. તેમણે ૨૨ વર્ષની ઉંમરે એડિનબર્ગની રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી મેળવી હતી, ઉપરાંત યુરોપ અને સંયુક્ત રાજ્યમાં વિવિધ વિદ્વત સંગઠનોના ફેલો અથવા સભ્ય હતા. મુખર્જીએ કાયદાની પરીક્ષા પાસ કરી અને સફળ કાનૂની વ્યવસાય સ્થાપિત કર્યો. તેમણે એલએલ.ડી. (LL.D.) ની પદવી મેળવી અને વિશ્વવિદ્યાલયમાં કાયદા પર વ્યાખ્યાન આપ્યા. તેઓ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ બન્યા અને કેટલાક વર્ષો સુધી મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કાર્ય કર્યું. તેમણે વિશ્વવિદ્યાલય ખાતે કાયદાશાસ્ત્રની કોલેજની સ્થાપના કરી. કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે (૧૯૦૬–૧૯૧૪ અને ૧૯૨૧–૨૩), મુખરજીએ પરીક્ષા યોજનારી અને પદવી પ્રદાન કરતી સંસ્થાને એશિયાની ટોચની સંશોધન વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરી દીધી. તેમણે વિવિધ શાખાઓમાં અનુસ્નાતક અભ્યાસ માટે નવા વિભાગો શરૂ કર્યા, નવા પ્રાધ્યાપકોની નિમણૂંક માટે અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના સર્જન માટે ફાળો એકત્રિત કર્યો, સ્નાતક વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ અને અદ્યતન સંશોધન કાર્યોમાં મદદ પૂરી પાડી, અને વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રાધ્યાપકોને નિયુક્ત કર્યા, જેમાં એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક સર [[સી. વી. રામન]]નો પણ સમાવેશ થાય છે. મુખર્જી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (૧૯૧૪)ના ઉદ્‌ઘાટન સત્રના અધ્યક્ષ હતા. તેમણે ''બાંગ્લા તકનિકી સંસ્થા'' (બેંગાલ ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ, ૧૯૦૬)ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી, જે પછીથી જાદવપુર વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તેમણે કોલકતા ગણિત સમાજ (૧૯૦૮)ની સ્થાપના પણ કરી.<ref>Patrick Petitjean, Catherine Jami and Anne Marie Moulin eds. (1992) ''Science and Empires'', Boston Study in the Philosophy of Science, Vol. 136, Kluwer Academic Publishers. {{ISBN|978-94-011-2594-9}}, {{doi|10.1007/978-94-011-2594-9}}</ref> ૧૯૧૬માં તેમના નેતૃત્ત્વ હેઠળ આશુતોષ કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. તેમના આત્મવિશ્વાસ, હિંમત અને શૈક્ષણિક સમર્પણને કારણે તેમને સ્નેહથી 'બંગાળના વાઘ' ('બેંગાલ ટાઇગર') તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{cite web|title=Asutosh Mukhopadhyay: An eminent educator who made Bengalis proud|url=http://www.anandabazar.com/patrika/ashutosh-mukherjee-an-eminent-educator-who-made-bengalis-proud-1.960305}}</ref> == પ્રારંભિક જીવન == આશુતોષ મુખર્જીનો જન્મ ૨૯ જૂન ૧૮૬૪ના રોજ બાવબઝાર, કોલકાતા ખાતે એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.<ref>{{cite book |last1=Mukherji |first1=Purabi |url=https://books.google.com/books?id=DfaVEAAAQBAJ&dq=Mathematician+brahmin&pg=PA19 |title=Notable Modern Indian Mathematicians and Statisticians: During the 19th and 20th Centuries of Bengal |date=11 October 2022 |publisher=Springer Nature |isbn=978-981-19-6132-8 |language=en}}</ref> તેમની માતાનું નામ જગતતારિણિ દેવી અને પિતાનું નામ ડૉ. ગંગાપ્રસાદ મુખોપાધ્યાય હતું. તેમનું પૂર્વજોનું શહેર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું જીરાટ હતું.<ref name="Ghatak1">Ghatak, Atulchandra, ''Ashutosher Chatrajiban Ed. 8th'', 1954, p 1, Chakraborty Chatterjee & Co. Ltd.</ref> તેમના પૂર્વજોમાં ઘણા પ્રતિષ્ઠિત સંસ્કૃત વિદ્વાનો હતા, જેમાં પંડિત રામચંદ્ર તારકલંકરનો સમાવેશ થાય છે, જેઓ ન્યાયના પ્રોફેસર હતા, જેમને વોરેન હેસ્ટિંગ્સ દ્વારા કોલકાતાની સંસ્કૃત કોલેજમાં તે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.<ref name="Ashutosh_life">{{cite web |title=Sir Ashutosh Mukherjee: educationist, leader and institution-builder |url=http://www.currentscience.ac.in/Downloads/article_id_078_12_1566_1573_0.pdf |access-date=29 September 2017 |website=Current Science}}</ref> મુખર્જીના દાદા હુગલી જિલ્લામાં આવેલા દિગસુઈ નામના બીજા ગામથી જીરાટ આવ્યા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. પિતા ગંગા પ્રસાદ મુખર્જીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૩૬ના રોજ જીરાટમાં થયો હતો.<ref name="Ghatak1" /> જીરાટના શ્રીમંત લોકોની મદદથી તેઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે કોલકાતા આવ્યા. બાદમાં તેઓ કોલકાતાના ભવાનીપોર વિસ્તારમાં સ્થાયી થયા. તેઓ એક જાણીતા ડૉક્ટર બન્યા અને કોલકાતામાં સાઉથ સબ અર્બન સ્કૂલની સ્થાપના કરી. ગંગા પ્રસાદે તેમના પુત્રના શિક્ષણનું ખાસ ધ્યાન રાખ્યું. ઘરે વિજ્ઞાન અને સાહિત્યના વાતાવરણમાં ઉછરેલા યુવાન આશુતોષ ભવનીપુરના ચક્રબેરિયા ખાતેના સીસુ વિદ્યાલયમાં ગયા અને ગણિત પ્રત્યે પ્રારંભિક રુચિ દર્શાવી. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ [[ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર]]ને મળ્યા હતા, જેમનો તેમના પર મોટો પ્રભાવ હતો. તેઓ મધુસુદન દાસના વિદ્યાર્થી હતા.<ref>{{cite web |url= http://www.mslawcollege.org/index.php?option=com_content&view=article&id=84&Itemid=29 |title=Our History |work=mslawcollege.org |year=2012 |quote=Ashutosh Mukherjee, the then Vice-Chancellor of Calcutta University who was a student of Utkal Gourab Madhusudan Das |access-date=28 April 2012}}</ref> નવેમ્બર ૧૮૭૯માં, પંદર વર્ષની ઉંમરે, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી જેમાં તેઓ બીજા ક્રમે આવ્યા અને પ્રથમ વર્ગની શિષ્યવૃત્તિ મેળવી.<ref name="Asutosh_life">{{cite web |title=Sir Asutosh Mukherjee: educationist, leader and institution-builder |url=http://www.currentscience.ac.in/Downloads/article_id_078_12_1566_1573_0.pdf |access-date=29 September 2017 |website=Current Science}}</ref> ૧૮૮૦માં, તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ (વર્તમાન પ્રેસિડેન્સી યુનિવર્સિટી) માં પ્રવેશ મેળવ્યો જ્યાં તેઓ પી.સી. રે અને નરેન્દ્રનાથ દત્તને મળ્યા, જેઓ પાછળથી [[સ્વામી વિવેકાનંદ]] તરીકે પ્રખ્યાત થયા. ૧૮૮૩માં, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવ્યો.<ref>{{cite book |author=Rachana Chakrabarty |title=Banglapedia: National Encyclopedia of Bangladesh |publisher=Asiatic Society of Bangladesh |year=2012 |editor1=Sirajul Islam |edition=Second |chapter=Premchand Roychand Studentship |editor2=Ahmed A. Jamal |chapter-url=http://en.banglapedia.org/index.php?title=Premchand_Roychand_Studentship}}</ref> અને ગણિતમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર (Pure & Applied), માં પ્રતિષ્ઠિત પ્રેમચંદ રોયચંદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.<ref name="Asutosh_maths">{{cite web|title=The mathematician in Asutosh Mukhopadhyay|url=http://www.currentscience.ac.in/Volumes/107/08/1339.pdf|website=Current Science|access-date=29 September 2017}}</ref> ૧૮૮૩માં સુરેન્દ્રનાથ બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના આદેશો વિરુદ્ધ ''બંગાળી'' અખબારમાં એક લેખ લખ્યો અને કોર્ટના તિરસ્કારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી. કલકત્તા હાઈકોર્ટમાં મુખર્જીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના એક જૂથે બંગાળ અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શનો અને હડતાળ શરૂ કરી દીધી. ૧૮૮૪માં, તેમણે શૈક્ષણિક સિદ્ધિઓ માટે હરિશ્ચંદ્ર પુરસ્કાર જીત્યો, અને ૧૮૮૫માં ગણિતમાં પ્રથમ-વર્ગના સન્માન સાથે એમ.એ. પૂર્ણ કર્યું.<ref name="Asutosh_life" /> ૧૮૮૫માં, તેમણે જોગમાયા દેવી ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. ૧૮૮૬માં, તેમને પ્રાકૃતિક વિજ્ઞાનમાં બીજી અનુસ્નાતક પદવી એનાયત કરવામાં આવી, જેનાથી તેઓ કલકત્તા યુનિવર્સિટીમાંથી બેવડી પદવી મેળવનારા પ્રથમ વિદ્યાર્થી બન્યા.<ref name="Asutosh_life" /> ત્યારબાદ, સર આશુતોષ મુખર્જીએ કાયદામાં કારકિર્દી બનાવી. તેમણે ૧૮૮૮માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી અને કલકત્તા હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રવેશ મેળવ્યો. ૧૮૯૭માં, તેમણે ડોક્ટર ઓફ લો (એલએલ.ડી.) ની પદવી મેળવી અને કલકત્તા યુનિવર્સિટીમાં ટાગોર પ્રોફેસર ઓફ લો બન્યા. ૧૯૦૪માં, તેમને હાઇકોર્ટના પ્યુઇસ્ને (જુનિયર) જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને ત્યારબાદ બે વર્ષ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.<ref name="Asutosh_life" /> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:૧૮૬૪માં જન્મ]] [[શ્રેણી:૧૯૨૪માં મૃત્યુ]] 06pjvvvncjkcnqeqbvkhmfbzgxhl5mu સભ્યની ચર્ચા:Yogapamungkas866 3 150962 886698 2025-06-22T12:08:10Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886698 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Yogapamungkas866}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૩૮, ૨૨ જૂન ૨૦૨૫ (IST) 7m9cgbvwer6azm5hhrw4vwxb8k99idk સભ્યની ચર્ચા:Shagil Kannur 3 150963 886700 2025-06-22T12:57:17Z J ansari 32344 J ansariએ [[સભ્યની ચર્ચા:Shagil Kannur]]ને [[સભ્યની ચર્ચા:Shagil Muzhappilangad]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shagil Kannur|Shagil Kannur]]" to "[[Special:CentralAuth/Shagil Muzhappilangad|Shagil Muzhappilangad]]" 886700 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Shagil Muzhappilangad]] qlf7nzot6bq6mp870yxkqdrsxhqvieu સભ્યની ચર્ચા:GITA SUTHAR 3 150964 886701 2025-06-22T14:35:37Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886701 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=GITA SUTHAR}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૦૫, ૨૨ જૂન ૨૦૨૫ (IST) 8rcouo057vjq9s6g67imctjgixj0jrr શ્રેણી:Pages using gadget WikiMiniAtlas 14 150965 886706 2025-06-22T14:52:11Z KartikMistry 10383 Maint cat. 886706 wikitext text/x-wiki {{Maintenance category|hidden=yes}} rvu4s2mm0niriiquo2sgcx64poe9gqx સભ્યની ચર્ચા:Officialzoom 3 150966 886717 2025-06-22T17:55:43Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886717 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Officialzoom}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૨૫, ૨૨ જૂન ૨૦૨૫ (IST) 8vnpl3v1ycg1rj85ujl4n01t8rivd8v સભ્યની ચર્ચા:Ruberlis2112 3 150967 886718 2025-06-22T19:20:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886718 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ruberlis2112}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૦, ૨૩ જૂન ૨૦૨૫ (IST) dwfg3ytbwlneriiwuct6287ohs7xi2u સભ્યની ચર્ચા:Vdg282o 3 150968 886719 2025-06-22T19:43:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886719 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vdg282o}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૧:૧૩, ૨૩ જૂન ૨૦૨૫ (IST) bxyf67a31nn0ydcndnhvwu38gp0oigy સભ્યની ચર્ચા:SanchaniyaJ 3 150969 886720 2025-06-23T03:10:35Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886720 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SanchaniyaJ}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૮:૪૦, ૨૩ જૂન ૨૦૨૫ (IST) lp7c21fwes4a0topsbxpio0crv94tiw સભ્યની ચર્ચા:SophieHadifz 3 150970 886727 2025-06-23T04:11:58Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886727 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SophieHadifz}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૪૧, ૨૩ જૂન ૨૦૨૫ (IST) crzs7xj95pn3kxxxeirftcn7rgujdn0 સભ્યની ચર્ચા:Deep 983 3 150971 886728 2025-06-23T05:22:07Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886728 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Deep 983}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૫૨, ૨૩ જૂન ૨૦૨૫ (IST) j0m19ihzkqz4wbyz4q0t4dsyli8doy2 સભ્યની ચર્ચા:TheGriffinWolf 3 150972 886729 2025-06-23T06:19:14Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886729 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=TheGriffinWolf}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૪૯, ૨૩ જૂન ૨૦૨૫ (IST) 4okyk2av0rd9hsar2j008m7w2xs9467 સભ્યની ચર્ચા:ANTHONY DERY 3 150973 886732 2025-06-23T07:12:00Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886732 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ANTHONY DERY}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૪૨, ૨૩ જૂન ૨૦૨૫ (IST) 1dq9jau3lx6wp6i5x787255d7gm7ix0 સભ્યની ચર્ચા:Katuva nikita 3 150974 886733 2025-06-23T07:16:07Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886733 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Katuva nikita}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૪૬, ૨૩ જૂન ૨૦૨૫ (IST) 4k9wjxeauva7utut3vh1m6yombzk8xg ચૌમુખી વાવ, ચોબારી 0 150975 886734 2025-06-23T07:21:50Z Brihaspati 45702 '''ચૌમુખી વાવ''' [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] જિલ્લાના [[ચોટીલા તાલુકો|ચોટીલા]] તાલુકાના [[ચોબારી (તા. ચોટીલા)|ચોબારી]] ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 886734 wikitext text/x-wiki '''ચૌમુખી વાવ''' [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] જિલ્લાના [[ચોટીલા તાલુકો|ચોટીલા]] તાલુકાના [[ચોબારી (તા. ચોટીલા)|ચોબારી]] ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.<ref name=":0">Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૬૮. <nowiki>ISBN 978-0-391-02284-3</nowiki>.</ref> == બાંધકામ == ચૌમુખી વાવનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ જોતાં અગત્યનું છે. સામાન્ય વત્તાકાર સ્વરૂપે આ વાવનો ગ્રાઉન્ડ પ્લાન બનેલો છે અને નામ અનુસાર તેમાં પ્રવેશ માટે ચાર મુખ આવેલા છે.<ref name=":0" /> આ પ્રકારનું વાવનું બાંધકામ [[વિજયા (વાવ)|વિજયા]] પ્રકારનું ગણવામાં આવે છે.<ref name=":0" /> કૂવો બાંધકામની એકદમ મધ્યમાં છે અને તેની ચાર તરફ પ્રવેશથી લઈને કૂવા સુધી પહોંચવા માટે પગથિયાવાળી પરસાળ આવેલી છે. દક્ષિણ દિશામાં મંડપ હજુ પણ બચી રહ્યો છે. આ વાવની દિવાલોમાં સપ્તમાતૃકા, શેષશાયી વિષ્ણુ, મહિષાસુર મર્દિની તથા શિવનાં શિલ્પો આવેલાં છે.<ref name=":0" /> == સંદર્ભો == {{Reflist}} p6jugn83gpwg4ba992cb1n4unnjo54p 886735 886734 2025-06-23T07:22:07Z Brihaspati 45702 [[શ્રેણી:ગુજરાતની વાવો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 886735 wikitext text/x-wiki '''ચૌમુખી વાવ''' [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] જિલ્લાના [[ચોટીલા તાલુકો|ચોટીલા]] તાલુકાના [[ચોબારી (તા. ચોટીલા)|ચોબારી]] ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.<ref name=":0">Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૬૮. <nowiki>ISBN 978-0-391-02284-3</nowiki>.</ref> == બાંધકામ == ચૌમુખી વાવનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ જોતાં અગત્યનું છે. સામાન્ય વત્તાકાર સ્વરૂપે આ વાવનો ગ્રાઉન્ડ પ્લાન બનેલો છે અને નામ અનુસાર તેમાં પ્રવેશ માટે ચાર મુખ આવેલા છે.<ref name=":0" /> આ પ્રકારનું વાવનું બાંધકામ [[વિજયા (વાવ)|વિજયા]] પ્રકારનું ગણવામાં આવે છે.<ref name=":0" /> કૂવો બાંધકામની એકદમ મધ્યમાં છે અને તેની ચાર તરફ પ્રવેશથી લઈને કૂવા સુધી પહોંચવા માટે પગથિયાવાળી પરસાળ આવેલી છે. દક્ષિણ દિશામાં મંડપ હજુ પણ બચી રહ્યો છે. આ વાવની દિવાલોમાં સપ્તમાતૃકા, શેષશાયી વિષ્ણુ, મહિષાસુર મર્દિની તથા શિવનાં શિલ્પો આવેલાં છે.<ref name=":0" /> == સંદર્ભો == {{Reflist}} [[શ્રેણી:ગુજરાતની વાવો]] fpi28kws6juvhslfg26faerrjp406eu 886736 886735 2025-06-23T07:22:38Z Brihaspati 45702 ઢાંચો 886736 wikitext text/x-wiki '''ચૌમુખી વાવ''' [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] જિલ્લાના [[ચોટીલા તાલુકો|ચોટીલા]] તાલુકાના [[ચોબારી (તા. ચોટીલા)|ચોબારી]] ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.<ref name=":0">Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૬૮. <nowiki>ISBN 978-0-391-02284-3</nowiki>.</ref> == બાંધકામ == ચૌમુખી વાવનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ જોતાં અગત્યનું છે. સામાન્ય વત્તાકાર સ્વરૂપે આ વાવનો ગ્રાઉન્ડ પ્લાન બનેલો છે અને નામ અનુસાર તેમાં પ્રવેશ માટે ચાર મુખ આવેલા છે.<ref name=":0" /> આ પ્રકારનું વાવનું બાંધકામ [[વિજયા (વાવ)|વિજયા]] પ્રકારનું ગણવામાં આવે છે.<ref name=":0" /> કૂવો બાંધકામની એકદમ મધ્યમાં છે અને તેની ચાર તરફ પ્રવેશથી લઈને કૂવા સુધી પહોંચવા માટે પગથિયાવાળી પરસાળ આવેલી છે. દક્ષિણ દિશામાં મંડપ હજુ પણ બચી રહ્યો છે. આ વાવની દિવાલોમાં સપ્તમાતૃકા, શેષશાયી વિષ્ણુ, મહિષાસુર મર્દિની તથા શિવનાં શિલ્પો આવેલાં છે.<ref name=":0" /> == સંદર્ભો == {{Reflist}}{{ગુજરાતની વાવો}} [[શ્રેણી:ગુજરાતની વાવો]] 6gkgwqh05en8zre1thce1eon7lqn53g 886738 886736 2025-06-23T08:40:53Z Brihaspati 45702 આ પણ જુઓ 886738 wikitext text/x-wiki '''ચૌમુખી વાવ''' [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] જિલ્લાના [[ચોટીલા તાલુકો|ચોટીલા]] તાલુકાના [[ચોબારી (તા. ચોટીલા)|ચોબારી]] ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.<ref name=":0">Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૬૮. <nowiki>ISBN 978-0-391-02284-3</nowiki>.</ref> == બાંધકામ == ચૌમુખી વાવનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ જોતાં અગત્યનું છે. સામાન્ય વત્તાકાર સ્વરૂપે આ વાવનો ગ્રાઉન્ડ પ્લાન બનેલો છે અને નામ અનુસાર તેમાં પ્રવેશ માટે ચાર મુખ આવેલા છે.<ref name=":0" /> આ પ્રકારનું વાવનું બાંધકામ [[વિજયા (વાવ)|વિજયા]] પ્રકારનું ગણવામાં આવે છે.<ref name=":0" /> કૂવો બાંધકામની એકદમ મધ્યમાં છે અને તેની ચાર તરફ પ્રવેશથી લઈને કૂવા સુધી પહોંચવા માટે પગથિયાવાળી પરસાળ આવેલી છે. દક્ષિણ દિશામાં મંડપ હજુ પણ બચી રહ્યો છે. આ વાવની દિવાલોમાં સપ્તમાતૃકા, શેષશાયી વિષ્ણુ, મહિષાસુર મર્દિની તથા શિવનાં શિલ્પો આવેલાં છે.<ref name=":0" /> == આ પણ જુઓ == * [[ખેરાળી વાવ]], વઢવાણ તાલુકામાં આવેલી વાવ * [[માત્રી વાવ]], ધ્રાંગધ્રા તાલુકામાં આવેલી વાવ * [[ગુજરાતમાં વાવનો ઇતિહાસ]] == સંદર્ભો == {{Reflist}}{{ગુજરાતની વાવો}} [[શ્રેણી:ગુજરાતની વાવો]] q3pgmm5tg2d4pfy2vu505ywvkwu3gna સભ્યની ચર્ચા:Janvi shishangiya 3 150976 886744 2025-06-23T09:50:38Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886744 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Janvi shishangiya}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૨૦, ૨૩ જૂન ૨૦૨૫ (IST) cxxrja5ihlamfwh81oo1gty5c1tkgqc સભ્યની ચર્ચા:Bharati218 3 150977 886746 2025-06-23T10:15:13Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 886746 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bharati218}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૪૫, ૨૩ જૂન ૨૦૨૫ (IST) clfg9ooad0t6dxj5m277iah7rp3yyrv