વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.7
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
આદિવાસી
0
4829
887102
875654
2025-06-28T22:23:01Z
2409:40C1:3024:1EDD:8869:35FF:FEED:B427
887102
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.
'''ભેડમાતા'''
રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લામાં મોરન નદીના કિનારે ટેકરીની તળેટીમાં પ્રકૃતિના ખોળામાં આવેલું ભેડમાતાનું મંદિર, આદિવાસી રોત તાવિયાડ સમાજની કુળદેવી છે. અહીં વાર્ષિક પાંચ દિવસનો મેળો ભરાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
fuuihdo5d6rvelzs1ps58v17u60fu89
887103
887102
2025-06-28T22:23:50Z
2409:40C1:3024:1EDD:8869:35FF:FEED:B427
887103
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.
'''ભેડમાતા'''
રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લામાં મોરન નદીના કિનારે ટેકરીની તળેટીમાં પ્રકૃતિના ખોળામાં આવેલું ભેડમાતાનું મંદિર, આદિવાસી રોત તાવિયાડ સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. અહીં વાર્ષિક પાંચ દિવસનો મેળો ભરાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
r5txaskfmqasa0ybuj3z4inq5mj6kjy
887104
887103
2025-06-28T22:32:08Z
2409:40C1:3024:1EDD:8869:35FF:FEED:B427
887104
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
0kuprxdayby6g3fqx3kvf3e1qdvqew0
887105
887104
2025-06-28T22:35:28Z
2409:40C1:3024:1EDD:8869:35FF:FEED:B427
887105
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
'''ભેડમાતા'''
રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લામાં મોરન નદીના કિનારે ટેકરીની તળેટીમાં પ્રકૃતિના ખોળામાં આવેલું ભેડમાતાનું મંદિર, આદિવાસી રોત તાવિયાડ સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. અહીં વાર્ષિક પાંચ દિવસનો મેળો ભરાય છે.<ref>ડુંગરપુર રાજસ્થાન </ref>
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
mh3rksck6oeqsd8tooyoznd5x1qfhb8
887106
887105
2025-06-28T22:42:32Z
2409:40C1:3024:1EDD:8869:35FF:FEED:B427
887106
wikitext
text/x-wiki
[[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]]
[[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]]
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
[[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
[[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
== સામાજિક વ્યવસ્થા ==
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે.
== ભાષા તથા વ્યાકરણ ==
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
== પારંપરિક તહેવારો ==
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.
=== હોળી ===
હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.
=== ઉંદરીયો દેવ ===
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
=== પોહોતિયો ===
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
=== નંદુરો દેવ ===
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે.
===વાઘ દેવ ===
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
=== ચૌરી અમાસ ===
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
===દિવાસો===
{{મુખ્ય|દિવાસો}}
ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે.
== પારંપરિક દેવી-દેવતાઓ ==
=== દેવમોગરા માતા ===
સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે
=== પાંડોર દેવી ===
આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે.
=== ઈંદલાદેવી ===
તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી.
=== નોકટી દેવી ===
રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે.
=== કંસરી માતા ===
કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે.
=== દેવલીમાડી ===
દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે.
=== ભવાની માતા ===
ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પુજાય છે.
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{commons category|Adivasi|આદિવાસી}}
* [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં)
* [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:આદિવાસી]]
0kuprxdayby6g3fqx3kvf3e1qdvqew0
દુલા કાગ
0
5188
887112
848490
2025-06-29T05:11:32Z
2405:201:2020:D86D:1901:2E2D:4ADF:6092
જન્મ સ્થળ ખોટું સુધર્યું. વેબસાઇટ અપડેટ કરી.
887112
wikitext
text/x-wiki
{{Infobox Writer
| name = દુલા ભાયા કાગ
| image =
| imagesize =
| caption = કવિ દુલા કાગ
| pseudonym = કાગ
| birth_name =
| birth_date = [[નવેમ્બર ૨૫|૨૫ નવેમ્બર]] ૧૯૦૩
| birth_place = સોદવદરી, [[મહુવા તાલુકો]], [[ભાવનગર જિલ્લો]]<ref name="Kag3">{{Cite web|title=Kavi Shree Dula Bhaya Kag – Kavi Kag|url=http://kavikag.com/|access-date=2020-11-01|language=en-US}}</ref>
| death_date = [[ફેબ્રુઆરી ૨૨|૨૨ ફેબ્રુઆરી]] ૧૯૭૭
| death_place = મજાદર (હવે, કાગધામ), [[રાજુલા તાલુકો]], [[અમરેલી જિલ્લો]]
| occupation =
| nationality = ભારતીય
| period =
| genre =
| subject = હિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
| movement = શિક્ષણ, ભૂદાન
| notableworks = કાગવાણી
| spouse =
| partner =
| children = રામભાઈ દુલાભાઈ કાગ<ref name="Kag3">{{Cite web|title=Kavi Shree Dula Bhaya Kag – Kavi Kag|url=http://kavikag.com/|access-date=2020-11-01|language=en-US}}</ref>
| relatives =
| signature =
| website = {{url|www.kagsahitya.org}}
}}
'''દુલા ભાયા કાગ''' અથવા '''કાગબાપુ''' (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીક સોદવદરી ગામે થયો હતો.<ref name="Kag3"/> તે [[ચારણ]] (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે [[હિન્દુ ધર્મ]] સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/gujjurocks-epaper-gujjuroc/panch+chopadi+bhanela+bhavanagarana+sahityakar+dula+bhaya+kagani+vani+aaje+sachi+padi+rahi+chhe-newsid-115794462|title=પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે. - GujjuRocks|website=Dailyhunt|language=en|access-date=2020-11-01}}</ref>
== જીવન ==
તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો.<ref name="Kag3"/> અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=dCkbAAAAIAAJ&newbks=0&printsec=frontcover&dq=Dula+kag&q=Dula+kag&hl=en|title=Gujarat State Gazetteers: Amreli|last=Gujarat (India)|date=1972|publisher=Directorate of Government Print., Stationery and Publications, Gujarat State|language=en}}</ref> તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, [[ખેતી]]માં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા.<ref name="Kag2">{{Cite web|url=https://www.istampgallery.com/dula-bhaya-kag/|title=Dula Bhaya Kag|website=www.istampgallery.com|access-date=2020-11-01|archive-date=2020-10-24|archive-url=https://web.archive.org/web/20201024023939/https://www.istampgallery.com/dula-bhaya-kag/|url-status=dead}}</ref> તેમણે તેમની જમીન [[વિનોબા ભાવે]]ના ''ભૂદાન આંદોલન''માં અર્પી દીધી હતી. તેમણે [[રતુભાઇ અદાણી]] સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં "ચારણ બોર્ડિંગ હાઉસ" જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા.<ref name="Kag2"/> ભવનાથ જેવા શિવરાત્રી એ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં ''દુલાકાગનો ઉતારો'' જાણીતો હતો.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=zQEdAQAAMAAJ&newbks=0&printsec=frontcover&dq=Dula+kag&q=Dula+kag&hl=en|title=Census of India, 1961: Gujarat|last=General|first=India Office of the Registrar|date=1965|publisher=Manager of Publications|language=en}}</ref>
== સર્જન ==
તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચાર ધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી.<ref name="Kag2"/> તેઓ તેમની ગ્રંથમાળા ''કાગવાણી''ના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.
* કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
* વિનોબાબાવની (૧૯૫૮)
* તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
* શક્તિચાલીસા (૧૯૬૦)
* ગુરુમહિમા
* ચન્દ્રબાવની
* સોરઠબાવની
* શામળદાસ બાવની
== સન્માન ==
૧૯૬૨માં તેમને [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત થયો હતો.<ref>{{Cite web|url=http://archive.india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=2250|title=Padma Shri Awardees - Padma Awards - My India, My Pride - Know India: National Portal of India|last=|first=|date=|website=archive.india.gov.in|publisher=|language=hi|access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૭|archive-date=2014-07-16|archive-url=https://web.archive.org/web/20140716151401/http://archive.india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=2250|url-status=dead}}</ref>
[[file:Dula Bhaya Kag 2004 stamp of India.jpg|thumb|ભારતીય ટપાલ ટિકિટ પર દુલા ભાયા કાગ|201x201px]]
૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="jm">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=Wise and Learned Chaarans |author= |date= |work= |publisher= |access-date=૨ ફેબ્રુઆરી ૨૦૧૬ |archive-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160819074815/http://jhaverchandmeghani.com/chaaran.htm |url-status=dead }}</ref>
== અવસાન તથા વારસો ==
કાગબાપુ નું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ ના દિવસે ૭૪ વર્ષની વયે થયું હતું.<ref name="kag1">{{Cite web|url=https://www.howoldo.co/person/dula-bhaya-kag|title=How old is Dula Bhaya Kag|website=HowOld.co|language=en|access-date=2020-11-01}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ "કવિ કાગ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે. ''કાગધામ'' ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. <ref name="kag1"/>
તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.<ref>{{Cite book|last=Kag|first=Dula|title=GSEB textbook class-8 Semester 2|publisher=Gujarat State Education Board|year=2012|isbn=|location=Gandhinagar|pages=85}}</ref> કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે "કાગ દ્વાર" બનાવામાં આવેલો છે.
==ચિત્રો==
<gallery caption="કવિ દુલા કાગના જીવન સંબંધીત અન્ય ચિત્રો">
ચિત્ર:KaviKag charan boarding bhavnagar.jpg|કવિ દુલાકાગની સ્મૃતિમાં બંધાવવામાં આવેલું છાત્રાલય
ચિત્ર:Kagdwar- Dulabhayakag.jpg|કાગદ્વાર - કાગધામ
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Dula-Kaag.html દુલા કાગ - ગુજરાતી સાહિત્ય પરિષદ પર]
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
[[શ્રેણી:૧૯૦૩માં જન્મ]]
[[શ્રેણી:૧૯૭૭માં મૃત્યુ]]
ggwunhtgptj5gz14z5yf4yqpaqrh2my
887128
887112
2025-06-29T11:49:20Z
KartikMistry
10383
[[Special:Contributions/2405:201:2020:D86D:1901:2E2D:4ADF:6092|2405:201:2020:D86D:1901:2E2D:4ADF:6092]] ([[User talk:2405:201:2020:D86D:1901:2E2D:4ADF:6092|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
831065
wikitext
text/x-wiki
{{Infobox Writer
| name = દુલા ભાયા કાગ
| image =
| imagesize =
| caption = કવિ દુલા કાગ
| pseudonym = કાગ
| birth_name =
| birth_date = [[નવેમ્બર ૨૫|૨૫ નવેમ્બર]] ૧૯૦૩
| birth_place = મજાદર, [[રાજુલા તાલુકો]], [[ભાવનગર જિલ્લો]]<ref name="Kag3">{{Cite web|title=Kavi Shree Dula Bhaya Kag – Kavi Kag|url=http://kavikag.com/|access-date=2020-11-01|language=en-US}}</ref>
| death_date = [[ફેબ્રુઆરી ૨૨|૨૨ ફેબ્રુઆરી]] ૧૯૭૭
| death_place = મજાદર (હવે, કાગધામ), [[રાજુલા તાલુકો]], [[અમરેલી જિલ્લો]]
| occupation =
| nationality = ભારતીય
| period =
| genre =
| subject = હિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
| movement = શિક્ષણ, ભૂદાન
| notableworks = કાગવાણી
| spouse =
| partner =
| children = ભાયાભાઈ દુલાભાઈ કાગ<ref name="Kag3">{{Cite web|title=Kavi Shree Dula Bhaya Kag – Kavi Kag|url=http://kavikag.com/|access-date=2020-11-01|language=en-US}}</ref>
| relatives =
| signature =
| website = {{url|www.kavikag.com}}
}}
'''દુલા ભાયા કાગ''' અથવા '''કાગબાપુ''' (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીક [[મજાદર (તા. રાજુલા)|મજાદર]] ગામે (હવે [[રાજુલા તાલુકો|રાજુલા તાલુકા]]માં) થયો હતો.<ref name="Kag3"/> તે [[ચારણ]] (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે [[હિન્દુ ધર્મ]] સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/gujjurocks-epaper-gujjuroc/panch+chopadi+bhanela+bhavanagarana+sahityakar+dula+bhaya+kagani+vani+aaje+sachi+padi+rahi+chhe-newsid-115794462|title=પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે. - GujjuRocks|website=Dailyhunt|language=en|access-date=2020-11-01}}</ref>
== જીવન ==
તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો.<ref name="Kag3"/> અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=dCkbAAAAIAAJ&newbks=0&printsec=frontcover&dq=Dula+kag&q=Dula+kag&hl=en|title=Gujarat State Gazetteers: Amreli|last=Gujarat (India)|date=1972|publisher=Directorate of Government Print., Stationery and Publications, Gujarat State|language=en}}</ref> તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, [[ખેતી]]માં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા.<ref name="Kag2">{{Cite web|url=https://www.istampgallery.com/dula-bhaya-kag/|title=Dula Bhaya Kag|website=www.istampgallery.com|access-date=2020-11-01|archive-date=2020-10-24|archive-url=https://web.archive.org/web/20201024023939/https://www.istampgallery.com/dula-bhaya-kag/|url-status=dead}}</ref> તેમણે તેમની જમીન [[વિનોબા ભાવે]]ના ''ભૂદાન આંદોલન''માં અર્પી દીધી હતી. તેમણે [[રતુભાઇ અદાણી]] સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં "ચારણ બોર્ડિંગ હાઉસ" જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા.<ref name="Kag2"/> ભવનાથ જેવા શિવરાત્રી એ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં ''દુલાકાગનો ઉતારો'' જાણીતો હતો.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=zQEdAQAAMAAJ&newbks=0&printsec=frontcover&dq=Dula+kag&q=Dula+kag&hl=en|title=Census of India, 1961: Gujarat|last=General|first=India Office of the Registrar|date=1965|publisher=Manager of Publications|language=en}}</ref>
== સર્જન ==
તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચાર ધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી.<ref name="Kag2"/> તેઓ તેમની ગ્રંથમાળા ''કાગવાણી''ના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.
* કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
* વિનોબાબાવની (૧૯૫૮)
* તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
* શક્તિચાલીસા (૧૯૬૦)
* ગુરુમહિમા
* ચન્દ્રબાવની
* સોરઠબાવની
* શામળદાસ બાવની
== સન્માન ==
૧૯૬૨માં તેમને [[પદ્મશ્રી]] પુરસ્કાર એનાયત થયો હતો.<ref>{{Cite web|url=http://archive.india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=2250|title=Padma Shri Awardees - Padma Awards - My India, My Pride - Know India: National Portal of India|last=|first=|date=|website=archive.india.gov.in|publisher=|language=hi|access-date=૯ ફેબ્રુઆરી ૨૦૧૭|archive-date=2014-07-16|archive-url=https://web.archive.org/web/20140716151401/http://archive.india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=2250|url-status=dead}}</ref>
[[file:Dula Bhaya Kag 2004 stamp of India.jpg|thumb|ભારતીય ટપાલ ટિકિટ પર દુલા ભાયા કાગ|201x201px]]
૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.<ref name="jm">{{cite web |url=http://www.jhaverchandmeghani.com/chaaran.htm |title=Wise and Learned Chaarans |author= |date= |work= |publisher= |access-date=૨ ફેબ્રુઆરી ૨૦૧૬ |archive-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160819074815/http://jhaverchandmeghani.com/chaaran.htm |url-status=dead }}</ref>
== અવસાન તથા વારસો ==
કાગબાપુ નું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ ના દિવસે ૭૪ વર્ષની વયે થયું હતું.<ref name="kag1">{{Cite web|url=https://www.howoldo.co/person/dula-bhaya-kag|title=How old is Dula Bhaya Kag|website=HowOld.co|language=en|access-date=2020-11-01}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ "કવિ કાગ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે. ''કાગધામ'' ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. <ref name="kag1"/>
તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.<ref>{{Cite book|last=Kag|first=Dula|title=GSEB textbook class-8 Semester 2|publisher=Gujarat State Education Board|year=2012|isbn=|location=Gandhinagar|pages=85}}</ref> કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે "કાગ દ્વાર" બનાવામાં આવેલો છે.
==ચિત્રો==
<gallery caption="કવિ દુલા કાગના જીવન સંબંધીત અન્ય ચિત્રો">
ચિત્ર:KaviKag charan boarding bhavnagar.jpg|કવિ દુલાકાગની સ્મૃતિમાં બંધાવવામાં આવેલું છાત્રાલય
ચિત્ર:Kagdwar- Dulabhayakag.jpg|કાગદ્વાર - કાગધામ
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Dula-Kaag.html દુલા કાગ - ગુજરાતી સાહિત્ય પરિષદ પર]
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]]
[[શ્રેણી:૧૯૦૩માં જન્મ]]
[[શ્રેણી:૧૯૭૭માં મૃત્યુ]]
22i3cmtxumpip7cuavwatoabg6jwtuv
પંચાંગ
0
7765
887115
850935
2025-06-29T07:02:52Z
2401:4900:7907:DCA8:E863:B4FF:FECF:1D3D
887115
wikitext
text/x-wiki
'''પંચાંગ''' ({{lang-sa|पञ्चाङ्गम्}}) હિંદુ શાસ્ત્રો પ્રમાણે કાળ ગણના માટેની એક પ્રણાલી છે.<ref name="ks">''Personal Panchānga and the Five Sources of Light'', by Komilla Sutton, The Wessex Astrologer, England, ISBN 978-1-902405-26-1</ref> આધુનિક સમયમાં કેલેંડર સાથે તેને સરખાવી શકાય છે.
== નામ મહેશકુમાર ==
પંચાંગની સંધિ છુટી પાડીએ તો પંચ + અંગ = પંચાંગ. એટલેકે પાંચ અંગોનાં બનેલા આ શાસ્ત્રને પંચાંગ કહે છે.
== પંચાંગના અંગો ==
પંચાંગના પાંચ અંગો નીચે મુજબ છે.
* [[તિથિ]]
* [[વાર]]
* [[નક્ષત્ર]]
* [[યોગ (પંચાંગ)|યોગ]]
* [[કરણ]]
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:ખગોળશાસ્ત્ર]]
[[Category:જ્યોતિષ]]
6baqz9sg64sfodmkhip4hpsugeuh3il
887123
887115
2025-06-29T08:47:01Z
CptViraj
49608
[[Special:Contributions/2401:4900:7907:DCA8:E863:B4FF:FECF:1D3D|2401:4900:7907:DCA8:E863:B4FF:FECF:1D3D]] ([[User talk:2401:4900:7907:DCA8:E863:B4FF:FECF:1D3D|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
469011
wikitext
text/x-wiki
'''પંચાંગ''' ({{lang-sa|पञ्चाङ्गम्}}) હિંદુ શાસ્ત્રો પ્રમાણે કાળ ગણના માટેની એક પ્રણાલી છે.<ref name=ks>''Personal Panchānga and the Five Sources of Light'', by Komilla Sutton, The Wessex Astrologer, England, ISBN 978-1-902405-26-1</ref> આધુનિક સમયમાં કેલેંડર સાથે તેને સરખાવી શકાય છે.
== નામ ==
પંચાંગની સંધિ છુટી પાડીએ તો પંચ + અંગ = પંચાંગ. એટલેકે પાંચ અંગોનાં બનેલા આ શાસ્ત્રને પંચાંગ કહે છે.
== પંચાંગના અંગો ==
પંચાંગના પાંચ અંગો નીચે મુજબ છે.
* [[તિથિ]]
* [[વાર]]
* [[નક્ષત્ર]]
* [[યોગ (પંચાંગ)|યોગ]]
* [[કરણ]]
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:ખગોળશાસ્ત્ર]]
[[Category:જ્યોતિષ]]
cz9adfbf6lssqd6lfr2e7ey9j3c8x99
સાયમન કમિશન
0
31165
887118
863555
2025-06-29T07:34:33Z
2409:40C1:5B:E769:ACB9:32FF:FE68:7BFD
1929 was real
887118
wikitext
text/x-wiki
{{ભાષાંતર}}
'''સાયમન કમિશન''' અથવા '''સાયમન આયોગ''' એ સાત બ્રિટિશ સાંસદો વડે બનાવવામાં આવેલું એક જુથ હતું. આ આયોગની રચના ઇ. સ. [[૧૯૨૭]]ના વર્ષમાં અંગ્રેજી શાસન ધરાવતા ભારત દેશમાં બંધારણીય સુધારાઓનું અધ્યયન કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ આયોગનું નામ સાયમન આયોગ (કમીશન) તેના અધ્યક્ષપદે રહેલા [[સર જોન સાયમન]]ના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
== વિરોધ અને લાલા લજપતરાયનું મૃત્યુ ==
સાયમન કમિશનના બધા જ સદસ્યો અંગ્રેજો હતા, એ ભારતીયોનું ખુબ જ મોટું અપમાન હતું. [[ચૌરી ચૌરા]]માં બનેલી ઘટના બાદ [[અસહકાર આંદોલન]] પાછું ખેંચી લેવાયા પછી આઝાદીની લડાઈમાં જે ઠંડાપણું આવી ગયું હતું, તે હવે સાયમન કમિશનની રચનાની ઘોષણા સાથે જ વિખેરાઇ ગયું. ઇ. સ. ૧૯૨૭માં મદ્રાસ શહેરમાં કોંગ્રેસનું અધિવેશન થયું, જેમાં સર્વસંમતિથી સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગ દ્વ્રારા પણ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો.
[[ફેબ્રુઆરી ૩|3 ફેબ્રુઆરી]], ૧૯૨૮ના રોજ આ કમિશન ભારત પહોચ્યું હતું. સાયમન કમિશન કોલકાતા, લાહોર, [[લખનૌ]], [[વિજયવાડા]] અને [[પુના]] સહિત જ્યાં જ્યાં પણ પહોંચ્યું ત્યાં તેણે જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો અને લોકોએ તેને કાળા વાવટા દેખાડી વિરોધ કર્યો. આખા દેશમાં સાયમન ગો બૈક (સાયમન પાછા જાઓ)ના નારા ગૂંજવા લાગ્યા હતા. લખનૌ ખાતે કરવામાં આવેલા લાઠીચાર્જમાં [[જવાહરલાલ નેહરુ|પંડિત જવાહર લાલ નેહરૂ]] ઘાયલ થઇ ગયા અને ગોવિંદ વલ્લભ પંત અપંગ થયા. [[ઓક્ટોબર ૩૦|ત્રીસમી ઓક્ટોબર]], [[૧૯૨9|1929]] લાલા લાજપત રાયના નેતૃત્વમાં સાયમન કમિશનનો વિરોધ કરી રહેલા યુવાઓ પર બેરહમીથી લાઠીઓ ચલાવી પીટવામાં આવ્યા. પોલિસ દ્વારા લાલા લાજપત રાયની છાતી પર નિર્મમતાપૃર્વક લાઠીઓ વરસાવવામાં આવી. તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા અને મરતાં પહેલાં લાલા એમ બોલ્યા હતા કે "આજ મેરે ઉપર બરસી હર એક લાઠી કિ ચોટ અંગ્રેજો કી તાબૂત કી કીલ બનેગી" અંતત: આ કારણે જ [[નવેમ્બર ૧૭|સત્તરમી નવેમ્બર]], [[૧૯૨૮]]ના રોજ એમનું અવસાન થયું હતું.
== બાહ્ય કડીઓ ==
*[http://www.indohistory.com/simon_commission_boycott.html Indohistory.com: Simon Commission Boycott] {{Webarchive|url=https://web.archive.org/web/20110629152747/http://www.indohistory.com/simon_commission_boycott.html |date=2011-06-29 }}
*[http://www.freeindia.org/biographies/greatleaders/lalalajpatrai/page16.htm Lala Lajpat Rai Biography: Simon Commission] {{Webarchive|url=https://web.archive.org/web/20110315085546/http://www.freeindia.org/biographies/greatleaders/lalalajpatrai/page16.htm |date=2011-03-15 }}
*[http://www.storyofpakistan.com/articletext.asp?artid=A034 Story of Pakistan: Simon Commission]
*[http://banglapedia.search.com.bd/HT/I_0052.htm Banglapedia: Indian Statutory Commission] {{Webarchive|url=https://web.archive.org/web/20120224181230/http://banglapedia.search.com.bd/HT/I_0052.htm |date=2012-02-24 }}
*[http://www.houseofdavid.ca/simon.htm Comprehensive Essay on the Simon Commission]
{{ભારતીય સ્વતંત્રતા સંગ્રામ}}
{{સ્ટબ}}
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
rovbzn85pjcjb3gi6ihnlhj2bhaoi81
કુંભણ (તા.મહુવા)
0
52250
887088
887058
2025-06-28T17:20:29Z
જયેશકુમાર બાલુભાઇ વાઘેલા
83473
કુંભણ ગામ નો ઈતિહાસ
887088
wikitext
text/x-wiki
{{Infobox Indian Jurisdiction |
native_name = {{PAGENAME}} |
type = ગામ |
latd = 21.152156| longd = 71.698222|
locator_position = right |
state_name = ગુજરાત |
state_name2 = |
district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] |
leader_title = |
leader_name = |
altitude = |
population_as_of = |
population_total = |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = |
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
સ્થિતિ=યોગ્ય |
}}
'''કુંભણ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[મહુવા તાલુકો|મહુવા તાલુકામાં]] આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web
|url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm
|title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી
|last = જિલ્લા-પંચાયત
|first = ભાવનગર
|date = ૦૭-ઓકટોબર-૨૦૧૩
|website =
|publisher = ગુજરાત સરકાર
|access-date = ૦૭-ઓકટોબર-૨૦૧૩
|archive-date = 2013-07-23
|archive-url = https://web.archive.org/web/20130723041653/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm
|url-status = dead
}}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"/>.
આ ગામમાં શ્રી જાહલ માતાનું મંદિર, કુંભનાથ મહાદેવ, શ્રી રામજી મંદિર અને રામદેવપીર મંદિર આવેલાં છે.
કુંભણ ગામના ઇતિહાસની વાત કરવામાં આવે તો કુંભણ ગામ ની સ્થાપના જૂની ભાષા પ્રમાણે કુંભણના તોરણ ચાવડા પરિવારે બાંધેલા છે અને હાલ પણ પ્રજાપતિ સમાજમાંથી ચાવડા પરિવાર કુંભણ ગામે વસવાટ કરે છે.
{{મહુવા તાલુકાના ગામો}}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:મહુવા તાલુકો]]
9e335p28abn03zsvvbaqas4ydpvrwtv
887093
887088
2025-06-28T17:54:55Z
103.240.78.199
વિશેષ ઇતિહાસ એડ કર્યો છે
887093
wikitext
text/x-wiki
{{Infobox Indian Jurisdiction |
native_name = {{PAGENAME}} |
type = ગામ |
latd = 21.152156| longd = 71.698222|
locator_position = right |
state_name = ગુજરાત |
state_name2 = |
district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] |
leader_title = |
leader_name = |
altitude = |
population_as_of = |
population_total = |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = |
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
સ્થિતિ=યોગ્ય |
}}
'''કુંભણ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[મહુવા તાલુકો|મહુવા તાલુકામાં]] આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web
|url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm
|title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી
|last = જિલ્લા-પંચાયત
|first = ભાવનગર
|date = ૦૭-ઓકટોબર-૨૦૧૩
|website =
|publisher = ગુજરાત સરકાર
|access-date = ૦૭-ઓકટોબર-૨૦૧૩
|archive-date = 2013-07-23
|archive-url = https://web.archive.org/web/20130723041653/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm
|url-status = dead
}}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"/>.
આ ગામમાં શ્રી જાહલ માતાનું મંદિર, કુંભનાથ મહાદેવ, શ્રી રામજી મંદિર અને રામદેવપીર મંદિર આવેલાં છે.
કુંભણ ગામના ઇતિહાસની વાત કરવામાં આવે તો કુંભણ ગામ ની સ્થાપના જૂની ભાષા પ્રમાણે કુંભણના તોરણ ચાવડા પરિવારે બાંધેલા છે અને હાલ પણ પ્રજાપતિ સમાજમાંથી ચાવડા પરિવાર કુંભણ ગામે વસવાટ કરે છે.
આઈ શ્રી જાહમાતાના મંદિર નો ઇતિહાસ જૂનાગઢ સાથે જોડાયેલો છે રાનવઘણ ના માનેલા બહેન આઈ શ્રી જાહલ માતાનું મંદિર છે સિંધમાંથી યુદ્ધ જીતીને પરત ફરતી વખતે કુંભણ ગામે વિસામો લીધો હતો ત્યારથી એ જગ્યા ને જાહલનો ટીંબો કહેવાય છે અને એ સ્થળે જાહલ માતાનું મંદિર આવેલું છે.<ref>વિશેષ ઇતિહાસ</ref>
{{મહુવા તાલુકાના ગામો}}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:મહુવા તાલુકો]]
7nej2n8i0qu0jv68iy64mblopdny55r
વિજાપુર તાલુકો
0
73340
887125
860312
2025-06-29T08:53:40Z
2409:4041:2E16:589A:BC5E:98FF:FEFB:F3C
887125
wikitext
text/x-wiki
{{Infobox settlement
|name = વિજાપુર તાલુકો
|settlement_type = તાલુકો
|image_skyline =
|imagesize =
|image_alt =
|image_caption =
|image_map = {{maplink|frame=yes|frame-width=|frame-height=|frame-align=center|type=shape|id=|stroke-colour=#C60C30|stroke-width=2|text={{center|તાલુકાનો નકશો}}}}
|map_alt =
|map_caption =
|pushpin_map = India Gujarat#India3
|pushpin_map_alt =
|pushpin_map_caption =
|pushpin_label_position =
|coordinates = <!-- {{coord|latitude|longitude|type:city|display=inline}} -->
|coor_pinpoint =
|coordinates_footnotes =
|subdivision_type = દેશ
|subdivision_name = ભારત
|subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]]
|subdivision_name1 = [[ગુજરાત]]
|subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]]
|subdivision_name2 = [[મહેસાણા જિલ્લો|મહેસાણા]]
|subdivision_type3 =
|subdivision_name3 =
|established_title =
|established_date =
|seat_type = મુખ્ય મથક
|seat = [[વિજાપુર]]
|government_footnotes =
|government_type =
|governing_body =
|leader_party =
|leader_title =
|leader_name =
|leader_title1 =
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|leader_title3 =
|leader_name3 =
|leader_title4 =
|leader_name4 =
|unit_pref = Metric
|area_footnotes =
|area_urban_footnotes = <!-- <ref> </ref> -->
|area_rural_footnotes = <!-- <ref> </ref> -->
|area_metro_footnotes = <!-- <ref> </ref> -->
|area_note =
|area_water_percent =
|area_rank =
|area_blank1_title =
|area_blank2_title =
|area_total_km2 =
|area_land_km2 =
|area_water_km2 =
|area_urban_km2 =
|area_rural_km2 =
|area_metro_km2 =
|area_blank1_km2 =
|area_blank2_km2 =
|length_km =
|width_km =
|dimensions_footnotes =
|elevation_footnotes =
|elevation_m =
|population_as_of = ૨૦૧૧
|population_total = ૨૫૭૬૯૯
|population_density_km2 = auto
|population_footnotes = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/subdistrict/vijapur-taluka-mahesana-gujarat-3756|title=Vijapur Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=૨૫ જુલાઇ ૨૦૧૭|archive-date=2019-04-14|archive-url=https://web.archive.org/web/20190414123359/https://www.censusindia.co.in/subdistrict/vijapur-taluka-mahesana-gujarat-3756|url-status=dead}}</ref>
|population_blank1_title = લિંગ પ્રમાણ
|population_blank1 = ૯૨૭
|population_blank2_title = સાક્ષરતા
|population_blank2 = ૮૪.૮૮%
|population_demonym =
|timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
|utc_offset1 = +૫:૩૦
|postal_code_type = પિનકોડ
|postal_code =
|area_code_type = ટેલિફોન કોડ
|area_code =
|area_codes = <!-- for multiple area codes -->
|iso_code =
|website = <!-- {{URL|example.com}} -->
}}
'''વિજાપુર તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[વિજાપુર]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
== વિજાપુર તાલુકામાં આવેલાં ગામો ==
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://mehsanadp.gujarat.gov.in/Mehasana/taluka/vijapur/index.htm વિજાપુર તાલુકા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160325181405/http://mehsanadp.gujarat.gov.in/Mehasana/taluka/vijapur/index.htm |date=2016-03-25 }}
{{મહેસાણા જિલ્લો}}
{{સ્ટબ}}
[[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]]
a2yyei2w9tr0u5aqn73s4m8477zv62t
887126
887125
2025-06-29T09:03:53Z
CptViraj
49608
[[Special:Contributions/2409:4041:2E16:589A:BC5E:98FF:FEFB:F3C|2409:4041:2E16:589A:BC5E:98FF:FEFB:F3C]] ([[User talk:2409:4041:2E16:589A:BC5E:98FF:FEFB:F3C|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
860312
wikitext
text/x-wiki
{{Infobox settlement
|name = વિજાપુર તાલુકો
|settlement_type = તાલુકો
|image_skyline =
|imagesize =
|image_alt =
|image_caption =
|image_map = {{maplink|frame=yes|frame-width=|frame-height=|frame-align=center|type=shape|id=|stroke-colour=#C60C30|stroke-width=2|text={{center|તાલુકાનો નકશો}}}}
|map_alt =
|map_caption =
|pushpin_map = India Gujarat#India3
|pushpin_map_alt =
|pushpin_map_caption =
|pushpin_label_position =
|coordinates = <!-- {{coord|latitude|longitude|type:city|display=inline}} -->
|coor_pinpoint =
|coordinates_footnotes =
|subdivision_type = દેશ
|subdivision_name = ભારત
|subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]]
|subdivision_name1 = [[ગુજરાત]]
|subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]]
|subdivision_name2 = [[મહેસાણા જિલ્લો|મહેસાણા]]
|subdivision_type3 =
|subdivision_name3 =
|established_title =
|established_date =
|seat_type = મુખ્ય મથક
|seat = [[વિજાપુર]]
|government_footnotes =
|government_type =
|governing_body =
|leader_party =
|leader_title =
|leader_name =
|leader_title1 =
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|leader_title3 =
|leader_name3 =
|leader_title4 =
|leader_name4 =
|unit_pref = Metric
|area_footnotes =
|area_urban_footnotes = <!-- <ref> </ref> -->
|area_rural_footnotes = <!-- <ref> </ref> -->
|area_metro_footnotes = <!-- <ref> </ref> -->
|area_note =
|area_water_percent =
|area_rank =
|area_blank1_title =
|area_blank2_title =
|area_total_km2 =
|area_land_km2 =
|area_water_km2 =
|area_urban_km2 =
|area_rural_km2 =
|area_metro_km2 =
|area_blank1_km2 =
|area_blank2_km2 =
|length_km =
|width_km =
|dimensions_footnotes =
|elevation_footnotes =
|elevation_m =
|population_as_of = ૨૦૧૧
|population_total = ૨૫૭૬૯૯
|population_density_km2 = auto
|population_footnotes = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/subdistrict/vijapur-taluka-mahesana-gujarat-3756|title=Vijapur Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=૨૫ જુલાઇ ૨૦૧૭|archive-date=2019-04-14|archive-url=https://web.archive.org/web/20190414123359/https://www.censusindia.co.in/subdistrict/vijapur-taluka-mahesana-gujarat-3756|url-status=dead}}</ref>
|population_blank1_title = લિંગ પ્રમાણ
|population_blank1 = ૯૨૭
|population_blank2_title = સાક્ષરતા
|population_blank2 = ૮૪.૮૮%
|population_demonym =
|timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
|utc_offset1 = +૫:૩૦
|postal_code_type = પિનકોડ
|postal_code =
|area_code_type = ટેલિફોન કોડ
|area_code =
|area_codes = <!-- for multiple area codes -->
|iso_code =
|website = <!-- {{URL|example.com}} -->
}}
'''વિજાપુર તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[વિજાપુર]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
== વિજાપુર તાલુકામાં આવેલાં ગામો ==
{{વિજાપુર તાલુકામાં આવેલાં ગામો}}
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://mehsanadp.gujarat.gov.in/Mehasana/taluka/vijapur/index.htm વિજાપુર તાલુકા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20160325181405/http://mehsanadp.gujarat.gov.in/Mehasana/taluka/vijapur/index.htm |date=2016-03-25 }}
{{મહેસાણા જિલ્લો}}
{{સ્ટબ}}
[[શ્રેણી:ગુજરાતનાં તાલુકાઓ]]
h2p207mdj6cn4cqhdlrb2xg7ureytkk
ભારતના રજવાડાઓની યાદી
0
74214
887087
887081
2025-06-28T13:37:38Z
Snehrashmi
41463
[[Special:Contributions/2409:40C1:3147:3333:5198:E089:9BFA:A4BC|2409:40C1:3147:3333:5198:E089:9BFA:A4BC]] ([[User talk:2409:40C1:3147:3333:5198:E089:9BFA:A4BC|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/887081|887081]] પાછો વાળ્યો
887087
wikitext
text/x-wiki
[[ચિત્ર:British_Empire_in_the_East,_1919.png|thumb|350x350px|પૂર્વમાં ૧૯૧૯નાં બ્રિટિશ સામ્રાજ્યનો નક્શો: રજવાડાઓ લીલા અને બ્રિટિશ ભારત લાલ રંગમાં.]]
આ ૧૯૪૭ પહેલા અસ્તિત્વમાં રહેલા '''ભારતના રજવાડાઓની યાદી''' છે.
૧૯૪૭માં [[ભારતના ભાગલા]] ની પહેલા સેંકડો (૫૬૫? <ref>http://www.worldstatesmen.org/ભારત_princes_A-J.html{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>) રજવાડાઓ ભારતમાં હતા, જે બ્રિટિશ ભારતનો ભાગ ન હતા. આ ભારતીય ઉપખંડના એવા પ્રદેશો હતા જે બ્રિટિશરો વડે જીતી લેવામાં અથવા હસ્તગત કરવામાં નહોતા આવ્યા.
== ભૂતપૂર્વ રજવાડાઓ ==
{| class="wikitable sortable" style="margin-bottom: 10px;"
! નામ
!રાજધાની
!સલામી પ્રકાર
!અસ્તિત્વ
!સ્થાન
|-
|{{flagicon image|Drapeau Ajaigarh.png}}અલીગઢ રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૬૫–૧૯૪૯
|ભારત
|-
|{{flagicon image|Akalkot_flag.svg}}અક્કાલકોટ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૦૮–૧૯૪૮
|ભારત
|-
|અલીપુરા રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૫૭–૧૯૫૦
|ભારત
|-
|{{flagicon image|Drapeau_AliRajpur.png}}અલીરાજપુર રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૪૩૭–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Alwar_flag.svg}}અલ્વર રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૨૯૬–૧૯૪૯
|ભારત
|-
|અંબ (રજવાડું)
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદી–૧૯૬૯
|પાકિસ્તાન
|-
|આંબલીઆરા રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૧૯–૧૯૪૩
|ભારત
|-
|અથગઢ
|
|સલામી વગરનું રજવાડું
|૧૧૭૮–૧૯૪૯
|ભારત
|-
|અથમાલિક રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૭૪–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Aundh_flag.svg}}ઔંધ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૯૯–૧૯૪૮
|ભારત
|-
|[[બાબરીયાવાડ]]
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|બાઘુલ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૬૪૩–૧૯૪૮
|ભારત
|-
|બાઘત
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૫૦૦–૧૯૪૮
|ભારત
|-
|{{ઢાંચો:Flagicon|Bahawalpur}} બહવાલપુર રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૮૦૨–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|[[બાલાસિનોર રજવાડું]]
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૫૮–૧૯૪૮
|ભારત
|-
|બલ્લભગઢ
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૭૧૦–૧૮૬૭
|ભારત
|-
|બામરા
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૪૫–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Drapeau_Banganapalle.png}} બંગનપાલ્લે રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૬૬૫–૧૯૪૮
|ભારત
|-
|[[વાંસદા રજવાડું]]
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૮૧–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Banswara_flag.svg}}બાંસવારા રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૫૨૭–૧૯૪૯
|ભારત
|-
|બાંટવા માણાવદર
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૩૩–૧૯૪૭
|ભારત
|-
|બાઓની રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૮૪–૧૯૪૮
|ભારત
|-
|બરાઉંધા
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૫૪૯–૧૯૫૦
|ભારત
|-
|[[બારીયા રજવાડું]]
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૫૨૪–૧૯૪૮
|ભારત
|-
|[[વડોદરા રાજ્ય|બરોડા રાજ્ય]]
|
|૨૧-તોપ સલામી રજવાડું
|૧૭૨૧–૧૯૪૯
|ભારત
|-
|બરવાની રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૮૩૬–૧૯૪૮
|ભારત
|-
|બાશહર
|
|સલામી વગરનું રજવાડું
|૧૪૧૨–૧૯૪૮
|ભારત
|-
|બસોદા રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૫૩–૧૯૪૭
|ભારત
|-
|બસ્તર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૩૨૪–૧૯૪૮
|ભારત
|-
|બૌધ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૭૪–૧૯૪૮
|ભારત
|-
|બેજા રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદી–૧૯૪૮
|ભારત
|-
|બનારસ રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૮મી સદી–૧૯૪૮
|ભારત
|-
|બેરી રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૭૫૦–૧૯૫૦
|ભારત
|-
|ભેસુંદા
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૨–૧૯૪૮
|ભારત
|-
|ભજ્જી રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદીનો અંત–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Bharatpur.svg}}ભરતપુર રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૭મી સદી–૧૯૪૭
|ભારત
|-
|[[ભાવનગર રજવાડું]]
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૭૨૩–૧૯૪૮
|ભારત
|-
|ભોપાલ રજવાડું
|
|૧૯-તોપ સલામી રજવાડું
|૧૭૦૭–૧૯૪૯
|ભારત
|-
|{{flagicon image|Bhor_historical_flag.png}}ભોર રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૬૯૭–૧૯૪૮
|ભારત
|-
|બાજાવર રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૬૫–૧૯૫૦
|ભારત
|-
|{{flagicon image|Flag of Bikaner.svg}} બિકાનેર રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૪૬૫–૧૯૪૭
|ભારત
|-
|બોનાઇ
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી સદી–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Bundi.svg}}બુંદી રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૩૪૨–૧૯૪૯
|ભારત
|-
|[[ખંભાત રજવાડું]]
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૩૦–૧૯૪૮
|ભારત
|-
|કર્ણાટકના નવાબ
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|c.૧૬૯૦–૧૮૦૧
|ભારત
|-
|ચંબા રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|c.૫૫૦–૧૯૪૮
|ભારત
|-
|ચાંગભકાર
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૭૯૦–૧૯૪૮
|ભારત
|-
|ચરખરી રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૬૫–૧૯૫૦
|ભારત
|-
|ચૌબે જાગીરો
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૨–૧૯૪૮
|ભારત
|-
|Chhatarpur રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૮૫–૧૯૫૦
|ભારત
|-
|છોટા ઉદેપુર રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૪૩–૧૯૪૮
|ભારત
|-
|Chhuikhadan રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૫૦–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of State of Chitral.svg}}ચિત્રાલ રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૫૬૦–૧૯૬૯
|પાકિસ્તાન
|-
|છોટા નાગપુર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી સદી–૧૯૪૮
|ભારત
|-
|[[ચુડા રજવાડું]]
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|કૂચ બિહાર રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૫૮૬–૧૯૪૯
|ભારત
|-
|કચ્છ રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૧૪૭–૧૯૪૮
|ભારત
|-
|[[દાંતા રજવાડું]]
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૦૬૧–૧૯૪૮
|ભારત
|-
|Darkoti
|
|સલામી વગરનું રજવાડું
|૧૧મી સદી–૧૯૪૮
|ભારત
|-
|Daspalla રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૪૯૮–૧૯૪૮
|ભારત
|-
|Datarpur
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|c.૧૫૫૦–૧૮૪૯
|ભારત
|-
|Datia રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૬૨૬–૧૯૫૦
|ભારત
|-
|દેવાસ રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૭૨૮–૧૯૪૮
|ભારત
|-
|Dhami
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૫–૧૯૪૮
|ભારત
|-
|ધાર રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૭૩૦–૧૯૪૭
|ભારત
|-
|ધરમપુર રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૨૬૨–૧૯૪૮
|ભારત
|-
|Dhenkanal રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૨૯–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Dholpur_flag.svg}}Dholpur રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|c.૭૦૦–૧૯૪૯
|ભારત
|-
|Dhrangadhra રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૭૪૨–૧૯૪૮
|ભારત
|-
|Dhrol રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૫૯૫–૧૯૪૮
|ભારત
|-
|Dhurwai રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૯૦–૧૯૫૦
|ભારત
|-
|{{ઢાંચો:Flagicon|State of Dir}} દિર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૯મી સદી–૧૯૬૯
|પાકિસ્તાન
|-
|{{flagicon image|Flag_of_Dungarp.svg}} ડુંગરપુર રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૧૯૭–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|Faridkot_flag.svg}}ફરીદકોટ રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૮૦૩–૧૯૪૭
|ભારત
|-
|ગંગપુર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૨૧–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Tehga.svg}}ગઢવાલ રાજ્યો
|વિવિધ
|૧૧-તોપ સલામી રજવાડું
|૮૮૮–૧૯૪૯
|ભારત
|-
|ગૌરીહર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૦૭–૧૯૫૦
|ભારત
|-
|ગોંડલ રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૬૩૪–૧૯૪૯
|ભારત
|-
|ગુલેર રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૪૧૫–૧૮૧૩
|ભારત
|-
|{{flagicon image|Gwalior_flag.svg}}ગ્વાલિયર રજવાડું
|
|૨૧-તોપ સલામી રજવાડું
|૧૭૬૧–૧૯૪૮
|ભારત
|-
|હશ્ત-ભારીયા
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૯૦–૧૯૪૮
|ભારત
|-
|હિંડોલ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૫૪–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Hunza.svg}}હુંઝા (રજવાડું)
|
|સલામી વગરનું રજવાડું
|૧૫મી સદી–૧૯૭૪
|પાકિસ્તાન
|-
|{{flagicon image|Flag of Hyderabad 1900-1947.svg}}હૈદરાબાદ રજવાડું
|
|૨૧-તોપ સલામી રજવાડું
|૧૮૦૩–૧૯૪૮
|ભારત
|-
|ઇડર રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|c.૧૨૫૭–૧૯૪૮
|ભારત
|-
|ઇંદોર રજવાડું
|
|૧૯-તોપ સલામી રજવાડું
|૧૮૧૮–૧૯૪૮
|ભારત
|-
|જાફરાબાદ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૬૫૦–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Jaipur.svg}}જયપુર રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૧૨૮–૧૯૪૯
|ભારત
|-
|{{flagicon image|Jaisalmer.svg}} જેસલમેર રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૧૫૬–૧૯૪૭
|ભારત
|-
|જૈતપુર રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૭૩૧–૧૮૪૦
|ભારત
|-
|જૌલાન રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૮૦૬–૧૮૪૦
|ભારત
|-
|[[જાંબુઘોડા રજવાડું]]
|
|સલામી વગરનું રજવાડું
|૧૪મી સદીનો અંત–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Jamkhandiflag.jpg}}Jamkhandi રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૧–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of Jammu and Kashmir (1936-1953).svg}}જમ્મુ અને કાશ્મીર (રજવાડું)
|
|૨૧-તોપ સલામી રજવાડું
|૧૮૪૬–૧૯૫૨
|ભારત
|-
|{{flagicon image|Janjira.svg}}જંજીરા રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૪૮૯–૧૯૪૮
|ભારત
|-
|જાલોલી રજવાડું
|
|સલામી વગરનું, મરાઠા સામ્રાજ્ય વડે હસ્તગત
|૧૭મી સદી
|ભારત
|-
|જાઓરા રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૮૦૮–૧૯૪૮
|ભારત
|-
|જશપુર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદી–૧૯૪૮
|ભારત
|-
|જશો રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૩૨–૧૯૪૮
|ભારત
|-
|Jasrota
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|જાસ્વાન રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૧૭૦–૧૮૪૯
|ભારત
|-
|{{flagicon image|Jath_flag.svg}}જાથ રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૮૬–૧૯૪૮
|ભારત
|-
|Jawhar રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૩૪૩–૧૯૪૭
|ભારત
|-
|જેસર
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|Jhabua રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૫૮૪–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of Jhalawar.svg}}ઝાલાવર રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૮૩૮–૧૯૪૯
|ભારત
|-
|ઝાંંસી રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૮૦૪–૧૮૫૮
|ભારત
|-
|Jigni રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૩૦–૧૯૫૦
|ભારત
|-
|જિંદ રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૭૬૩–૧૯૪૮
|ભારત
|-
|જોબાત રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫મી સદી–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Jodhpur.svg}} જોધપુર રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૨૫૦–૧૯૪૯
|ભારત
|-
|[[જૂનાગઢ રજવાડું]]
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૭૩૦–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Bilaspur_flag.svg}}Kahlur
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૬૯૭–૧૯૪૮
|ભારત
|-
|Kalahandi રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૬૦–૧૯૪૭
|ભારત
|-
|Kalsia
|
|સલામી વગરનું રજવાડું
|૧૦૦૬–૧૯૪૯
|ભારત
|-
|Kamta-Rajaula રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૨–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Kangra_state.png}}Kangra રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૧મી સદી–૧૮૪૬
|ભારત
|-
|કાંકેર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૯૪૭ સુધી
|ભારત
|-
|Kapshi
|
|સલામી વગરનું રજવાડું
|મધ્ય ૧૭મી સદી–૧૯૫૬
|ભારત
|-
|{{flagicon image|Kapurthala_flag.svg}}કપુરથલા રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૭૭૨–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|Karauli.PNG}}Karauli રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૩૪૮–૧૯૪૯
|ભારત
|-
|Kawardha રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૫૧–૧૯૪૮
|ભારત
|-
|Keonjhar રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી સદી–૧૯૪૮
|ભારત
|-
|Keonthal
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદીનો અંત–૧૯૪૮
|ભારત
|-
|Khairagarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૩૩–૧૯૪૮
|ભારત
|-
|Khairpur (princely state)
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૭૭૫–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|{{flagicon image|FlagofKalat.svg}}Khanate of Kalat
|
|૧૯-તોપ સલામી રજવાડું
|૧૬૬૬–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|Khandpara રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૫૯૯–૧૯૪૮
|ભારત
|-
|Khaniadhana રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૨૪–૧૯૪૮
|ભારત
|-
|{{ઢાંચો:Flagicon|State of Kharan}} ખારણ (રજવાડું)
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૯૭–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|Kharsawan રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૫૦–૧૯૪૮
|ભારત
|-
|ખાયરપુર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૭૫–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|Khilchipur રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૫૪૪–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag_of_the_Kingdom_of_Cochin.svg}}કોચીન રાજ્ય
| વિવિધ
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૨મી સદી–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Mysore.svg}}મૈસુર રાજ્ય
|મૈસુર, શ્રીરંગપટ્ટનમ
|૨૧-તોપ સલામી રજવાડું
|૧૩૯૯–૧૯૫૦
|ભારત
|-
|{{flagicon image|Kishangarh.svg}}Kishangarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૧૧–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Kolhapur_flag.svg}}Kolhapur રજવાડું
|
|૧૯-તોપ સલામી રજવાડું
|૧૭૦૭–૧૯૪૯
|ભારત
|-
|Koriya
|
|સલામી વગરનું રજવાડું
|૧૬મી સદી–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Kotah.svg}}કોટા રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૭મી સદી–૧૯૪૯
|ભારત
|-
|Kotharia, Rajasthan
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૫૨૭–૨૦મી સદી
|ભારત
|-
|Kotharia, Rajkot
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૭૩૩–૨૦મી સદી
|ભારત
|-
|Kothi રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદી–૧૯૫૦
|ભારત
|-
|Kulpahar
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૭૦૦–૧૮૫૮
|ભારત
|-
|Kumharsain
|
|સલામી વગરનું રજવાડું
|૧૫મી–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|KIurundwadjr_flag.svg}}Kurundvad Junior
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૩૩–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Red_flag.svg}}Kurundvad Senior
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૩૩–૧૯૪૮
|ભારત
|-
|Kuthar
|
|સલામી વગરનું રજવાડું
|૧૭મી–૧૯મી સદી
|ભારત
|-
|Kutlehar રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૭૫૦–૧૮૧૦
|ભારત
|-
|Lakhtar
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૦૪–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|Flag_of_the_State_of_Las_Bela.svg}}Las Bela (princely state)
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૪૨–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|Lawa Thikana
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૭૨–૧૯૪૭
|ભારત
|-
|લિંબડી રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|c.૧૫૦૦–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|Loharu_state_flag.png}}Loharu રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૮૦૬–૧૯૪૭
|ભારત
|-
|લુણાવાડા રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૪૩૪–૧૯૪૮
|ભારત
|-
|વલ્લવપુર રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૪૩૪-૧૯૪૯
|ભારત
|-
|Maihar રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૭૮–૧૯૪૮
|ભારત
|-
|Makrai રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૬૩–૧૯૪૮
|ભારત
|-
|Makran (princely state)
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદી–૧૯૫૫
|પાકિસ્તાન
|-
|Malerkotla રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૬૫૭–૧૯૪૮
|ભારત
|-
|Malpur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૪૬૬–૧૯૪૩
|ભારત
|-
|Manda (Kingdom)
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૪૨–૧૯૪૭
|ભારત
|-
|{{flagicon image|Mandi_flag.svg}} માંડી રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૨૯૦–૧૯૪૮
|ભારત
|-
|મણીપુર
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૧૧૦–૧૯૪૯
|ભારત
|-
|Mayurbhanj રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭મી સદીનો અંત–૧૯૪૯
|ભારત
|-
|Miraj Junior
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૨૦–૧૯૪૮
|ભારત
|-
|Miraj Senior
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૨૦–૧૯૪૮
|ભારત
|-
|Mohammadgarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૪૨–૧૯૪૭
|ભારત
|-
|Mohanpur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૨૨૭–૧૯૪૮
|ભારત
|-
|Morvi રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૬૯૮–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Mudhol_flag.svg}}Mudhol રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૪૬૫–૧૯૪૮
|ભારત
|-
|Muli રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|Mundru
|
|સલામી વગરનું, જયપુર વડે હસ્તગત
|૧૬૨૧–c.૧૮૧૮
|ભારત
|-
|{{flagicon image|Nabha_flag.svg}}Nabha રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૭૬૩–૧૯૪૭
|ભારત
|-
|Nagar (princely state)
|
|સલામી વગરનું રજવાડું
|૧૪મી સદી–૧૯૭૪
|પાકિસ્તાન
|-
|Nagod રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૩૪૪–૧૯૫૦
|ભારત
|-
|Nagpur kingdom
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૮૧૮–૧૮૫૩
|ભારત
|-
|Nandgaon રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૩૩–૧૯૪૮
|ભારત
|-
|Narsinghgarh રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૬૮૧–૧૯૪૮
|ભારત
|-
|Narsinghpur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨૯૨–૧૯૪૮
|ભારત
|-
|Nasvadi
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|નવાનગર રજવાડું
|જામનગર
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૫૪૦–૧૯૪૮
|ભારત
|-
|Nayagarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૫૦૦–૧૯૪૮
|ભારત
|-
|Nazargunj
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૯૯–૨૦મી સદી
|ભારત
|-
|Nilgiri રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૧૨૫–૧૯૪૯
|ભારત
|-
|Nurpur રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૧મી સદી–૧૮૪૯
|ભારત
|-
|Orchha રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|c.૧૫૦૧–૧૯૫૦
|ભારત
|-
|Orissa Tributary રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી સદી–૧૯૪૮
|ભારત
|-
|ઔંધ રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૭૩૨–૧૮૫૮
|ભારત
|-
|Pahra
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૨–૧૯૪૮
|ભારત
|-
|Pal Lahara રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૧મી સદી–૧૯૪૮
|ભારત
|-
|Palanpur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૩૭૦–૧૯૪૮
|ભારત
|-
|Paldeo
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૨–૧૯૪૮
|ભારત
|-
|Palitana રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૧૯૪–૧૯૪૮
|ભારત
|-
|Panna રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૩૧–૧૯૫૦
|ભારત
|-
|Pataudi રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૦૪–૧૯૪૭
|ભારત
|-
|Pathari રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૯૪–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Patiala_flag.svg}}Patiala રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૬૨૭–૧૯૪૮
|ભારત
|-
|Patna (princely state)
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૧૯૧–૧૯૪૮
|ભારત
|-
|Pethapur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૩મી સદી–૧૯૪૦
|ભારત
|-
|{{flagicon image|Phaltan_flag.svg}}Phaltan રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨૮૪–૧૯૪૮
|ભારત
|-
|Phulra
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૨૮–૧૯૫૦
|પાકિસ્તાન
|-
|Piploda રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૪૭–૧૯૪૮
|ભારત
|-
|પોરબંદર રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૧૯૩–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of Partabgarh.svg}}Pratapgarh રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૪૨૫–૧૯૪૯
|ભારત
|-
|{{flagicon image|Pudukkottai_flag.svg}}પુડુક્કોટ્ટાઇ રજવાડું
|
|૧૭-તોપ સલામી રજવાડું
|૧૬૮૦–૧૯૪૮
|ભારત
|-
|Punial રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૯૭૪ સુધી
|પાકિસ્તાન
|-
|[[રાધનપુર રજવાડું]]
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૫૩–૧૯૪૮
|ભારત
|-
|Raghogarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૭૩–૧૯૪૭
|ભારત
|-
|Raigarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૨૫–૧૯૪૭
|ભારત
|-
|Rairakhol રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી સદી–૧૯૪૮
|ભારત
|-
|Rajgarh રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૫મી સદીનો અંત–૧૯૪૮
|ભારત
|-
|રાજકોટ રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૬૨૦–૧૯૪૮
|ભારત
|-
|Rajoli Zamindari Estate
|
|સલામી વગરનું રજવાડું
|c.૧૭૭૫–૧૯૪૮
|ભારત
|-
|Rajpipla રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૩૪૦–૧૯૪૮
|ભારત
|-
|Rajpur, Baroda
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|Ramdurg રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૪૨–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of the Rampur State.svg}}Rampur રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૭૭૪–૧૯૪૯
|ભારત
|-
|Ranasan રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭મી સદી–૧૯૪૩
|ભારત
|-
|Ranpur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭મી સદી–૧૯૪૮
|ભારત
|-
|Ratlam રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૬૫૨–૧૯૪૮
|ભારત
|-
|Rewa (princely state)
|
|૧૭-તોપ સલામી રજવાડું
|c.૧૭૯૦–૧૯૪૮
|ભારત
|-
|Sachin રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૯૧–૧૯૪૮
|ભારત
|-
|Sailana રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૩૬–૧૯૪૮
|ભારત
|-
|Sakti રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૯૪૮ સુધી
|ભારત
|-
|Sambalpur રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૪૯૩–૧૮૪૮
|ભારત
|-
|Samમીar રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૬૦–૧૯૫૦
|ભારત
|-
|{{flagicon image|Sandur_flag.svg}}Sandur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૧૩–૧૯૪૯
|ભારત
|-
|{{flagicon image|Sangli_flag.svg}}Sangli રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૭૮૨–૧૯૪૮
|ભારત
|-
|Sant રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૨૫૫–૧૯૪૮
|ભારત
|-
|Saraikela રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૨૦–૧૯૪૮
|ભારત
|-
|Sarangarh રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૯૪૮ સુધી
|ભારત
|-
|Sardargarh Bantva
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૩૩–૧૯૪૭
|ભારત
|-
|Savanur રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૭૨–૧૯૪૮
|ભારત
|-
|Sawantwadi રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૬૨૭–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of Shahpura.svg}}Shahpura રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૬૨૯–૧૯૪૯
|ભારત
|-
|Siba રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૪૫૦–૧૮૪૯
|ભારત
|-
|સિરમુર રજવાડું
|સિરમુર
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૦૯૫–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Sirohi.svg}}Sirohi રજવાડું
|
|૧૫-તોપ સલામી રજવાડું
|૧૪૦૫–૧૯૪૯
|ભારત
|-
|Sitamau રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૭૦૧–૧૯૪૮
|ભારત
|-
|Sohawal રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૫૦–૧૯૫૦
|ભારત
|-
|Somna રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૯મી સદી–૧૯૪૯
|ભારત
|-
|સોનેપર રજવાડું
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૫૫૬–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Suket_flag.svg}}Suket રજવાડું
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૭૬૫–૧૯૪૮
|ભારત
|-
|Surgana રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદીનો અંત–૧૯૪૮
|ભારત
|-
|Surguja રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૪૩–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Swat.svg}}સ્વાત રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૫૮–૧૯૬૯
|પાકિસ્તાન
|-
|તાલ્ચેર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી સદી–૧૯૪૮
|ભારત
|-
|તારાઓન રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૨–૧૯૪૮
|ભારત
|-
|ટેકરી રાજ
|
|સલામી વગરનું રજવાડું
|
|ભારત
|-
|તાંજાવુર મરાઠા રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૬૭૪–૧૮૫૫
|ભારત
|-
|તિગિરા રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬મી સદી–૧૯૪૮
|ભારત
|-
|{{flagicon image|Flag of Tonk.svg}}ટોંક રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૦૬–૧૯૪૯
|ભારત
|-
|{{flagicon image|Flag_of_Jaipur.svg}}તોરાવટી
|
|સલામી વગરનું રજવાડું
|૧૨મી–૨૦મી સદી
|ભારત
|-
|તોરી ફતેહપુર
|
|સલામી વગરનું રજવાડું
|૧૬૯૦–૧૯૫૦
|ભારત
|-
|{{ઢાંચો:Flagicon|Travancore}} ત્રાવણકોર
|
|૧૯-તોપ સલામી રજવાડું
|૧૭૨૯–૧૯૪૯
|ભારત
|-
|ત્રિપુરા રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૮૦૯–૧૯૪૯
|ભારત
|-
|તુલસીપુર રજવાડું
|
|સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત
|૧૬મી સદી–૧૮૫૯
|ભારત
|-
|{{flagicon image|Mewar.svg}}ઉદયપુર રજવાડું
|
|૧૯-તોપ સલામી રજવાડું
|૭૩૪–૧૯૪૯
|ભારત
|-
|ઉદયપુર રજવાડું, છત્તીસગઢ
|
|સલામી વગરનું રજવાડું
|૧૮૧૮–૧૯૪૮
|ભારત
|-
|[[વળા રજવાડું|વાળા રજવાડું]]
|
|સલામી વગરનું રજવાડું
|૧૭૪૦–૧૯૪૮
|ભારત
|-
|વરસોડા
|
|સલામી વગરનું રજવાડું
|c.૭૪૫–૧૯૪૭
|ભારત
|-
|વિજયનગર રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૫૭૭–૧૯૪૮
|ભારત
|-
|વિરપુર-ખેરડી રજવાડું
|
|સલામી વગરનું રજવાડું
|૧૬મી સદી–૧૯૪૮
|ભારત
|-
|[[વડગામ રજવાડું]]
|
|સલામી વગરનું રજવાડું
|૧૮મી સદી–૧૯૪૮
|ભારત
|-
|[[વઢવાણ રજવાડું]]
|
|૯-તોપ સલામી રજવાડું
|૧૬૩૦–૧૯૪૮
|ભારત
|-
|[[વાંકાનેર રજવાડું]]
|
|૧૧-તોપ સલામી રજવાડું
|૧૬૦૫–૧૯૪૮
|ભારત
|-
|વાડી જાગીરદાર રજવાડું
|
|૧૩-તોપ સલામી રજવાડું
|૧૪૩૪-૧૯૫૨
|ભારત
|}
== સ્ત્રોત અને બાહ્ય કડીઓ ==
{{Commons|Category:Indian Princely States|ભારતના રજવાડાઓ}}
* [http://www.uq.net.au/~zzhsoszy/ips/ Indian Princely States Genealogy] ''ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી''
* [http://www.royalark.net/India/India.htm Indian Princely states and their Genealogy - ''royalark'']
* [http://flagspot.net/flags/in-princ.html Flags of Indian Princely States]
* [http://www.worldstatesmen.org/ WorldStatesman- separate Princely States section(s) per present country]
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
js5hzznylz98clsm8b8ngkgcydkbn57
સભ્યની ચર્ચા:Renamed user 0f302287bb0255da1e6eba23d871d103
3
111345
887113
689734
2025-06-29T05:24:52Z
Aqurs1
53980
Aqurs1 એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના [[સભ્યની ચર્ચા:Hispano76]]ને [[સભ્યની ચર્ચા:Renamed user 0f302287bb0255da1e6eba23d871d103]] પર વાળ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Hispano76|Hispano76]]" to "[[Special:CentralAuth/Renamed user 0f302287bb0255da1e6eba23d871d103|Renamed user 0f302287bb0255da1e6eba23d871d103]]"
689734
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Hispano76}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
iz3r5o5ovaios8bfzkuq80qr4dyut0w
સભ્યની ચર્ચા:Anthony Dery
3
150973
887099
886732
2025-06-28T18:41:04Z
CptViraj
49608
CptVirajએ [[સભ્યની ચર્ચા:ANTHONY DERY]]ને [[સભ્યની ચર્ચા:Anthony Dery]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/ANTHONY DERY|ANTHONY DERY]]" to "[[Special:CentralAuth/Anthony Dery|Anthony Dery]]"
886732
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=ANTHONY DERY}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૪૨, ૨૩ જૂન ૨૦૨૫ (IST)
1dq9jau3lx6wp6i5x787255d7gm7ix0
સભ્યની ચર્ચા:भाविक नकुम
3
151008
887121
887080
2025-06-29T07:55:47Z
भाविक नकुम
83463
/* વિકિપીડિયા લેખમાં સંદર્ભો ટાંકવા જરૂરી છે */ ઉત્તર
887121
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=भाविक नकुम}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૬, ૨૬ જૂન ૨૦૨૫ (IST)
== વિકિપીડિયા લેખમાં સંદર્ભો ટાંકવા જરૂરી છે ==
આપે બનાયેલ સમુદ્રગુપ્ત અને કૃષ્ણદેવરાયના લેખોમાં માહિતી સુંદર છે પરંતુ તેની ચકાસણી કરવી શક્ય નથી, જે વિકિપીડિયાના નિયમોનો ભંગ છે. તેથી કૃપા કરીને સંદર્ભો ટાંકતા રહેશો. આપને તે અંગે તકલીફ પડે તો મારો કે પછી @[[સભ્ય:KartikMistry|KartikMistry]] @[[સભ્ય:Dsvyas|Dsvyas]]નો સંપર્ક નિસંકોચપણે કરો. [[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] [[સભ્યની ચર્ચા:Brihaspati|<sup>મારી સાથે વાત કરો</sup>]] ૧૩:૩૦, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
:આપની પ્રતિક્રિયા અને કિંમતી સૂચન આપવા માટે આપનો આભાર ! આનાથી મને ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત લેખો તૈયાર કરવામાં મદદ મળશે. હાલ તો મેં સમુદ્રગુપ્ત અને કૃષ્ણદેવરાયના લેખોમાં યથાયોગ્ય સંદર્ભો ટાંકી દીધા છે. જરૂર લાગશે તો હજી વધારે ઉમેરીશ ! આશા છે, કે તે વાંચકવર્ગ માટે ઉપયોગી સાબિત થશે !
:ધન્યવાદ ! [[સભ્ય:भाविक नकुम|भाविक नकुम]] ([[સભ્યની ચર્ચા:भाविक नकुम|ચર્ચા]]) ૧૩:૨૫, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
3jle3rvqiymlk08e3wtu9jlcnle1p3d
887122
887121
2025-06-29T07:58:45Z
भाविक नकुम
83463
/* વિકિપીડિયા લેખમાં સંદર્ભો ટાંકવા જરૂરી છે */
887122
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=भाविक नकुम}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૬, ૨૬ જૂન ૨૦૨૫ (IST)
== વિકિપીડિયા લેખમાં સંદર્ભો ટાંકવા જરૂરી છે ==
આપે બનાયેલ સમુદ્રગુપ્ત અને કૃષ્ણદેવરાયના લેખોમાં માહિતી સુંદર છે પરંતુ તેની ચકાસણી કરવી શક્ય નથી, જે વિકિપીડિયાના નિયમોનો ભંગ છે. તેથી કૃપા કરીને સંદર્ભો ટાંકતા રહેશો. આપને તે અંગે તકલીફ પડે તો મારો કે પછી @[[સભ્ય:KartikMistry|KartikMistry]] @[[સભ્ય:Dsvyas|Dsvyas]]નો સંપર્ક નિસંકોચપણે કરો. [[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] [[સભ્યની ચર્ચા:Brihaspati|<sup>મારી સાથે વાત કરો</sup>]] ૧૩:૩૦, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
:આપની પ્રતિક્રિયા અને કિંમતી સૂચન આપવા માટે આપનો હૃદયપૂર્વક આભાર ! આનાથી મને ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત લેખો તૈયાર કરવામાં મદદ મળશે. હાલ તો મેં સમુદ્રગુપ્ત અને કૃષ્ણદેવરાયના લેખોમાં યથાયોગ્ય સંદર્ભો ટાંકી દીધા છે. જરૂર લાગશે તો હજી વધારે ઉમેરીશ ! આશા છે, કે તે વાંચકવર્ગ માટે ઉપયોગી સાબિત થશે !
:ધન્યવાદ ! [[સભ્ય:भाविक नकुम|भाविक नकुम]] ([[સભ્યની ચર્ચા:भाविक नकुम|ચર્ચા]]) ૧૩:૨૫, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
1ocvjzh19rv8srup2u0kczln4zpbnt1
કૃષ્ણદેવરાય
0
151015
887117
887025
2025-06-29T07:27:06Z
भाविक नकुम
83463
સંદર્ભો ઉમેર્યા
887117
wikitext
text/x-wiki
{{Infobox royalty
| name = શ્રીકૃષ્ણદેવરાય
| title = મહારાજાધીરાજ<br />કન્નડ રાજ્ય રામ રમણ<br />આંધ્ર ભોજ<br /> દક્ષિણ સમુદ્રાધિશ્વર<br />હિન્દુ ધર્મોધારક<br /> ગૌબ્રાહ્મણ પ્રતિપાલક
| image = Chinnadevi, Krishnadevaraya, Tirumaladevi statues at Chandragiri Museum.jpg
| caption = કૃષ્ણદેવરાયની તેમની ધર્મપત્નીઓ સહિતની તામ્રમૂર્તિઓ
| succession = [[વિજયનગર સામ્રાજ્ય]]
| coronation = 23/24 January 1510
| reign = 26 July 1509 – 17 October 1529
| predecessor = વિરનરસિમ્હારાય
| successor = અચ્યુતદેવરાય
| birth_date = {{birth date|1471|01|17|df=yes}}
| birth_place = [[વિજયનગર સામ્રાજ્ય]]<br /> (modern day [[હમ્પી]], [[કર્ણાટક]], [[ભારત]])
| death_date = {{death date and age|1529|10|17|1471|01|17|df=yes}}
| death_place = [[વિજયનગર સામ્રાજ્ય]]<br /> (modern day [[હમ્પી]], [[કર્ણાટક]], [[ભારત]])
| issue = * તિરુમાલંબા (તિરુમલાદેવીના ગર્ભ થકી)
* વેંગલામ્બા (ચિન્ના દેવીના ગર્ભ થકી)
* તિરૂમાલરાય (તિરુમાલા દેવીના ગર્ભ થકી
| father = તુલુવા નરસા નાયક
| mother = નાગલા દેવી
| signature = Krishnadevaraya signature.png
| religion = હિંદુ ધર્મ (વૈષ્ણવ)
| queen = તિરુમલા દેવી<br />ચિન્ના દેવી<br />અન્નપૂર્ણા દેવી
| dynasty = તુલુવ
| module = {{Infobox military person
| embed = yes
| allegiance = [[વિજયનગર સામ્રાજ્ય]]
| serviceyears = 1509–1529
| rank =
| battles = {{Hidden
|See list
|{{Tree list}}
* [[Krishnadevaraya's Deccan Expedition]]
** [[Battle of Diwani]]
** Battle of Koilkonda
** Capture of Raichur
** Siege of Gulbarga
** Siege of Bidar
* [[Vijayangara–Gajapati War]]
** Siege of Udayagiri
** Siege of Kondavidu
** Battle of Meduru
** Capture of Kondavidu
** Capture of Kondapalli
** Conquest of Kalinga
* [[Battle of Raichur]]
{{Tree list/end}}
}}
}}
}}
''' કૃષ્ણદેવરાય ''' [[વિજયનગર સામ્રાજ્ય]] અને દક્ષિણ ભારતના સૌથી મહાન હિન્દુ સમ્રાટ હતા. તેમનો શાસનકાળ વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ કાળ હતો. તેઓ પડોશી અફઘાન સલ્તનતો અને ઓડિશાના ગજપતિઓને હરાવી ને ભારતીય દ્વીપકલ્પના મહાન પરાક્રમી શાસક બન્યા. તેમના શાસનકાળને નોંધપાત્ર લશ્કરી જીત, વહીવટી સુધારા અને સમૃદ્ધ ધાર્મિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વાતાવરણ માટે યાદ કરવામાં આવે છે.<ref>{{Cite web|title=Krishnadeva Raya, The King Of Vijayanagar, Was Not Only An Accomplished Scholar Himself But Was Also A Great Patron Of Learning And Literature. Discuss. (200 Words, 12.5 Marks) - PWOnlyIAS|url=https://pwonlyias.com/pyq/krishnadeva-raya-the-king-of-vijayanagar-was-not-only-an-accomplished-scholar-himself-but-was-also-a-great-patron-of-learning-and-literature-discuss-200-words-12-5-marks/|access-date=2025-06-29|language=en-US}}</ref>
૧૪૭૧માં જન્મેલા કૃષ્ણદેવરાયના પિતા તુલુવા નરસા નાયક હતા, જે એક સનાપતિ હતા જેમણે પાછળથી સામ્રાજ્યનો કબજો સંભાળ્યો. કૃષ્ણદેવરાય શાંત અને નમ્ર સ્વભાવના હોવા છતાં તેઓ સત્તા પર આવ્યા અને સામ્રાજ્યને મજબૂત બનાવ્યું. માતા નાગલા દેવીના નામ પરથી નાગલપુર શહેર વસાવ્યું.
કૃષ્ણદેવરાય એક પ્રચંડ લશ્કરી નેતા હતા જેમણે બીજાપુર અને ગોલકોંડાના સુલ્તાનો, બહમાની સલ્તનત અને ઓડિશાના ગજપતિઓ સામે, ખાસ કરીને રાયચુરના યુદ્ધમાં નોંધપાત્ર વિજય મેળવ્યો હતો.<ref>પ્રો. કે.એ. નીલકાંત શાસ્ત્રી કૃત દક્ષિણ ભારતનો ઇતિહાસ, વિજયનગરના પ્રાગૈતિહાસિક સમયથી , 1955, નવી દિલ્હી (પુનઃમુદ્રિત 2002)</ref>
તેમના શાસનકાળમાં કાર્યક્ષમ વહીવટ અને તેમના લોકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કૃષિ વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું, બોજારૂપ કર નાબૂદ કર્યા, અને સામ્રાજ્ય પર નિયંત્રણ જાળવવા માટે પોલિગર તરીકે ઓળખાતા નીચલા કક્ષાના સરદારોની એક વ્યવસ્થા સ્થાપિત કરી. તેમના વડાપ્રધાન ટિમ્મારુસુ એક વિશ્વસનીય સલાહકાર હતા.
કૃષ્ણદેવરાય કલા અને સાહિત્યના, ખાસ કરીને તેલુગુ અને કન્નડ ભાષાના એક ધર્મનિષ્ઠ આશ્રયદાતા હતા. તેમણે પોતે તેલુગુ મહાકાવ્ય આમુક્તમાલ્યદા અને સંસ્કૃત નાટક જાંબવતી કલ્યાણમ, રાસમંજરી, સીતારામપ્રણયચરિત્રમ્ ની રચના કરી હતી. તેમના દરબારમાં આઠ પ્રખ્યાત કવિઓ અષ્ટદિગ્ગજ સમાવેશ થતો હતો જેમાં અલ્લાસની પેદ્દાના અને પ્રખ્યાત [[તેનાલી રામ]]નો સમાવેશ થાય છે.<ref>{{Cite journal|last=Mevada|first=Jayshree|date=2023-07-31|title=History of Valam Village|url=https://doi.org/10.53573/rhimrj.2023.v10n07.005|journal=RESEARCH HUB International Multidisciplinary Research Journal|volume=10|issue=7|pages=30–33|doi=10.53573/rhimrj.2023.v10n07.005|issn=2349-7637}}</ref>
[[File:Stamp of India - 2011 - Colnect 218767 - Temple God and Coins.jpeg|thumb ]]
કૃષ્ણદેવરાયના શાસનકાળને વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે, જેણે દક્ષિણ ભારતના રાજકીય, વહીવટી અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર કાયમી અસર છોડી હતી. તેઓ તેમના સામ્રાજ્યમાં મંદિરોના નિર્માણ અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનના તેમના પ્રયાસો માટે પણ જાણીતા હતા.
<references />
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
0ub4mcs6hnx6mn1c38emjl4ewtkck2q
887119
887117
2025-06-29T07:41:08Z
भाविक नकुम
83463
887119
wikitext
text/x-wiki
{{Infobox royalty
| name = શ્રીકૃષ્ણદેવરાય
| title = મહારાજાધીરાજ<br />કન્નડ રાજ્ય રામ રમણ<br />આંધ્ર ભોજ<br /> દક્ષિણ સમુદ્રાધિશ્વર<br />હિન્દુ ધર્મોધારક<br /> ગૌબ્રાહ્મણ પ્રતિપાલક
| image = [[File:Sri Krishna Deva Raya.jpg|thumb| શ્રીકૃષ્ણદેવરાય]]
| caption =
| succession = [[વિજયનગર સામ્રાજ્ય]]
| coronation = 23/24 January 1510
| reign = 26 July 1509 – 17 October 1529
| predecessor = વિરનરસિમ્હારાય
| successor = અચ્યુતદેવરાય
| birth_date = {{birth date|1471|01|17|df=yes}}
| birth_place = [[વિજયનગર સામ્રાજ્ય]]<br /> (modern day [[હમ્પી]], [[કર્ણાટક]], [[ભારત]])
| death_date = {{death date and age|1529|10|17|1471|01|17|df=yes}}
| death_place = [[વિજયનગર સામ્રાજ્ય]]<br /> (modern day [[હમ્પી]], [[કર્ણાટક]], [[ભારત]])
| issue = * તિરુમાલંબા (તિરુમલાદેવીના ગર્ભ થકી)
* વેંગલામ્બા (ચિન્ના દેવીના ગર્ભ થકી)
* તિરૂમાલરાય (તિરુમલા દેવીના ગર્ભ થકી
| father = તુલુવા નરસા નાયક
| mother = નાગલા દેવી
| signature = Krishnadevaraya signature.png
| religion = હિંદુ ધર્મ (વૈષ્ણવ)
| queen = તિરુમલા દેવી<br />ચિન્ના દેવી<br />અન્નપૂર્ણા દેવી
| dynasty = તુલુવ
| module = {{Infobox military person
| embed = yes
| allegiance = [[વિજયનગર સામ્રાજ્ય]]
| serviceyears = 1509–1529
| rank =
| battles = {{Hidden
|See list
|{{Tree list}}
* [[Krishnadevaraya's Deccan Expedition]]
** [[Battle of Diwani]]
** Battle of Koilkonda
** Capture of Raichur
** Siege of Gulbarga
** Siege of Bidar
* [[Vijayangara–Gajapati War]]
** Siege of Udayagiri
** Siege of Kondavidu
** Battle of Meduru
** Capture of Kondavidu
** Capture of Kondapalli
** Conquest of Kalinga
* [[Battle of Raichur]]
{{Tree list/end}}
}}
}}
}}
''' કૃષ્ણદેવરાય ''' [[વિજયનગર સામ્રાજ્ય]] અને દક્ષિણ ભારતના સૌથી મહાન હિન્દુ સમ્રાટ હતા. તેમનો શાસનકાળ વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ કાળ હતો. તેઓ પડોશી અફઘાન સલ્તનતો અને ઓડિશાના ગજપતિઓને હરાવી ને ભારતીય દ્વીપકલ્પના મહાન પરાક્રમી શાસક બન્યા. તેમના શાસનકાળને નોંધપાત્ર લશ્કરી જીત, વહીવટી સુધારા અને સમૃદ્ધ ધાર્મિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વાતાવરણ માટે યાદ કરવામાં આવે છે.<ref>{{Cite web|title=Krishnadeva Raya, The King Of Vijayanagar, Was Not Only An Accomplished Scholar Himself But Was Also A Great Patron Of Learning And Literature. Discuss. (200 Words, 12.5 Marks) - PWOnlyIAS|url=https://pwonlyias.com/pyq/krishnadeva-raya-the-king-of-vijayanagar-was-not-only-an-accomplished-scholar-himself-but-was-also-a-great-patron-of-learning-and-literature-discuss-200-words-12-5-marks/|access-date=2025-06-29|language=en-US}}</ref>
૧૪૭૧માં જન્મેલા કૃષ્ણદેવરાયના પિતા તુલુવા નરસા નાયક હતા, જે એક સનાપતિ હતા જેમણે પાછળથી સામ્રાજ્યનો કબજો સંભાળ્યો. કૃષ્ણદેવરાય શાંત અને નમ્ર સ્વભાવના હોવા છતાં તેઓ સત્તા પર આવ્યા અને સામ્રાજ્યને મજબૂત બનાવ્યું. માતા નાગલા દેવીના નામ પરથી નાગલપુર શહેર વસાવ્યું. તેમના વિવાહ તિરુમલાદેવી અને ચિન્નાદેવી સાથે થયા હતા, જેમાં તિરુમલાદેવી તેમને સૌથી પ્રિય હતા, તેમના થકી તેમને બે સંતાનો પ્રાપ્ત થયા હતા.
કૃષ્ણદેવરાય એક પ્રચંડ લશ્કરી નેતા હતા જેમણે બીજાપુર અને ગોલકોંડાના સુલ્તાનો, બહમાની સલ્તનત અને ઓડિશાના ગજપતિઓ સામે, ખાસ કરીને રાયચુરના યુદ્ધમાં નોંધપાત્ર વિજય મેળવ્યો હતો.<ref>પ્રો. કે.એ. નીલકાંત શાસ્ત્રી કૃત દક્ષિણ ભારતનો ઇતિહાસ, વિજયનગરના પ્રાગૈતિહાસિક સમયથી , 1955, નવી દિલ્હી (પુનઃમુદ્રિત 2002)</ref>
તેમના શાસનકાળમાં કાર્યક્ષમ વહીવટ અને તેમના લોકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કૃષિ વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું, બોજારૂપ કર નાબૂદ કર્યા, અને સામ્રાજ્ય પર નિયંત્રણ જાળવવા માટે પોલિગર તરીકે ઓળખાતા નીચલા કક્ષાના સરદારોની એક વ્યવસ્થા સ્થાપિત કરી. તેમના વડાપ્રધાન ટિમ્મારુસુ એક વિશ્વસનીય સલાહકાર હતા.
કૃષ્ણદેવરાય કલા અને સાહિત્યના, ખાસ કરીને તેલુગુ અને કન્નડ ભાષાના એક ધર્મનિષ્ઠ આશ્રયદાતા હતા. તેમણે પોતે તેલુગુ મહાકાવ્ય આમુક્તમાલ્યદા અને સંસ્કૃત નાટક જાંબવતી કલ્યાણમ, રાસમંજરી, સીતારામપ્રણયચરિત્રમ્ ની રચના કરી હતી. તેમના દરબારમાં આઠ પ્રખ્યાત કવિઓ અષ્ટદિગ્ગજ સમાવેશ થતો હતો જેમાં અલ્લાસની પેદ્દાના અને પ્રખ્યાત [[તેનાલી રામ]]નો સમાવેશ થાય છે.<ref>{{Cite journal|last=Mevada|first=Jayshree|date=2023-07-31|title=History of Valam Village|url=https://doi.org/10.53573/rhimrj.2023.v10n07.005|journal=RESEARCH HUB International Multidisciplinary Research Journal|volume=10|issue=7|pages=30–33|doi=10.53573/rhimrj.2023.v10n07.005|issn=2349-7637}}</ref>
[[File:Stamp of India - 2011 - Colnect 218767 - Temple God and Coins.jpeg|thumb ]]
કૃષ્ણદેવરાયના શાસનકાળને વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે, જેણે દક્ષિણ ભારતના રાજકીય, વહીવટી અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર કાયમી અસર છોડી હતી. તેઓ તેમના સામ્રાજ્યમાં મંદિરોના નિર્માણ અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનના તેમના પ્રયાસો માટે પણ જાણીતા હતા.
== સંદર્ભ ==
<references />
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
8deqs39qelj17q6j86t2vqrdx9jjdfu
887120
887119
2025-06-29T07:45:54Z
भाविक नकुम
83463
887120
wikitext
text/x-wiki
{{Infobox royalty
| name = શ્રીકૃષ્ણદેવરાય
| title = મહારાજાધીરાજ<br />કન્નડ રાજ્ય રામ રમણ<br />આંધ્ર ભોજ<br /> દક્ષિણ સમુદ્રાધિશ્વર<br />હિન્દુ ધર્મોધારક<br /> ગૌબ્રાહ્મણ પ્રતિપાલક
| image = [[File:Sri Krishna Deva Raya.jpg|thumb| શ્રીકૃષ્ણદેવરાય]]
| caption =
| succession = [[વિજયનગર સામ્રાજ્ય]]
| coronation = 23/24 January 1510
| reign = 26 July 1509 – 17 October 1529
| predecessor = વિરનરસિમ્હારાય
| successor = અચ્યુતદેવરાય
| birth_date = {{birth date|1471|01|17|df=yes}}
| birth_place = [[વિજયનગર સામ્રાજ્ય]]<br /> (modern day [[હમ્પી]], [[કર્ણાટક]], [[ભારત]])
| death_date = {{death date and age|1529|10|17|1471|01|17|df=yes}}
| death_place = [[વિજયનગર સામ્રાજ્ય]]<br /> (modern day [[હમ્પી]], [[કર્ણાટક]], [[ભારત]])
| issue = * તિરુમાલંબા (તિરુમલાદેવીના ગર્ભ થકી)
* વેંગલામ્બા (ચિન્ના દેવીના ગર્ભ થકી)
* તિરૂમાલરાય (તિરુમલા દેવીના ગર્ભ થકી
| father = તુલુવા નરસા નાયક
| mother = નાગલા દેવી
| signature = Krishnadevaraya signature.png
| religion = હિંદુ ધર્મ (વૈષ્ણવ)
| queen = તિરુમલા દેવી<br />ચિન્ના દેવી<br />અન્નપૂર્ણા દેવી
| dynasty = તુલુવ
| module = {{Infobox military person
| embed = yes
| allegiance = [[વિજયનગર સામ્રાજ્ય]]
| serviceyears = 1509–1529
| rank =
| battles = {{Hidden
|See list
|{{Tree list}}
* [[Krishnadevaraya's Deccan Expedition]]
** [[Battle of Diwani]]
** Battle of Koilkonda
** Capture of Raichur
** Siege of Gulbarga
** Siege of Bidar
* [[Vijayangara–Gajapati War]]
** Siege of Udayagiri
** Siege of Kondavidu
** Battle of Meduru
** Capture of Kondavidu
** Capture of Kondapalli
** Conquest of Kalinga
* [[Battle of Raichur]]
{{Tree list/end}}
}}
}}
}}
''' કૃષ્ણદેવરાય ''' [[વિજયનગર સામ્રાજ્ય]] અને દક્ષિણ ભારતના સૌથી મહાન હિન્દુ સમ્રાટ હતા. તેમનો શાસનકાળ વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ કાળ હતો. તેઓ પડોશી અફઘાન સલ્તનતો અને ઓડિશાના ગજપતિઓને હરાવી ને ભારતીય દ્વીપકલ્પના મહાન પરાક્રમી શાસક બન્યા. તેમના શાસનકાળને નોંધપાત્ર લશ્કરી જીત, વહીવટી સુધારા અને સમૃદ્ધ ધાર્મિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વાતાવરણ માટે યાદ કરવામાં આવે છે.<ref>{{Cite web|title=Krishnadeva Raya, The King Of Vijayanagar, Was Not Only An Accomplished Scholar Himself But Was Also A Great Patron Of Learning And Literature. Discuss. (200 Words, 12.5 Marks) - PWOnlyIAS|url=https://pwonlyias.com/pyq/krishnadeva-raya-the-king-of-vijayanagar-was-not-only-an-accomplished-scholar-himself-but-was-also-a-great-patron-of-learning-and-literature-discuss-200-words-12-5-marks/|access-date=2025-06-29|language=en-US}}</ref>
૧૪૭૧માં જન્મેલા કૃષ્ણદેવરાયના પિતા તુલુવા નરસા નાયક હતા, જે એક સનાપતિ હતા જેમણે પાછળથી સામ્રાજ્યનો કબજો સંભાળ્યો. કૃષ્ણદેવરાય શાંત અને નમ્ર સ્વભાવના હોવા છતાં તેઓ સત્તા પર આવ્યા અને સામ્રાજ્યને મજબૂત બનાવ્યું. માતા નાગલા દેવીના નામ પરથી નાગલપુર શહેર વસાવ્યું. તેમના વિવાહ તિરુમલાદેવી અને ચિન્નાદેવી સાથે થયા હતા, જેમાં તિરુમલાદેવી તેમને સૌથી પ્રિય હતા, તેમના થકી તેમને બે સંતાનો પ્રાપ્ત થયા હતા.
[[File:Chinnadevi, Krishnadevaraya, Tirumaladevi statues at Chandragiri Museum.jpg|કૃષ્ણદેવરાયની તેમની તિરુમલા દેવી વગેરે ધર્મપત્નીઓ સહિતની તામ્રમૂર્તિઓ|thumb]]
કૃષ્ણદેવરાય એક પ્રચંડ લશ્કરી નેતા હતા જેમણે બીજાપુર અને ગોલકોંડાના સુલ્તાનો, બહમાની સલ્તનત અને ઓડિશાના ગજપતિઓ સામે, ખાસ કરીને રાયચુરના યુદ્ધમાં નોંધપાત્ર વિજય મેળવ્યો હતો.<ref>પ્રો. કે.એ. નીલકાંત શાસ્ત્રી કૃત દક્ષિણ ભારતનો ઇતિહાસ, વિજયનગરના પ્રાગૈતિહાસિક સમયથી , 1955, નવી દિલ્હી (પુનઃમુદ્રિત 2002)</ref>
તેમના શાસનકાળમાં કાર્યક્ષમ વહીવટ અને તેમના લોકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કૃષિ વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું, બોજારૂપ કર નાબૂદ કર્યા, અને સામ્રાજ્ય પર નિયંત્રણ જાળવવા માટે પોલિગર તરીકે ઓળખાતા નીચલા કક્ષાના સરદારોની એક વ્યવસ્થા સ્થાપિત કરી. તેમના વડાપ્રધાન ટિમ્મારુસુ એક વિશ્વસનીય સલાહકાર હતા.
[[File:Model of court in Sri Krishnadevaraya asthanam.jpg|thumb|કૃષ્ણદેવરાયનો દરબાર]]
કૃષ્ણદેવરાય કલા અને સાહિત્યના, ખાસ કરીને તેલુગુ અને કન્નડ ભાષાના એક ધર્મનિષ્ઠ આશ્રયદાતા હતા. તેમણે પોતે તેલુગુ મહાકાવ્ય આમુક્તમાલ્યદા અને સંસ્કૃત નાટક જાંબવતી કલ્યાણમ, રાસમંજરી, સીતારામપ્રણયચરિત્રમ્ ની રચના કરી હતી. તેમના દરબારમાં આઠ પ્રખ્યાત કવિઓ અષ્ટદિગ્ગજ સમાવેશ થતો હતો જેમાં અલ્લાસની પેદ્દાના અને પ્રખ્યાત [[તેનાલી રામ]]નો સમાવેશ થાય છે.<ref>{{Cite journal|last=Mevada|first=Jayshree|date=2023-07-31|title=History of Valam Village|url=https://doi.org/10.53573/rhimrj.2023.v10n07.005|journal=RESEARCH HUB International Multidisciplinary Research Journal|volume=10|issue=7|pages=30–33|doi=10.53573/rhimrj.2023.v10n07.005|issn=2349-7637}}</ref>
[[File:Stamp of India - 2011 - Colnect 218767 - Temple God and Coins.jpeg|thumb ]]
કૃષ્ણદેવરાયના શાસનકાળને વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે, જેણે દક્ષિણ ભારતના રાજકીય, વહીવટી અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર કાયમી અસર છોડી હતી. તેઓ તેમના સામ્રાજ્યમાં મંદિરોના નિર્માણ અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનના તેમના પ્રયાસો માટે પણ જાણીતા હતા.
== સંદર્ભ ==
<references />
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
b4ok0b9izodbhsn0t3d1he1zyic9ld9
સમુદ્રગુપ્ત
0
151016
887116
887055
2025-06-29T07:11:27Z
भाविक नकुम
83463
સંદર્ભો જોડ્યા
887116
wikitext
text/x-wiki
''' સમુદ્રગુપ્ત''' ( ગુપ્ત લિપિ : સ-મુ-દ્ર-ગુ-પ્ત , (રાજ્યકાળ આશરે ૩૩૫-૩૭૫ સીઈ) પ્રાચીન ભારતના ગુપ્ત સામ્રાજ્યના બીજા સમ્રાટ હતા . લશ્કરી પ્રતિભા અને કલાના આશ્રયદાતા, તેમને ભારતીય ઇતિહાસના મહાન શાસકોમાં ગણવામાં આવે છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ અને લિચ્છવી રાજકુમારી કુમારદેવીના પુત્ર તરીકે , તેમને વારસામાં રાજ્ય મળ્યું અને તેમના લશ્કરી અભિયાનો દ્વારા તેને એક વિશાળ સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું. <ref>આર. સી મજમુદાર કૃત ગુપ્ત સામ્રાજ્ય અને પશ્ચિમી ક્ષત્રપ: ચંદ્રગુપ્ત પ્રથમ થી કુમારગુપ્ત પ્રથમ સુધી.
પૃષ્ઠ નંબર ૪૫ થી ૬૭</ref> તેમના શાસનકાળમાં રાજકીય વિસ્તરણ, વહીવટી કાર્યક્ષમતા અને સાંસ્કૃતિક સમર્થન, ખાસ કરીને સંસ્કૃત સાહિત્ય અને હિન્દુ ધાર્મિક વિધિઓનો સમાવેશ થતો હતો. યોદ્ધા, વહીવટકર્તા અને વિદ્વાનોના ઉપકારી તરીકે સમુદ્રગુપ્તનો વારસો ગુપ્ત સામ્રાજ્યના સુવર્ણ યુગમાં ફાળો આપે છે .
{{Infobox royalty
| title = મહારાજાધીરાજ<br/>અશોકાદિત્ય
| image = SamudraguptaCoin.jpg
| caption = ગુપ્ત સામ્રાજ્યના પ્રતીક ગરુડ સ્તંભ સાથે સમુદ્રગુપ્તનો સિક્કો.
| succession = ચોથો [[ગુપ્ત રાજવંશ|ગુપ્ત સમ્રાટ]]
| reign = {{circa|335/350-375|375 CE}}
| predecessor = [[ચંદ્રગુપ્ત પહેલો]]
| successor = [[વિક્રમાદિત્ય ]] या [[રામગુપ્ત]]
| spouse = દત્તાદેવી<br/>અશોક સુંદરી{{citation needed|date=April 2016}}
| issue = [[ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય|ચંદ્રગુપ્ત II]], [[રામગુપ્ત]]
| house = ગુપ્ત રાજવંશ
| father = [[ચંદ્રગુપ્ત પ્રથમ]]
| mother = કુમારદેવી
}}
તેમના દરબારી હરિસેન દ્વારા રચિત પ્રશસ્તિ (સ્તુતિ) [[અલ્હાબાદ]] સ્તંભ શિલાલેખ તેમને વ્યાપક લશ્કરી વિજયોનો શ્રેય આપે છે.<ref>તેજ રામ શર્મા (૧૯૭૮) કૃત ગુપ્ત શિલાલેખોમાં વ્યક્તિગત અને ભૌગોલિક નામો .
પાના નંબર ૨૫૮</ref> તે સૂચવે છે કે તેમણે ઉત્તર ભારતના અનેક રાજાઓને હરાવ્યા હતા અને તેમના પ્રદેશોને તેમના સામ્રાજ્યમાં જોડી દીધા હતા. તેમણે ભારતના દક્ષિણ-પૂર્વ કિનારા પર પણ કૂચ કરી હતી, પલ્લવ રાજ્યના [[કાંચીપુરમ]] સુધી દક્ષિણમાં આગળ વધ્યા હતા .
વધુમાં , તેમણે અનેક સરહદી રાજ્યો અને આદિવાસી કુળસમૂહોને વશ કર્યા હતા. તેમની શક્તિની ટોચ પર, તેમના સીધા નિયંત્રણ હેઠળનું તેમનું સામ્રાજ્ય પશ્ચિમમાં રાવી નદી (હાલના [[પંજાબ]] ) થી પૂર્વમાં [[બ્રહ્મપુત્રા નદી|બ્રહ્મપુત્ર]] નદી (હાલના [[આસામ]] ) સુધી અને ઉત્તરમાં હિમાલયની તળેટીથી દક્ષિણ-પશ્ચિમમાં મધ્ય ભારત સુધી વિસ્તરેલું હતું; દક્ષિણ-પૂર્વ કિનારા પરના ઘણા શાસકો પણ તેમની ઉપનદીઓ હતા. શિલાલેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા પડોશી શાસકોએ તેમને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે કદાચ તેમની સાથેના તેમના મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરે છે.
તેમણે પોતાના શાહી સાર્વભૌમત્વને સાબિત કરવા માટે અશ્વમેધ યજ્ઞ કર્યો અને યુદ્ધમાં અપરાજિત રહ્યા. તેમના સોનાના સિક્કા અને શિલાલેખો સૂચવે છે કે તેઓ એક કુશળ કવિ હતા, અને [[વીણા]] જેવા સંગીતનાં સાધનો પણ વગાડતા હતા .<ref>મુખરજી રાધાકુમુદ (1997) કૃત ગુપ્ત સામ્રાજ્ય
પ્રકાશક : મોતીલાલ બનારસીદાસ પબ્લિકેશન
પા. નંબર ૩૦</ref>તેમની વિસ્તરણવાદી નીતિ તેમના પુત્ર અને અનુગામી ચંદ્રગુપ્ત બીજા દ્વારા ચાલુ રાખવામાં આવી હતી .
== સંદર્ભો ==
j2x763r03k2itbyucwxt45rbqawytyw
વિકિપીડિયા:Manual of Style/Pronunciation
4
151038
887085
2025-06-28T13:08:04Z
2409:4072:8E1E:2D39:33B6:1B73:E15E:BF6B
ખાલી પાનું બનાવ્યું
887085
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
887086
887085
2025-06-28T13:20:29Z
CptViraj
49608
Requesting speedy deletion (Empty page).
887086
wikitext
text/x-wiki
{{Delete|1=Empty page}}
4y7vac6zj8fso0aonqtamrnfjy06860
સભ્યની ચર્ચા:Sandeeasaro1994
3
151039
887089
2025-06-28T17:52:59Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887089
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Sandeeasaro1994}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૨૨, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
5k8yn976nue4u8ll54lhp6m8sd6iaks
સભ્યની ચર્ચા:Claraoconnorbf
3
151040
887090
2025-06-28T17:53:20Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887090
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Claraoconnorbf}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૨૩, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
kye1kvt1c02kcxy02r8hjroec80dh4k
સભ્યની ચર્ચા:He7mf7dianne
3
151041
887091
2025-06-28T17:53:43Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887091
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=He7mf7dianne}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૨૩, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
2nm6lqc364h33vrnmey1h6g5zcoe3j8
સભ્યની ચર્ચા:Natillemo
3
151042
887092
2025-06-28T17:53:56Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887092
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Natillemo}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૨૩, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
8ntlzt6yo3wvuyje03l352cmny744qu
સભ્યની ચર્ચા:Tucaballotaa
3
151043
887094
2025-06-28T17:55:58Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887094
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Tucaballotaa}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૨૫, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
88fxeuax9jpbkskpd9djnoj8bwp23ah
સભ્યની ચર્ચા:Kozlovmihaileh7085
3
151044
887095
2025-06-28T17:56:03Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887095
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kozlovmihaileh7085}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૨૬, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
7si2je2884c42l7in40khhhyzb7orbs
સભ્યની ચર્ચા:Vyoandera
3
151045
887096
2025-06-28T17:58:09Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887096
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Vyoandera}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૨૮, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
15a6l63dzpurieehsuxztbhjdt4eksg
સભ્યની ચર્ચા:Devineneda
3
151046
887097
2025-06-28T18:01:34Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887097
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Devineneda}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૩૧, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
cuzdn4wmlfddk8y50bizxkuzmf6n3vz
સભ્યની ચર્ચા:Chau cuebas
3
151047
887098
2025-06-28T18:03:07Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887098
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Chau cuebas}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૩૩, ૨૮ જૂન ૨૦૨૫ (IST)
aijnhydp4jox454fcdr6x7a2is0q50i
સભ્યની ચર્ચા:ANTHONY DERY
3
151048
887100
2025-06-28T18:41:04Z
CptViraj
49608
CptVirajએ [[સભ્યની ચર્ચા:ANTHONY DERY]]ને [[સભ્યની ચર્ચા:Anthony Dery]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/ANTHONY DERY|ANTHONY DERY]]" to "[[Special:CentralAuth/Anthony Dery|Anthony Dery]]"
887100
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:Anthony Dery]]
mmkrlx5v5vq3pmynfwb1h2envx76xz8
સભ્યની ચર્ચા:Kyliehavenkqq
3
151049
887101
2025-06-28T21:49:05Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887101
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kyliehavenkqq}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૩:૧૯, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
dbv6s6s8zvwxq0n530zonjoaoc8rpzr
સભ્યની ચર્ચા:Thegoofhere
3
151050
887107
2025-06-28T23:20:43Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887107
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Thegoofhere}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૪:૫૦, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
epjrc2fn459zcv8ajf9tuj7tr0ggwkw
સભ્યની ચર્ચા:Muhammadsaimshahidqazi
3
151051
887108
2025-06-29T00:18:49Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887108
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Muhammadsaimshahidqazi}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૫:૪૮, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
fhuqk0ofm1jrgnb4in280hp80wa4qsg
સભ્યની ચર્ચા:Venusvavadiya
3
151052
887109
2025-06-29T00:55:27Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887109
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Venusvavadiya}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૬:૨૫, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
k9hv29qp9543pqj6kgz5tqhdp4kz7vr
સભ્યની ચર્ચા:Sokolovsanjahd3270
3
151053
887110
2025-06-29T01:29:31Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887110
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Sokolovsanjahd3270}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૬:૫૯, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
6ddkcjoi7k0lvs7l3b49b24o7pnl4v4
સભ્યની ચર્ચા:Rahulkrsah
3
151054
887111
2025-06-29T03:56:20Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887111
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rahulkrsah}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૨૬, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
72dkqf1kiy9fjd350sccmupbkbs9042
સભ્યની ચર્ચા:Tajirimtoto
3
151055
887114
2025-06-29T06:05:25Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887114
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Tajirimtoto}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૩૫, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
78vukknzn53haov1xg3abosn4jzsg3r
સભ્યની ચર્ચા:Sonakshi Pupala
3
151056
887124
2025-06-29T08:51:39Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887124
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Sonakshi Pupala}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૨૧, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
ojqm3cm67e5wg8fhji540d3kabxxpca
સભ્યની ચર્ચા:Purviltikku
3
151057
887127
2025-06-29T10:40:51Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887127
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Purviltikku}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૧૦, ૨૯ જૂન ૨૦૨૫ (IST)
s6m3l08s9aphj5oeqscx03h0ygb1g2b