વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.8
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
લીરબાઈ
0
8184
887269
878424
2025-07-04T09:49:27Z
2401:4900:7C0E:F884:22C2:B0D4:809C:EFDB
કોઠડી મા પણ પુરા કદ ની મુકી છે
887269
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''લીરબાઈ''' એ ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં થઈ ગયેલ એક સંત કવિયત્રી હતા.
==જન્મ==
તેમનો જન્મ [[મોઢવાડા (તા. પોરબંદર)|મોઢવાડા]] ગામે મેર કુળમાં લાખીબાઈ અને લુણા મોઢવાડીયાને ઘેર થયો હતો.<ref>{{Cite web|url=https://shareinindia.in/history-of-lirbai-mataji/|title=મહેર સંત કવિયત્રી લીરબાઈ માતાજી|date=2017-09-15|website=Share in India|language=en-US|access-date=2018-12-05}}</ref>
[[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યનાં [[સૌરાષ્ટ્ર]]ના બરડા પંથકમાં આવેલા [[પોરબંદર]] જિલ્લાનાં મોઢવાડા ગામ બહારવટિયા નાથા મોઢવાડિયાને કારણે જેટલું પ્રખ્યાત છે એટલું જ જાણીતું છે [[મેર]] જ્ઞાતિના તેજસ્વી સ્ત્રીસંતરત્ન [[લીરબાઈ]]ને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું નામ લખીબાઈ હતું. આમ તો તે સમયે [[પરબધામ (તા. ભેંસાણ)|પરબધામની]] જગ્યાને ચેતાવનાર સંતશ્રી દેવીદાસે મોઢવાડાનાં [[મેર]] જ્ઞાતિના જીવણાને કંઠી બાંધી અને તેમાંથી સંત જીવણદાસ થયા. પોતાના ગુરૂની આજ્ઞા મળતા જીવણદાસે બરડા પંથકને ચેતાવ્યું. ત્યારે તેમના ગામ તરફ જતા રસ્તામાં વેકરી ગામે સાંજ પડી જતા ત્યાં રાત્રિ રોકાયા હતાં. ત્યાં તેમને એક આહીર જ્ઞાતિના ઘરે આશરો આપવામાં આવ્યો હતો. અને તે જ ઘરની દીકરી સોનબાઈ . જેમને પણ બાળપણથી જ ભક્તિનો રંગ લાગેલો અને તેઓએ પણ જીવણદાસ ની સાથે લોકસેવા તથા ભક્તિ કરવા જવાની વાત કરી. પરંતુ તે હજી નાની છે તથા વાર છે અને તેમનો જીવણદાસ સાથેના ખોટા સંબંધ જણાવીને ગ્રામજનોએ ના પાડી દીધી.અને ત્યારબાદ પહેલાના સમય માં વેકરી ગામમાં પાદરે કૂવો હોવાથી ત્યાં સોનબાઈ પાણી ભરવા જાય છે અને ત્યારે તેમના બેડા માંથા પર એક હાથ ઊંચા હતા અને તે જોયા બાદ ગ્રામજનો એ "આતો એક સતી છે" તેમ કહીને જીવણદાસની સાથે ભક્તિ કરવા જવા માટે વિદાય આપેલી. અને શ્રી સોનબાઇને પણ સંતશ્રી દેવીદાસે કંઠી બંધીને પોતાના શિષ્યા બનાવ્યા હતા. જેથી જીવણદાસ-સોનબાઈની જોડીએ બરડા પંથકમાં ભક્તિનો પ્રકાશ રેલાવ્યો હતો. આવા સંતોના સંપર્કથી લીરબાઈના જીવનમાં પરિવર્તન આવ્યું. લીરબાઈનાં માતા-પિતા પોતાની પુત્રીને પવિત્ર અવતાર માનતા.
==વિવાહ==
લીરબાઈતો ઘરમાં માતાને મદદ કરતા અને ધીરે ધીરે તેઓની ઉંમર પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ હતી. જેથી કોઈ પણ માતા-પિતાની ઈચ્છા હોય કે ઉંમર થતા દિકરીના લગ્ન કોઈ સારો યુવક મળતા કરી નાખવા. તેવીજ રીતે લુણો અને લાખીબાઈએ પોતાની દિકરી લીરબાઈના લગ્ન મોઢવાડા ગામની બાજુમાં જ આવેલા [[કેશવ (તા. પોરબંદર)|કેશવ]] ગામનાં વજસી [[મેર]] સાથે કરી નાખ્યા. શરૂઆતનાં થોડા જ દિવસોમાં લીરબાઈને પોતાના પતિ અને સાસરિયા સાથે અણબનાવ બનવા લાગ્યા, કારણકે પોતાના પિયર કરતા સાસરિયું સાવ નોખી ભાતનું હતું. એટલે લીરબાઈને ત્યાં ઓછું ફાવતુ હતું. પતિ વજસીને તે અવાર નવાર સમજાવતા કે, '''મેર, રેવા દયો. મનખા અવતાર વારંવાર નથી મળતો. માટે સુકૃત કરી લ્યો.''' લીરબાઈની આવી વાત સાંભળીને સામે વજસી જવાબ આપતો કે, '''ભગતડી, તારા ભરમજ્ઞાન મેલીને ચુપચાપ બેસી જા. મારા ઘરમાં રહેવુ હશે તો હું કહું ઈમ કરવુ પડશે.''' આવી વડછડ લીરબાઈને વજસી સાથે થયા જ કરતી. એકવાર સંઘર્ષે ઉગ્ર સ્વરૂપ લીધુ. આથી કંટાળીને લીરબાઈ પણ ગળે આવી ગયા હતા. છેવટે લીરબાઈ પતિગૃહ છોડી મોઢવાડા આવી ગયા. વજસીએ પણ આવુ થયું છતા કાંઈ ન બોલ્યા.
==દિક્ષા ગ્રહણ==
લીરબાઈતો પોતાના પતિ અને સાસરિયા સાથે મનદુઃખ થતા પોતાના પિયરમાં આવીને રહેતા અને ઘરના તમામ કામ કરતા હતા. પોતાનામાં નાનપણથી ભક્તિનાં સંસ્કાર તો હતા જ, જેથી સમય મળે એટલે જીવણદાસ અને સોનબાઈની મઢીએ આવીને નાના મોટા કામ કરતા અને સંતબેલડીની સેવામાં સમય પસાર કરતા હતા. સમય થતા થતા એક દિવસ લીરબાઈએ પોતાને દીક્ષા આપવા જીવણદાસને વિનંતી કરી. એ જ ટાણે જીવણદાસ અને સોનલબાઈએ લીરબાઈને કંઠી બાંધીને દીક્ષા આપી. આથી સંતજીવનમાં લીરબાઈનો વિધિવત પ્રવેશ થયો.
મોઢવાડામાં લીરબાઈએ ભગતની દીક્ષા ગ્રહણ કરી છે એ સમાચાર કેશવ ગામમાં પોતાના પતિ વજસીને મળ્યા. થોડા દિવસોમાં જ વજસી ઘોડે ચડીને મોઢવાડા આવે છે. વજસીએ આવતાની સાથે જ લીરબાઈને પોતાના ગુરૂની મઢીના પાણી ભરતા જોયા. જેથી તે કાળજાળ થઈ ઊઠયો. જેથી વજસીએ નક્કી કર્યુ કે આજે તો મઢીના બાવા-બાવીને અને મેરાણીને મારી-મારીને લોથ કરી નાખવા. લીરબાઈ પાણી ભરી સોનબાઈને પગે લાગ્યા ત્યારે જ સોનબાઈએ લીરબાઈને પુછ્યુ કે, " બેટા દીકરી, વજસી વારેઘડીયે તારા માવતરને કનેડે છે અને તને [[કેશવ (તા. પોરબંદર)|કેશવ]] જવાનુ મન નથી થાતુ ? " આ સાંભળીને લીરબાઈએ કહ્યુ કે, " માતાજી, મારા સંસારનો સાચો ધણી તો વજસી જ છે. બીજા કોઈને હું મેરાણી ઊઠીને ન ધારૂ. પણ ઈ ઠેકાણે આવ્યા પહેલા કેવી રીતે કેશવ જઈશ." તે જ સમયે મઢીની પાછળ ઘોડા ઉપર બેઠેલા વજસીએ આ વાર્તાલાપ કાનોકાન સાંભળ્યો. જેથી તેનો અંતરનો મેલ ઓગળી ગયો અને તરત જ ઘોડેથી નીચે ઉતરી મઢીમાં દાખલ થયો. તે સમયે વજસીને દેખીને મઢીમાં બેઠેલા લોકોના મનમાં ફફડાટ ઉપડયો કે હમણાં જ આ લીરબાઈ પર તુટી પડશે !
પણ સૌના આશ્ચર્ય વચ્ચે જેમ લાકડી પડે તેમ વજસી જીવણદાસ અને સોનબાઈના પગમાં પડી ગયો. લીરબાઈને કહે, "મેરાણી ! મને માફ કરો. આજ સુધી મેં તને ઓળખી નહીં." તે સમયે વજસીની બન્ને આંખમાંથી પશ્ચાતાપ વહી રહ્યો હતો. જીવણદાસ અને સોનબાઈએ વજસી-લીરબાઈને સુખી માંગલ્યના આશિર્વાદ આપ્યા. લીરબાઈ પોતાના ગુરૂ અને માતા-પિતાને પગે લાગીને પતિગૃહે વજસી સાથે કેશવ આવ્યા.
==સદાવ્રત==
વજસીએ પોતાના જીવનમાં કંકાસને ખતમ કરીને લીરબાઈ સાથે કેશવ આવ્યા. હવે તો વજસીએ પણ તુલસીની માળા પહેરી લીધી હતી અને લીરબાઈ સાથે ભેગા મળીને સદાવ્રત બાંધ્યું અને માથાભારે [[મેર]] વજસીમાંથી વજસીભગતનો જન્મ થયો. પ્રભુભજનમાં સમય પસાર કરતા કરતા લીરબાઈની કુખે ત્રણ સંતાનો થયા હતા. જેમાં પુંજો અને પાતો એમ બે દીકરા તથા પુતીબાઈ નામે દીકરી. લીરબાઈએ સત્સંગ સાથે સમાજસુધારણાનું કામ પણ ઉપાડ્યુ હતું. [[પાલખડા (તા. પોરબંદર)|પાલખડા]] ગામના બ્રાહ્મણોને કેશવ ગામનો અપૈયો હતો. તેના માટે લીરબાઈએ પાલખડા ગામને ધુમાડાબંધ જમાડી અપૈયો ભગાવ્યો હતો. કેશવ ગામનાં લોકોને એક પંગતે બેસાડી નાત-જાતનાં ભેદને દુર કર્યા. [[બગવદર (તા. પોરબંદર)|બગવદર]], [[સોઢાણા (તા. પોરબંદર)|સોઢાણા]] અને [[અડવાણા (તા. પોરબંદર)|અડવાણા]] જેવા ફરતાય ગામોમાં લીરબાઈમી ખ્યાતી ખુબજ બંધાઈ ગઈ હતી. તેમનો રોટલો (સદાવ્રત) ઠેઠ [[દ્વારકા]] સુધી વખણાયો હતો. વજસીભગત અને લીરબાઈએ [[દ્વારકા]], [[જુનાગઢ]], [[પ્રભાતપુર (તા.જુનાગઢ)|પ્રભાત]], [[માધવપુર ઘેડ|માધવપુર]], [[માંગરોળ]] અને પરબધામ જેવા સ્થળોએ જાત્રા પણ જુવારી હતી. આમ સદાવ્રતની સાથે સાથે લીરબાઈએ પોતાની સીધી સાદી વાણીમાં સમાજદર્શન અને જીવનનો અનુભવ ભજનવાણીમાં બતાવ્યો છે.
==જીવતા સમાધી==
લીરબાઈ પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે ઘણા આગળ હતા. તેમણે ઘર્મનું સારી રીતે પાલન થાય તે માટે પોતાના ભકતગણ માટે કેટલીક આચારસંહિતા ઘડી હતી. જેમાં નાતજાતનાં ભેદભાવ ભૂલી જઈને માનવસેવા કરવી, નાનાંમોટાં સૌને સરખું માન આપવું, ગૃહસ્થાશ્રમ છોડવો નહી પણ દીપાવવો અને રોજ પ્રભુભજન સાથે ગરીબ, માંદા તથા પશુપંખીની સેવા કરવી જેવી બાબતોનો સમાવેશ કર્યો હતો. લીરબાઈના અનુયાયીઓ ગળામાં સફેદ ઝીણા મોતીની માળા પહેરે છે. જે ખાસ કરીને [[મેર]] ભાઈઓમાં આ પ્રણાલિ પ્રચલિત છે. લીરબાઈ ઉપર મુજબનાં તમામ નિયમોનું પાલન પોતે પણ કરતા હતા. આમ લીરબાઈએ પોતાનું જીવન સદાવ્રત, સમાજસુધારણા, પ્રભુભક્તિ અને ભજનો રચી ને એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
સમય થતા લીરબાઈએ પોતાના ભકતગણને બોલાવીને [[રાણાવાવ]] તાલુકાનાં [[રાણા કંડોરણા (તા. રાણાવાવ)|રાણાકંડોરણા]] ગામે જીવતા સમાધિ લીધી હતી. તે ગામમાં પ્રવેશતા જ તેમનું સમાધીમંદીર આવેલુ છે. [[અષાઢ સુદ ૨|અષાઢ સુદ બીજ]] અને [[મહા સુદ ૨|મહા સુદ બીજ]]ના દિવસે તે સ્થાનકમાં મેળો ભરાય છે. તે દિવસે લીરબાઈનાં અનુયાયીઓ તેમની સમાધીનું પૂજન કરે છે. લીરબાઈએ પોતે સ્થાપેલા સ્થાનકો કેશવ, મોઢવાડા, [[ગોસા (તા. પોરબંદર)|ગોસા]], [[રાણા કંડોરણા (તા. રાણાવાવ)|રાણાકંડોરણા]], [[કોઠડી]] અને [[શિશલી (તા. પોરબંદર)|શિશલી]] ગામે છે. મોઢવાડા અને કેશવ તથા કોઠડી ગામમાં લીરબાઈની પુરા કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. મોઢવાડાનાં આશ્રમમાં સોનબાઈની પ્રતિમા પણ આવેલી છે. રાણાકંડોરણાના સ્થાનકની જગ્યા રાણા ભોજરાજજીએ લીરબાઈને ભેટ આપી હતી તેવુ ઇતિહાસકારો નોંધે છે.
લીરબાઈનાં પુંજો અને પાતો એમ દીકરા હતા જેમાં પુંજાનાં વંશજો કેશવ અને રાણાકંડોરણામાં અને પાતાનાં વંશજો કેશવ ગામમાં નિવાસ કરે છે. લીરબાઈ ઉપરાંત તેમના પતિ વજસી ભગત અને પુત્ર પુંજાભગતે સમયાંતરે સમાધી લીધી હતી. વજસી ભગત અને લીરબાઈનો પરિવાર કેશવ ગામનાં 'કેશવાળા મેર' કહેવાય છે. લીરબાઈની ભજનવાણી એકદમ સરળ અને સમજાઈ જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.
==પ્રચલિત ભજનો==
* રમતો જોગી રે કયાંથી આવ્યો
* આ જુગ જાગો હો જી
* હા રે ગુરૂજી સતની વેલડીએ
* હા રે ગુરૂજી આજ મારે આંગણે
* કાયા કેરી કોટડી એમાં મન વણઝારો
* જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{wikisource}}
*[http://www.maheronline.org/religion/lirbaimaa.asp| Sati Shree Lirbai Maa on www.maheronline.org]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
[[Category:ધાર્મિક સાહિત્યકાર]]
[[Category:ધાર્મિક વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
1qj0uzah4yrvjr0o6d1y646es4e6ulw
હોલો
0
32177
887261
846970
2025-07-04T03:15:08Z
2409:40C0:1A:B377:B80A:F43A:BC4D:CF4F
Added English name for ready reference
887261
wikitext
text/x-wiki
[[ચિત્ર:Collared dove.jpg|thumb|ધોળ હોલો]]
==પ્રસ્તાવના==
'''હોલો''' (English: Dove) એ આપણા [[ગુજરાત]] સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું [[કપોત કુળ]]નું પક્ષી છે. તેની ચારથી પાંચ જાતો આપણા રાજ્યમાં જોવા મળી આવે છે.
=== વિવિધ નામ અને વર્ગીકરણ ===
સામન્ય રીતે રહેણાક વિસ્તાર ના પરિસર માં જોવા મળતા તથા ગરદન ની પાછળ કાળો કાંઠલો ધરાવતા હોલા ને અંગ્રેજીમાં [http://en.wikipedia.org/wiki/Eurasian_collared_dove યુરેશીઅન કોલર્ડ ડવ] કહે છે.
ચિત્રદર્શન માં દર્શાવેલ 'હોલડી' ને અંગ્રેજીમાં [http://en.wikipedia.org/wiki/Laughing_dove લાફીંગ ડવ] કહે છે.
==રહેઠાણ==
==વિષેશતાઓ==
==ચિત્રદર્શન==
<gallery>
Image::Barbary Dove.JPG|Barbary
Image:Dove couple.JPG|Laughing Dove pair
Image:Collared Dove.jpg|ધોળ હોલો
Image:Laughing Dove b.jpg|હોલડી
Image:Collared.dove.jpg|ધોળ હોલો
Image:Red Turtle Dove 1737.jpg|લોટણ હોલો
Image:RedTurtleDoveM.jpg|લોટણ હોલો
Image:Spotted dove.jpg|તલિયો હોલો
Image:Spotted Dove I IMG 3149.jpg|તલિયો હોલો
</gallery>
{{stub}}
[[Category:પક્ષી]]
[[Category:કપોત કુળ]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
[[Category:ગુજરાતનાં પક્ષીઓ]]
0p4uo7gge23elqvilfm0fji5ehkq0uk
887266
887261
2025-07-04T06:06:15Z
KartikMistry
10383
[[Special:Contributions/2409:40C0:1A:B377:B80A:F43A:BC4D:CF4F|2409:40C0:1A:B377:B80A:F43A:BC4D:CF4F]] ([[User talk:2409:40C0:1A:B377:B80A:F43A:BC4D:CF4F|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Aniket|Aniket]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
391796
wikitext
text/x-wiki
[[ચિત્ર:Collared dove.jpg|thumb|ધોળ હોલો]]
==પ્રસ્તાવના==
'''હોલો''' એ આપણા [[ગુજરાત]] સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું [[કપોત કુળ]]નું પક્ષી છે. તેની ચારથી પાંચ જાતો આપણા રાજ્યમાં જોવા મળી આવે છે.
=== વિવિધ નામ અને વર્ગીકરણ ===
સામન્ય રીતે રહેણાક વિસ્તાર ના પરિસર માં જોવા મળતા તથા ગરદન ની પાછળ કાળો કાંઠલો ધરાવતા હોલા ને અંગ્રેજીમાં [http://en.wikipedia.org/wiki/Eurasian_collared_dove યુરેશીઅન કોલર્ડ ડવ] કહે છે.
ચિત્રદર્શન માં દર્શાવેલ 'હોલડી' ને અંગ્રેજીમાં [http://en.wikipedia.org/wiki/Laughing_dove લાફીંગ ડવ] કહે છે.
==રહેઠાણ==
==વિષેશતાઓ==
==ચિત્રદર્શન==
<gallery>
Image::Barbary Dove.JPG|Barbary
Image:Dove couple.JPG|Laughing Dove pair
Image:Collared Dove.jpg|ધોળ હોલો
Image:Laughing Dove b.jpg|હોલડી
Image:Collared.dove.jpg|ધોળ હોલો
Image:Red Turtle Dove 1737.jpg|લોટણ હોલો
Image:RedTurtleDoveM.jpg|લોટણ હોલો
Image:Spotted dove.jpg|તલિયો હોલો
Image:Spotted Dove I IMG 3149.jpg|તલિયો હોલો
</gallery>
{{stub}}
[[Category:પક્ષી]]
[[Category:કપોત કુળ]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
[[Category:ગુજરાતનાં પક્ષીઓ]]
hne8s0dtfvn3vcqicu9hn9kaas83b8v
887267
887266
2025-07-04T06:08:09Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
887267
wikitext
text/x-wiki
[[ચિત્ર:Collared dove.jpg|thumb|ધોળ હોલો]]
'''હોલો''' એ [[ગુજરાત]] સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું [[કપોત કુળ]]નું પક્ષી છે. તેની ચારથી પાંચ જાતો આપણા રાજ્યમાં જોવા મળી આવે છે.
=== વિવિધ નામ અને વર્ગીકરણ ===
સામન્ય રીતે રહેણાક વિસ્તાર ના પરિસર માં જોવા મળતા તથા ગરદન ની પાછળ કાળો કાંઠલો ધરાવતા હોલા ને અંગ્રેજીમાં ''યુરેશીઅન કોલર્ડ ડવ'' કહે છે.
ચિત્રદર્શનમાં દર્શાવેલ 'હોલડી' ને અંગ્રેજીમાં ''લાફીંગ ડવ'' કહે છે.
==ચિત્રદર્શન==
<gallery>
Image::Barbary Dove.JPG|બર્બેરી હોલો
Image:Dove couple.JPG|હોલડીની જોડી
Image:Collared Dove.jpg|ધોળ હોલો
Image:Laughing Dove b.jpg|હોલડી
Image:Collared.dove.jpg|ધોળ હોલો
Image:Red Turtle Dove 1737.jpg|લોટણ હોલો
Image:RedTurtleDoveM.jpg|લોટણ હોલો
Image:Spotted dove.jpg|તલિયો હોલો
Image:Spotted Dove I IMG 3149.jpg|તલિયો હોલો
</gallery>
{{stub}}
[[Category:પક્ષી]]
[[Category:કપોત કુળ]]
[[શ્રેણી:પ્રાણીશાસ્ત્ર]]
[[Category:ગુજરાતનાં પક્ષીઓ]]
byvt72lxihdjjahmvwip3splap4nnn6
જાડેજા વંશ
0
73777
887260
881253
2025-07-03T19:28:11Z
103.206.136.4
તેઓ ચંદ્રવંશી યદુવંશી ક્ષત્રિય છે તથા કૃષ્ણ ભગવાનના સીધી લીટી ના વારસદાર છે
887260
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{infobox caste
| caste_name = જાડેજા
| caste_name_in_local =
| image =
| caption = મહારાવ દેશલજી બીજા, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં
| varna = ક્ષત્રિય
| jati = [[ચંદ્રવંશી રાજપૂત]]
| classification = [[રાજપૂત]]
| gotra = અત્રિ
| veda = સામવેદ
| kula_daivat = સોમનાથ
| kula_devi = મોમાઈ માં
| guru = દુર્વાસા
| mantra =
| nishan = [[સુરખાબ|સુરખપક્ષી]]
| devak =
| religions = [[હિંદુ]]
| languages = ગુજરાતી, કચ્છી
| country = [[ભારત]]
| state = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]]
| populated_states = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]], [[સિંધ]], [[ગુજરાત]]
| region = પશ્ચિમ ભારત
| ethnicity =
| India_migration =
| population =
| family_names =
| feudal_title =
| heraldic_title = જામ, રાવ, મહારાવ
| lineage =
| color = કેસરી
| throne = લાખીયારવીરો
| endogamous =
| notable_members =
| subdivisions = આમર, મોરવાણી,સાહેબ, રાયબ,ખીમાણી, દેદાણી, ભારાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ, અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર,હોથી,કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી
| related =
| historical_grouping = જાડેજા વંશ
| disputed_grouping =
| status =
| education_reservation = નથી
| employment_reservation = નથી
| other_reservation = નથી
| original_kingdom = સિંધ, [[ગઝની]]અફઘાનિસ્તાન
| other_kingdom = કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી
| official_website =
| footnotes =
}}
'''જાડેજા''' એ ભારતની એક ચંદ્રવંશી યદુકુલવંશ ક્ષત્રિય જ્ઞાતિ છે, જે [[રાજપૂત]] છે. તેઓ કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છે તેઓ સિંધ ઉપર રાજ્ય ભોગવતાં સમા રાજપૂતો જામ શ્રી જાડાજી પરથી એક અલગ શાખા જાડેજા ઉભરી આવી અને લાખાજી જાડેજા સિંધમાંથી પશ્ચિમી કચ્છના વિસ્તારમાં આવ્યા અને પોતાના ભાઈ લાખિયારજી પરથી લાખિયારવીરો નામની રાજધાની સ્થાપી. તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય મૂળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે. આજે હાલાર અને કચ્છમાં તેમની વસતી છે. કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref> .<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=gPAdAAAAMAAJ&dq=some+scholars%2C+however%2C+regard+the+jadejas+and+devgiri+yadavas+as+abhiras&focus=searchwithinvolume&q=Cudasamas+Jadejas+Abhiras | title=The Glory that was Gūrjaradeśa, Volume 2 | publisher=Bharatiya Vidya Bhavan, 1943| access-date=8 Nov 2006| page=136}}</ref>કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે [[વાઘેલા વંશ|વાઘેલા]] રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.<ref>{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|pages=૧-૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે ૭૦૦ જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે ૨૩૦૦ ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=uxduAAAAMAAJ&dq=%E0%A4%AF%E0%A4%A6%E0%A5%81%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6+%E0%A4%94%E0%A4%B0+%E0%A4%B8%E0%A5%8C%E0%A4%B0%E0%A4%BE%E0%A4%B7%E0%A5%8D%E0%A4%9F%E0%A5%8D%E0%A4%B0+%E0%A4%95%E0%A4%BE+%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8&focus=searchwithinvolume&q=%E0%A4%9C%E0%A4%BE%E0%A4%A1%E0%A5%87%E0%A4%9C%E0%A4%BE+|title=यादवों का बृहत् इतिहास: आरम्भिक काल से वर्तमान तक-दो खण्डों में|last=यादव|first=जय नारायण सिंह|date=2005|publisher=यादव इतिहास शोध केन्द्र|language=hi}}</ref>
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં [[ધ્રોલ]]<ref>Gazetteers: Jamnagar District, Gujarat (India) - 1970 - Page 614 Before the integration of States, Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch.</ref>, [[ગોંડલ]],<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteer , Volume 8|year=૧૮૮૪|publisher=Government Central Press, Bombay (India)|pages=૬૧, ૪૪૪|url=http://books.google.co.in/books?id=pz3rFgOTkyUC&q=gondal+state++jadeja&dq=gondal+state++jadeja&hl=en&sa=X&ei=7ZnCUYeTE4mzrAeYioH4AQ&ved=0CE4Q6AEwBw}}</ref> [[મોરબી]],<ref>{{ઢાંચો:Cite book|title=Rajkot|year=૧૯૬૪|publisher=India. Superintendent of Census Operations, Gujarat|pages=45–46|url=http://books.google.co.in/books?id=s6oWAQAAMAAJ&q=morvi+state+jadeja&dq=morvi+state+jadeja&hl=en&sa=X&ei=75fCUb7DNYO0rAeowYDgCw&ved=0CC0Q6AEwAA}}</ref> નવાનગર,<ref>{{ઢાંચો:Cite book|title=Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of ... By Tony McClenaghan|year=૧૯૯૬|page=૨૦૭|url=http://books.google.co.in/books?id=YQdZlHJ2WTAC&pg=PA207&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CDQQ6AEwAQ#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> [[રાજકોટ]],<ref>{{ઢાંચો:Cite book|title=Indian States: A Biographical, Historical, and Administrative Survey edited by Arnold Wright|year=૧૯૨૨|page=૭૨૨|url=http://books.google.co.in/books?id=47sfj8DUwNgC&pg=PA722&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CEUQ6AEwBA#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> અને [[વીરપુર (રાજકોટ)|વીરપુરનો]] સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteers: Rajkot District|year=૧૯૬૫|publisher=Directorate of Government Print., Stationery and Publications|page=36|url=http://books.google.co.in/books?ei=9OtcUuqZMc-xrAet8YDABw&id=ZkRuAAAAMAAJ&dq=virpur+princely+state+jadeja&q=virpur++jadeja#search_anchor}}</ref>
== જાણીતાં વ્યક્તિઓ ==
[[ચિત્ર:જામ સાહેબ સ્કોટલેન્ડ, સપ્ટેમ્બર 1942 માં ઢાંચો HMS નેલ્સન મુલાકાત.jpg|thumb|right|જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી]]
* ક્રિકેટ ખેલાડી [[જામ રણજી|જામ સાહેબ રણજીતસિંહજી (જામ રણજી)]] - ૧૯૦૭થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા<ref>{{ઢાંચો:Cite book|title=Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch|first=Boria|last=Majumdar|publisher=Psychology Press|year=૨૦૦૬|isbn=9780415358859|url=http://books.google.co.uk/books?id=8pkC-WxcBMcC&pg=PA8|access-date=૨૩ નવેમ્બર ૨૦૧૨|page=૮}}</ref> જેમના નામ પરથી 'રણજી ટ્રોફી'નું નામ પડ્યું છે.
* જામ રણજીતસિંહજીના ભાણેજ જાણીતાં ક્રિકેટ ખેલાડી [[દુલિપસિંહજી|કુમાર શ્રી દુલિપસિંહજી]] - અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્નર રહ્યા હતા.<ref>{{ઢાંચો:Cite web|title=Kumar Shri Duleepsinhji|url=http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/kumar-shri-duleepsinhji|publisher=The Open University Making Britain|access-date=૨૦ જુન ૨૦૧૩}}</ref> તેમના નામ પરથી 'દુલિપ ટ્રોફી'ની શરૂઆત થઈ.
* જાણીતાં પક્ષીવિદ્ અને કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી એમ.કે. હિંમતસિંહજી.<ref>{{ઢાંચો:Cite news|title=Kutch's royal family member passes away|url=http://m.oneindia.in/news/2008/02/22/kutchs-royal-family-member-passes-away-1203674740.html|access-date=૨૦ જુન ૨૦૧૩|newspaper=One India News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮}}</ref>
* જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ, ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.<ref>{{ઢાંચો:Cite book|title=Gazette of India|year=૧૯૫૩|page=૧૪૭૫|url=http://books.google.co.in/books?id=sBgPAQAAIAAJ&q=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&dq=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&hl=en&sa=X&ei=uc_DUYyuA8WprAfMzYBg&ved=0CDQQ6AEwAQ|quote=Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...}}</ref>
* [[અજય જાડેજા]] - ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
* [[રવીન્દ્ર જાડેજા]] - ક્રિકેટ ખેલાડી.
== સંદર્ભ ==
{{Reflist|30em}}
== પૂરક વાચન ==
*{{cite book |title=The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India |first=Lyla |last=Mehta |publisher=Orient Blackswan |location=New Delhi |year=૨૦૦૫|isbn=9788125028697 |url=http://books.google.co.uk/books?id=G-wgujkjzZkC}}<!--author is an academic social scientist, study based on 14 yrs of research & has a lot of background info re: social history etc-->
*{{cite book |title=International Law Reports |volume=50 |editor-first=E. |editor-last=Lauterpacht |publisher=Cambridge University Press |year=૧૯૭૬|isbn=9780521463959 |url=http://books.google.co.uk/books?id=sM35IwUWriEC}}
*{{cite book |title=Kutch: In Festival And Custom |first=K. S. |last=Dilipsinh |publisher=Har-Anand Publications |location=New Delhi |year=૨૦૦૪ |isbn=9788124109984 |url=http://books.google.co.uk/books?id=oPUFiGRH07IC}}
*{{cite book |title=Migrant Races: Empire, Identity and K.S. Ranjitsinhji |first=Satadru |last=Sen |publisher=Manchester University Press |year=૨૦૦૫ |isbn=9780719069260 |url=http://books.google.co.uk/books?id=C8mcX1JigJ8C}}
== બાહ્ય કડીઓ ==
{{Commons|Category:Jadeja|જાડેજા વંશ}}
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
[[શ્રેણી:જ્ઞાતિ]]
raxnfxzmjwnkki3gamm04meomm8kqr0
887262
887260
2025-07-04T03:29:58Z
Snehrashmi
41463
[[Special:Contributions/103.206.136.4|103.206.136.4]] ([[User talk:103.206.136.4|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/887260|887260]] પાછો વાળ્યો
887262
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{infobox caste
| caste_name = જાડેજા
| caste_name_in_local =
| image =
| caption = મહારાવ દેશલજી બીજા, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં
| varna = ક્ષત્રિય
| jati = [[ચંદ્રવંશી રાજપૂત]]
| classification = [[રાજપૂત]]
| gotra = અત્રિ
| veda = સામવેદ
| kula_daivat = સોમનાથ
| kula_devi = મોમાઈ માં
| guru = દુર્વાસા
| mantra =
| nishan = [[સુરખાબ|સુરખપક્ષી]]
| devak =
| religions = [[હિંદુ]]
| languages = ગુજરાતી, કચ્છી
| country = [[ભારત]]
| state = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]]
| populated_states = [[સૌરાષ્ટ્ર]], [[કચ્છ]], [[સિંધ]], [[ગુજરાત]]
| region = પશ્ચિમ ભારત
| ethnicity =
| India_migration =
| population =
| family_names =
| feudal_title =
| heraldic_title = જામ, રાવ, મહારાવ
| lineage =
| color = કેસરી
| throne = લાખીયારવીરો
| endogamous =
| notable_members =
| subdivisions = આમર, મોરવાણી,સાહેબ, રાયબ,ખીમાણી, દેદાણી, ભારાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ, અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર,હોથી,કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી
| related =
| historical_grouping = જાડેજા વંશ
| disputed_grouping =
| status =
| education_reservation = નથી
| employment_reservation = નથી
| other_reservation = નથી
| original_kingdom = સિંધ, [[ગઝની]]અફઘાનિસ્તાન
| other_kingdom = કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી
| official_website =
| footnotes =
}}
'''જાડેજા''' એ ભારતની એક ક્ષત્રિય જ્ઞાતિ છે, જે [[રાજપૂત]] છે. સિંધ ઉપર રાજ્ય ભોગવતાં સમા રાજપૂતો જામ શ્રી જાડાજી પરથી એક અલગ શાખા જાડેજા ઉભરી આવી અને લાખાજી જાડેજા સિંધમાંથી પશ્ચિમી કચ્છના વિસ્તારમાં આવ્યા અને પોતાના ભાઈ લાખિયારજી પરથી લાખિયારવીરો નામની રાજધાની સ્થાપી. તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય મૂળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે. આજે હાલાર અને કચ્છમાં તેમની વસતી છે. કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=PqMRAQAAIAAJ&q=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&dq=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE+%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4&hl=en&sa=X&ved=0ahUKEwjy05Ok-fvpAhUJ6XMBHVb2CYUQ6AEIKzAB|title=Gujarātano sāṃskr̥tika vāraso|last=Paṇḍyā|first=Rāmacandra N.|date=1966|publisher=Anaḍā Buka Ḍīpo|year=|isbn=|location=|pages=385|language=gu}}</ref> .<ref>{{cite web | url=https://books.google.co.in/books?id=gPAdAAAAMAAJ&dq=some+scholars%2C+however%2C+regard+the+jadejas+and+devgiri+yadavas+as+abhiras&focus=searchwithinvolume&q=Cudasamas+Jadejas+Abhiras | title=The Glory that was Gūrjaradeśa, Volume 2 | publisher=Bharatiya Vidya Bhavan, 1943| access-date=8 Nov 2006| page=136}}</ref>કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે [[વાઘેલા વંશ|વાઘેલા]] રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.<ref>{{ઢાંચો:Cite conference|url=http://www.sasnet.lu.se/EASASpapers/23McLeod.pdf|first=John|last=Mcleod|title=The Rise and Fall of the Kutch Bhayati|publisher=Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund|date=૯ જુલાઇ ૨૦૦૪|pages=૧-૫|access-date=૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે ૭૦૦ જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે ૨૩૦૦ ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=uxduAAAAMAAJ&dq=%E0%A4%AF%E0%A4%A6%E0%A5%81%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6+%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6+%E0%A4%94%E0%A4%B0+%E0%A4%B8%E0%A5%8C%E0%A4%B0%E0%A4%BE%E0%A4%B7%E0%A5%8D%E0%A4%9F%E0%A5%8D%E0%A4%B0+%E0%A4%95%E0%A4%BE+%E0%A4%87%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8&focus=searchwithinvolume&q=%E0%A4%9C%E0%A4%BE%E0%A4%A1%E0%A5%87%E0%A4%9C%E0%A4%BE+|title=यादवों का बृहत् इतिहास: आरम्भिक काल से वर्तमान तक-दो खण्डों में|last=यादव|first=जय नारायण सिंह|date=2005|publisher=यादव इतिहास शोध केन्द्र|language=hi}}</ref>
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં [[ધ્રોલ]]<ref>Gazetteers: Jamnagar District, Gujarat (India) - 1970 - Page 614 Before the integration of States, Dhrol was a Class II State founded by Jam Hardholji, the brother of Jam Raval, who hailed from the ruling Jadeja Rajput family of Kutch.</ref>, [[ગોંડલ]],<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteer , Volume 8|year=૧૮૮૪|publisher=Government Central Press, Bombay (India)|pages=૬૧, ૪૪૪|url=http://books.google.co.in/books?id=pz3rFgOTkyUC&q=gondal+state++jadeja&dq=gondal+state++jadeja&hl=en&sa=X&ei=7ZnCUYeTE4mzrAeYioH4AQ&ved=0CE4Q6AEwBw}}</ref> [[મોરબી]],<ref>{{ઢાંચો:Cite book|title=Rajkot|year=૧૯૬૪|publisher=India. Superintendent of Census Operations, Gujarat|pages=45–46|url=http://books.google.co.in/books?id=s6oWAQAAMAAJ&q=morvi+state+jadeja&dq=morvi+state+jadeja&hl=en&sa=X&ei=75fCUb7DNYO0rAeowYDgCw&ved=0CC0Q6AEwAA}}</ref> નવાનગર,<ref>{{ઢાંચો:Cite book|title=Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of ... By Tony McClenaghan|year=૧૯૯૬|page=૨૦૭|url=http://books.google.co.in/books?id=YQdZlHJ2WTAC&pg=PA207&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CDQQ6AEwAQ#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> [[રાજકોટ]],<ref>{{ઢાંચો:Cite book|title=Indian States: A Biographical, Historical, and Administrative Survey edited by Arnold Wright|year=૧૯૨૨|page=૭૨૨|url=http://books.google.co.in/books?id=47sfj8DUwNgC&pg=PA722&dq=nawanagar++jadeja&hl=en&sa=X&ei=wJjCUaHiFsa_rgfzooCQBA&ved=0CEUQ6AEwBA#v=onepage&q=nawanagar%20%20jadeja&f=false}}</ref> અને [[વીરપુર (રાજકોટ)|વીરપુરનો]] સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title=Gazetteers: Rajkot District|year=૧૯૬૫|publisher=Directorate of Government Print., Stationery and Publications|page=36|url=http://books.google.co.in/books?ei=9OtcUuqZMc-xrAet8YDABw&id=ZkRuAAAAMAAJ&dq=virpur+princely+state+jadeja&q=virpur++jadeja#search_anchor}}</ref>
== જાણીતાં વ્યક્તિઓ ==
[[ચિત્ર:જામ સાહેબ સ્કોટલેન્ડ, સપ્ટેમ્બર 1942 માં ઢાંચો HMS નેલ્સન મુલાકાત.jpg|thumb|right|જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી]]
* ક્રિકેટ ખેલાડી [[જામ રણજી|જામ સાહેબ રણજીતસિંહજી (જામ રણજી)]] - ૧૯૦૭થી ૧૯૩૩ વચ્ચેના નવાનગરના નિયુક્ત રાજા<ref>{{ઢાંચો:Cite book|title=Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch|first=Boria|last=Majumdar|publisher=Psychology Press|year=૨૦૦૬|isbn=9780415358859|url=http://books.google.co.uk/books?id=8pkC-WxcBMcC&pg=PA8|access-date=૨૩ નવેમ્બર ૨૦૧૨|page=૮}}</ref> જેમના નામ પરથી 'રણજી ટ્રોફી'નું નામ પડ્યું છે.
* જામ રણજીતસિંહજીના ભાણેજ જાણીતાં ક્રિકેટ ખેલાડી [[દુલિપસિંહજી|કુમાર શ્રી દુલિપસિંહજી]] - અનેક દેશોમાં ભારતનાં હાઇ કમિશ્નર રહ્યા હતા.<ref>{{ઢાંચો:Cite web|title=Kumar Shri Duleepsinhji|url=http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/kumar-shri-duleepsinhji|publisher=The Open University Making Britain|access-date=૨૦ જુન ૨૦૧૩}}</ref> તેમના નામ પરથી 'દુલિપ ટ્રોફી'ની શરૂઆત થઈ.
* જાણીતાં પક્ષીવિદ્ અને કચ્છના રાજવી કુટુંબના જાણીતાં રાજકારણી એમ.કે. હિંમતસિંહજી.<ref>{{ઢાંચો:Cite news|title=Kutch's royal family member passes away|url=http://m.oneindia.in/news/2008/02/22/kutchs-royal-family-member-passes-away-1203674740.html|access-date=૨૦ જુન ૨૦૧૩|newspaper=One India News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮}}</ref>
* જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી - ભારતીય સૈન્યના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને પછી કમાન્ડર-ઇન-ચીફ, ભારતીય સૈન્યના વડા. નવાનગરના રાજવી કુટુંબના સભ્ય.<ref>{{ઢાંચો:Cite book|title=Gazette of India|year=૧૯૫૩|page=૧૪૭૫|url=http://books.google.co.in/books?id=sBgPAQAAIAAJ&q=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&dq=General+Maharaj+Rajendrasinhji+Nawanagar&hl=en&sa=X&ei=uc_DUYyuA8WprAfMzYBg&ved=0CDQQ6AEwAQ|quote=Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...}}</ref>
* [[અજય જાડેજા]] - ક્રિકેટ ખેલાડી અને અભિનેતા.
* [[રવીન્દ્ર જાડેજા]] - ક્રિકેટ ખેલાડી.
== સંદર્ભ ==
{{Reflist|30em}}
== પૂરક વાચન ==
*{{cite book |title=The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India |first=Lyla |last=Mehta |publisher=Orient Blackswan |location=New Delhi |year=૨૦૦૫|isbn=9788125028697 |url=http://books.google.co.uk/books?id=G-wgujkjzZkC}}<!--author is an academic social scientist, study based on 14 yrs of research & has a lot of background info re: social history etc-->
*{{cite book |title=International Law Reports |volume=50 |editor-first=E. |editor-last=Lauterpacht |publisher=Cambridge University Press |year=૧૯૭૬|isbn=9780521463959 |url=http://books.google.co.uk/books?id=sM35IwUWriEC}}
*{{cite book |title=Kutch: In Festival And Custom |first=K. S. |last=Dilipsinh |publisher=Har-Anand Publications |location=New Delhi |year=૨૦૦૪ |isbn=9788124109984 |url=http://books.google.co.uk/books?id=oPUFiGRH07IC}}
*{{cite book |title=Migrant Races: Empire, Identity and K.S. Ranjitsinhji |first=Satadru |last=Sen |publisher=Manchester University Press |year=૨૦૦૫ |isbn=9780719069260 |url=http://books.google.co.uk/books?id=C8mcX1JigJ8C}}
== બાહ્ય કડીઓ ==
{{Commons|Category:Jadeja|જાડેજા વંશ}}
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
[[શ્રેણી:જ્ઞાતિ]]
cm4bqn9jc5dmvi29p9pk727odexljou
વિભાગ:Location map/data/Cambodia
828
95886
887263
625889
2025-07-04T04:09:29Z
Milenioscuro
15107
887263
Scribunto
text/plain
return {
name = 'Cambodia',
top = 14.8,
bottom = 9.9,
left = 102.2,
right = 107.9,
image = 'Cambodia adm location map.svg',
image1 = 'Cambodia relief location map.svg'
}
6u5aa5fp8f40tpv1b7fonhlem7387en
ગુજરાતનો ઇતિહાસ
0
151106
887258
2025-07-03T15:05:30Z
Meghdhanu
67011
"[[:en:Special:Redirect/revision/1219006153|History of Gujarat]]" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
887258
wikitext
text/x-wiki
'''ગુજરાતનો ઇતિહાસ''' પાષાણથી જ શરૂ થયો હતો, ત્યારબાદ [[સિંધુ ખીણની સંસ્કૃતિ]] જેવી તામ્રયુગી અને કાંસ્ય યુગની વસાહતોએ આ ક્ષેત્રમાં વસવાટ કર્યો.[૧] [[ભરૂચ]] જેવા [[ગુજરાત|ગુજરાતના]] દરિયાકાંઠાના શહેરો નંદ, [[મૌર્ય સામ્રાજ્ય|મૌર્ય]], [[સાતવાહન વંશ|સાતવાહન]] અને ગુપ્ત સામ્રાજ્યો તેમજ પશ્ચિમી ક્ષત્રપોના સમયગાળા દરમિયાન બંદરો અને વેપારી કેન્દ્રો તરીકે વિકસ્યા હતા. છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતન પછી ગુજરાત એક સ્વતંત્ર હિન્દુ-બૌદ્ધ રાજ્ય તરીકે વિકસ્યું હતું. ગુપ્ત સેનાપતિના વંશજ એવા મૈત્રક રાજવંશે ૬ઠ્ઠી થી ૮મી સદી સુધી તેમની રાજધાની [[વલ્લભીપુર|વલ્લભીથી]] આ ક્ષેત્ર પર શાસન કર્યું હતું, જોકે ૭ મી સદી દરમિયાન થોડા સમય માટે અહીં હર્ષવર્ધન દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. [[સિંધ]] આરબ શાસકોએ ૭૭૦માં વલ્લભીનો નાશ કર્યો અને મૈત્રક રાજવંશનો અંત આવ્યો. ૮મીથી ૧૦મી સદી સુધી ગુજરાત પર ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્ય શાસન કર્યું હતું. આ પ્રદેશ [[રાષ્ટ્રકૂટ વંશ|રાષ્ટ્રકૂટ સામ્રાજ્યના]] નિયંત્રણ હેઠળ પણ આવ્યો હતો. ૭૭૫માં પ્રથમ [[પારસી]] (પારસી) શરણાર્થીઓ ગ્રેટર ઈરાનથી ગુજરાતમાં આવ્યા હતા.[૨]<ref>{{Cite web|title=History of Gujarat|url=https://www.freejobadvice.com/2022/02/Angel-academy-Study-Material.html Gujarat State Portal|quote=Gujarat : The State took its name from the Gujara, the land of the Gujjars, who ruled the area during the 700's and 800's.}}</ref>
૧૦મી સદી દરમિયાન, સ્થાનિય એવો [[સોલંકી વંશ|ચાલુક્ય રાજવંશ]] સત્તા પર આવ્યો. ૧૨૯૭ થી ૧૩૦૦ સુધી દિલ્હીના તુર્કી સુલતાન અલાઉદ્દીન ખિલજીએ [[પાટણ|અણહિલવાડ]]<nowiki/>નો નાશ કર્યો અને ગુજરાતને દિલ્હી સલ્તનતમાં શામેલ કર્યું. ૧૪મી સદીના અંતમાં તૈમુર દ્વારા [[દિલ્હી|દિલ્હીના]] સુલતાનની બરતરફી બાદ દીલ્હી સલ્તનત નબળી પડી અને ગુજરાતના સુબા ઝફર ખાન મુઝફ્ફરે પોતાની સ્વતંત્રતાનો દાવો કરી [[ગુજરાત સલ્તનત|ગુજરાત સલ્તનતની]] સ્થાપના કરી. તેના પુત્ર, સુલતાન અહમદ શાહ પહેલા (શાસન કાળ - ૧૪૧૧ થી ૧૪૪૨ સુધી) એ [[અમદાવાદ|અમદાવાદની]] રાજધાની તરીકે પુનઃરચના કરી. ૧૬મી સદીની શરૂઆતમાં [[રાણા સાંગા|રાણા સાંગાએ]] ગુજરાત પર કરેલા આક્રમણથી ગુજરત સલ્તનત નબળી પડી. અને રાણા સાંગાએ ઉત્તર ગુજરાતને પોતાના કબજા હેઠળ લઈ ત્યાં શાસન કરવા માટે પોતાના એક જાગીરદારની નિમણૂક કરી હતી. જો કે રાણા સાંગાના મૃત્યુ પછી, ગુજરાતના સુલતાને તે ક્ષેત્ર પાછું મેળવ્યું અને ૧૫૩૫માં ચિત્તોડ કિલ્લાને પણ લૂંટી લીધો હતો.[૩] ગુજરાત સલ્તનત ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહી. ત્યાર બાદ [[મુઘલ સામ્રાજ્ય|મુઘલ]] સમ્રાટ [[અકબર|અકબરે]] તેને જીતી લીધી અને તેને એક પ્રાંત તરીકે મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દીધી. મુઘલ શાસન દરમિયાન [[સુરત]] ભારતનું અગ્રણી અને મુખ્ય બંદર બન્યું હતું.
ત્યાર બાદ ૧૮મી સદીમાં, ગુજરાત [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા સામ્રાજ્યના]] નિયંત્રણ હેઠળ આવ્યું, જેણે તે સમયે ભારતના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું હતું. [[બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની|બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ]] બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન મરાઠાઓ પાસેથી ગુજરાતના મોટા ભાગનો કબજો છીનવી લીધો હતો. ઘણા સ્થાનિક શાસકોએ, ખાસ કરીને [[વડોદરા|બરોડા]] ગાયકવાડોએ, અંગ્રેજો સાથે અલગ શાંતિ સંધિ કરી અને સ્થાનિક સ્વ-શાસન જાળવી રાખવાના બદલામાં બ્રિટિશ સાર્વભૌમત્વને સ્વીકાર્યું. આ સમયે ગુજરાતને બોમ્બે પ્રેસિડેન્સીની રાજકીય સત્તા હેઠળ મૂકવામાં આવ્યું હતું, જેમાં [[વડોદરા રાજ્ય|બરોડા રાજ્ય]] અપવાદ હતું, બરોડા રાજ્યનો ભારતના ગવર્નર-જનરલ સાથે સીધો સંબંધ હતો. ૧૮૧૮ થી ૧૯૪૭ સુધી, [[કાઠિયાવાડ]], કચ્છ અને ઉત્તર અને પૂર્વીય ગુજરાત સહિત હાલના ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ સેંકડો રજવાડાઓમાં વહેંચાયેલો હતો, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર બ્રિટિશ અધિકારીઓ સીધું જ શાસન ચલાવવામાં આવતું હતું. ભારતના "રાષ્ટ્રપિતા" ગણાતા [[મહાત્મા ગાંધી]] એક [[ગુજરાતી લોકો|ગુજરાતી]] હતા જેમણે [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટિશ વસાહતીય રાજશાસન]] સામે [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વતંત્રતા ચળવળનું]] નેતૃત્વ કર્યું હતું.[૧]<ref>{{Cite web|title=Modern Gujarat|url=https://www.freejobadvice.com/2022/02/Angel-academy-Study-Material.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20220204042616/https://www.freejobadvice.com/2022/02/Angel-academy-Study-Material.html|archive-date=4 February 2022|access-date=16 July 2010|publisher=Mapsofindia.com}}</ref>
૧૯૬૦માં ભાષાકીય આધાર પર બોમ્બે સ્ટેટનું વિભાજન કરીને ગુજરાતની રચના કરવામાં આવી હતી. ૧૯૬૦ થી ૧૯૯૫ સુધી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે]] [[ગુજરાત વિધાનસભા|ગુજરાત વિધાનસભામાં]] સત્તા જાળવી રાખી હતી જ્યારે અન્ય રાજકીય પક્ષોએ ૧૯૭૦ અને ૧૯૯૦ના દાયકામાં અપૂર્ણ મુદત માટે શાસન કર્યું હતું. [[ભારતીય જનતા પાર્ટી]] ૧૯૯૮થી ગુજરાતમાં સત્તા પર છે.
== પ્રારંભિક ઇતિહાસ (૪૦૦૦ બીસીઇ પહેલાં) ==
ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ મધ્ય પ્લેઇસ્ટોસીન કાળથી શરૂ થાય છે. ગુજરાતની જમીનો પર નીચલા પાષાણયુગ (આશરે ૨૦૦,૦૦૦ બી. પી.) થી સતત વસવાટ કરવામાં આવ્યો છે. ગુજરાતની [[સાબરમતી નદી|સાબરમતી]], [[મહી નદી]] અને [[નર્મદા નદી|નર્મદા]] નદીના નીચાણવાળા વિસ્તારોમાં પથ્થર યુગના કેટલાક પુરાતાત્વીક સ્થળો મળી આવ્યા છે.[૧][૨]<ref name="Zeuner1950">{{Cite book|url=https://books.google.com/books?id=S1glAAAAMAAJ|title=Stone Age and Pleistocene Chronology in Gujarat|last=Frederick Everard Zeuner|publisher=Deccan College, Postgraduate and Research Institute|year=1950}}</ref>
મધ્ય પાષાણ યુગના સ્થળો કચ્છ, જામનગર, પંચમહાલ, સૌરાષ્ટ્રની હિરણ નદીની ખીણ અને વલસાડ જિલ્લાના વાપી અને લવાચાથી મળી આવ્યા છે. વિસાદી, પંચમહાલ, ભમરિયા, કાંતાલી, પાલનપુર અને વાવરીમાંથી ઉચ્ચ પાષાણયુગ સમયગાળાના પુરાતાત્ત્વીક સ્થળો પણ મળી આવ્યા છે.[૧] મધ્ય (સી. ૪૫,૦૦૦-૨૫,૦૦૦ બી. પી. અને પાછલા પેલિઓલિથિક કલાકૃતિઓમાં હાથ-કુહાડીઓ, ક્લીવર્સ, કાપવાના સાધનો, બોરર્સ, પોઇન્ટ્સ અને સ્ક્રેપર્સનો સમાવેશ થાય છે.[૨] કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાદર નદીના પટ પરના સ્થળોથી પણ પથ્થર યુગના ઓજારો પ્રાપ્ત થયા છે. ભંડારપુર નજીક ઓરસાંગ ખીણ આવા પુરાપાષાણ યુગના ઓજારોથી સમૃદ્ધ છે. આવા કેટલાક અન્ય સ્થળોમાં હિરપુરા, ડેરોલ, [[કપડવંજ|કાપડવંજ]], લંગનાજ અને [[શામળાજી|શામળાજીનો]] સમાવેશ થાય છે.[૩]<ref name="Malik 1966 p=162">{{Cite journal|last=Malik|first=S. C.|year=1966|title=The Late Stone Age Industries from Excavated Sites in Gujarat, India|journal=Artibus Asiae|volume=28|issue=2/3|pages=162–174|doi=10.2307/3249352|jstor=3249352}}</ref>
ગુજરાતમાં ૭૦૦ થી વધુ સ્થળો આવેલા છે જે ૭૦૦૦ બીસીઇથી ૨૦૦૦ બીસીઇ સુધીના કાળખંડમાં વિસ્તરેલા પૂર્વ-તામ્રપાષાણ અને તામ્રપાષાણ ઓજારો વાપરતા મધ્યપાષાણ/સૂક્ષ્મપાષાણ સમુદાયોનું અસ્તિત્વ સૂચવે છે.[૧] કેટલાક મધ્યપાષાણ કાલીન સ્થળોમાં [[લાંઘણજ]], [[વલ્લી (તા. તારાપુર)|કાનેવાલ]], [[તરસંગ (તા. શહેરા)|તરસંગ]], [[ધનસુરા]], [[લોટેશ્વર (તા. શંખેશ્વર)|લોટેશ્વર]], [[સાંથલી (તા. રાધનપુર)|સાંથલી]], [[દત્રાણા (તા. સાંતલપુર)|દત્રાણા]], [[મોટી પીપળી (તા. રાધનપુર)|મોટી પિપળી]] અને [[આંબાખુંટ (તા. પાવીજેતપુર)|અંબાકુટ]]<nowiki/>નો સમાવેશ થાય છે. મધ્યપાષાણ કાળના લોકો વિચરતા શિકારીઓ હતા, જેમાંથી કેટલાક ઘેટાં-બકરા અને પશુઓના ટોળાનું સંચાલન કરતા હતા. [૨][૩] ઉત્તર ગુજરાતના લાંઘણજ ખાતે નવપાષાણ યુગના ઓજારો મળી આવ્યા છે.[૪]<ref name="Pruthi2004">{{Cite book|url=https://books.google.com/books?id=uRMGDmdE9FkC&pg=PA104|title=Prehistory and Harappan Civilization|last=Raj Pruthi|date=1 January 2004|publisher=APH Publishing|isbn=978-81-7648-581-4|page=104}}</ref>
== તામ્રપાષાણથી કાંસ્ય યુગ (૪૦૦૦-૧૩૦૦ BCE) ==
[[ચિત્ર:Lothal_-_ancient_well.jpg|right|thumb|[[લોથલ]] ખાતે એક પ્રાચીન કૂવો અને શહેરની ગટર નહેરો.]]
ગુજરાતમાં ઈ. સ. પૂર્વે ૩૭૦૦ થી ઈ. સ પૂર્વે ૯૦૦ સુધી અસ્તિત્વમાં રહેલી વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓ સાથે સંબંધ ધરાવતી કુલ ૭૫૫ તામ્રપાષાણ કાલીન વસાહતોના અવશેષો મળી આવ્યાં છે, જેમાંથી કુલ ૫૯ સ્થળોએ ખોદકામ કરવામાં આવ્યું છે જ્યારે અન્યનો અભ્યાસ ત્યાંથી મળીઆવેલી કલાકૃતિઓ થકી કરવામાં આવ્યો છે. આ વસાહતો [[સિંધુ ખીણની સંસ્કૃતિ|હડપ્પા સંસ્કૃતિ]] સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને તેમની વચ્ચેનો તફાવત માટીકામ અને લઘુ પાષાણ ઓજારો દ્વારા જાણવામાં આવે છે. આ પરંપરાઓ અને સંસ્કૃતિઓમાં અનાર્તા પરંપરા (ઈ. પૂ. ૩૯૫૦-૧૯૦૦ સદી) પાદરી માટીકામ (ઈ. પૂ. ૩૯૫૦-૧૯૦૦ સદી) પ્રી-પ્રભાસ એસેમ્બલેજ (ઈ. પૂ. ૩૦૦૦-૨૬૦૦), શહેરી હડપ્પા સિંધ પ્રકારનું માટી કામ (દફનાવવા માટે વપરાતા માટીના ઢાંચાઓ) કાળા અને લાલ માટીના વાસણો (ઈ. સ. પૂ. ૩૯૫૦-૯૦૦) રીઝર્વ્ડ સ્લિપ વેર (ઈ. પૂ.૩૯૫૦-૧૯૦૦) માઇકેશીયસ રેડ વેર (ઈ. પૂ. ૨૬૦૦-૧૬૦૦). પ્રભાસ એસ્સેમ્બલેજ (ઈ. પૂ. ૨૨૦૦-૧૭૦૦) અને લસ્ટ્રસ રેડ વેર (ઈ. પૂ. ૧૯૦૦-૧૩૦૦) જેવા પાછલા કાળની સંસ્કૃતિઓના અવશેષો પણ અહીં મળ્યા છે. માલવા વેર અને જોર્વે વેર સાથે સંકળાયેલ કેટલીક પુરાતાત્વીક સ્થળો પણ અહીં મળી આવ્યા છે.[૧]<ref name="chal">{{Cite journal|last=K.|first=Krishnan|last2=S. V.|first2=Rajesh|date=2015|editor-last=Dr.|editor-first=Shakirullah|editor2-last=Young|editor2-first=Ruth|title=Scenario of Chalcolithic Site Surveys in Gujarat|url=https://www.academia.edu/27091436|journal=Pakistan Heritage|language=en|volume=7|pages=1–34|via=Academia.edu}}</ref>
[[ચિત્ર:DHOLAVIRA_SITE_(36).jpg|left|thumb|ધોલાવીરા સાઈટ ૩૬]]
ગુજરાતમાં [[સિંધુ ખીણની સંસ્કૃતિ]] સાથે સંકળાયેલા પુરાતત્વીય સ્થળો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતમાં શાસ્ત્રીય હડપ્પા (ઇ. સ. પૂ. ૨૬૦૦-૧૯૦૦) અને સોરઠ હડપ્પા (ઈ. સ. પૂ ૨૬૦૦-૧૭૦૦) સંસ્કૃતિના કુલ ૫૬૧ પુરાતાત્વીક સ્થળો મળી આવ્યા છે.[૧] [[કચ્છ જિલ્લો|કચ્છમાં]] આવેલા [[સુરકોટડા|સુરકોટાડા]], [[દેશલપર (તા. નખત્રાણા)|દેસલપુર]], પાબુમઠ અને [[ધોળાવીરા]] શહેરી સમયગાળાના કેટલાક મુખ્ય પુરાતાત્ત્વીક સ્થળો છે. શહેરી કાળ પછીના સ્થળોમાં [[લોથલ]] બી, [[રંગપુર (તા. ધંધુકા)|રંગપુર]] IIC અને III, [[રોઝડી|રોજડી]] સી, કુંતાસી, વાગડ I બી, સુરકોટાડા ૧ સી, ધોળાવિરા VI અને VII નો સમાવેશ થાય છે.[૨] એવું નોંધવામાં આવ્યું છે કે ઉત્તરપશ્ચિમની સરખામણીમાં ગુજરાતમાં શહેરી સંસ્કૃતિનો વિસ્તાર ઝડપથી થયો હતો.[૩]<ref>{{Cite book|title=Early India: From the Origins to AD 1300|last=Thapar|first=Romila|publisher=University of California Press|year=2004|pages=78}}</ref>
[[ચિત્ર:Indus_Valley_Civilization,_Late_Phase_(1900-1300_BCE).png|thumb|રંગપુર સંસ્કૃતિ અને અન્ય સિંધુ ખીણની સંસ્કૃતિઓનો નકશો]]
સિંધુ ખીણની સંસ્કૃતિના અંત દરમિયાન સિંધથી લોકોનું સ્થળાંતર ગુજરાત તરફ થયું અને [[રંગપુર (તા. ધંધુકા)|રંગપુર સંસ્કૃતિ]] અસ્તિત્વમાં આવી. [૧][૨]<ref>{{Cite journal|last=Witzel|first=Michael|date=2019|title=Early 'Aryans' and their neighbors outside and inside India|url=https://www.ias.ac.in/article/fulltext/jbsc/044/03/0058|journal=Journal of Biosciences|volume=44|issue=3|pages=5|doi=10.1007/s12038-019-9881-7|pmid=31389347}}</ref>
== લોહ યુગ (ઈ. પૂ ૧૬૦૦-૨૦૦) ==
હડપ્પા પછીના કાળમાં સંસ્કૃતિ અનેક સ્થળોએ વિકસી રહી હતી. આ સંસ્કૃતિઓમાં પશુપાલન પણ વ્યાપક હતું અને તે વિભિન્ન સ્થળો વચ્ચે વેપાર-જોડાણો માટે કારક હતું. [૧][૨] [[વેદ|વૈદિક સાહિત્ય]]<nowiki/>માં ગુજરાતનો કોઈ ઉલ્લેખ નથી.[૩] [[ભરૂચ]] લોહ યુગનું મુખ્ય બંદર શહેર હતું.[૪]<ref name="AllchinErdosy1995">{{Cite book|url=https://books.google.com/books?id=Q5kI02_zW70C&pg=PA20|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=F. R. Allchin|last2=George Erdosy|date=7 September 1995|publisher=Cambridge University Press|isbn=978-0-521-37695-2|page=20}}</ref>
=== પ્રારંભિક ઐતિહાસિક ===
ગુજરાતની પ્રારંભિક ઐતિહાસિક સાધન સંસ્કૃતિમાં ઉત્તરી બ્લેક પોલિશ કરેલ વાસણો, કાળા અને લાલ પોલીશ કરેલ વાસણોનું સતત વર્ચસ્વ, લાલ પોલિશ કરેલા માટીના વાસણોની ધીમી શરૂઆત અને પછીથી વર્ચસ્વ, રોમન એમ્ફોરીની પ્રાકટ્ય, રંગ મહેલ કાળના માટીના વાસણો (૧૦૦-૩૦૦), કાચ અને સીસાની શરૂઆત, ત્યારબાદ લોખંડનો ક્રમિક અતિક્રમણ, કૃષિ આધારિત અર્થતંત્ર, શંખ-છીપ ઉદ્યોગ, લિપિનો વિકાસ, શહેરી વસાહતોના ઉદય, ઈંટના માળખાકીય અવશેષો, સ્મારક ઇમારતો, આંતરરાષ્ટ્રીય વેપાર અને [[જૈન ધર્મ]], [[બૌદ્ધ ધર્મ]] અને વૈષ્ણવ ધર્મ શાખાનો વિકાસ શામેલ છે.[૧][૨]<ref>{{Cite journal|last=Kumaran|first=R. N.|date=2014|title=Second urbanization in Gujarat|url=https://www.jstor.org/stable/24103529|journal=Current Science|volume=107|issue=4|pages=580–588|issn=0011-3891|jstor=24103529}}</ref>
પ્રારંભિક ઐતિહાસિક સમયગાળાના ખોદકામ કરાયેલા પુરાતાત્વિક સ્થળોમાં દક્ષિણ ગુજરાતના ધત્વા, જોખા, [[કામરેજ]], [[કાયાવરોહણ|કરવાણ]], [[ભરૂચ]], નાગલ, ટિમ્બર્વા, [[અકોટા]], મધ્ય ગુજરાતના નાગર, ઉત્તર ગુજરાતના [[વડનગર]],[[શામળાજી]], [[દેવની મોરી (તા. ભિલોડા)|દેવની મોરી]] અને સૌરાષ્ટ્રના [[અમરેલી]], [[વલ્લભીપુર|વલ્લભી]], પ્રભાસ પાટણ, પાદરી અને દ્વારકાનો સમાવેશ થાય છે.[૧] ભરૂચ શહેર લોહ યુગનું મુખ્ય બંદર હતું.[૨]<ref name="AllchinErdosy1995">{{Cite book|url=https://books.google.com/books?id=Q5kI02_zW70C&pg=PA20|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=F. R. Allchin|last2=George Erdosy|date=7 September 1995|publisher=Cambridge University Press|isbn=978-0-521-37695-2|page=20}}</ref>
==== મૌર્ય ====
[[ચિત્ર:Edicts_of_Ashoka_at_Junagadh_Gujarat.jpg|thumb|જૂનાગઢનો શિલાલેખ, જે ગુજરાત પર મૌર્ય શાસનની પુષ્ટિ કરે છે]]
[[જુનાગઢ જિલ્લો|જુનાગઢમાં]] આવેલા રુદ્રદમનના શિલાલેખ દ્વારા હાલના [[ગુજરાત]] પર [[ચંદ્રગુપ્ત મૌર્ય]] શાસનની પુષ્ટિ થાય છે. તેમના શાસન દરમ્યાન, ત્યાંના પ્રાંતીય રાજ્યપાલ પુષ્યગુપ્ત નામના એક વૈશ્યએ ગિરનારથી પર્વત પરથી વહેતી સુવર્ણસિકાટા અને પલશિની નદીઓ પર બંધ બનાવીને સુદર્શન તળાવનું નિર્માણ શરૂ કર્યું હતું. આ બંધનું કાર્ય સમ્રાટ [[અશોક|અશોકના]] શાસનકાળ દરમિયાન યવન રાજા તુસાષ્પ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારના ગુજરાત ને તે સમયે બે પ્રાંતોમઆં વહેંચાયેલું હતું, [[આનર્ત]] (ગુજરાતનો ઉત્તરીય ભૂભાગ અને ઉત્તર [[કાઠિયાવાડ]]) અને સુરાષ્ટ્ર (દક્ષિણ કાઠિયાવાડ).[૧][૨][૩][૪][૫][૨૫]{{Sfn|Sankalia|1949}}
પેટવથ્થુ અને પરમથ્થદીપાની નામના ગ્રંથ અનુસાર, સુરથ્થનો શાસક, પિંગલ ઈ. પૂ. ૨૮૩ માં રાજા બન્યો હતા. તેમના સેનાપતિ નંદક દ્વારા તેમને "નથિક દીથ્થી" (એક શૂન્યવાદી સિદ્ધાંત) માં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો અને સમ્રાટ અશોકનો પણ ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોતે બૌદ્ધ ધર્મમાં અપનાવ્યો હતો.[૧][૨]<ref>{{Cite book|title=The Notion of Diṭṭhi in Theravāda Buddhism: the Point of View|last=Fuller|first=Paul|publisher=RoutledgeCurzon|year=2005|pages=16}}</ref>
[[ચાણક્ય|કૌટિલ્ય]] અનુસાર, સુરાષ્ટ્રના [[ક્ષત્રિય|ક્ષત્રિયો]] અને વૈશ્યો વિવિધ શ્રેણીઓ - "નિગમો અથવા સંઘ"માં વહૅંચાયેલા હતા. શ્રેણીઓ અનુક્રમે "હથિયારોના ધારણ કરવા" અથવા "કૃષિ, પશુપાલન અને વેપાર"ને આધારીત હતી.[૧][૨]<ref>{{Cite book|title=Indian Epigraphical Glossary|last=Sircar|first=D. C.|publisher=Motilal Banarsidass|year=1966|pages=316}}</ref>
==== ઇન્ડો-ગ્રીક ====
બરુગાઝા (ભરુચ) બંદર પર ગ્રીક વેપારીઓની હાજરી હતી, પરંતુ ઈન્ડો-ગ્રીક સામ્રાજ્ય દ્વારા ગુજરાત પર શાસન હતું કે નહીં તે વિષે ઇતિહાસકારો શંકા ધરાવે છે.[૧][૨][૩]<ref>{{Cite journal|last=Bhandarkar|first=Ramkrishna Gopal|date=1896|editor-last=Campbell|editor-first=James M.|title=Early History of the Dakhan Down to the Mahomedan Conquest|journal=Gazetter of the Bombay Presidency: History of the Konkan Dakhan and Southern Maratha Country|publisher=Government Central Press|volume=I|issue=II|pages=174}}</ref>
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
dgd23ctp9wfhmzuua105ngvid1kunnz
887259
887258
2025-07-03T15:06:11Z
Meghdhanu
67011
887259
wikitext
text/x-wiki
{{ભાષાંતર}}
'''ગુજરાતનો ઇતિહાસ''' પાષાણથી જ શરૂ થયો હતો, ત્યારબાદ [[સિંધુ ખીણની સંસ્કૃતિ]] જેવી તામ્રયુગી અને કાંસ્ય યુગની વસાહતોએ આ ક્ષેત્રમાં વસવાટ કર્યો.[૧] [[ભરૂચ]] જેવા [[ગુજરાત|ગુજરાતના]] દરિયાકાંઠાના શહેરો નંદ, [[મૌર્ય સામ્રાજ્ય|મૌર્ય]], [[સાતવાહન વંશ|સાતવાહન]] અને ગુપ્ત સામ્રાજ્યો તેમજ પશ્ચિમી ક્ષત્રપોના સમયગાળા દરમિયાન બંદરો અને વેપારી કેન્દ્રો તરીકે વિકસ્યા હતા. છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતન પછી ગુજરાત એક સ્વતંત્ર હિન્દુ-બૌદ્ધ રાજ્ય તરીકે વિકસ્યું હતું. ગુપ્ત સેનાપતિના વંશજ એવા મૈત્રક રાજવંશે ૬ઠ્ઠી થી ૮મી સદી સુધી તેમની રાજધાની [[વલ્લભીપુર|વલ્લભીથી]] આ ક્ષેત્ર પર શાસન કર્યું હતું, જોકે ૭ મી સદી દરમિયાન થોડા સમય માટે અહીં હર્ષવર્ધન દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. [[સિંધ]] આરબ શાસકોએ ૭૭૦માં વલ્લભીનો નાશ કર્યો અને મૈત્રક રાજવંશનો અંત આવ્યો. ૮મીથી ૧૦મી સદી સુધી ગુજરાત પર ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્ય શાસન કર્યું હતું. આ પ્રદેશ [[રાષ્ટ્રકૂટ વંશ|રાષ્ટ્રકૂટ સામ્રાજ્યના]] નિયંત્રણ હેઠળ પણ આવ્યો હતો. ૭૭૫માં પ્રથમ [[પારસી]] (પારસી) શરણાર્થીઓ ગ્રેટર ઈરાનથી ગુજરાતમાં આવ્યા હતા.[૨]<ref>{{Cite web|title=History of Gujarat|url=https://www.freejobadvice.com/2022/02/Angel-academy-Study-Material.html Gujarat State Portal|quote=Gujarat : The State took its name from the Gujara, the land of the Gujjars, who ruled the area during the 700's and 800's.}}</ref>
૧૦મી સદી દરમિયાન, સ્થાનિય એવો [[સોલંકી વંશ|ચાલુક્ય રાજવંશ]] સત્તા પર આવ્યો. ૧૨૯૭ થી ૧૩૦૦ સુધી દિલ્હીના તુર્કી સુલતાન અલાઉદ્દીન ખિલજીએ [[પાટણ|અણહિલવાડ]]<nowiki/>નો નાશ કર્યો અને ગુજરાતને દિલ્હી સલ્તનતમાં શામેલ કર્યું. ૧૪મી સદીના અંતમાં તૈમુર દ્વારા [[દિલ્હી|દિલ્હીના]] સુલતાનની બરતરફી બાદ દીલ્હી સલ્તનત નબળી પડી અને ગુજરાતના સુબા ઝફર ખાન મુઝફ્ફરે પોતાની સ્વતંત્રતાનો દાવો કરી [[ગુજરાત સલ્તનત|ગુજરાત સલ્તનતની]] સ્થાપના કરી. તેના પુત્ર, સુલતાન અહમદ શાહ પહેલા (શાસન કાળ - ૧૪૧૧ થી ૧૪૪૨ સુધી) એ [[અમદાવાદ|અમદાવાદની]] રાજધાની તરીકે પુનઃરચના કરી. ૧૬મી સદીની શરૂઆતમાં [[રાણા સાંગા|રાણા સાંગાએ]] ગુજરાત પર કરેલા આક્રમણથી ગુજરત સલ્તનત નબળી પડી. અને રાણા સાંગાએ ઉત્તર ગુજરાતને પોતાના કબજા હેઠળ લઈ ત્યાં શાસન કરવા માટે પોતાના એક જાગીરદારની નિમણૂક કરી હતી. જો કે રાણા સાંગાના મૃત્યુ પછી, ગુજરાતના સુલતાને તે ક્ષેત્ર પાછું મેળવ્યું અને ૧૫૩૫માં ચિત્તોડ કિલ્લાને પણ લૂંટી લીધો હતો.[૩] ગુજરાત સલ્તનત ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહી. ત્યાર બાદ [[મુઘલ સામ્રાજ્ય|મુઘલ]] સમ્રાટ [[અકબર|અકબરે]] તેને જીતી લીધી અને તેને એક પ્રાંત તરીકે મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દીધી. મુઘલ શાસન દરમિયાન [[સુરત]] ભારતનું અગ્રણી અને મુખ્ય બંદર બન્યું હતું.
ત્યાર બાદ ૧૮મી સદીમાં, ગુજરાત [[મરાઠા સામ્રાજ્ય|મરાઠા સામ્રાજ્યના]] નિયંત્રણ હેઠળ આવ્યું, જેણે તે સમયે ભારતના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું હતું. [[બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની|બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ]] બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન મરાઠાઓ પાસેથી ગુજરાતના મોટા ભાગનો કબજો છીનવી લીધો હતો. ઘણા સ્થાનિક શાસકોએ, ખાસ કરીને [[વડોદરા|બરોડા]] ગાયકવાડોએ, અંગ્રેજો સાથે અલગ શાંતિ સંધિ કરી અને સ્થાનિક સ્વ-શાસન જાળવી રાખવાના બદલામાં બ્રિટિશ સાર્વભૌમત્વને સ્વીકાર્યું. આ સમયે ગુજરાતને બોમ્બે પ્રેસિડેન્સીની રાજકીય સત્તા હેઠળ મૂકવામાં આવ્યું હતું, જેમાં [[વડોદરા રાજ્ય|બરોડા રાજ્ય]] અપવાદ હતું, બરોડા રાજ્યનો ભારતના ગવર્નર-જનરલ સાથે સીધો સંબંધ હતો. ૧૮૧૮ થી ૧૯૪૭ સુધી, [[કાઠિયાવાડ]], કચ્છ અને ઉત્તર અને પૂર્વીય ગુજરાત સહિત હાલના ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ સેંકડો રજવાડાઓમાં વહેંચાયેલો હતો, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર બ્રિટિશ અધિકારીઓ સીધું જ શાસન ચલાવવામાં આવતું હતું. ભારતના "રાષ્ટ્રપિતા" ગણાતા [[મહાત્મા ગાંધી]] એક [[ગુજરાતી લોકો|ગુજરાતી]] હતા જેમણે [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટિશ વસાહતીય રાજશાસન]] સામે [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વતંત્રતા ચળવળનું]] નેતૃત્વ કર્યું હતું.[૧]<ref>{{Cite web|title=Modern Gujarat|url=https://www.freejobadvice.com/2022/02/Angel-academy-Study-Material.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20220204042616/https://www.freejobadvice.com/2022/02/Angel-academy-Study-Material.html|archive-date=4 February 2022|access-date=16 July 2010|publisher=Mapsofindia.com}}</ref>
૧૯૬૦માં ભાષાકીય આધાર પર બોમ્બે સ્ટેટનું વિભાજન કરીને ગુજરાતની રચના કરવામાં આવી હતી. ૧૯૬૦ થી ૧૯૯૫ સુધી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે]] [[ગુજરાત વિધાનસભા|ગુજરાત વિધાનસભામાં]] સત્તા જાળવી રાખી હતી જ્યારે અન્ય રાજકીય પક્ષોએ ૧૯૭૦ અને ૧૯૯૦ના દાયકામાં અપૂર્ણ મુદત માટે શાસન કર્યું હતું. [[ભારતીય જનતા પાર્ટી]] ૧૯૯૮થી ગુજરાતમાં સત્તા પર છે.
== પ્રારંભિક ઇતિહાસ (૪૦૦૦ બીસીઇ પહેલાં) ==
ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ મધ્ય પ્લેઇસ્ટોસીન કાળથી શરૂ થાય છે. ગુજરાતની જમીનો પર નીચલા પાષાણયુગ (આશરે ૨૦૦,૦૦૦ બી. પી.) થી સતત વસવાટ કરવામાં આવ્યો છે. ગુજરાતની [[સાબરમતી નદી|સાબરમતી]], [[મહી નદી]] અને [[નર્મદા નદી|નર્મદા]] નદીના નીચાણવાળા વિસ્તારોમાં પથ્થર યુગના કેટલાક પુરાતાત્વીક સ્થળો મળી આવ્યા છે.[૧][૨]<ref name="Zeuner1950">{{Cite book|url=https://books.google.com/books?id=S1glAAAAMAAJ|title=Stone Age and Pleistocene Chronology in Gujarat|last=Frederick Everard Zeuner|publisher=Deccan College, Postgraduate and Research Institute|year=1950}}</ref>
મધ્ય પાષાણ યુગના સ્થળો કચ્છ, જામનગર, પંચમહાલ, સૌરાષ્ટ્રની હિરણ નદીની ખીણ અને વલસાડ જિલ્લાના વાપી અને લવાચાથી મળી આવ્યા છે. વિસાદી, પંચમહાલ, ભમરિયા, કાંતાલી, પાલનપુર અને વાવરીમાંથી ઉચ્ચ પાષાણયુગ સમયગાળાના પુરાતાત્ત્વીક સ્થળો પણ મળી આવ્યા છે.[૧] મધ્ય (સી. ૪૫,૦૦૦-૨૫,૦૦૦ બી. પી. અને પાછલા પેલિઓલિથિક કલાકૃતિઓમાં હાથ-કુહાડીઓ, ક્લીવર્સ, કાપવાના સાધનો, બોરર્સ, પોઇન્ટ્સ અને સ્ક્રેપર્સનો સમાવેશ થાય છે.[૨] કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાદર નદીના પટ પરના સ્થળોથી પણ પથ્થર યુગના ઓજારો પ્રાપ્ત થયા છે. ભંડારપુર નજીક ઓરસાંગ ખીણ આવા પુરાપાષાણ યુગના ઓજારોથી સમૃદ્ધ છે. આવા કેટલાક અન્ય સ્થળોમાં હિરપુરા, ડેરોલ, [[કપડવંજ|કાપડવંજ]], લંગનાજ અને [[શામળાજી|શામળાજીનો]] સમાવેશ થાય છે.[૩]<ref name="Malik 1966 p=162">{{Cite journal|last=Malik|first=S. C.|year=1966|title=The Late Stone Age Industries from Excavated Sites in Gujarat, India|journal=Artibus Asiae|volume=28|issue=2/3|pages=162–174|doi=10.2307/3249352|jstor=3249352}}</ref>
ગુજરાતમાં ૭૦૦ થી વધુ સ્થળો આવેલા છે જે ૭૦૦૦ બીસીઇથી ૨૦૦૦ બીસીઇ સુધીના કાળખંડમાં વિસ્તરેલા પૂર્વ-તામ્રપાષાણ અને તામ્રપાષાણ ઓજારો વાપરતા મધ્યપાષાણ/સૂક્ષ્મપાષાણ સમુદાયોનું અસ્તિત્વ સૂચવે છે.[૧] કેટલાક મધ્યપાષાણ કાલીન સ્થળોમાં [[લાંઘણજ]], [[વલ્લી (તા. તારાપુર)|કાનેવાલ]], [[તરસંગ (તા. શહેરા)|તરસંગ]], [[ધનસુરા]], [[લોટેશ્વર (તા. શંખેશ્વર)|લોટેશ્વર]], [[સાંથલી (તા. રાધનપુર)|સાંથલી]], [[દત્રાણા (તા. સાંતલપુર)|દત્રાણા]], [[મોટી પીપળી (તા. રાધનપુર)|મોટી પિપળી]] અને [[આંબાખુંટ (તા. પાવીજેતપુર)|અંબાકુટ]]<nowiki/>નો સમાવેશ થાય છે. મધ્યપાષાણ કાળના લોકો વિચરતા શિકારીઓ હતા, જેમાંથી કેટલાક ઘેટાં-બકરા અને પશુઓના ટોળાનું સંચાલન કરતા હતા. [૨][૩] ઉત્તર ગુજરાતના લાંઘણજ ખાતે નવપાષાણ યુગના ઓજારો મળી આવ્યા છે.[૪]<ref name="Pruthi2004">{{Cite book|url=https://books.google.com/books?id=uRMGDmdE9FkC&pg=PA104|title=Prehistory and Harappan Civilization|last=Raj Pruthi|date=1 January 2004|publisher=APH Publishing|isbn=978-81-7648-581-4|page=104}}</ref>
== તામ્રપાષાણથી કાંસ્ય યુગ (૪૦૦૦-૧૩૦૦ BCE) ==
[[ચિત્ર:Lothal_-_ancient_well.jpg|right|thumb|[[લોથલ]] ખાતે એક પ્રાચીન કૂવો અને શહેરની ગટર નહેરો.]]
ગુજરાતમાં ઈ. સ. પૂર્વે ૩૭૦૦ થી ઈ. સ પૂર્વે ૯૦૦ સુધી અસ્તિત્વમાં રહેલી વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓ સાથે સંબંધ ધરાવતી કુલ ૭૫૫ તામ્રપાષાણ કાલીન વસાહતોના અવશેષો મળી આવ્યાં છે, જેમાંથી કુલ ૫૯ સ્થળોએ ખોદકામ કરવામાં આવ્યું છે જ્યારે અન્યનો અભ્યાસ ત્યાંથી મળીઆવેલી કલાકૃતિઓ થકી કરવામાં આવ્યો છે. આ વસાહતો [[સિંધુ ખીણની સંસ્કૃતિ|હડપ્પા સંસ્કૃતિ]] સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને તેમની વચ્ચેનો તફાવત માટીકામ અને લઘુ પાષાણ ઓજારો દ્વારા જાણવામાં આવે છે. આ પરંપરાઓ અને સંસ્કૃતિઓમાં અનાર્તા પરંપરા (ઈ. પૂ. ૩૯૫૦-૧૯૦૦ સદી) પાદરી માટીકામ (ઈ. પૂ. ૩૯૫૦-૧૯૦૦ સદી) પ્રી-પ્રભાસ એસેમ્બલેજ (ઈ. પૂ. ૩૦૦૦-૨૬૦૦), શહેરી હડપ્પા સિંધ પ્રકારનું માટી કામ (દફનાવવા માટે વપરાતા માટીના ઢાંચાઓ) કાળા અને લાલ માટીના વાસણો (ઈ. સ. પૂ. ૩૯૫૦-૯૦૦) રીઝર્વ્ડ સ્લિપ વેર (ઈ. પૂ.૩૯૫૦-૧૯૦૦) માઇકેશીયસ રેડ વેર (ઈ. પૂ. ૨૬૦૦-૧૬૦૦). પ્રભાસ એસ્સેમ્બલેજ (ઈ. પૂ. ૨૨૦૦-૧૭૦૦) અને લસ્ટ્રસ રેડ વેર (ઈ. પૂ. ૧૯૦૦-૧૩૦૦) જેવા પાછલા કાળની સંસ્કૃતિઓના અવશેષો પણ અહીં મળ્યા છે. માલવા વેર અને જોર્વે વેર સાથે સંકળાયેલ કેટલીક પુરાતાત્વીક સ્થળો પણ અહીં મળી આવ્યા છે.[૧]<ref name="chal">{{Cite journal|last=K.|first=Krishnan|last2=S. V.|first2=Rajesh|date=2015|editor-last=Dr.|editor-first=Shakirullah|editor2-last=Young|editor2-first=Ruth|title=Scenario of Chalcolithic Site Surveys in Gujarat|url=https://www.academia.edu/27091436|journal=Pakistan Heritage|language=en|volume=7|pages=1–34|via=Academia.edu}}</ref>
[[ચિત્ર:DHOLAVIRA_SITE_(36).jpg|left|thumb|ધોલાવીરા સાઈટ ૩૬]]
ગુજરાતમાં [[સિંધુ ખીણની સંસ્કૃતિ]] સાથે સંકળાયેલા પુરાતત્વીય સ્થળો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતમાં શાસ્ત્રીય હડપ્પા (ઇ. સ. પૂ. ૨૬૦૦-૧૯૦૦) અને સોરઠ હડપ્પા (ઈ. સ. પૂ ૨૬૦૦-૧૭૦૦) સંસ્કૃતિના કુલ ૫૬૧ પુરાતાત્વીક સ્થળો મળી આવ્યા છે.[૧] [[કચ્છ જિલ્લો|કચ્છમાં]] આવેલા [[સુરકોટડા|સુરકોટાડા]], [[દેશલપર (તા. નખત્રાણા)|દેસલપુર]], પાબુમઠ અને [[ધોળાવીરા]] શહેરી સમયગાળાના કેટલાક મુખ્ય પુરાતાત્ત્વીક સ્થળો છે. શહેરી કાળ પછીના સ્થળોમાં [[લોથલ]] બી, [[રંગપુર (તા. ધંધુકા)|રંગપુર]] IIC અને III, [[રોઝડી|રોજડી]] સી, કુંતાસી, વાગડ I બી, સુરકોટાડા ૧ સી, ધોળાવિરા VI અને VII નો સમાવેશ થાય છે.[૨] એવું નોંધવામાં આવ્યું છે કે ઉત્તરપશ્ચિમની સરખામણીમાં ગુજરાતમાં શહેરી સંસ્કૃતિનો વિસ્તાર ઝડપથી થયો હતો.[૩]<ref>{{Cite book|title=Early India: From the Origins to AD 1300|last=Thapar|first=Romila|publisher=University of California Press|year=2004|pages=78}}</ref>
[[ચિત્ર:Indus_Valley_Civilization,_Late_Phase_(1900-1300_BCE).png|thumb|રંગપુર સંસ્કૃતિ અને અન્ય સિંધુ ખીણની સંસ્કૃતિઓનો નકશો]]
સિંધુ ખીણની સંસ્કૃતિના અંત દરમિયાન સિંધથી લોકોનું સ્થળાંતર ગુજરાત તરફ થયું અને [[રંગપુર (તા. ધંધુકા)|રંગપુર સંસ્કૃતિ]] અસ્તિત્વમાં આવી. [૧][૨]<ref>{{Cite journal|last=Witzel|first=Michael|date=2019|title=Early 'Aryans' and their neighbors outside and inside India|url=https://www.ias.ac.in/article/fulltext/jbsc/044/03/0058|journal=Journal of Biosciences|volume=44|issue=3|pages=5|doi=10.1007/s12038-019-9881-7|pmid=31389347}}</ref>
== લોહ યુગ (ઈ. પૂ ૧૬૦૦-૨૦૦) ==
હડપ્પા પછીના કાળમાં સંસ્કૃતિ અનેક સ્થળોએ વિકસી રહી હતી. આ સંસ્કૃતિઓમાં પશુપાલન પણ વ્યાપક હતું અને તે વિભિન્ન સ્થળો વચ્ચે વેપાર-જોડાણો માટે કારક હતું. [૧][૨] [[વેદ|વૈદિક સાહિત્ય]]<nowiki/>માં ગુજરાતનો કોઈ ઉલ્લેખ નથી.[૩] [[ભરૂચ]] લોહ યુગનું મુખ્ય બંદર શહેર હતું.[૪]<ref name="AllchinErdosy1995">{{Cite book|url=https://books.google.com/books?id=Q5kI02_zW70C&pg=PA20|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=F. R. Allchin|last2=George Erdosy|date=7 September 1995|publisher=Cambridge University Press|isbn=978-0-521-37695-2|page=20}}</ref>
=== પ્રારંભિક ઐતિહાસિક ===
ગુજરાતની પ્રારંભિક ઐતિહાસિક સાધન સંસ્કૃતિમાં ઉત્તરી બ્લેક પોલિશ કરેલ વાસણો, કાળા અને લાલ પોલીશ કરેલ વાસણોનું સતત વર્ચસ્વ, લાલ પોલિશ કરેલા માટીના વાસણોની ધીમી શરૂઆત અને પછીથી વર્ચસ્વ, રોમન એમ્ફોરીની પ્રાકટ્ય, રંગ મહેલ કાળના માટીના વાસણો (૧૦૦-૩૦૦), કાચ અને સીસાની શરૂઆત, ત્યારબાદ લોખંડનો ક્રમિક અતિક્રમણ, કૃષિ આધારિત અર્થતંત્ર, શંખ-છીપ ઉદ્યોગ, લિપિનો વિકાસ, શહેરી વસાહતોના ઉદય, ઈંટના માળખાકીય અવશેષો, સ્મારક ઇમારતો, આંતરરાષ્ટ્રીય વેપાર અને [[જૈન ધર્મ]], [[બૌદ્ધ ધર્મ]] અને વૈષ્ણવ ધર્મ શાખાનો વિકાસ શામેલ છે.[૧][૨]<ref>{{Cite journal|last=Kumaran|first=R. N.|date=2014|title=Second urbanization in Gujarat|url=https://www.jstor.org/stable/24103529|journal=Current Science|volume=107|issue=4|pages=580–588|issn=0011-3891|jstor=24103529}}</ref>
પ્રારંભિક ઐતિહાસિક સમયગાળાના ખોદકામ કરાયેલા પુરાતાત્વિક સ્થળોમાં દક્ષિણ ગુજરાતના ધત્વા, જોખા, [[કામરેજ]], [[કાયાવરોહણ|કરવાણ]], [[ભરૂચ]], નાગલ, ટિમ્બર્વા, [[અકોટા]], મધ્ય ગુજરાતના નાગર, ઉત્તર ગુજરાતના [[વડનગર]],[[શામળાજી]], [[દેવની મોરી (તા. ભિલોડા)|દેવની મોરી]] અને સૌરાષ્ટ્રના [[અમરેલી]], [[વલ્લભીપુર|વલ્લભી]], પ્રભાસ પાટણ, પાદરી અને દ્વારકાનો સમાવેશ થાય છે.[૧] ભરૂચ શહેર લોહ યુગનું મુખ્ય બંદર હતું.[૨]<ref name="AllchinErdosy1995">{{Cite book|url=https://books.google.com/books?id=Q5kI02_zW70C&pg=PA20|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=F. R. Allchin|last2=George Erdosy|date=7 September 1995|publisher=Cambridge University Press|isbn=978-0-521-37695-2|page=20}}</ref>
==== મૌર્ય ====
[[ચિત્ર:Edicts_of_Ashoka_at_Junagadh_Gujarat.jpg|thumb|જૂનાગઢનો શિલાલેખ, જે ગુજરાત પર મૌર્ય શાસનની પુષ્ટિ કરે છે]]
[[જુનાગઢ જિલ્લો|જુનાગઢમાં]] આવેલા રુદ્રદમનના શિલાલેખ દ્વારા હાલના [[ગુજરાત]] પર [[ચંદ્રગુપ્ત મૌર્ય]] શાસનની પુષ્ટિ થાય છે. તેમના શાસન દરમ્યાન, ત્યાંના પ્રાંતીય રાજ્યપાલ પુષ્યગુપ્ત નામના એક વૈશ્યએ ગિરનારથી પર્વત પરથી વહેતી સુવર્ણસિકાટા અને પલશિની નદીઓ પર બંધ બનાવીને સુદર્શન તળાવનું નિર્માણ શરૂ કર્યું હતું. આ બંધનું કાર્ય સમ્રાટ [[અશોક|અશોકના]] શાસનકાળ દરમિયાન યવન રાજા તુસાષ્પ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારના ગુજરાત ને તે સમયે બે પ્રાંતોમઆં વહેંચાયેલું હતું, [[આનર્ત]] (ગુજરાતનો ઉત્તરીય ભૂભાગ અને ઉત્તર [[કાઠિયાવાડ]]) અને સુરાષ્ટ્ર (દક્ષિણ કાઠિયાવાડ).[૧][૨][૩][૪][૫][૨૫]{{Sfn|Sankalia|1949}}
પેટવથ્થુ અને પરમથ્થદીપાની નામના ગ્રંથ અનુસાર, સુરથ્થનો શાસક, પિંગલ ઈ. પૂ. ૨૮૩ માં રાજા બન્યો હતા. તેમના સેનાપતિ નંદક દ્વારા તેમને "નથિક દીથ્થી" (એક શૂન્યવાદી સિદ્ધાંત) માં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો અને સમ્રાટ અશોકનો પણ ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોતે બૌદ્ધ ધર્મમાં અપનાવ્યો હતો.[૧][૨]<ref>{{Cite book|title=The Notion of Diṭṭhi in Theravāda Buddhism: the Point of View|last=Fuller|first=Paul|publisher=RoutledgeCurzon|year=2005|pages=16}}</ref>
[[ચાણક્ય|કૌટિલ્ય]] અનુસાર, સુરાષ્ટ્રના [[ક્ષત્રિય|ક્ષત્રિયો]] અને વૈશ્યો વિવિધ શ્રેણીઓ - "નિગમો અથવા સંઘ"માં વહૅંચાયેલા હતા. શ્રેણીઓ અનુક્રમે "હથિયારોના ધારણ કરવા" અથવા "કૃષિ, પશુપાલન અને વેપાર"ને આધારીત હતી.[૧][૨]<ref>{{Cite book|title=Indian Epigraphical Glossary|last=Sircar|first=D. C.|publisher=Motilal Banarsidass|year=1966|pages=316}}</ref>
==== ઇન્ડો-ગ્રીક ====
બરુગાઝા (ભરુચ) બંદર પર ગ્રીક વેપારીઓની હાજરી હતી, પરંતુ ઈન્ડો-ગ્રીક સામ્રાજ્ય દ્વારા ગુજરાત પર શાસન હતું કે નહીં તે વિષે ઇતિહાસકારો શંકા ધરાવે છે.[૧][૨][૩]<ref>{{Cite journal|last=Bhandarkar|first=Ramkrishna Gopal|date=1896|editor-last=Campbell|editor-first=James M.|title=Early History of the Dakhan Down to the Mahomedan Conquest|journal=Gazetter of the Bombay Presidency: History of the Konkan Dakhan and Southern Maratha Country|publisher=Government Central Press|volume=I|issue=II|pages=174}}</ref>
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
2hy2wneu45g89xbb21agj790mpyi6hq
સભ્યની ચર્ચા:SelketCadmium
3
151107
887264
2025-07-04T05:48:29Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887264
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=SelketCadmium}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૧૮, ૪ જુલાઇ ૨૦૨૫ (IST)
3t2i73tvijsyjvk49nnui2yutnlcyb2
સભ્યની ચર્ચા:MayankP2899
3
151108
887265
2025-07-04T06:04:01Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887265
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=MayankP2899}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૩૪, ૪ જુલાઇ ૨૦૨૫ (IST)
o5e5g5737zkyi6sm8yxi1dwuz66geq8
સભ્યની ચર્ચા:Jaybarot 07
3
151109
887268
2025-07-04T07:41:27Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887268
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Jaybarot 07}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૧૧, ૪ જુલાઇ ૨૦૨૫ (IST)
oaa3et6jbh72an878i2fh97iia584do
સભ્યની ચર્ચા:Orland
3
151110
887270
2025-07-04T10:28:35Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887270
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Orland}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૫૮, ૪ જુલાઇ ૨૦૨૫ (IST)
2c8eq94stj2qo7cfqkhb7lzfr0que9g
સભ્યની ચર્ચા:HareshJograna Official
3
151111
887271
2025-07-04T10:38:35Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887271
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=HareshJograna Official}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૦૮, ૪ જુલાઇ ૨૦૨૫ (IST)
c1zue77yfjd797jofwz6hrv3ig3vagq
સભ્યની ચર્ચા:GRENOBLE BY UMA CREATION
3
151112
887272
2025-07-04T10:52:22Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
887272
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=GRENOBLE BY UMA CREATION}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૨૨, ૪ જુલાઇ ૨૦૨૫ (IST)
tiawemworh8pwfystef115wmel9d9o7