વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.9 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk મહાત્મા ગાંધી 0 749 887488 874507 2025-07-11T00:50:11Z JayCubby 82251 ([[c:GR|GR]]) [[File:Gandhi student.jpg]] → [[File:Gandhi student full.jpg]] Higher res image. Both have their flaws, but overall is better 887488 wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''મોહનદાસ કરમચંદ ગાંધી''' ([[ઓક્ટોબર ૨]], ૧૮૬૯ – [[જાન્યુઆરી ૩૦]], ૧૯૪૮) એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી. ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવાચક શબ્દ '''મહાત્મા''' (સંસ્કૃત 'મહાન-આત્માવાળા, આદરણીય' માંથી) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હવે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે. તટવર્તી ગુજરાતના એક હિન્દુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા ગાંધીજીએ લંડનના ઇનર ટેમ્પલમાં કાયદાની તાલીમ લીધી હતી અને જૂન ૧૮૯૧માં ૨૨ વર્ષની વયે તેઓ બારિસ્ટર તરીકે નિયુક્ત થયા હતા. ભારતમાં કારકિર્દીની શરૂઆતના બે વર્ષો દરમિયાન તેઓ કાયદાની સફળ પ્રેક્ટિસ શરૂ કરી શક્યા ન હતા, તેઓ ૧૮૯૩માં એક મુકદ્દમામાં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કરવા માટે [[દક્ષિણ આફ્રિકા]] ગયા હતા. તેઓ ૨૧ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા. અહીં તેમણે પોતાના પરિવારનું પાલનપોષણ કર્યું હતું અને નાગરિક અધિકારો માટેની ઝુંબેશમાં સૌ પ્રથમ અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૧૫માં, ૪૫ વર્ષની વયે, તેઓ ભારત પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ ખેડૂતો, ખેતમજૂરો અને શહેરી મજૂરોને વધુ પડતા જમીન-વેરા અને ભેદભાવ સામે વિરોધ કરવા સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૨૧માં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]નું નેતૃત્વ સંભાળીને ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોનું વિસ્તરણ કરવા, ધાર્મિક અને વંશીય સૌહાર્દનું નિર્માણ કરવા, અસ્પૃશ્યતાનો અંત લાવવા અને સૌથી વધુ તો સ્વરાજ કે સ્વશાસન હાંસલ કરવા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. ગાંધીજીએ હાથેથી કાંતેલા સૂતરથી વણાયેલી ટૂંકી ધોતીને ભારતના ગ્રામીણ ગરીબો સાથેની ઓળખના પ્રતીક રૂપે અપનાવી હતી. તેમણે આત્મનિર્ભર રહેણાંક સમુદાયમાં રહેવાનું શરૂ કર્યું, સાદું ભોજન લેવાનું શરૂ કર્યું, અને આત્મનિરીક્ષણ અને રાજકીય વિરોધ બંનેના સાધન તરીકે લાંબા ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદને સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવામાં સફળ રહેલા ગાંધીજીએ ૧૯૩૦માં ૪૦૦ કિમી (૨૫૦ માઇલ)ની [[દાંડી સત્યાગ્રહ|દાંડી કૂચ]]ના માધ્યમથી બ્રિટીશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને ૧૯૪૨માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ કરીને તેમની આગેવાની લીધી હતી. તેઓ ઘણી વાર દક્ષિણ આફ્રિકા તેમ જ હિંદમાં ઘણાં વરસો સુધી જેલમાં રહ્યા હતા. ધાર્મિક બહુલવાદ પર આધારિત સ્વતંત્ર ભારતની ગાંધીજીની કલ્પનાને ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં એક મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવી હતી, જેણે બ્રિટિશ ભારતની અંદર મુસ્લિમો માટે એક અલગ માતૃભૂમિની માગણી કરી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં હિંદુસ્તાનને બ્રિટન દ્વારા સ્વતંત્રતા મળી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્ય હિંદુ બહુમતી ધરાવતા ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં વહેંચાઈ ગયું હતું. ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખો તેમના નવા પ્રદેશો તરફ પ્રયાણ કરી રહ્યા હતા, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી હતી. સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીથી દૂર રહીને, ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછીના મહિનાઓમાં, તેમણે ધાર્મિક હિંસાને રોકવા માટે અનેક ભૂખ હડતાલ કરી. આમાંની છેલ્લી શરૂઆત ૧૨ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ દિલ્હીમાં થઈ હતી જ્યારે તેઓ ૭૮ વર્ષના હતા. ગાંધી પાકિસ્તાન અને ભારતીય મુસ્લિમો બંનેના બચાવમાં ખૂબ જ મક્કમ હતા તેવી માન્યતા ભારતના કેટલાક હિન્દુઓમાં ફેલાઈ હતી. આમાં પશ્ચિમ ભારતના પૂણેના એક આતંકવાદી હિન્દુ રાષ્ટ્રવાદી [[નથુરામ ગોડસે]]નો પણ સમાવેશ થાય છે, જેમણે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં એક આંતરધર્મીય પ્રાર્થના સભામાં ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ ચલાવીને ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીના જન્મદિવસ, ૨ ઓક્ટોબરને, ભારતમાં [[ગાંધી જયંતી]] તરીકે ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય રજા છે, અને વિશ્વભરમાં [[આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ]] તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીને સંસ્થાનવાદ પછીના ભારતમાં રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. ભારતની રાષ્ટ્રવાદી ચળવળ દરમિયાન અને તે પછીના તરતના કેટલાક દાયકાઓમાં, તેમને સામાન્ય રીતે ''બાપુ'' ("પિતા" માટેનો ગુજરાતી પર્યાય) તરીકે પણ ઓળખવામાં આવતા હતા. == પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ == મોહનદાસ કરમચંદ ગાંધી<ref name="Gandhi name">{{cite book |last=Todd |first=Anne M. |year=2012 |url=https://books.google.com/books?id=svxDMQZ7fakC&pg=PA8 |title=Mohandas Gandhi |publisher=Infobase Publishing |isbn=978-1-4381-0662-5 |page=8 |quote=The name Gandhi means "grocer", although Mohandas's father and grandfather were politicians not grocers. }}</ref><ref name="Parel20162">{{citation |last=Parel |first=Anthony J |title=Pax Gandhiana: The Political Philosophy of Mahatma Gandhi |url=https://books.google.com/books?id=bMGSDAAAQBAJ&pg=PA202 |pages=202– |year=2016 |publisher=Oxford University Press |isbn=978-0-19-049146-8}}</ref> નો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯<ref name="Gandhi DOB">{{Cite book|last=Gandhi|first=Rajmohan|url=https://books.google.com/books?id=FauJL7LKXmkC|title=Gandhi: The Man, His People, and the Empire|date=10 March 2008|publisher=University of California Press|isbn=978-0-520-25570-8|pages=1–3}}</ref> ના રોજ [[પોરબંદર]]માં એક ગુજરાતી હિન્દુ મોઢ વાણિયા પરિવારમાં થયો હતો.<ref>{{Cite book|last=Guha|first=Ramachandra|url=https://books.google.com/books?id=XS7UAAAAQBAJ&q=%22the+subcaste+the+Gandhis+belonged+to+was+known+as+Modh+Bania,+the+prefix%22&pg=PP42|title=Gandhi before India|date=15 October 2014|publisher=Penguin Books Limited|isbn=978-93-5118-322-8|pages=42|language=en|quote=The subcaste the Gandhis belonged to was known as Modh Bania, the prefix apparently referring to the town of Modhera, in Southern Gujarat}}</ref><ref>{{cite book|title=Responses to One Hundred and One Questions on Hinduism By John Renard|year=1999|page=[https://archive.org/details/responsesto101qu0000rena_e0p7/page/139 139]|url=https://archive.org/details/responsesto101qu0000rena_e0p7/page/139|isbn=978-0-8091-3845-6|author=Renard, John|publisher=Paulist Press |access-date=16 August 2020}}</ref> સુદામાપુરી તરીકે પણ ઓળખાતું પોરબંદર તે સમયે કાઠિયાવાડ દ્વીપકલ્પમાં આવેલું એક તટીય શહેર હતું અને બ્રિટિશ રાજની [[કાઠિયાવાડ]] એજન્સીમાં [[પોરબંદર રજવાડું|પોરબંદર રજવાડા]]નો એક ભાગ હતું. તેમના પિતા, [[કરમચંદ ઉત્તમચંદ ગાંધી]] (૧૮૨૨-૧૮૮૫) એ પોરબંદર રાજ્યના દીવાન (મુખ્યમંત્રી) તરીકે સેવા આપી હતી.<ref>{{cite book |url=https://books.google.com/books?id=in3_3H1szHYC&pg=PA21 |first=Mohandas K. |last=Gandhi |title=An Autobiography: The Story of My Experiments With Truth |year= 2009 |page=21|publisher=The Floating Press |isbn=978-1-77541-405-6 }}</ref><ref name="GangulyDocker20082">{{citation |title=Rethinking Gandhi and Nonviolent Relationality: Global Perspectives |url=https://books.google.com/books?id=cId9AgAAQBAJ&pg=PA4 |pages=4– |year=2008 |editor-last1=Ganguly |editor-first1=Debjani |publisher=Routledge |isbn=978-1-134-07431-0 |editor-last2=Docker |editor-first2=John}}</ref> તેમના કુટુંબનો ઉદભવ તે સમયના [[જૂનાગઢ રજવાડું|જૂનાગઢ રાજ્ય]]ના [[કુતિયાણા]] ગામમાંથી થયો હતો.<ref name="Gandhi before India">{{cite book|title=Gandhi before India|date=16 March 2015|publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|pages=19–21}}</ref> જોકે કરમચંદ માત્ર રાજ્યના વહીવટમાં કારકુન જ રહ્યા હતા અને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તેમ છતાં તેઓ એક સક્ષમ દીવાન સાબિત થયા હતા.<ref name=GuhaPP19to21>Guha 2015 pp. 19–21</ref> તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચાર વખત લગ્ન કર્યા હતા. તેની પ્રથમ બે પત્નીઓ યુવાન વયે મૃત્યુ પામી, દરેકે એક પુત્રીને જન્મ આપ્યો હતો, અને ત્રીજું લગ્ન નિઃસંતાન હતું. ૧૮૫૭માં, તેમણે તેમની ત્રીજી પત્નીની પુનઃલગ્ન કરવાની પરવાનગી માંગી; તે વર્ષે, તેમણે પુતળીબાઈ (૧૮૪૪-૧૮૯૧) સાથે લગ્ન કર્યા, જેઓ પણ જૂનાગઢથી આવ્યા હતા,<ref name=GuhaPP19to21 /> અને પ્રણામી વૈષ્ણવ પરિવારમાંથી આવતા હતા.<ref>{{cite book|author=Misra, Amalendu|url=https://books.google.com/books?id=aLgB8pZg0qsC&pg=PA67|title=Identity and Religion: Foundations of anti-Islamism in India|year=2004|isbn=978-0-7619-3227-7|page=67| publisher=Sage Publications }} {{cite book|author=Gandhi, Rajmohan|url=https://books.google.com/books?id=TEyXCoc76AEC&pg=PA5|title=Mohandas: A True Story of a Man, His People, and an Empire By Gandhi|year=2006|isbn=978-0-14-310411-7|page=5| publisher=Penguin Books India }} {{cite book|author=Malhotra, S.L|url=https://books.google.com/books?id=fRq21fNfydIC&pg=PA5|title=Lawyer to Mahatma: Life, Work and Transformation of M. K. Gandhi|year=2001|isbn=978-81-7629-293-1|page=5| publisher=Deep & Deep Publications }}</ref> કરમચંદ અને પુતળીબાઈને તે પછીના દાયકામાં ત્રણ સંતાનો થયા હતા: એક પુત્ર, લક્ષ્મીદાસ (લગભગ ૧૮૬૦-૧૯૧૪); એક પુત્રી, રળિયાતબહેન (૧૮૬૨-૧૯૬૦); અને બીજો પુત્ર કરસનદાસ (લગભગ ૧૮૬૬-૧૯૧૩).<ref>Guha 2015, p. 21</ref><ref>Guha 2015, p. 512</ref> ૨જી ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પુતળીબાઈએ પોરબંદર શહેરમાં ગાંધી પરિવારના નિવાસસ્થાનના એક અંધારા, બારી વગરના ભોંયતળિયે ઓરડામાં પોતાના છેલ્લા બાળક મોહનદાસને જન્મ આપ્યો. એક બાળક તરીકે, ગાંધીજીને તેમની બહેન રળિયાતે "પારાની જેમ બેચેન, કાં તો રમતા અથવા આમતેમ ભટકતા, તરીકે વર્ણવ્યા હતા. કૂતરાના કાન મરોળવા એ તેમના પ્રિય મનોરંજનમાંની એક પ્રવૃત્તિ રહી હતી."<ref>Guha 2015, p. 22</ref> ભારતીય ક્લાસિક્સ, ખાસ કરીને શ્રવણ અને રાજા હરિશ્ચંદ્રની કથાઓએ ગાંધીજી પર બાળપણમાં ખૂબ જ પ્રભાવ પાડ્યો હતો. પોતાની આત્મકથામાં તેઓ જણાવે છે કે, તેમના મન પર આ લોકોએ અમિટ છાપ છોડી હતી. સર્વોચ્ચ મૂલ્યો તરીકે સત્ય અને પ્રેમ સાથેની ગાંધીજીની પ્રારંભિક સ્વ-ઓળખ આ મહાકાવ્ય પાત્રોમાં શોધી શકાય છે.<ref name="Sorokin2002">{{cite book|last=Sorokin|first=Pitirim Aleksandrovich|title=The Ways and Power of Love: types, factors, and techniques of moral transformation|url=https://books.google.com/books?id=DGCleCxTkbIC&pg=PA169|year=2002|publisher=Templeton Foundation Press|isbn=978-1-890151-86-7|page=169}}</ref><ref name="RudolphRudolph1983">{{cite book|author1=Rudolph, Susanne Hoeber|url=https://books.google.com/books?id=Fi6GDwAAQBAJ&dq=That+the+story+of+Harishchandra,+a+well-known+classic+tale+acted+by+a+passing+traveling+troupe&pg=PA48|title=Gandhi: The Traditional Roots of Charisma|author2=Rudolph, Lloyd I.|publisher=University of Chicago Press|year=1983|isbn=978-0-226-73136-0|page=48|name-list-style=amp}}</ref> પરિવારની ધાર્મિક પૃષ્ઠભૂમિ સારગ્રાહી હતી. ગાંધીજીના પિતા કરમચંદ હિન્દુ હતા અને તેમની માતા પુતલીબાઈ પ્રણામી વૈષ્ણવ હિન્દુ પરિવારમાંથી આવતા હતા.<ref>[[#CITEREFRajmohan2006|Gandhi, Rajmohan (2006)]] pp. 2, 8, 269</ref><ref name=sharma11>{{cite book|author=Arvind Sharma|title=Gandhi: A Spiritual Biography|url=https://archive.org/details/gandhispiritualb0000shar |url-access=registration|year=2013|publisher=Yale University Press|isbn=978-0-300-18738-0|pages=[https://archive.org/details/gandhispiritualb0000shar/page/11 11]–14}}</ref> ગાંધીજીના પિતા વૈશ્યના વર્ણમાં મોઢ વાણિયા જ્ઞાતિના હતા.<ref>{{cite book|author1=Rudolph, Susanne Hoeber |author2=Rudolph, Lloyd I. |name-list-style=amp |title=Gandhi: The Traditional Roots of Charisma|url=https://books.google.com/books?id=JsPYNLAU9KYC&pg=PA17|year=1983|publisher=University of Chicago Press|page=17|isbn=978-0-226-73136-0}}</ref> તેમની માતા મધ્યયુગીન કૃષ્ણ ભક્તિ આધારિત પ્રણામી પરંપરામાંથી આવ્યા હતા, જેના ધાર્મિક ગ્રંથોમાં ભગવદ્ ગીતા, ભાગવત પુરાણ, અને વેદો, કુરાન અને બાઇબલના સારનો સમાવેશ થતો હોવાનું માનતા ઉપદેશો સાથેના ૧૪ ગ્રંથોના સંગ્રહનો સમાવેશ થાય છે.<ref name=sharma11 /><ref>{{cite book|author=Gerard Toffin|editor=John Zavos|display-editors=etal|title=Public Hinduisms|url=https://books.google.com/books?id=uuuICwAAQBAJ&pg=PT249| year=2012|publisher= Sage Publications|isbn=978-81-321-1696-7|pages=249–57}}</ref> ગાંધીજી પર તેમની માતાનો ખૂબ જ પ્રભાવ હતો, જે એક અત્યંત પવિત્ર મહિલા હતી, જે "પોતાની રોજિંદી પ્રાર્થના વિના પોતાનું ભોજન લેવાનું વિચારતી નહોતી... તેણી સખતમાં સખત પ્રતિજ્ઞાઓ લેતી અને તેને ખચકાયા વિના રાખતી. સતત બે-ત્રણ ઉપવાસ રાખવા એ એના માટે કશું જ મુશ્કેલ નહોતું."<ref>Guha 2015, p. 23</ref> ૧૮૭૪માં, ગાંધીજીના પિતા કરમચંદ પોરબંદરથી નાના રાજ્ય રાજકોટ જવા રવાના થયા, જ્યાં તેઓ તેના શાસક ઠાકુર સાહેબના સલાહકાર બન્યા. જો કે રાજકોટ પોરબંદર કરતાં ઓછું પ્રતિષ્ઠિત રાજ્ય હતું, પણ ત્યાં બ્રિટિશ પ્રાદેશિક રાજકીય એજન્સી આવેલી હતી, જેણે રાજ્યના દિવાનને એકસરખી સલામતી બક્ષી હતી.<ref>Guha 2015, pp. 24–25</ref> ૧૮૭૬માં કરમચંદ રાજકોટના દિવાન બન્યા અને તેમના પછી તેમના ભાઈ તુલસીદાસે પોરબંદરના દિવાન તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર ફરી તેમની સાથે રાજકોટમાં જોડાયો હતો.<ref name="ReferenceA">{{cite book|title=Gandhi before India|year= 2015|author=Rajmohan Gandhi |publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|pages=24–25}}</ref> [[File:Gandhi and Laxmidas 2.jpg|thumb|upright=0.85|૧૮૮૬માં તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ સાથે ગાંધીજી (જમણે)<ref name="Fischer1982p96">{{cite book|author=Louis Fischer|title=Gandhi, his life and message for the world |url=https://books.google.com/books?id=02NWvRxCx64C |year=1982|publisher=New American Library|isbn=978-0-451-62142-9|page=96}}</ref>]] ૯ વર્ષની વયે, ગાંધીજીએ તેમના ઘરની નજીક, રાજકોટની સ્થાનિક શાળામાં પ્રવેશ કર્યો. ત્યાં તેમણે અંકગણિત, ઇતિહાસ, ગુજરાતી ભાષા અને ભૂગોળના મૂળનો અભ્યાસ કર્યો.<ref name="ReferenceA" /> ૧૧ વર્ષની ઉંમરે તેઓ રાજકોટની [[આલ્ફ્રેડ હાઈસ્કૂલ (રાજકોટ)|આલ્ફ્રેડ હાઈસ્કૂલ]] માં જોડાયા હતા<ref name="ReferenceB">{{cite book|title=Gandhi before India|year= 2015|author=Rajmohan Gandhi | publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|pages=25–26}}</ref>] તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા, ઇનામો જીતતા હતા, પરંતુ તે શરમાળ અને શાંત વિદ્યાર્થી હતા, તેમને રમતોમાં જરા પણ રસ ન હતો. પુસ્તકો અને શાળાના પાઠો એ જ તેમના સાથીઓ હતા.<ref>{{cite book|author=Sankar Ghose|title=Mahatma Gandhi|url=https://books.google.com/books?id=5l0BPnxN1h8C&pg=PA4|year=1991|publisher=Allied Publishers|isbn=978-81-7023-205-6|page=4}}</ref> મે ૧૮૮૩માં, ૧૩ વર્ષીય મોહનદાસના લગ્ન ૧૪ વર્ષની કસ્તુરબાઈ માખનજી કાપડિયા (તેનું પ્રથમ નામ સામાન્ય રીતે ટૂંકાવીને "કસ્તુરબા" કરવામાં આવતું હતું, અને પ્રેમથી "બા" સાથે કરવામાં આવ્યું હતું) સાથે તે સમયના પ્રદેશના રિવાજ અનુસાર ગોઠવાયા.<ref name="Mohanty2011">{{cite journal |last1=Mohanty |first1=Rekha |year=2011 |title=From Satya to Sadbhavna |journal=Orissa Review |issue=January 2011 |pages=45–49 |url=http://odisha.gov.in/e-magazine/Orissareview/2011/Jan/engpdf/46-50.pdf#page=58 |access-date=23 February 2012 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20160101071619/http://odisha.gov.in/e-magazine/Orissareview/2011/Jan/engpdf/46-50.pdf#page=58 |archive-date=1 January 2016 }}</ref> આ પ્રક્રિયામાં, તેમણે શાળામાં એક વર્ષ ગુમાવ્યું, પરંતુ પછીથી તેના અભ્યાસને વેગ આપીને તેને સરભર કરવાની મંજૂરી આપવામાં આવી.<ref name="Childhood">{{Cite web|last=Gandhi|first=Mohandas K.|year=1940|work=The Story of My Experiments with Truth|title=At the High School|url=http://wikilivres.org/wiki/The_Story_of_My_Experiments_with_Truth/Part_I/At_the_High_School|access-date=20 February 2023|publisher=wikilivres.org|archive-date=7 માર્ચ 2023|archive-url=https://web.archive.org/web/20230307155915/http://wikilivres.org/wiki/The_Story_of_My_Experiments_with_Truth/Part_I/At_the_High_School|url-status=dead}}</ref> તેમના લગ્ન એક સંયુક્ત પ્રસંગ હતા, જ્યાં તેમના ભાઈ અને પિતરાઇ ભાઇના પણ લગ્ન થયા હતા. તેમના લગ્નના દિવસને યાદ કરતા, તેમણે એકવાર કહ્યું હતું, "અમને લગ્ન વિશે વધારે ખબર નહોતી, તેથી અમારા માટે તેનો અર્થ ફક્ત નવા કપડાં પહેરવા, મીઠાઈઓ ખાવાનું અને સંબંધીઓ સાથે રમવું" એવો થાય છે. પ્રચલિત પરંપરા મુજબ, કિશોરવયની કન્યાએ તેના માતાપિતાના ઘરે અને તેના પતિથી દૂર ઘણો સમય પસાર કરવાનો હતો.<ref name="Husband">{{Cite web|last=Gandhi|first=Mohandas K.|year=1940|work=The Story of My Experiments with Truth|title=Playing the Husband|url=http://wikilivres.org/wiki/The_Story_of_My_Experiments_with_Truth/Part_I/Playing_the_Husband|access-date=20 February 2023|publisher=wikilivres.org|archive-date=7 માર્ચ 2023|archive-url=https://web.archive.org/web/20230307155915/http://wikilivres.org/wiki/The_Story_of_My_Experiments_with_Truth/Part_I/Playing_the_Husband|url-status=dead}}</ref> ઘણાં વર્ષો પછી લખતાં, મોહનદાસે પોતાની યુવાન કન્યા માટે જે વાસનાભરી લાગણીઓ અનુભવી હતી તેનું ખેદ સાથે વર્ણન કર્યું હતું: "શાળામાં પણ હું તેના વિશે વિચારતો હતો, અને રાત પડવાનો અને પછીની અમારી મુલાકાતનો વિચાર મને સતાવતો હતો." પાછળથી તેમણે યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓની તેમની પત્ની પ્રત્યેની લાગણીમાં ઈર્ષ્યા અને સ્વત્વબોધ અનુભવતા હતા, જેમ કે જ્યારે તે તેમની સહેલીઓ સાથે મંદિરમાં જાય છે, ત્યારે તેમના પ્રત્યેની પોતાની ભાવનાઓ યૌન વાસનાપૂર્ણ હતી.<ref>{{cite book|author=Ramachandra Guha |title=Gandhi before India |year= 2015| publisher= Vintage Books|isbn=978-0-385-53230-3|pages=28–29}}</ref> ૧૮૮૫ના ઉત્તરાર્ધમાં ગાંધીજીના પિતા કરમચંદનું અવસાન થયું.<ref name="ReferenceC">Guha 2015, p. 29</ref> ગાંધીજી, જે તે સમયે ૧૬ વર્ષના હતા, અને તેમની ૧૭ વર્ષની પત્નીને તેમનું પ્રથમ બાળક અવતર્યું હતું, જે માત્ર થોડા દિવસો માટે જીવિત રહ્યું હતું. આ બંને મૃત્યુએ ગાંધીજીને વ્યથિત કર્યા હતા.<ref name="ReferenceC" /> ગાંધી દંપતીને વધુ ચાર સંતાનો હતા, જે તમામ પુત્રો હતા. હરિલાલ, જેમનો જન્મ ૧૮૮૮માં થયો હતો; મણિલાલનો જન્મ ૧૮૯૨માં થયો હતો; રામદાસનો જન્મ ૧૮૯૭માં થયો હતો; અને દેવદાસનો જન્મ ૧૯૦૦માં થયો હતો.<ref name="Mohanty2011" /> નવેમ્બર ૧૮૮૭માં ૧૮ વર્ષના ગાંધી અમદાવાદની હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા.<ref>Guha 2015, p. 30</ref> જાન્યુઆરી ૧૮૮૮માં, તેમણે ભાવનગર રાજ્યની [[શામળદાસ આર્ટ્સ કૉલેજ|શામળદાસ કોલેજ]]માં પ્રવેશ મેળવ્યો, જે તે સમયે આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની એકમાત્ર ડિગ્રી આપતી સંસ્થા હતી. જો કે, તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ કોલેજ છોડી પોરબંદરમાં તેમના પરિવાર પાસે પાછા ફર્યા હતા.<ref name="autogenerated32">Guha 2015, p. 32</ref> == લંડનમાં ત્રણ વર્ષ == === કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી === [[File:MAHATMA GANDHI 1869-1948 lived here as a law student.jpg|thumb|left|upright|૨૦ બેરોનના કોર્ટ રોડ, બેરોન્સ કોર્ટ, લંડન ખાતેની સ્મારક તકતી]] ગાંધીજી બોમ્બેમાં પરવડે તેવી સૌથી સસ્તી કૉલેજમાંથી બહાર નીકળી ગયા હતા.<ref name="Turban">{{ cite book | last = Gandhi | first = Mohandas K. | year = 1940 | url-status= dead | url = http://wikilivres.ca/wiki/The_Story_of_My_Experiments_with_Truth/Part_I/Preparation_for_England | work = The Story of My Experiments with Truth | title = Preparation for England | archive-url=https://web.archive.org/web/20120702043412/http://wikilivres.ca/wiki/The_Story_of_My_Experiments_with_Truth/Part_I/Preparation_for_England |archive-date=2 July 2012}}</ref> માવજી દવે જોશીજી, એક બ્રાહ્મણ પૂજારી અને પારિવારિક મિત્ર, ગાંધીજી અને તેમના પરિવારને સલાહ આપી હતી કે તેમણે લંડનમાં કાયદાના અભ્યાસને ધ્યાનમાં લેવો જોઈએ.<ref>{{cite book|title=Gandhi before India|year=2015|author=Rajmohan Gandhi| publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|page=32}}</ref><ref>{{citation |author=B. R. Nanda |title=Mahatma Gandhi |url=https://www.britannica.com/biography/Mahatma-Gandhi |encyclopedia=Encyclopædia Britannica |year=2019}}</ref> જુલાઇ ૧૮૮૮માં તેમની પત્ની કસ્તુરબાએ તેમના પ્રથમ હયાત પુત્ર હરિલાલને જન્મ આપ્યો હતો.<ref name="autogenerated33">Guha 2015, pp. 33–34</ref> ગાંધીજી પોતાની પત્ની અને પરિવારને છોડીને ઘરથી આટલે દૂર જતા રહ્યા તે બાબતે તેમની માતા સહજ નહોતી. ગાંધીજીના કાકા તુલસીદાસે પણ તેમના ભત્રીજાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજી જવા માંગતા હતા. પોતાની પત્ની અને માતાને સમજાવવા માટે, ગાંધીએ તેમની માતાની સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ માંસ, દારૂ અને સ્ત્રીઓથી દૂર રહેશે. ગાંધીજીના ભાઈ લક્ષ્મીદાસ, જેઓ પહેલેથી જ વકીલ હતા, તેમણે ગાંધીજીની લંડન અભ્યાસની યોજનાને વધાવી લીધી અને તેમને ટેકો આપવાની ભલામણ કરી. પુતળીબાઈએ ગાંધીજીને તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા.<ref name="autogenerated32" /><ref name="Gandhi2006a">{{cite book|url=https://books.google.com/books?id=FauJL7LKXmkC&pg=PA20|title=Gandhi: The Man, His People, and the Empire|last=રાજમોહન|first=ગાંધી|publisher=University of California Press|year=2006|isbn=978-0-520-25570-8|pages=20–21|author-link=રાજમોહન ગાંધી}}</ref> [[File:Gandhi student full.jpg|thumb|upright=0.80|લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે ગાંધીજી]] ૧૦ ઓગસ્ટ, ૧૮૮૮ના રોજ ૧૮ વર્ષના ગાંધીજી પોરબંદરથી મુંબઈ જવા રવાના થયા, જે તે સમયે બોમ્બે તરીકે ઓળખાતું હતું. ત્યાં પહોંચ્યા પછી, તેઓ સ્થાનિક મોઢ વાણિયા સમુદાય સાથે રહ્યા, જેમના વડીલોએ તેમને ચેતવણી આપી હતી કે ઇંગ્લેન્ડ તેમને તેમના ધર્મ સાથે સમાધાન કરવા અને પશ્ચિમી રીતે ખાવા-પીવા માટે લલચાવશે. ગાંધીજીએ તેમને તેમની માતાને આપેલા વચન અને તેમના આશીર્વાદની જાણ કરી હોવા છતાં, તેમને તેમની નાતમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ તેની અવગણના કરી અને ૪ સપ્ટેમ્બરે તેઓ મુંબઈથી લંડન ગયા.<ref name="autogenerated33" /><ref name="Turban"/> ગાંધીજીએ લંડનની યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે ૧૮૮૮-૧૮૮૯માં હેનરી મોર્લે સાથે અંગ્રેજી સાહિત્યના વર્ગોમાં હાજરી આપી હતી.<ref>{{cite news|url=https://indiacurrents.com/my-experiment-with-truth/|title=My Experiment with Truth|author=Swapnajit Mitra|date=12 October 2014|work=India Currents}}</ref> તેમણે બેરિસ્ટર બનવાના ઇરાદાથી ઇનર ટેમ્પલમાં ''ઇન્સ ઑફ કોર્ટ સ્કૂલ ઓફ લો''માં પણ પ્રવેશ મેળવ્યો હતો.<ref>{{citation |author=B. R. Nanda |title=Mahatma Gandhi |url=https://www.britannica.com/biography/Mahatma-Gandhi |encyclopedia=Encyclopædia Britannica |year=2019}}</ref> તેમની બાળપણની શરમ અને આત્મ-પીછેહઠ તેમની કિશોરાવસ્થા દરમિયાન પણ ચાલુ રહી હતી. જ્યારે તેઓ લંડન આવ્યા ત્યારે તેમણે આ લક્ષણો જાળવી રાખ્યા હતા, પરંતુ જાહેરમાં બોલતા પ્રેક્ટિસ જૂથમાં જોડાયા હતા અને કાયદાની પ્રેક્ટિસ કરવા માટે પૂરતા પ્રમાણમાં તેમની શરમ પરકાબૂ મેળવી લીધો હતો.<ref>{{cite book|author=Thomas Weber|title=Gandhi as Disciple and Mentor|url=https://archive.org/details/gandhiasdisciple0000webe|url-access=registration|year=2004|publisher=Cambridge University Press|isbn=978-1-139-45657-9|pages=[https://archive.org/details/gandhiasdisciple0000webe/page/19 19]–25}}</ref> તેમણે લંડનના ગરીબ ડોકલેન્ડ સમુદાયોના કલ્યાણમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ૧૮૮૯માં, લંડનમાં એક કડવો વેપારી વિવાદ ફાટી નીકળ્યો, જેમાં ડોકર્સ વધુ સારા પગાર અને પરિસ્થિતિ માટે હડતાલ પાડી રહ્યા હતા, અને નાવિકો, શિપબિલ્ડરો, ફેક્ટરીની છોકરીઓ અને અન્ય લોકો એકતા સાથે હડતાલમાં જોડાયા હતા. હડતાલ કરનારાઓ સફળ રહ્યા હતા, અંશતઃ કાર્ડિનલ મેનિંગની મધ્યસ્થીને કારણે, ગાંધી અને એક ભારતીય મિત્રએ કાર્ડિનલની મુલાકાત લીધી હતી અને તેમના કામ માટે તેમનો આભાર માન્યો હતો.<ref>{{Cite web|title=Narayan Hemchandra &#124; Gandhi Autobiography or The Story of My Experiments with Truth|url=https://www.mkgandhi.org/autobio/chap22.htm|access-date=20 February 2023|website=www.mkgandhi.org}}</ref> === શાકાહાર અને સમિતિનું કાર્ય === લંડનમાં ગાંધીજીના સમય પર તેમણે પોતાની માતાને આપેલા વ્રતની અસર થઈ હતી. તેમણે નૃત્યના પાઠો લેવા સહિત "અંગ્રેજી" રિવાજો અપનાવવાનો પ્રયાસ કર્યો. જો કે, તેમના મકાનમાલિક દ્વારા આપવામાં આવતા સૌમ્ય શાકાહારી ભોજનની તેઓ કદર કરતા ન હતા અને લંડનની કેટલીક શાકાહારી રેસ્ટોરાંમાંથી એક ન મળે ત્યાં સુધી તેઓ વારંવાર ભૂખ્યા રહેતા હતા. હેન્રી સોલ્ટના લખાણથી પ્રભાવિત થઈને તેઓ લંડન વેજિટેરિયન સોસાયટીમાં જોડાયા હતા અને તેના પ્રમુખ અને આશ્રયદાતા આર્નોલ્ડ હિલ્સના નેજા હેઠળ તેની એક્ઝિક્યુટિવ કમિટી<ref name="Brown1991">[[#Brown1991|Brown (1991)]].</ref>માં ચૂંટાયા હતા. સમિતિમાં એક સિદ્ધિ એ ''બેયસવોટર'' (પશ્ચિમ લંડનના સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર આવેલો એક વિસ્તાર) પ્રકરણની સ્થાપના હતી.<ref name="Tendulkar1951">{{cite book|last=Tendulkar|first=D. G.|title=Mahatma; life of Mohandas Karamchand Gandhi|url=https://books.google.com/books?id=LHJuAAAAMAAJ|year=1951|publisher=Ministry of Information and Broadcasting, Government of India|location=Delhi}}</ref> તેમને મળેલા કેટલાક શાકાહારીઓ થિયોસોફિકલ સોસાયટીના સભ્યો હતા, જેની સ્થાપના ૧૮૭૫માં સાર્વત્રિક ભાઈચારા માટે કરવામાં આવી હતી, અને જે બૌદ્ધ અને હિન્દુ સાહિત્યના અભ્યાસને સમર્પિત હતી. તેઓએ ગાંધીને અનુવાદમાં તેમજ મૂળ બંનેમાં ભગવદ ગીતા વાંચવામાં તેમની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા.<ref name="Brown1991" /> ગાંધીજીનો હિલ્સ સાથે મૈત્રીપૂર્ણ અને ઉત્પાદક સંબંધ હતો, પરંતુ સમિતિના સાથી સભ્ય થોમસ એલિન્સનના એલ.વી.એસ.ના સતત સભ્યપદ અંગે બંને જણનો અભિપ્રાય જુદો હતો. તેમની શરમ અને સંઘર્ષ પ્રત્યેની સ્વભાવગત અનિચ્છા હોવા છતાં તેમની અસંમતિ એ ગાંધીજીની સત્તાને પડકારવાનું પ્રથમ જાણીતું ઉદાહરણ છે. એલિન્સન નવી ઉપલબ્ધ જન્મ નિયંત્રણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યો હતો, પરંતુ હિલ્સે તેનો અસ્વીકાર કર્યો હતો અને માન્યું હતું કે તેનાથી જાહેર નૈતિકતાને નુકસાન થાય છે. તેઓ માનતા હતા કે શાકાહાર એ એક નૈતિક ચળવળ છે અને તેથી એલિન્સન હવે એલવીએસનો સભ્ય ન રહેવો જોઈએ. ગાંધીજીએ જન્મ નિયંત્રણના જોખમો પર હિલ્સના મંતવ્યો પર ચર્ચા કરી, પરંતુ એલિસનના અલગ થવાના અધિકારનો બચાવ કર્યો.<ref name=shyness>{{cite web |title=Shyness my shield |url=https://www.mkgandhi.org/autobio/chap18.htm |work=Autobiography |date=1927 }}</ref> ગાંધીજી માટે હિલ્સને પડકારવો મુશ્કેલ બની ગયો હોત. હિલ્સ તેમનાથી ૧૨ વર્ષ મોટા હતા અને ગાંધીથી વિપરીત, ખૂબ જ છટાદાર હતા. તેમણે એલવીએસ (LVS) ને આર્થિક સમર્થન કર્યું હતું અને થેમ્સ આયર્નવર્ક્સ કંપની સાથે ઉદ્યોગના કપ્તાન હતા અને લંડનના ઇસ્ટ એન્ડમાં ૬,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપતા હતા. તે એક ખૂબ જ કુશળ રમતવીર પણ હતા જેણે પાછળથી ફૂટબોલ ક્લબ વેસ્ટ હેમ યુનાઇટેડની સ્થાપના કરી હતી. ૧૯૨૭માં તેમની આત્મકથા, ગાંધીજીએ લખ્યું હતું : {{blockquote| આ પ્રશ્નમાં મને ઊંડો રસ પડ્યો... મને મિ. હિલ્સ અને તેમની ઉદારતા પ્રત્યે ખૂબ માન હતું. પરંતુ મેં વિચાર્યું કે શાકાહારી સમાજમાંથી માણસને બાકાત રાખવો તે એકદમ અયોગ્ય છે, કારણ કે તેણે શુદ્ધતાવાદી નૈતિકતાને સમાજની એક વસ્તુ તરીકે માનવાનો ઇનકાર કર્યો હતો.<ref name=shyness />}} એલિન્સનને દૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને સમિતિએ તેના પર ચર્ચા કરી હતી અને તેના પર મત આપ્યો હતો. સમિતિની બેઠકમાં એલિન્સનના બચાવમાં ગાંધીજીની શરમ અવરોધરૂપ હતી. તેમણે તેમના મંતવ્યો કાગળ પર લખ્યા હતા, પરંતુ શરમને કારણે તેઓ તેમની દલીલો વાંચી શકતા ન હતા, તેથી રાષ્ટ્રપતિ હિલ્સે સમિતિના અન્ય સભ્યને તેમના માટે તે વાંચવા કહ્યું. જોકે સમિતિના કેટલાક અન્ય સભ્યો ગાંધી સાથે સંમત થયા હતા, પરંતુ પ્રસ્તાવ મત મેળવી શક્યો ન હતો અને એલિન્સનને બાકાત રાખવામાં આવ્યા હતા. ગાંધીજીના ભારત પાછા ફરવાના માનમાં એલ.વી.એસ.ના વિદાય રાત્રિભોજમાં હિલ્સે ટોસ્ટનો પ્રસ્તાવ (પીણાનો ગ્લાસ ઊંચો કરવો અને સફળતા, ખુશી અથવા અન્ય સારા સમાચાર માટેની ઇચ્છા વ્યક્ત કરવી.) મૂક્યો હતો.<ref>{{Cite web|url=https://ivu.org/history/gandhi/1891-11.html|title=International Vegetarian Union – Mohandas K. Gandhi (1869–1948)|website=ivu.org|access-date=26 September 2020}}</ref> === બારિસ્ટર તરીકે === ૨૨ વર્ષની વયે ગાંધીજી જૂન ૧૮૯૧માં બારિસ્ટર થયા અને પછી લંડન છોડીને ભારત આવવા માટે રવાના થયા, જ્યાં તેમને ખબર પડી કે તેઓ લંડનમાં હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું અને તેમના પરિવારે તેમનાથી આ સમાચાર છુપાવી રાખ્યા હતા.<ref name="Brown1991" /> મુંબઈમાં કાયદાની પ્રેક્ટિસ સ્થાપિત કરવાના તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા કારણ કે તેઓ માનસિક રીતે સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં અસમર્થ હતા. તેઓ અસીલો માટે યાચિકાઓના મુસદ્દા ઘડવા માટે રાજકોટ પાછા ફર્યા હતા, પરંતુ જ્યારે તેઓ એક બ્રિટિશ અધિકારી સેમ સન્નીની આલોચના કરી ત્યારે તેમને રોકવાની ફરજ પડી હતી.<ref name="Tendulkar1951" /><ref name="Brown1991" /> ૧૮૯૩માં કાઠિયાવાડમાં દાદા અબ્દુલ્લા નામના એક મુસ્લિમ વેપારીએ ગાંધીનો સંપર્ક સાધ્યો હતો. અબ્દુલ્લાહ દક્ષિણ આફ્રિકામાં મોટા સફળ શિપિંગ વ્યવસાયના માલિક હતા. જોહાનિસબર્ગના એમના દૂરના પિતરાઈ ભાઈને એક વકીલની જરૂર હતી અને તેઓ કાઠિયાવાડી વારસો ધરાવતા કોઈકને જ પસંદ કરતા હતા. ગાંધીએ આ કામ માટેના તેમના પગાર વિશે પૂછપરછ કરી. તેઓએ કુલ ૧૦૫ પાઉન્ડ (૨૦૧૯ ના પૈસામાં ~$ ૧૭,૨૦૦) નો પગાર ઉપરાંત મુસાફરી ખર્ચની ઓફર કરી હતી. એમણે એ સ્વીકારી લીધું. એમને ખબર હતી કે નાતાલની કૉલોની, દક્ષિણ આફ્રિકા, જે બ્રિટિશ સામ્રાજ્યનો પણ એક ભાગ છે, ત્યાં કમસે કમ એક વર્ષની કામગીરી તો રહશે જ.<ref name="Tendulkar1951" /><ref name="Herman 2008 pp. 82">[[#Herman2008|Herman (2008)]], pp. 82–83</ref> == દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ == [[ચિત્ર:Gandhi satyagrahi.jpg|200px|thumb|left|સત્યાગ્રહી ગાંધીજી]] દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા.(એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય [[ભારતીય]]ની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના [[ડર્બન]] વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે નાતાલની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યું તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઈને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઈ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતનપરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેક્ટિસની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પિટિશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા, પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયા અને તેમના ટેકેદારોએ તેમને [[દક્ષિણ આફ્રિકા]]માં રોકાઈને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) ''નાતાલ ભારતીય કૉંગ્રેસ''ની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલા ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધા. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઈ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનો પ્રયત્ન કર્યો ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતાંં ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું, જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઈ સુધારો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસબર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઈને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે. દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર [[શ્રીમદ્ ભગવદ્ ગીતા]] અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ ''Letter to a Hindu''<ref>{{Cite web |url=http://sources.wikipedia.org/wiki/Letter_to_a_Hindu_-_Leo_Tolstoy |title=ટોલ્સટોયે કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલો લેખ - વિકિસોર્સમાં |access-date=2005-04-06 |archive-date=2004-04-07 |archive-url=https://web.archive.org/web/20040407041039/http://sources.wikipedia.org/wiki/Letter_to_a_Hindu_-_Leo_Tolstoy |url-status=dead }}</ref>નો ગાંધીજીએ [[એક હિંદુને એક પત્ર|અનુવાદ]] કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય વચ્ચે પત્રવ્યવહાર નિયમિત ચાલુ રહ્યો. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ ''Civil Disobedience'' (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાંં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું. == ભારતીય સ્વતંત્રતા સંગ્રામ == દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ભારત આવ્યા બાદ અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય તો રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી ''All India Home Rule League''ના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ એક નાના લાકડા ના ચરખા થી ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી. બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર, બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર સરકારે દ્રોહનો ખટલો ચલાવ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને [[મોતીલાલ નહેરૂ]] હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ [[સરદાર વલ્લભભાઈ પટેલ]] અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે. બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા. == કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો == ૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોને તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકીય પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહીં ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં [[દાંડી સત્યાગ્રહ]]માં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. [[ચિત્ર:Gandhi at Dandi 5 April 1930.jpg|200px|thumb|right|દાંડીમાં [[ગાંધીજી]] ૫ એપ્રિલ ૧૯૩૦]] તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. ગાંધીની દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને '''સવિનય કાનુનભંગ''' નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું, કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદ થી જ સૌથી મહત્વની સફળ સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં પોતાના ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજિક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શુદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે '''હરીજન''' શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયો પરના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ ચુકવવાની તક દરેક ને મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું. [[File:Writing of gandhiji.png|thumb|ગાંધીજીનું લખાણ.]] == બીજું વિશ્વ યુદ્ધ == [[ચિત્ર:Quit India Movement.ogv|thumb|ભારત છોડો ચળવળનો એક વિડિયો]] ૧૯૩૯ માં જર્મન નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. ફાસીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુદ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુદ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુદ્ધ લડવા તૈયાર હતા. બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને તે સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે નિર્ણયાત્મક ''(અંગ્રેજો) ભારત છોડો''ની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુદ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯ ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા. == ભારતના ભાગલા == હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો [[મહમદ અલી ઝીણા|ઝીણાનો]] ''બે દેશનો સિધ્ધાંત'' (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ [[કોલકાતા|કલકત્તા]] એકાંતવાસ પસંદ કર્યો. == ગાંધીજીની હત્યા == {{મુખ્ય|મહાત્મા ગાંધીની હત્યા}} ગાંધીજીનું વર્તન [[હિન્દુ]] અને [[મુસ્લિમ]] ઈર્ષા ભાવથી સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ [[નથુરામ ગોડસે]]<nowiki/>એ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો. <!--વિકિપીડિયાની ભાષામાં લખવાની અને અસંગત પુસ્તકવિવેચનો કાઢી નાંખવાની જરૂર... == સવિશેષ પરિચય == '''ગાંધી મોહનદાસ કરમચંદ (૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) : આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક.''' જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી. ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે. એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે. એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે. ‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે. ‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે. ‘સત્યાગ્રહનો ઇતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઇતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે. આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), ‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે. એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઇતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) મંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમચંદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે. (-જયંત ગાડીત) -->== આ પણ જુઓ == * [[ગાંધીવાદ]] * [[ગાંધીવાદી અર્થશાસ્ત્ર]] * [[ગાંધીવાદી સમાજવાદ]] == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == {{Wikisource|સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી}} {{Commons|Mohandas K. Gandhi|મહાત્મા ગાંધી}} * {{ગુજરાતી વિશ્વકોશ}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Mahatma-Gandhiji.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] {{મહાત્મા ગાંધી}} {{ભારતના રાષ્ટ્રચિહ્નો}} {{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}} [[શ્રેણી:૧૮૬૯માં જન્મ]] [[શ્રેણી:૧૯૪૮માં મૃત્યુ]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:સમાજ સેવક]] [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો]] [[શ્રેણી:મહાત્મા ગાંધી]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો]] czs856883imvtqgqrcyg4v8reppryug વિકિપીડિયા:સ્વાગત 4 2510 887491 854352 2025-07-11T02:26:13Z ભયલુવાળા 83621 887491 wikitext text/x-wiki <div style="align: center; padding: 1em; border: solid 1px {{{bordercolor|#1874cd}}}; background-color: {{{color|#d1eeee}}};"> {{gender:Male{{Bhailubhai Vala}}|ભાઈશ્ર}} {{Bhailubhai Vala}}, {{સમયોચિતસ્વાગત}}, ગુજરાતી વિકિપીડિયા<sup>'''મુક્ત વિશ્વજ્ઞાનકોશ'''</sup>માં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે! * જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે. * [[વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]] એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો. * સૌથી પહેલાં આપનો પરિચય અહીં [[:user:{{PAGENAME}}|મારા વિષે]]માં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે [[વિકિપીડિયા:સભ્ય પાનું|સભ્ય પાનાંની નીતિ]] જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે. * લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: [[વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ|નિષ્પક્ષ દૃષ્ટિકોણ]], [[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં|પ્રારંભિક સંશોધન નહીં]] અને [[વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા|ચકાસણીયોગ્યતા]] તથા [[વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો|વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો]] વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે. * આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે. * ફેરફાર કરવા માટે ''લોગ ઈન'' (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ ''લોગ ઈન'' કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં ''લોગ ઇન'' કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો. * નવો લેખ શરૂ કરતાં પહેલા, [[મુખપૃષ્ઠ]] અથવા ટોચ પરના '''વિકિપીડિયા શોધો''' ખાનામાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી. * ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય [[Special:ListUsers/sysop|પ્રબંધકોનો]] સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો [[વિકિપીડિયા:ચોતરો|ચોતરા]] પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે [https://gu.wikipedia.org/w/wiki.phtml?title=વિકિપીડિયા:ચોતરો&action=edit&section=new નવી ચર્ચા] ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (<nowiki>--~~~~</nowiki>) ટાઈપ કરી અથવા [[File:OOjs_UI_icon_signature-ltr.svg]] પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ. * આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે [https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદી]માં આપનું ઇમેલ સરનામું નોંધાવો. * અહીં પણ જુઓ: [[Special:Recentchanges|તાજા ફેરફારો]], [[Special:Random|કોઈ પણ એક લેખ]]. * જાણીતા પ્રશ્નો માટે જુઓ: [[Help:Contents|મદદ]]. </div> thfllg01poncxywhufi1f14ifsclxlk 887492 887491 2025-07-11T02:30:59Z Snehrashmi 41463 [[Special:Contributions/ભયલુવાળા|ભયલુવાળા]] ([[User talk:ભયલુવાળા|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/887491|887491]] પાછો વાળ્યો 887492 wikitext text/x-wiki <div style="align: center; padding: 1em; border: solid 1px {{{bordercolor|#1874cd}}}; background-color: {{{color|#d1eeee}}};"> {{gender:{{PAGENAME}}|ભાઈશ્રી|બહેનશ્રી|પ્રિય}} {{PAGENAME}}, {{સમયોચિતસ્વાગત}}, ગુજરાતી વિકિપીડિયા<sup>'''મુક્ત વિશ્વજ્ઞાનકોશ'''</sup>માં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે! * જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે. * [[વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]] એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો. * સૌથી પહેલાં આપનો પરિચય અહીં [[:user:{{PAGENAME}}|મારા વિષે]]માં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે [[વિકિપીડિયા:સભ્ય પાનું|સભ્ય પાનાંની નીતિ]] જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે. * લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: [[વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ|નિષ્પક્ષ દૃષ્ટિકોણ]], [[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં|પ્રારંભિક સંશોધન નહીં]] અને [[વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા|ચકાસણીયોગ્યતા]] તથા [[વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો|વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો]] વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે. * આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે. * ફેરફાર કરવા માટે ''લોગ ઈન'' (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ ''લોગ ઈન'' કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં ''લોગ ઇન'' કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો. * નવો લેખ શરૂ કરતાં પહેલા, [[મુખપૃષ્ઠ]] અથવા ટોચ પરના '''વિકિપીડિયા શોધો''' ખાનામાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી. * ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય [[Special:ListUsers/sysop|પ્રબંધકોનો]] સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો [[વિકિપીડિયા:ચોતરો|ચોતરા]] પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે [https://gu.wikipedia.org/w/wiki.phtml?title=વિકિપીડિયા:ચોતરો&action=edit&section=new નવી ચર્ચા] ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (<nowiki>--~~~~</nowiki>) ટાઈપ કરી અથવા [[File:OOjs_UI_icon_signature-ltr.svg]] પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ. * આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે [https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદી]માં આપનું ઇમેલ સરનામું નોંધાવો. * અહીં પણ જુઓ: [[Special:Recentchanges|તાજા ફેરફારો]], [[Special:Random|કોઈ પણ એક લેખ]]. * જાણીતા પ્રશ્નો માટે જુઓ: [[Help:Contents|મદદ]]. </div> 87p7faru75tt5moxjak8jqrs3nza96b નર્મદ 0 4175 887510 865460 2025-07-11T03:35:02Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887510 wikitext text/x-wiki {{Infobox writer | name = નર્મદાશંકર લાલશંકર દવે | image = Narmadashankar Dave (cropped).jpg | imagesize = 200px | caption = નર્મદ, ૨૭ વર્ષની ઉંમરે. તૈલચિત્ર આધારિત કાષ્ઠછબી. | pseudonym = નર્મદ | birth_date = {{birth date|1833|8|24|mf=y}} | birth_place = [[સુરત]], [[ગુજરાત]], [[ભારત]] | death_date = {{death date and age|1886|2|26|1833|8|24|mf=y}} | death_place = મુંબઇ, [[ભારત]] | occupation = કવિ, નવલકથાકાર | nationality = | period = | genre = | subject = | movement = | influences = | influenced = | signature = Narmad Signature.svg | website = }} '''નર્મદ''', મૂળ નામ '''નર્મદાશંકર લાલશંકર દવે''' ‍([[ઓગસ્ટ ૨૪|૨૪ ઓગસ્ટ]] ૧૮૩૩<ref name="ggn2015">{{cite web | title=Narmad remembered on birth anniversary | website=globalgujaratnews.com | date=૧૩ ઓગસ્ટ ૨૦૧૫ | url=http://www.globalgujaratnews.in/print/narmad-remembered-on-birth-anniversary/ | access-date=૧૩ ઓગસ્ટ ૨૦૧૫ | archive-date=2016-03-04 | archive-url=https://web.archive.org/web/20160304035928/http://www.globalgujaratnews.in/print/narmad-remembered-on-birth-anniversary/ | url-status=dead }}</ref> - [[ફેબ્રુઆરી ૨૬|૨૬ ફેબ્રુઆરી]] ૧૮૮૬) ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. == જીવન == તેમનો જન્મ [[સુરત]]માં થયો હતો. === અભ્યાસ === પાંચ વર્ષની ઉંમરે [[મુંબઈ]]માં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો. === વ્યવસાય === ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો. અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. == સર્જન == [[File:Daandiyo.jpg|thumb|''ડાંડિયો'', તારીખ ૧ સપ્ટેમ્બર ૧૮૬૪, પ્રથમ અંક]] [[File:Narmad.jpg|thumb|નર્મદનુ બાવલુ, વડોદરા]] નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે. એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે. એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે. ‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘[[રામજાનકીદર્શન|રામજાનકી દર્શન]]’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. === નર્મકવિતા === નર્મકવિતા: ૧-૩ (૧૮૫૮), નર્મકવિતા: ૪-૮ (૧૮૫૯) ને નર્મકવિતા: ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય નર્મકવિતા - પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત નર્મકવિતા - પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે નર્મકવિતા (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, સંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે. નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘[[જય જય ગરવી ગુજરાત]]’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી. === મારી હકીકત (૧૯૩૩) === {{મુખ્ય|મારી હકીકત}} મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે. === નર્મકોશ (૧૮૭૩) === {{મુખ્ય|નર્મકોશ}} કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે<ref name="Mumbai Samachar">{{cite web | title=‘ડાંડિયા’, ‘નર્મકોશ’ અને જય જય ગરવી ગુજરાત | author=[[સૌરભ શાહ]] | website=[[મુંબઇ સમાચાર]] | url=http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89514 | access-date=૧૩ ઓગસ્ટ ૨૦૧૫ | archive-date=2016-03-04 | archive-url=https://web.archive.org/web/20160304093145/http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89514 | url-status=dead }}</ref> અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, તદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. === નર્મકથાકોશ (૧૮૭૦) === રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે. == અવસાન == [[File:Kavi Narmad Central Library surat.JPG|thumb|કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય, સુરત. અંદરથી.]] આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી ૨૬, ૧૮૮૬ના રોજ ૫૨ વર્ષની વયે મુંબઇ ખાતે થયું.<ref name=poemhunter>{{cite web|title=Biography of Narmadashankar Dave|url=http://www.poemhunter.com/narmadashankar-dave/biography/|publisher=poemhunter.com|access-date=૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪}}</ref><ref name=kamat>{{cite web|title=Poet Narmad|url=http://www.kamat.com/database/biographies/narmad.htm|publisher=kamat.com|access-date=૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪}}</ref><ref name=sangeetbhavantrust>{{cite web|title=Narmad, Gujarati Saraswats, Sangeet Bhavan|url=http://sangeetbhavantrust.com/narmad.html|publisher=sangeetbhavantrust.com|access-date=૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪}}</ref><ref name=indianmirror>{{cite web|title=Gujarati Language, History of Gujarati Language|url=http://www.indianmirror.com/languages/gujarati-language.html|publisher=indianmirror.com|access-date=૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪}}</ref> ==છબીઓ== <gallery> File:Narmad_2.jpg|સૂરતના સંગ્રહાલયમાં નર્મદનું પૂતળું File:Narmad_3.jpg|સૂરતના સંગ્રહાલયમાં નર્મદનું પૂતળું </gallery> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{wikisource|શ્રેણી:નર્મદ|નર્મદ}} * {{GujLit author}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Narmadashankar-Dave.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર માહિતી] {{મહાત્મા ગાંધી}} [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:૧૮૮૬માં મૃત્યુ]] deysfa08p6y8vd78xhij6vlntqkysem ખોડિયાર 0 5127 887475 887469 2025-07-10T14:50:53Z KartikMistry 10383 [[Special:Contributions/2409:40C1:11:7280:8000:0:0:0|2409:40C1:11:7280:8000:0:0:0]] ([[User talk:2409:40C1:11:7280:8000:0:0:0|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 884944 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox deity/Wikidata | type = હિંદુ | fetchwikidata = ALL | onlysourced = no }} '''ખોડિયાર''' માતા હિંદુ ધર્મના એક દેવી છે. ખોડિયાર માતાજી જ્ઞાતિએ [[ચારણ]] હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન [[મગર]] છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે થયો હતો<ref>{{Cite web|url=http://www.khodiyarmandir.com/|title=Khodiyar Mandir Rajpara Bhavanagar {{!}} આઇ શ્રી ખોડીયાર માં|website=www.khodiyarmandir.com|access-date=૨૪ મે ૨૦૧૭}}</ref>, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. == કથા == [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લામાં]] [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકાનાં]] [[રોહીશાળા (તા. બોટાદ)|રોહિશાળા]] ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન [[શિવ]]નાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના [[વલ્લભીપુર]]માં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ. આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન [[શિવ]]ના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ [[મહા સુદ ૮|મહા સુદ આઠમ]]ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ [[મનુષ્ય]]નાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને [[પગ]]માં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ [[મગર]]ની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં. == મંદિરો == ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે. શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો [[ગુજરાત]] રાજયનાં [[સૌરાષ્ટ્ર]]માં મુખ્ય ત્રણ છે. જે [[ધારી]] પાસે ગળધરા, [[વાંકાનેર]] પાસે [[માટેલ (તા. વાંકાનેર)|માટેલ]] અને [[ભાવનગર]] પાસે [[રાજપરા(ટા) (તા. સિહોર)|રાજપરા]] ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે. તેમજ [[ગુજરાત]]નાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં [[સરધાર]] ગામ પાસેનાં [[ભાડલા (તા. જસદણ)|ભાડલા]] ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[સમી તાલુકો|સમી તાલુકા]]નાં [[વરાણા (તા. સમી)|વરાણા]] ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા [[ભારત]] માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કરી હતી. === મુખ્ય મંદિરો === <!-- અલગ લેખ ધરાવતા સિવાયની યાદી અહીં ન ઉમેરવી --> * [[ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, ગળધરા]] * [[ખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)|ખોડિયાર મંદિર, માટેલ]] * [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડિયાર મંદિર, રાજપરા]] * [[ખોડિયાર મંદિર - સવની (ગુજરાત)|ખોડીયાર મંદિર, સવની]] === અન્ય મંદિરો === <!--અહીં લેખ હોય તેનો જ ઉલ્લેખ કરવો, લાલ કડી અમાન્ય ઠરસે--> * [[ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)|ખોડિયાર મંદિર, વરાણા]] == સંદર્ભ == {{Reflist}} [[Category:હિંદુ દેવતા]] ffd6egv377j5z9yvb1zqws3nx4rkfw8 મૈથિલીશરણ ગુપ્ત 0 9129 887504 865359 2025-07-11T03:31:20Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887504 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox writer <!-- for more information see [[:Template:Infobox writer/doc]] --> | name = મૈથિલીશરણ ગુપ્ત | image = Maithili Sharan Gupt 1974 stamp of India.jpg | pseudonym = | birth_name = | birth_date = {{Birth date|1886|8|3|df=y}} | birth_place = ચિરગાંવ, ઉત્તર-પશ્ચિમી પ્રાંત, બ્રિટીશ ભારત | death_date = {{death date and age|df=y|1964|12|12|1886|8|3}} | death_place = [[ભારત]] | occupation = કવિ, રાજનેતા, અનુવાદક, મંચ કલાકાર | nationality = ભારતીય | spouse = શ્રીમતી સરજુ દેવી | partner = | children = ઉર્મિલચરણ ગુપ્ત | relatives = સિયારમશરણ ગુપ્ત | awards = [[પદ્મભૂષણ]] {{small|(૧૯૫૪)}} | module = {{Infobox officeholder | embed = yes | office = [[રાજ્ય સભા]]ના સભ્ય <br>{{small|(Nominated)}} | termstart = ૩ એપ્રિલ ૧૯૫૨ | termend = ૨ એપ્રિલ ૧૯૬૪ }} }} આધુનિક [[હિંદી ભાષા]]ના મહત્વપૂર્ણ કવિઓમાં '''મૈથિલીશરણ ગુપ્ત''' (હિંદી:मैथिलीशरण गुप्त) ([[ઓગસ્ટ ૩|૩ ઓગસ્ટ]] ૧૮૮૬ – ૧૯૬૪) નું નામ મોખરે ગણાય છે. વ્રજભાષામાં લખવાનું ચલણ જ્યારે ટોચ પર હતું, ત્યારે તેઓની ખડીબોલીમાં લખાયેલી કવિતાઓએ વાચકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આઝાદી બાદ તેઓએ રાજ્યસભામાં સ્થાન મેળવ્યું અને તેમના વિચારો તેઓ કવિતા દ્વારા તેમની ખાસ શૈલીમાં રજુ કરતા. તેમની કવિતાની સુંદરતાની આભા નીચેની પંક્તિ દ્વારા મેળવી શકાય છે. :::प्राण न पागल हो तुम यों, पृथ्वी पर वह प्रेम कहाँ.. :::मोहमयी छलना भर है, भटको न अहो अब और यहाँ.. :::ऊपर को निरखो अब तो बस मिलता है चिरमेल वहाँ.. :::स्वर्ग वहीं, अपवर्ग वहीं, सुखसर्ग वहीं, निजवर्ग जहाँ.. == જીવન == મૈથિલીશરણનો જન્મ [[ઝાંસી]]ના ચિરગાંવ નામના ગામમાં ગાહોઇ કુટુમ્બમાં થયો હતો. તેમના પિતાનું નામ શેઠ રામચરણ ગુપ્ત હતું. બાળપણમાં તેમને શાળા શિક્ષણ પ્રત્યે ખુબ અરુચિ હોવાથી તેમના પિતાએ ભણવાની વ્યવસ્થા ઘરે જ કરી હતી. બાળપણમાં તેઓ [[સંસ્કૃત]], [[અંગ્રેજી]] અને [[બંગાળી]] ભાષાઓ મહાવીર પ્રસાદ દ્વિવેદી પાસેથી શીખ્યા હતા. == સાહિત્યક્ષેત્રે પ્રદાન == મૈથિલીશરણનો હિન્દી સાહિત્યમાં પ્રવેશ "સરસ્વતી" સામાયિકમાં કવિતાઓ લખવા સાથે થયો. ઇ. સ. ૧૯૧૦માં તેમની આઝાદી માટેની કવિતા "રંગ મેં ભંગ", સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ખુબ પ્રસંશા પામી હતી. તેમની કવિતાઓમાં મુખ્યત્વે [[રામાયણ]], [[મહાભારત]] અને [[ગૌતમ બુદ્ધ|બુદ્ધ]]ની કથાઓ અથવા આધ્યાત્મિક વ્યક્તિઓના જીવનનો પ્રભાવ જોવા મળે છે. તેમની ખૂબ જ પ્રચલીત કવિતા 'સાકેત'માં '[[લક્ષ્મણ]] પત્ની ઉર્મિલા' તથા 'યશોધરા' નામની કવિતામાં ભગવાન [[બુદ્ધ]]ની પત્ની યશોધરાનું આલેખન છે. == અનુવાદ == તેઓએ ઓમર ખય્યામનું "રુબિયત" તથા 'સ્વપ્નવાસવદત્ત' નામના સંસ્કૃત નાટકનો હિન્દીમાં અનુવાદ કર્યો હતો. == મુખ્ય ગ્રંથો == * '''કાવ્ય''': રંગ મેં ભંગ, ભારત-ભારતી, [[જયદ્રથ]] વધ, વિકટ ભટ, પ્લાસી કા યુદ્ધ, ગુરુકુળ, કીસાન, પંચવટી, સિદ્ધરાજ, સાકેત, યશોધરા, અર્જન-વિસર્જન, કાબા-કરબલા, જય ભારત, દ્વાપર, જાહુશ, વૈતલીક, કુણાલ, રશ્મિ રથી, વિગેરે. * '''નાટક''': તિલોત્તમા, ચન્દ્રહાસ == સંદર્ભ == * ''301 Shreshtha Hindi Nibandha'' by Shree Sharan and Rastogi. == બાહ્ય કડીઓ == * [http://www.kavitakosh.org/kk/index.php?title=%E0%A4%AE%E0%A5%88%E0%A4%A5%E0%A4%BF%E0%A4%B2%E0%A5%80%E0%A4%B6%E0%A4%B0%E0%A4%A3_%E0%A4%97%E0%A5%81%E0%A4%AA%E0%A5%8D%E0%A4%A4 કવિતાકોષમાં મૈથિલીશરણ ગુપ્ત] {{Webarchive|url=https://web.archive.org/web/20090423112517/http://www.kavitakosh.org/kk/index.php?title=%E0%A4%AE%E0%A5%88%E0%A4%A5%E0%A4%BF%E0%A4%B2%E0%A5%80%E0%A4%B6%E0%A4%B0%E0%A4%A3_%E0%A4%97%E0%A5%81%E0%A4%AA%E0%A5%8D%E0%A4%A4 |date=2009-04-23 }} * [http://www.geeta-kavita.com/article.asp?article=list_poems#maithali www.geeta-kavita.com પર ઉપલબ્ધ તેમની કૃતિ 'ભારત-ભારતી'ની ત્રણ કવિતાઓ] {{Webarchive|url=https://web.archive.org/web/20070220232610/http://www.geeta-kavita.com/article.asp?article=list_poems#maithali |date=2007-02-20 }} {{DEFAULTSORT:Gupt, Maithili Sharan}} [[શ્રેણી:સાહિત્યકાર]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:૧૯૬૪માં મૃત્યુ]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] neinl5dejmpajyvia073w2tfchg8in4 બજરંગદાસબાપા 0 13537 887529 887251 2025-07-11T09:03:47Z 2409:40C1:3032:8D97:74BF:41B9:FE3C:2C10 887529 wikitext text/x-wiki [[ચિત્ર:Bapa sitaram oto amrapur.jpg|thumb|બાપા સીતારામનું મંદિર, અમરાપુર, જામનગર]] '''બજરંગદાસ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[વલ્લભીપુર]] તાલુકાનાં [[લાખણકા]] ગામે થયેલ સંત હતા. તેઓ '''બજરંગદાસ બાપા''', '''બાપા સીતારામ''' અથવા માત્ર '''બાપા''' તરીકે પણ ઓળખાય છે. ==જીવન== બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ [[અધેવાડા]]માં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસ બાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. [[અયોધ્યા]]માં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા. [[બગદાણા]]નો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે. == બાહ્ય કડીઓ == * [http://www.jaibapasitaram.com જય બાપાસિતારામ.કોમ] {{Webarchive|url=https://web.archive.org/web/20210227213730/http://www.jaibapasitaram.com/ |date=2021-02-27 }} * [http://www.gujarattouristguide.com/index.php/history-of-bapa-bajrangdas/ બજરંગદાસબાપાનો ઇતિહાસ] {{Webarchive|url=https://web.archive.org/web/20150729182838/http://www.gujarattouristguide.com/index.php/history-of-bapa-bajrangdas/ |date=2015-07-29 }} {{સબસ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં સંતો]] [[શ્રેણી:હિંદુ સંત]] [[Category:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]] hix48ta5zz0pcft3jfqx4e973avffsy 887531 887529 2025-07-11T10:36:01Z Dsvyas 561 [[Special:Contributions/2409:40C1:3032:8D97:74BF:41B9:FE3C:2C10|2409:40C1:3032:8D97:74BF:41B9:FE3C:2C10]] ([[User talk:2409:40C1:3032:8D97:74BF:41B9:FE3C:2C10|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Snehrashmi|Snehrashmi]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 887251 wikitext text/x-wiki [[ચિત્ર:Bapa sitaram oto amrapur.jpg|thumb|બાપા સીતારામનું મંદિર, અમરાપુર, જામનગર]] '''બજરંગદાસ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[મહુવા]] તાલુકાનાં [[બગદાણા]] ગામે થયેલ સંત હતા. તેઓ '''બજરંગદાસ બાપા''', '''બાપા સીતારામ''' અથવા માત્ર '''બાપા''' તરીકે પણ ઓળખાય છે. ==જીવન== બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ [[અધેવાડા]]માં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસ બાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. [[અયોધ્યા]]માં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા. [[બગદાણા]]નો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે. == બાહ્ય કડીઓ == * [http://www.jaibapasitaram.com જય બાપાસિતારામ.કોમ] {{Webarchive|url=https://web.archive.org/web/20210227213730/http://www.jaibapasitaram.com/ |date=2021-02-27 }} * [http://www.gujarattouristguide.com/index.php/history-of-bapa-bajrangdas/ બજરંગદાસબાપાનો ઇતિહાસ] {{Webarchive|url=https://web.archive.org/web/20150729182838/http://www.gujarattouristguide.com/index.php/history-of-bapa-bajrangdas/ |date=2015-07-29 }} {{સબસ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં સંતો]] [[શ્રેણી:હિંદુ સંત]] [[Category:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]] m4x86p92vkla3asrp5pljr1ge22b60b સેમસંગ 0 31633 887490 875308 2025-07-11T02:20:59Z Cicihwahyuni6 74803 887490 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox company | company_name = Samsung Group | company_logo = [[ચિત્ર:Samsung Logo.svg|180px]] | company_type = [[Public company|Public]] ([[Korean language|Korean]]: 삼성그룹) | motto = Imagine the Possibilities | foundation = 1938 | founder = [[Lee Byung-chull]] | location = [[Samsung Town]], [[Seoul]], [[South Korea]] | key_people = [[Lee Kun-hee]]<small> ([[Chairman]] and [[Chief executive officer|CEO]])</small><br />[[Lee Soo-bin]]<small> (President, [[Chief executive officer|CEO]] of [[Samsung Life Insurance]])</small><ref name="lee-kun-hee-resigns">{{Cite news|url=http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-url=https://web.archive.org/web/20080429210900/http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-date=2008-04-29|title=Samsung chairman resigns over scandal|author=Kelly Olsen|publisher=Associated Press via [[Google News]]|access-date=2008-04-22|date=2008-04-22|url-status=dead}}</ref> | area_served = Worldwide | industry = [[Conglomerate (company)|Conglomerate]] | products = {{Collapsible list|[[Electronics]]<br />[[Shipbuilding|Shipbuilder]]<br />[[Finance|Financial]]<br />[[Chemical substance|Chemical]]<br />[[Retailing|Retail]]<br />[[Entertainment]]<br />[[Flash memory]]<br />[[Aviation]]<br />[[Optical storage]]<br />[[Mobile phone]]s<br />[[Smartphone]]s<br />[[Hard disk drive]]s}} | num_employees = 276,000 <small>(2009)</small><ref name="report" /> <!-- DO NOT change this without providing a reliable source to back up your claim as per [[WP:RS]] --> | subsid = [[Samsung Electronics]]<br />[[Samsung Life Insurance]]<br />[[Samsung Heavy Industries]]<br />[[Samsung C&T Corporation|Samsung C&T]] etc. | revenue = <!--Only domestic (non-consolidated in Korea)-->[[United States dollar|US$]] 172.5 billion <small>(2009)</small><ref name="report" /><!--*Consolidated revenue(Overseas division include): ?--> | operating_income = | net_income = US$ 13.8 billion <small>(2009)</small><ref name="report" /> | assets = US$ 294.5 billion <small>(2009)</small><ref name="report" /> | equity = US$ 112.5 billion <small>(2008)</small><ref name="report" /> | homepage = [http://www.samsung.com/ Samsung.com] }} '''સેમસંગ સમૂહ''' (કોરિયન: 삼성그룹) એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક [[દક્ષિણ કોરિયા]]ના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું, અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે,<ref> આવક પ્રમાણે કંપનીઓની યાદી જૂઓ </ref> જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી.<ref name="report">{{cite web|url=http://www.samsung.com/us/aboutsamsung/corporateprofile/ourperformance/samsungprofile.html |title=Samsung Profile 2010 |publisher=Samsung.com |date=2008-12-31 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના ''સેમસંગ'' શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, <ref>{{cite web|url=http://www.ft.com/cms/s/2/c48d477a-0c3b-11df-8b81-00144feabdc0.html |title=/ Technology - Samsung beats HP to pole position |publisher=Ft.com |date= |access-date= 2010-09-04}}</ref><ref name="economist">[http://www.economist.com/businessfinance/displayStory.cfm?story_id=13788472 ઇકોનોમિસ્ટ.કોમ] સેમસંગના વારસો – મુગટી સફળતા </ref> સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા<ref>{{cite web|last=Park |first=Kyunghee |url=http://www.bloomberg.com/apps/news?pid=newsarchive&sid=aO0FeeTB6_0Y |title=July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell’s Platform Orders (Update1) |publisher=Bloomberg |date=2009-07-28 |access-date= 2010-11-11}}</ref> છે, તો સેમસંગ એન્જિનીયરીંગનો 35 ક્રમ હતો, યુ.એસ. (U.S.) કન્સ્ટ્રક્શન જર્નલના ''એન્જિનીયરિંગ ન્યૂઝ રેકોર્ડ'' પ્રમાણે, સેમસંગ સી&amp;ટી (C&amp;T) વર્ષ 2009માં 225 બાંધકામ કંપનીઓની યાદીમાં 72મું સ્થાન ધરાવે છે.<ref>{{cite web|url=http://enr.construction.com/toplists/InternationalContractors/001-100.asp |title=The Top 225 International Contractors2010 |publisher=Enr.construction.com |date=2010-08-25 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ લાઇફ ઈન્સયોરન્સ એ 2009માં ''ફોર્ચ્યુન'' ગ્લોબલ 500 કંપનીઓઓમાં 14માં ક્રમે હતી.<ref>{{cite news|url=http://money.cnn.com/magazines/fortune/global500/2009/industries/183/index.html |title=Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com |publisher=Money.cnn.com |date=2009-07-20 |access-date= 2010-09-04}}</ref> સેમસંગ એવરલેન્ડ, દક્ષિણ કોરિયાનો સૌપ્રથમ થીમ પાર્ક છે, જે 1976માં યોનગીન ફાર્મલેન્ડ તરીકે ખુલ્લો મૂકાયો. જે હાલમાં વિશ્વનો પાંચમાં ક્રમનો જાણીતો થીમ પાર્ક છે, તેણે એપકોટ, ડીઝની એમજીએમ (MGM) અને ડીઝનીના એનિમલ કિંગ્ડમને પણ પાછળ રાખ્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|title=The World's Best Amusement Parks|publisher=Forbes.com|date=2002-03-21|access-date=2010-09-11|archive-date=2012-03-29|archive-url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|url-status=dead}} {{Webarchive|url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html |date=2012-03-29 }}</ref> ચેઈલ વર્ડવાઇડ સેમસંગ જૂથના સહાયક તરીકે વર્તે છે.<ref>{{cite web|url=http://investing.businessweek.com/research/stocks/snapshot/snapshot.asp?ticker=030000:KS|title=CHEIL WORLDWIDE INC(030000:Korea SE)|publisher=businessweek.com|date=2010-09-15 |access-date= 2010-09-16}}</ref> જેણે વર્ષ 2010માં આવકની દૃષ્ટિએ “વિશ્વની ટોચની 50 કંપનીઓમાં“ #19મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.<ref>{{cite web|url=http://adage.com/agencyfamilytrees2010/|title=AGENCY FAMILY TREES 2010 |publisher=Advertising Age |date=2010-04-26 |access-date= 2010-09-16}}</ref> સેમસંગના સહાયક જૂથ શીલા હોટલે જાણીતા ''ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર'' નામના આંતરરાષ્ટ્રીય વ્યયસાયિક સામાયિકના વાચકોમાં કરાયેલા વાર્ષિક તારણમાં “વર્ષ 2009માં દુનિયાની ટોચની 100 હોટલમાં” #58મો ક્રમ પ્રાપ્ત કર્યો.<ref>{{cite web|url=http://www.iimagazine.com/Research/133/546/0/0/0/The_Worlds_Best_Hotels/Top_100_Hotels.html|title= 2009 World's Best Hotels|publisher=Institutional Investor|date=2010-03-01 |access-date= 2010-09-11}}</ref> ઈન્સટિટ્યૂશનલ સર્વે મેગેઝિન માટે કરાયેલા 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે સંશોધનમાં 22 કંપનીઓને સર્વશ્રેષ્ઠ સામાન્ય વેચાણ પ્રોસ્તાહકની યાદીમાં સ્થાન મળ્યું હતું. સેમસંગ સિક્યુરિટીસ (રોકાણ બેન્ક)નો 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે 2007માં આવકની બાબતમાં “2007 એશિયાના તમામ સામાન્ય વેચાણને વેગ આપવાનો ક્રમ”માં 14મો ક્રમ આવ્યો.<ref>{{cite web|url=http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|title=2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings|publisher=Institutional Investor|date=2007-06-01|access-date=2010-09-16|archive-date=2011-05-03|archive-url=https://web.archive.org/web/20110503223816/http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|url-status=dead}}</ref> ગાર્ટનર “માર્કેટ હિસ્સો તારણ: ટોચના 10 પરામર્શન દાતાઓની આવક, વિકાસ અને બજાર હિસ્સો, વિશ્વવ્યાપ અને સ્થાનિક 2009” જે ઈરાદાપુર્વક સેવા આપનારના સાધન છે. સેમસંગ એસડીએસ (SDS) એશિયાઈ દ્વીપમાં બીજા ક્રમે રહ્યુ, જ્યારે આઈબીએમ (IBM) ટોચ પર અને એક્સેન્ચર (Accenture) ત્રીજા ક્રમે રહ્યુ.<ref>{{cite web|url=http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|title=Deloitte Vol. 2 Article. 3|publisher=deloitte.com|access-date=2011-01-20|archive-date=2011-04-28|archive-url=https://web.archive.org/web/20110428235159/http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|url-status=dead}}</ref> સેમસગં જૂથ દક્ષિણ કોરિયાના કુલ નિકાસમાં 20 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.<ref name="exports">{{cite web |url=http://www.samsung.co.kr/samsung/history.do |title=역사관 - 삼성그룹 사이트 |publisher=Samsung.co.kr |date= |access-date=2010-09-04 |archive-date=2010-01-23 |archive-url=https://web.archive.org/web/20100123142513/http://samsung.co.kr/samsung/history.do |url-status=dead }}</ref> ઘણા સ્થાનિક ઉદ્યોગોમાં સેમસંગ જૂથનું વર્ચસ્વ છે; કેટલાક દેશોના કુલ જીડીપી (GDP) કરતા તેની આવક વધારે છે, જો વર્ષ 2006માં ક્રમ આપવામાં આવ્યો હોત તો સેમસંગ જૂથનું અર્થતંત્ર વિશ્વમાં 35 ક્રમે હોત. [[આર્જેન્ટીના|આર્જેન્ટિના]] કરતા પણ વધારે.<ref>{{cite web |url=http://www.chosun.com/economy/news/200602/200602130520.html |title=[초 국가기업&#93; <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴 |publisher=Chosun.com |date= |access-date=2010-11-11 |archive-date=2010-11-28 |archive-url=https://web.archive.org/web/20101128123326/http://www.chosun.com/economy/news/200602/200602130520.html |url-status=dead }}</ref> કંપનીનું દેશના વિકાસમાં, રાજકારણ, પ્રસારણ માધ્યમ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઉપરાંત હાન નદીના વિકાસના જાદુ પાછળ પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા ઉદ્યોગો સેમસંગના આંતરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસને આદર્શ તરીકે ગણે છે.{{Citation needed|date=September 2010}} સેમસંગે 2010માં મીડિયા ગ્રુપને ખરીદ્યું. 2019માં સેમસંગની આવક $305 બિલિયન, 2020માં $107+ બિલિયન અને 2021માં $236 બિલિયન છે.<ref>{{Cite web|date=2022-09-24|title=Samsung Net Worth|url=https://365networth.com/samsung-net-worth/|access-date=2022-10-03|language=en-US|archive-date=2022-09-29|archive-url=https://web.archive.org/web/20220929023630/https://365networth.com/samsung-net-worth/|url-status=dead}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:삼성상회.jpg|thumb|left|1930માં દેઉગુ સ્થિત સેમસંગ સેંઘોનું બિલ્ડીંગ]] 1938માં, લી બ્યુન્ગ-ચૂલ(1910-1987) કેઓ યુરેઓન્ગ દેશના જમીનમાલિક પરિવારમાંથી હતા, તેઓ દાએગુ શહેર નજીક આવ્યા, અને સુ-ડોંગ (હવેનું લેંગ્યો-ડોંગ)માં ચાલીસ કર્મચારીઓ સાથે ''સેમસંગ સંગોહે'' (삼성상회) નામની વ્યાપારી પેઢી (ટ્રેડિંગ કંપની)ની સ્થાપની કરી. જે શહેર તેમજ શહેરની આસપાસ છૂટક વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી અને નૂડલ્સ (ઘંઊની સેવો)નું પણ ઉત્પાદન કરતી. કંપનીનો ફેલાવો થતો ગયો અને લીએ તેમનું મુખ્યાલય 1947માં સેઓલમાં ખસેડ્યુ. જ્યારે કોરિયામાં યુદ્ધ ફાટી ન નીકળ્યું તે સમયે તેમના પર સેઓલ છોડવાનું દબાણ વધતા, તેમણે સેઓલ છોડ્યું અને બુસનમાં ''ચેઈલ જેડાંગ'' નામથી ખાંડની મિલ શરૂ કરી. 1954માં યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે લીએ ''ચેઈલ મોઈક'' ની સ્થાપના કરી અને દાએગુના ચિમસન-ડોંગમાં યાંત્રિક એકમ બનાવ્યો. તે દેશની સૌથી મોટી ઉનની મિલ હતી, જે ઘણી કંપનીઓને જોતી હતી. સેમસંગ ઘણા રસ્તાઓ તરફ ફંટાયું અને લીએ ખુબ માંગ હોય તેવા ઉદ્યોગ સમૂહોના આગેવાનોને સાથે રાખીને સેમસંગની સ્થાપના કરી, જેણે વીમા, સલામતી, અને છુટક વેચાણ તરફ ઝુકાવ્યું. ઔદ્યોગિકરણમાં લીએ મોટુ યોગદાન આપ્યું અને નાના જૂથોના સાથે રાખીને તેમને સ્પર્ધામાંથી બચાવ્યા અને આર્થિક રીતે મજબૂતી આપી, તેમજ અર્થતંત્રના વિકાસલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. સેમસંગ કંપનીને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે કેટલીક વિદેશી કંપનીઓ પર દક્ષિણ કોરિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.{{Citation needed|date=September 2010}} 1960ના અંત સુધીમાં સેમસંગે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કરી. તેણે ઈલેક્ટ્રોનિક્સને લગતા કેટલાક વિભાગો બનાવ્યા જેવા કે સેમસંગ ઈલેટ્રોનિક્સ ડિવાઇસ કંપની, સેમસંગ ઇલેક્ટ્રો-મેકેનિસ કંપની, સેમસંગ કોર્નિંગ કંપની અને સેમસંગ સેમિકન્ડક્ટર એન્ડ ટેલિકમ્યુનિકેશન કંપની વિગેરે, તેમજ સુવોનમાં સેવાઓ ઉપલબ્ધ બનાવી. તેનું પ્રથમ ઉત્પાદન બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતુ. 1980માં કંપનીએ ગુમીમાં ''હેગુક જેઓન્જા ટોન્ગસીન'' નું અધિગ્રહણ કર્યુ અને સંદેશવાહક માટેના સાધનો બનાવવાની શરૂઆત કરી. તેનું પહેલાનું ઉત્પાદન સ્વીચબોર્ડ હતુ. આ સુવિધા ટેલિફોન અને ફેક્સ ઉત્પાદીન કરતી વ્યવસ્થામાં વિકસાવવામાં આવી હતી, અને જે સેમસંગ મોબાઇલ ઉત્પાદનનું કેન્દ્ર બની. તેઓએ અત્યાર સુધીમાં 800 મિલિયન મોબાઈલ બનાવ્યા છે.<ref>{{ko icon}} http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp</ref> 1980માં કંપનીએ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કો. લિ.ના નેજા હેઠળ તેમનો સમન્વય કર્યો. [[File:TimeWarnerCenter.JPG|thumb|right|ન્યૂયોર્ક, ટાઇમ વોર્નર સેન્ટરનું અંદર સેમસંગ લોગોનું દૃશ્ય. ]] 1980ના અંતમાં અને 1990ની શરૂઆતમાં સેમસંગ ઈલેકટ્રોનિક્સે સંશોધન અને વિકાસ પાછળ પુષ્કળ રોકાણ કર્યુ, જેના પરિણામ સ્વરૂપ કંપની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ પડતી સાબિત થઈ. 1982માં પોર્ટુગલમાં ટેલિવિઝન બનાવવાનો એકમ સ્થાપ્યો, 1984માં ન્યૂયોર્કમાં એકમ, 1985માં ટોક્યોમાં એકમ, 1987માં ઈગ્લેન્ડમાં સુવિધા ઉભી કરી અને બીજી સુવિધા ઓસ્ટિનમાં 1996માં કરી. સેમસંગે ઓસ્ટિનમાં અંદાજે $5.6 બિલિયનનું રોકાણ કર્યુ, જે ટેક્સાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સના મોટા વિદેશી રોકાણોમાંનું એક હતુ. ઓસ્ટિનમાં નવુ રોકાણ થતા સેમસંગનું રોકાણ અંદાજે $9 બિલિયનને પાર કરી જશે.<ref>{{cite web|url=http://www.austinchamber.com/TheChamber/AboutTheChamber/NewsReleases/2010/SASpressrelease.pdf|title=Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips|publisher=Austinchamber.com|date=2010-06-09|access-date=2010-09-13}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એક આંતરાષ્ટ્રીય નિગમ તરીકે વિકસવાની સેમસંગે 1990માં શરૂઆત કરી. સેમસંગના બાંધકામ વિભાગને ગગનચૂંબી શિખર માટે [[મલેશિયા]]ના બેમાંથી એક પેટ્રોનાસ ટાવર, [[ચીની ગણતંત્ર|તાઈવાન]]નું તાઈપેઈ 101 અને [[સંયુક્ત રાષ્ટ્ર અમિરાત]]નું બુર્ઝ ખલીફા બનાવાનો પરવાનો મળ્યો.<ref>{{Cite news|url=http://edition.cnn.com/2009/BUSINESS/10/19/korea.dubai.tower/index.html|title=Dubai skyscraper symbol of S. Korea's global heights|publisher=CNN|date= October 19, 2009|access-date= 2009-10-19}}</ref> 1993માં લી કું-હીએ સેમસંગ જૂથમાંથી નાની 10 કંપનીઓને વેચી અને ત્રણ ઉદ્યોગો પર કેન્દ્રીત થવાનો નિર્ણય લીધો, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનીયરીંગ, અને કેમિકલ્સ મુખ્ય રહ્યા. 1996માં સેમસંગ જૂથે સંગક્યુનક્વાન યુનિવર્સિટી ફાઉન્ડેશન પુન: હસ્તગત કરી. 1997માં એશિયામાં આવેલી નાણાકિય કટોકટીમાં સેમસંગને કોરિયાની અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું નુકસાન થયું. જોકે ખોટના ભાગરૂપે સેમસંગ મોટરને રેનોલ્ટને વેચવામાં આવી હતી. 2010 પ્રમાણે રેનોલ્ટ સેમસંગ જેમાં 80.1 ટકા રેનોલ્ટના અને 19.9 ટકા હિસ્સો સેમસંગનો છે. વધારામાં સેમસંગે 1980થી 1990 સુધી વિવિધ પ્રકારના વિમાન બનાવ્યા. 1999માં કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીસ (કેએઆઈ (KAI))ની સ્થાપના કરવામાં આવી, એ પછીના મુખ્ય પરિણામોમાં સેમસંગ એરોસ્પેશને ડેવુ હેવી ઈન્ડસ્ટ્રિસ, હ્યુન્ડાઇ સ્પેશ અને એકક્રાફ્ટ કંપની એવા ત્રણ મુખ્ય હવાઇ વિભાગોમાં વહેચવામાં આવી. તેમ છતા સેમસંગ આજે પણ વિમાનના એન્જિન બનાવે છે. {{Citation needed|date=November 2010}} 1992માં સેમસંગ વિશ્વમાં મેમરી ચીપના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની બની. તે ચીપ બનાવતી કંપનીઓમાં ઈન્ટેલ બાદ બીજાક્રમે છે, (જૂઓ દરવર્ષે વિશ્વવ્યાપી ટોચના 20 સેમિકન્ડક્ટર બજારમાં હિસ્સાનો ક્રમ.)<ref>{{cite web|last=Cho |first=Kevin |url=http://www.bloomberg.com/apps/news?pid=20601080&sid=a0wNfW_5OZ5s&refer=asia |title=Samsung Says Hopes of Recovery Are ‘Premature’ as Profit Falls |publisher=Bloomberg |date=2009-04-24 |access-date= 2010-09-04}}</ref> 1995માં તેણે પ્રવાહી સ્ફટિક દર્શાવતો પડદો બનાવ્યો. દસ વર્ષ પછી પ્રવાહી સ્ફટિક દર્શાવતી તક્તીના ઉત્પાદનમાં સેમસંગ વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક બન્યું. સોનીએ મોટા કદના ટીએફટી-એલસીડી (TFT-LCD) બનાવવામાં રોકાણ કર્યું નહી અને સહાયતા માટે વર્ષ 2006માં સેમસંગનો સંપર્ક કર્યો. એસ-એલસીડી (S-LCD)ની સ્થાપના સેમસંગ અને સોનીના સંયુક્ત જોડાણના ભાગરૂપે થઈ જે અંતર્ગત બન્ને ઉત્પાદકોને એલસીડીની તક્તીનો બરોબર પુરવઠો પુરો પાડવામાં આવે છે. એસ-એલસીડી (S-LCD)માં સેમસંગ (50% અને 1 શેર) અને સોની (50% માં એક શેર ઓછો) દક્ષિણ કોરિયાના ટાંગજંગમાં આવેલા ઉત્પાદન એકમનું સંચાલન કરે છે. વર્ષ 2004 અને 2005માં સોનીને પાછળ રાખીને સેમસંગ ઈલેક્ટ્રેનિક્સ વિશ્વની સૌથી પ્રખ્યાત ગ્રાહકલક્ષી ઈલેક્ટ્રોનિક્સ શાખ બની, અને હાલમાં તે વિશ્વમાં #19મો ક્રમ ધરાવે છે.<ref>{{cite web |url=http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |title=Global Branding Consultancy |publisher=Interbrand |date= |access-date=2010-09-04 |archive-date=2010-06-26 |archive-url=https://web.archive.org/web/20100626094208/http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |url-status=dead }}</ref> [[નોકિયા]] બાદ સેમસંગ આંકડાની દ્રષ્ટિએ મોબાઈલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે, જેનો ઉભરતા બજાર ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં હિસ્સો છે.<ref>{{cite web|url=http://joongangdaily.joins.com/article/view.asp?aid=2908852 |title=INSIDE JoongAng Daily |publisher=Joongangdaily.joins.com |date=2009-08-17 |access-date= 2010-09-04}}</ref> એસસીટીવી (SCTV) અને ઈન્ડોસેરએ સેમસંગની સુર્ય સિટ્રા મીડિયા માધ્યમની સહાયક છે. === નવી કંપનીની રચના === [[ચિત્ર:Pan-samsung2-error corrections.png|thumb|left|400px]] 1990માં સેમસંગ જૂથમાંથી, સીજે, હાંસોલ, શિન્સેગૅ જૂથ અલગ થયું.<ref>{{cite web|url=http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|title=Samsung to celebrate 100th anniversary of late founder|publisher=koreaherald.com|date=2010-03-29|access-date=2011-01-21|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429191227/http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|url-status=dead}}</ref> સેમસંગ જૂથનો હિસ્સો રહેલી શિન્સેગૅ (વળતર આપતી દૂકાનો, કોઇપણ જાતની વસ્તુ સરળતાથી મળી શકે તેવી દૂકાનો ચલાવતી કંપની) 1990માં સેમસંગ જૂથમાંથી અલગ થઇ. આ સાથે જ અન્ય કંપની સીજે(ખાદ્ય, દવાઓ, મનોરંજન અને માલસમાનની જાળવણી કરતી કંપની) અને હાંસોલ ગ્રુપ(કાગળ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની) પણ સેમસંગ ગ્રુપમાંથી છૂટી થઇ. નવી શાખ તરીકે ઉભરેલી શિન્સેગૅ સેન્ક્ટમસિટી ડિપાર્ટમેન્ટ સ્ટોર હાલ વિશ્વમાં સૌથી વધુ ડિપાર્ટમેન્ટલ દૂકાનો ધરાવતી કંપની તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં નામ ધરાવે છે.<ref>{{cite web|url=http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|title=Largest Department Store|publisher=community.guinnessworldrecords.com|date=2009-06-29|access-date=201-01-21|archive-date=2011-09-23|archive-url=https://web.archive.org/web/20110923040357/http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|url-status=dead}}</ref> હાલ આ અલગ થયેલું જૂથ એક સ્વતંત્ર જૂથ તરીકે કામગીરી કરે છે અને તેમાં સેમસંગ જૂથનો કોઇપણ હિસ્સો નથી અને કોઇ પણ રીતે તે કંપની સાથે સંકળાયેલું નથી.<ref name="ja1"/> હાંસોલ જૂથના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, “સામાન્ય લોકો વિશ્વ વ્યાપાર ના નિયમો અને કાયદાથી અજાણ હોય છે, એ માન્યતા ખૂબ જ હાસ્યાસ્પદ છે.” વધુમાં ઉમેર્યુ હતું કે, “હાંસોલ જૂથ જ્યારે 1991માં સેમસંગ જૂથથી અલગ થયું, ત્યારે સેમસંગ સાથે તેની નાણાની સમગ્ર ચૂકવણી તેમજ શેર- હોલ્ડિંગની સમગ્ર બાબતો અંગે જોડાણ કરવામાં આવ્યું હતું.” હાંસોલ જૂથના એક સ્ત્રોતે ભારપૂર્વક કહ્યું હતું કે, “સેમસંગ જૂથમાંથી અલગ થયા બાદ હાંસોલ, <span class="goog-gtc-fnr-highlight">શિન્સેગૅ</span> અને સીજે (CJ) આ સમગ્ર કંપનીઓ તેના સ્વતંત્ર સંચાલન હેઠળ જ કામગીરી કરી રહી છે.” શિન્સેગૅ ડિપાર્ટમેન્ટ સ્ટોરના એક અધિકૃત સંચાલકના જણાવ્યા અનુસાર, “શિન્સેગૅ જૂથની કોઇપણ પ્રકારની ચૂકવણીની જવાબદારી માટે હવે સેમસંગ જૂથ સાથે જોડાયેલી નથી.”<ref name="ja1">[http://joongangdaily.joins.com/article/view.asp?aid=1877426 હાંસોલ, શિન્સેગૅ ડેની રિલેશન વીથ સિહાન] મે 24, 2000. જૂનગાન્ગડેલી </ref> == વસ્તુઓ, ગ્રાહકો અને વ્યવસ્થાનું માળખું == {{prose|section|date=October 2010}} === જૂથનું વિભાજન === [[ચિત્ર:Samsung road-rail excavator.jpg|thumb|260px|right|ફિનલેન્ડ, 2009માં મુર્રામેની હેયરેયલાઈનેન ઓય ખીણમાં સેમસંગ સીઈ170 રસ્તા-ખોદાણ માટેના યંત્ર]] * ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ * નાણાકિય સેવાઓ * રસાયણ ઉદ્યોગો * મશિનરી અને ભારે ઉદ્યોગો * એન્જિનિયરીંગ અને બાંધકામ * છૂટક અને મનોરંજન * વસ્ત્રો અને જાહેરાત * શિક્ષણ અને વૈદકિય સેવાઓ * વેપાર અને સાધનસામગ્રી વિકાસ * ખાદ્ય પૂરવઠો પૂરો પાડનાર અને સંરક્ષણ સેવાઓ === નોંધનિય ગ્રાહકો === * રોયલ ડચ શૅલ સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રિઝ લિક્વિફાઇડ કુદરતી ગેસ(એલપીજી)ના સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડતી કંપની સાથે આગામી 15 વર્ષ માટે રોયલ ડચ શૅલ કંપની એ 50 બિલિયન ડોલરના કરારો કર્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/lists/2009/37/asia-fab-50-09_Samsung-Heavy-Industries_KQZL.html|title=Samsung Heavy Industries |publisher=www.forbes.com|date=2009-09-23 |access-date= 2010-09-13}}</ref> <ref>{{cite web|url=http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|title=Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities|publisher=www.hellenicshippingnews.com|date=2009-07-31|access-date=2010-09-13|archive-date=2016-05-17|archive-url=http://arquivo.pt/wayback/20160517235201/http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|url-status=dead}}</ref> * સંયુક્ત આરબ અમિરાત સરકાર સેમસંગ, કોરિયા ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને હ્યુન્ડાઇ જેવી દક્ષિણ કોરિયાની કંપનીઓના એક વેપારી મંડળે સંયુક્ત આરબ અમિરાત સાથે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 40 બિલિયન ડોલરનો કરાર કર્યો છે.<ref>{{cite web|url=http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|title=Seoul wins 40-billion-dollar UAE nuclear power deal|publisher=www.france24.com|date=2009-12-28|access-date=2010-09-29|archive-url=https://web.archive.org/web/20091231010129/http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|archive-date=2009-12-31|url-status=live}}</ref> * કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની સરકાર કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો સરકારે વિશ્વનો સૌથી મોટો પુન:ઉપયોગી ઊર્જા સ્ત્રોત માટે કરાર કર્યા છે, જેમાં નવી પવન અને સૌર ઊર્જાથી ઉત્પાદિત 2,500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે 6.6 બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ સંઘ તરીકે જોડાયેલી સેમસંગ અને કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સાથે મળીને 2,000 મેગાવોટના પવન ચક્કી અને 500 મેગાવોટની સૌર ઊર્જા વિકસાવશે, તેમજ આ રાષ્ટ્રમાં પૂરવઠા માટે એક ઉત્પાદકિય આપૂર્તિ શૃંખલા પણ તૈયાર કરશે.<ref>{{cite web|url=http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|title=Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010|publisher=www.premier.gov.on.ca|date=2010-01-21|access-date=2010-09-13|archive-date=2011-05-15|archive-url=https://web.archive.org/web/20110515083623/http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|url-status=dead}}</ref> {| class="wikitable" |- ! colspan="7"| સેમસંગના મુખ્ય ગ્રાહકો (ક્યુ1 2010)<ref>{{cite web|url=http://www.koreatimes.co.kr/www/news/tech/2010/09/133_67730.html |title=Sony, Apple, Dell are Samsung's big buyers|publisher=www.koreatimes.co.kr|date=2010-06-16|access-date= 2010-10-26}}</ref> |- ! ક્રમ/કંપની ! વિભાગીય વિવરણ ! ખરીદી (એકમ: ટ્રિલિયન કેઆરડબલ્યુ) ! કુલ વેચાણના ટકા |- | 1 સોની | ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND), ફ્લેશ, એલસીડી (LCD) પેનલ, વગેરે... | 1.28 | 3.7 |- | 2 એપલ આઇએનસી | એપી (AP) (મોબાઇલ પ્રોસેસર) ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND) ફ્લેશ, વગેરે... | 0.9 | 2.6 |- | 3 ડૅલ | ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... | 0.87 | 2.5 |- | 4 એચપી | ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... | 0.76 | 2.2 |- | 5 વેરિઝોન કોમ્યુનિકેશન્સ | હેન્ડસેટ, વગેરે... | 0.5 | 1.3 |- | 6 એટી એન્ડ ટી | હેન્ડસેટ, વગેરે... | 0.5 | 1.3 |} == સેમસંગ આરોગ્ય કેન્દ્ર == સેમસંગ આરોગ્ય કેન્દ્ર, એ એક બિન-નફાકીય સંસ્થા છે. આ આરોગ્ય કેન્દ્રમાં સેમસંગ જૂથ વાર્ષિક અંદાજિત 100 મિલિયન ડોલરનું દાન કરે છે.<ref>{{cite web|url=http://www.dt.co.kr/contents.html?article_no=2006121302011232655001|title=기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등|publisher=www.dt.co.kr|access-date= 2010-09-19}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર (કોરિયન: 삼성의료원) દ્વારા સેમસંગ સેઓલ હોસ્પિટલ (કોરિયન: 삼성서울병원), કૅંગબૂક સેમસંગ હોસ્પિટલ (કોરિયન: 강북삼성병원), સેમસંગ ચેન્ગવોન હોસ્પિટલ (કોરિયન: 삼성창원병원), સેમસંગ કૅન્સર સેન્ટર (કોરિયન:삼성암센터) અને સેમસંગ લાઇફ સાયન્સ રિસર્ચ સેન્ટર(કોરિયન: 삼성생명과학연구소)ની રચના કરવામાં આવી છે. સેઓલમાં આવેલું સેમસંગ કૅન્સર કેન્દ્ર એશિયાનું સૌથી મોટું કૅન્સર કેન્દ્ર છે, જે કોરિયાના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્ર અને જાપાનના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્રથી પણ મોટું છે.<ref>{{cite news|url=http://kansascity.bizjournals.com/kansascity/stories/2009/10/26/daily2.html|title=AECOM Technology buys Ellerbe Becket|publisher=kansascity.bizjournals.com|access-date= 2010-09-19|first=Rob|last=Roberts|date=2009-10-26}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર અને ફાઇઝર બંને લિવરમાં થતા કેન્સર માટેના જવાબદાર અનુવંશિક કારણો પર સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યા છે. <ref>{{cite web|url=http://www.pfizer.be/pfizer.be/PrintVersion.aspx?Posting=%7B612B1417-EE70-4C51-AD0A-6819653DFBD6%7D|title=Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer|publisher=www.pfizer.be|access-date=2010-09-19}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એસએમસી (SMC) એ પ્રથમ યુ.એસ. (US)ની ના હોય એવી સંસ્થા છે, જેને એએએચઆરપીપી (AAHRPP)(માનવ સંશોધન સંબંધિત રક્ષણ કાર્યક્રમમાં જોડાણ માટેનું અધિકારપત્ર પ્રાપ્ત થયું છે.<ref>{{cite web|url=http://www.aahrpp.org/www.aspx?PageID=200|title=AAHRPP accredits the first international center|publisher=www.aahrpp.org|access-date=2010-09-19|archive-date=2006-10-09|archive-url=https://web.archive.org/web/20061009143220/http://www.aahrpp.org/www.aspx?PageID=200|url-status=dead}}</ref> == વ્યુત્પતિશાસ્ત્ર અને લોગો (ચિહ્ન)નો ઇતિહાસ == કોરિયન હાંજા ''સેમસંગ'' ({{linktext|三|星}}) શબ્દનો અર્થ થાય છે, “ત્રિ-સ્ટાર” કે “ત્રણ તારા”.{{linktext|三|星}} “ત્રણ” શબ્દ “કંઇક મોટું, સંખ્યાબદ્ધ અને શક્તિશાળી” એવું દર્શાવે છે, અને “તારા”નો અર્થ અનંતકાળને દર્શાવે છે.(સેમસંગ જૂથના સ્થાપકના મતે).<ref>{{cite web|url=http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|title=한국 10대 그룹 이름과 로고의 의미|publisher=www.koreadaily.com|date=2006-07-10|access-date=2010-09-19|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429185914/http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|url-status=dead}}</ref> {{gallery |lines=3 |File:Past(1938) samsung logo.PNG|The Samsung Byeolpyo noodles logo, used from late 1938 until replaced in 1950s. |File:Past(1969-79) samsung logo.PNG|The Samsung Group logo, used from late 1969 until replaced in 1979 |File:Past samsung.PNG|The Samsung Group logo("three stars"), used from late 1980 until replaced in 1992 |File:Samsung-old.gif|The Samsung Electronics logo, used from late 1980 until replaced in 1992 |File:Samsung Logo.svg|Samsung's current logo used since 1993.<ref>{{cite web|url=http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|title=Case: Samsung 1993|access-date=2011-04-19|archive-date=2012-05-21|archive-url=https://web.archive.org/web/20120521172630/http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|url-status=dead}}</ref> }} == વિવાદ == 1999થી 2002 સુધી, અમેરિકાની કોમ્પ્યુટર બનાવતી કંપનીને ડીઆરએએમ (DRAM) ચીપ્સ વેચવા માટે, કિંમત નક્કી કરવા માટે સેમસંગ પર હાયનિક્સ સેમિકન્ડક્ટર, ઇન્ફિનીઓન ટેક્નૉલોજીસ , ઇલ્પિડા મેમરી (હિતાચી અને એનઇસી (NEC)) અને મિક્રોન ટેક્નૉલોજી જેવી કંપનીઓ સાથે મળીને કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2005માં સેમસંગે આ બધા આરોપો સ્વીકારીને માફી માંગી અને 300 મિલિયન ડોલરનો દંડ ભર્યો, યુ.એસ. (US)ના ઇતિહાસમાં આ દંડ બીજા નંબરનો સૌથી મોટો વિશ્વાસવિરોધી ગુન્હા માટે ભરવામાં આવેલો દંડ છે.<ref>{{cite web|url=http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|title=Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy|publisher=U.S. Department of Justice|access-date=2009-05-24|archive-date=2009-06-01|archive-url=https://web.archive.org/web/20090601032834/http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|url-status=dead}}</ref><ref>{{Cite news|title=Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2005/10/14/BUGH3F85PU1.DTL |publisher=San Francisco Chronicle |date=2005-10-14 |access-date= 2009-05-24 | first=Benjamin | last=Pimentel}}</ref><ref>{{Cite news|title=Price-Fixing Costs Samsung $300M|url=http://www.internetnews.com/bus-news/article.php/3556156|publisher=InternetNews.com|date=2005-10-13|access-date=2009-05-24|archive-date=2007-11-14|archive-url=https://web.archive.org/web/20071114233939/http://www.internetnews.com/bus-news/article.php/3556156|url-status=dead}}</ref><ref>{{Cite news|title=3 to Plead Guilty in Samsung Price-Fixing Case|url=http://www.nytimes.com/2006/03/23/technology/23chip.html|publisher=New York Times|date=2006-03-23|access-date= 2009-05-24 | first=Laurie J. | last=Flynn}}</ref> અન્ય 8 મેમરી ચિપ્સ બનાવતી કંપની સાથે મળીને ગેરકાયદેસર રીતે ભાવ નક્કી કરવા બદલ, 20101માં યુરોપિયન યુનિયનના વિશ્વાસવિરોધી કાયદા અંતર્ગત સેમસંગ પાસેથી 145.73 મિલિયન યુરોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web|url=http://www.finanznachrichten.de/nachrichten-2010-05/16940621-eu-fines-samsung-elec-others-for-chip-price-fixing-020.htm |title=EU fines Samsung Elec, others for chip price-fixing |publisher=Finanznachrichten.de |date=2010-05-19 |access-date= 2010-11-11}}</ref> == આ પણ જૂઓ == {{South Korean economy}} * કોરિયન કંપનીઓની યાદી * કોરિયન-સંબંધી વિષયોની યાદી * સેકો સેમસંગ શહેર * સાઉથ કોરિયાનું અર્થતંત્ર * હો-એમ કિંમત == નોંધ અને સંદર્ભો == {{Reflist|colwidth=30em}} == બાહ્ય લિંક્સ == {{Commons category|Samsung}} * [http://www.samsung.com/ સેમસંગ ગ્લોબલ ] * [http://www.samsung.com/us સમસંગ યુ.એસ. વેસાઇટ] * [http://www.samsungmobile.com/ સેમસંગ મોબાઇલ ] * [http://developer.samsung.com/ સેમસંગ ડેવલોપર્સ ] * [http://www.samsungapps.com/ સેમસંગ એપ્સ ] {{Webarchive|url=https://web.archive.org/web/20200516033921/http://samsungapps.com/ |date=2020-05-16 }} * [http://www.samsungthales.com/ સેમસંગ ડિફેન્સ ] {{Samsung Group}} {{Hard disk drive manufacturers}} {{KFA sponsors}} [[Category:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા ]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:સેમસંગ જૂથ]] [[શ્રેણી:ચેબોલ]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:સેઓલ સ્થિત કંપનીઓ]] [[શ્રેણી:કોરિયાની હૉલ્ડિંગ કંપનીઓ]] [[શ્રેણી:1938માં સ્થપાયેલી કંપનીઓ]] [[શ્રેણી:કંપનીઓ]] t7g9bel91nrk5gb2rd5dlaxw0o4kq3e 887521 887490 2025-07-11T06:04:48Z KartikMistry 10383 થોડા સુધારાઓ. 887521 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox company | company_name = સેમસંગ સમૂહ | company_logo = [[ચિત્ર:Samsung Logo.svg|180px]] | company_type = [[Public company|Public]] ([[Korean language|Korean]]: 삼성그룹) | motto = Imagine the Possibilities | foundation = 1938 | founder = [[Lee Byung-chull]] | location = [[Samsung Town]], [[Seoul]], [[South Korea]] | key_people = [[Lee Kun-hee]]<small> ([[Chairman]] and [[Chief executive officer|CEO]])</small><br />[[Lee Soo-bin]]<small> (President, [[Chief executive officer|CEO]] of [[Samsung Life Insurance]])</small><ref name="lee-kun-hee-resigns">{{Cite news|url=http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-url=https://web.archive.org/web/20080429210900/http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-date=2008-04-29|title=Samsung chairman resigns over scandal|author=Kelly Olsen|publisher=Associated Press via [[Google News]]|access-date=2008-04-22|date=2008-04-22|url-status=dead}}</ref> | area_served = Worldwide | industry = [[Conglomerate (company)|Conglomerate]] | products = {{Collapsible list|[[Electronics]]<br />[[Shipbuilding|Shipbuilder]]<br />[[Finance|Financial]]<br />[[Chemical substance|Chemical]]<br />[[Retailing|Retail]]<br />[[Entertainment]]<br />[[Flash memory]]<br />[[Aviation]]<br />[[Optical storage]]<br />[[Mobile phone]]s<br />[[Smartphone]]s<br />[[Hard disk drive]]s}} | num_employees = 276,000 <small>(2009)</small><ref name="report" /> <!-- DO NOT change this without providing a reliable source to back up your claim as per [[WP:RS]] --> | subsid = [[Samsung Electronics]]<br />[[Samsung Life Insurance]]<br />[[Samsung Heavy Industries]]<br />[[Samsung C&T Corporation|Samsung C&T]] etc. | revenue = <!--Only domestic (non-consolidated in Korea)-->[[United States dollar|US$]] 172.5 billion <small>(2009)</small><ref name="report" /><!--*Consolidated revenue(Overseas division include): ?--> | operating_income = | net_income = US$ 13.8 billion <small>(2009)</small><ref name="report" /> | assets = US$ 294.5 billion <small>(2009)</small><ref name="report" /> | equity = US$ 112.5 billion <small>(2008)</small><ref name="report" /> | homepage = [http://www.samsung.com/ Samsung.com] }} '''સેમસંગ સમૂહ''' (કોરિયન: 삼성그룹) એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક [[દક્ષિણ કોરિયા]]ના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું, અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે,<ref> આવક પ્રમાણે કંપનીઓની યાદી જૂઓ </ref> જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી.<ref name="report">{{cite web|url=http://www.samsung.com/us/aboutsamsung/corporateprofile/ourperformance/samsungprofile.html |title=Samsung Profile 2010 |publisher=Samsung.com |date=2008-12-31 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના ''સેમસંગ'' શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, <ref>{{cite web|url=http://www.ft.com/cms/s/2/c48d477a-0c3b-11df-8b81-00144feabdc0.html |title=/ Technology - Samsung beats HP to pole position |publisher=Ft.com |date= |access-date= 2010-09-04}}</ref><ref name="economist">[http://www.economist.com/businessfinance/displayStory.cfm?story_id=13788472 ઇકોનોમિસ્ટ.કોમ] સેમસંગના વારસો – મુગટી સફળતા </ref> સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા<ref>{{cite web|last=Park |first=Kyunghee |url=http://www.bloomberg.com/apps/news?pid=newsarchive&sid=aO0FeeTB6_0Y |title=July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell’s Platform Orders (Update1) |publisher=Bloomberg |date=2009-07-28 |access-date= 2010-11-11}}</ref> છે, તો સેમસંગ એન્જિનીયરીંગનો 35 ક્રમ હતો, યુ.એસ. (U.S.) કન્સ્ટ્રક્શન જર્નલના ''એન્જિનીયરિંગ ન્યૂઝ રેકોર્ડ'' પ્રમાણે, સેમસંગ સી&amp;ટી (C&amp;T) વર્ષ 2009માં 225 બાંધકામ કંપનીઓની યાદીમાં 72મું સ્થાન ધરાવે છે.<ref>{{cite web|url=http://enr.construction.com/toplists/InternationalContractors/001-100.asp |title=The Top 225 International Contractors2010 |publisher=Enr.construction.com |date=2010-08-25 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ લાઇફ ઈન્સયોરન્સ એ 2009માં ''ફોર્ચ્યુન'' ગ્લોબલ 500 કંપનીઓઓમાં 14માં ક્રમે હતી.<ref>{{cite news|url=http://money.cnn.com/magazines/fortune/global500/2009/industries/183/index.html |title=Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com |publisher=Money.cnn.com |date=2009-07-20 |access-date= 2010-09-04}}</ref> સેમસંગ એવરલેન્ડ, દક્ષિણ કોરિયાનો સૌપ્રથમ થીમ પાર્ક છે, જે 1976માં યોનગીન ફાર્મલેન્ડ તરીકે ખુલ્લો મૂકાયો. જે હાલમાં વિશ્વનો પાંચમાં ક્રમનો જાણીતો થીમ પાર્ક છે, તેણે એપકોટ, ડીઝની એમજીએમ (MGM) અને ડીઝનીના એનિમલ કિંગ્ડમને પણ પાછળ રાખ્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|title=The World's Best Amusement Parks|publisher=Forbes.com|date=2002-03-21|access-date=2010-09-11|archive-date=2012-03-29|archive-url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|url-status=dead}} {{Webarchive|url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html |date=2012-03-29 }}</ref> ચેઈલ વર્ડવાઇડ સેમસંગ જૂથના સહાયક તરીકે વર્તે છે.<ref>{{cite web|url=http://investing.businessweek.com/research/stocks/snapshot/snapshot.asp?ticker=030000:KS|title=CHEIL WORLDWIDE INC(030000:Korea SE)|publisher=businessweek.com|date=2010-09-15 |access-date= 2010-09-16}}</ref> જેણે વર્ષ 2010માં આવકની દૃષ્ટિએ “વિશ્વની ટોચની 50 કંપનીઓમાં“ #19મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.<ref>{{cite web|url=http://adage.com/agencyfamilytrees2010/|title=AGENCY FAMILY TREES 2010 |publisher=Advertising Age |date=2010-04-26 |access-date= 2010-09-16}}</ref> સેમસંગના સહાયક જૂથ શીલા હોટલે જાણીતા ''ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર'' નામના આંતરરાષ્ટ્રીય વ્યયસાયિક સામાયિકના વાચકોમાં કરાયેલા વાર્ષિક તારણમાં “વર્ષ 2009માં દુનિયાની ટોચની 100 હોટલમાં” #58મો ક્રમ પ્રાપ્ત કર્યો.<ref>{{cite web|url=http://www.iimagazine.com/Research/133/546/0/0/0/The_Worlds_Best_Hotels/Top_100_Hotels.html|title= 2009 World's Best Hotels|publisher=Institutional Investor|date=2010-03-01 |access-date= 2010-09-11}}</ref> ઈન્સટિટ્યૂશનલ સર્વે મેગેઝિન માટે કરાયેલા 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે સંશોધનમાં 22 કંપનીઓને સર્વશ્રેષ્ઠ સામાન્ય વેચાણ પ્રોસ્તાહકની યાદીમાં સ્થાન મળ્યું હતું. સેમસંગ સિક્યુરિટીસ (રોકાણ બેન્ક)નો 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે 2007માં આવકની બાબતમાં “2007 એશિયાના તમામ સામાન્ય વેચાણને વેગ આપવાનો ક્રમ”માં 14મો ક્રમ આવ્યો.<ref>{{cite web|url=http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|title=2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings|publisher=Institutional Investor|date=2007-06-01|access-date=2010-09-16|archive-date=2011-05-03|archive-url=https://web.archive.org/web/20110503223816/http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|url-status=dead}}</ref> ગાર્ટનર “માર્કેટ હિસ્સો તારણ: ટોચના 10 પરામર્શન દાતાઓની આવક, વિકાસ અને બજાર હિસ્સો, વિશ્વવ્યાપ અને સ્થાનિક 2009” જે ઈરાદાપુર્વક સેવા આપનારના સાધન છે. સેમસંગ એસડીએસ (SDS) એશિયાઈ દ્વીપમાં બીજા ક્રમે રહ્યુ, જ્યારે આઈબીએમ (IBM) ટોચ પર અને એક્સેન્ચર (Accenture) ત્રીજા ક્રમે રહ્યુ.<ref>{{cite web|url=http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|title=Deloitte Vol. 2 Article. 3|publisher=deloitte.com|access-date=2011-01-20|archive-date=2011-04-28|archive-url=https://web.archive.org/web/20110428235159/http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|url-status=dead}}</ref> સેમસગં જૂથ દક્ષિણ કોરિયાના કુલ નિકાસમાં 20 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.<ref name="exports">{{cite web |url=http://www.samsung.co.kr/samsung/history.do |title=역사관 - 삼성그룹 사이트 |publisher=Samsung.co.kr |date= |access-date=2010-09-04 |archive-date=2010-01-23 |archive-url=https://web.archive.org/web/20100123142513/http://samsung.co.kr/samsung/history.do |url-status=dead }}</ref> ઘણા સ્થાનિક ઉદ્યોગોમાં સેમસંગ જૂથનું વર્ચસ્વ છે; કેટલાક દેશોના કુલ જીડીપી (GDP) કરતા તેની આવક વધારે છે, જો વર્ષ 2006માં ક્રમ આપવામાં આવ્યો હોત તો સેમસંગ જૂથનું અર્થતંત્ર વિશ્વમાં 35 ક્રમે હોત. [[આર્જેન્ટીના|આર્જેન્ટિના]] કરતા પણ વધારે.<ref>{{cite web |url=http://www.chosun.com/economy/news/200602/200602130520.html |title=[초 국가기업&#93; <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴 |publisher=Chosun.com |date= |access-date=2010-11-11 |archive-date=2010-11-28 |archive-url=https://web.archive.org/web/20101128123326/http://www.chosun.com/economy/news/200602/200602130520.html |url-status=dead }}</ref> કંપનીનું દેશના વિકાસમાં, રાજકારણ, પ્રસારણ માધ્યમ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઉપરાંત હાન નદીના વિકાસના જાદુ પાછળ પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા ઉદ્યોગો સેમસંગના આંતરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસને આદર્શ તરીકે ગણે છે.{{Citation needed|date=September 2010}} સેમસંગે 2010માં મીડિયા ગ્રુપને ખરીદ્યું. 2019માં સેમસંગની આવક $305 બિલિયન, 2020માં $107+ બિલિયન અને 2021માં $236 બિલિયન છે.<ref>{{Cite web|date=2022-09-24|title=Samsung Net Worth|url=https://365networth.com/samsung-net-worth/|access-date=2022-10-03|language=en-US|archive-date=2022-09-29|archive-url=https://web.archive.org/web/20220929023630/https://365networth.com/samsung-net-worth/|url-status=dead}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:삼성상회.jpg|thumb|left|1930માં દેઉગુ સ્થિત સેમસંગ સેંઘોનું બિલ્ડીંગ]] 1938માં, લી બ્યુન્ગ-ચૂલ(1910-1987) કેઓ યુરેઓન્ગ દેશના જમીનમાલિક પરિવારમાંથી હતા, તેઓ દાએગુ શહેર નજીક આવ્યા, અને સુ-ડોંગ (હવેનું લેંગ્યો-ડોંગ)માં ચાલીસ કર્મચારીઓ સાથે ''સેમસંગ સંગોહે'' (삼성상회) નામની વ્યાપારી પેઢી (ટ્રેડિંગ કંપની)ની સ્થાપની કરી. જે શહેર તેમજ શહેરની આસપાસ છૂટક વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી અને નૂડલ્સ (ઘંઊની સેવો)નું પણ ઉત્પાદન કરતી. કંપનીનો ફેલાવો થતો ગયો અને લીએ તેમનું મુખ્યાલય 1947માં સેઓલમાં ખસેડ્યુ. જ્યારે કોરિયામાં યુદ્ધ ફાટી ન નીકળ્યું તે સમયે તેમના પર સેઓલ છોડવાનું દબાણ વધતા, તેમણે સેઓલ છોડ્યું અને બુસનમાં ''ચેઈલ જેડાંગ'' નામથી ખાંડની મિલ શરૂ કરી. 1954માં યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે લીએ ''ચેઈલ મોઈક'' ની સ્થાપના કરી અને દાએગુના ચિમસન-ડોંગમાં યાંત્રિક એકમ બનાવ્યો. તે દેશની સૌથી મોટી ઉનની મિલ હતી, જે ઘણી કંપનીઓને જોતી હતી. સેમસંગ ઘણા રસ્તાઓ તરફ ફંટાયું અને લીએ ખુબ માંગ હોય તેવા ઉદ્યોગ સમૂહોના આગેવાનોને સાથે રાખીને સેમસંગની સ્થાપના કરી, જેણે વીમા, સલામતી, અને છુટક વેચાણ તરફ ઝુકાવ્યું. ઔદ્યોગિકરણમાં લીએ મોટુ યોગદાન આપ્યું અને નાના જૂથોના સાથે રાખીને તેમને સ્પર્ધામાંથી બચાવ્યા અને આર્થિક રીતે મજબૂતી આપી, તેમજ અર્થતંત્રના વિકાસલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. સેમસંગ કંપનીને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે કેટલીક વિદેશી કંપનીઓ પર દક્ષિણ કોરિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.{{Citation needed|date=September 2010}} 1960ના અંત સુધીમાં સેમસંગે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કરી. તેણે ઈલેક્ટ્રોનિક્સને લગતા કેટલાક વિભાગો બનાવ્યા જેવા કે સેમસંગ ઈલેટ્રોનિક્સ ડિવાઇસ કંપની, સેમસંગ ઇલેક્ટ્રો-મેકેનિસ કંપની, સેમસંગ કોર્નિંગ કંપની અને સેમસંગ સેમિકન્ડક્ટર એન્ડ ટેલિકમ્યુનિકેશન કંપની વિગેરે, તેમજ સુવોનમાં સેવાઓ ઉપલબ્ધ બનાવી. તેનું પ્રથમ ઉત્પાદન બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતુ. 1980માં કંપનીએ ગુમીમાં ''હેગુક જેઓન્જા ટોન્ગસીન'' નું અધિગ્રહણ કર્યુ અને સંદેશવાહક માટેના સાધનો બનાવવાની શરૂઆત કરી. તેનું પહેલાનું ઉત્પાદન સ્વીચબોર્ડ હતુ. આ સુવિધા ટેલિફોન અને ફેક્સ ઉત્પાદીન કરતી વ્યવસ્થામાં વિકસાવવામાં આવી હતી, અને જે સેમસંગ મોબાઇલ ઉત્પાદનનું કેન્દ્ર બની. તેઓએ અત્યાર સુધીમાં 800 મિલિયન મોબાઈલ બનાવ્યા છે.<ref>{{ko icon}} http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp</ref> 1980માં કંપનીએ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કો. લિ.ના નેજા હેઠળ તેમનો સમન્વય કર્યો. [[File:TimeWarnerCenter.JPG|thumb|right|ન્યૂયોર્ક, ટાઇમ વોર્નર સેન્ટરનું અંદર સેમસંગ લોગોનું દૃશ્ય.]] 1980ના અંતમાં અને 1990ની શરૂઆતમાં સેમસંગ ઈલેકટ્રોનિક્સે સંશોધન અને વિકાસ પાછળ પુષ્કળ રોકાણ કર્યુ, જેના પરિણામ સ્વરૂપ કંપની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ પડતી સાબિત થઈ. 1982માં પોર્ટુગલમાં ટેલિવિઝન બનાવવાનો એકમ સ્થાપ્યો, 1984માં ન્યૂયોર્કમાં એકમ, 1985માં ટોક્યોમાં એકમ, 1987માં ઈગ્લેન્ડમાં સુવિધા ઉભી કરી અને બીજી સુવિધા ઓસ્ટિનમાં 1996માં કરી. સેમસંગે ઓસ્ટિનમાં અંદાજે $5.6 બિલિયનનું રોકાણ કર્યુ, જે ટેક્સાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સના મોટા વિદેશી રોકાણોમાંનું એક હતુ. ઓસ્ટિનમાં નવુ રોકાણ થતા સેમસંગનું રોકાણ અંદાજે $9 બિલિયનને પાર કરી જશે.<ref>{{cite web|url=http://www.austinchamber.com/TheChamber/AboutTheChamber/NewsReleases/2010/SASpressrelease.pdf|title=Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips|publisher=Austinchamber.com|date=2010-06-09|access-date=2010-09-13}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એક આંતરાષ્ટ્રીય નિગમ તરીકે વિકસવાની સેમસંગે 1990માં શરૂઆત કરી. સેમસંગના બાંધકામ વિભાગને ગગનચૂંબી શિખર માટે [[મલેશિયા]]ના બેમાંથી એક પેટ્રોનાસ ટાવર, [[ચીની ગણતંત્ર|તાઈવાન]]નું તાઈપેઈ 101 અને [[સંયુક્ત રાષ્ટ્ર અમિરાત]]નું બુર્ઝ ખલીફા બનાવાનો પરવાનો મળ્યો.<ref>{{Cite news|url=http://edition.cnn.com/2009/BUSINESS/10/19/korea.dubai.tower/index.html|title=Dubai skyscraper symbol of S. Korea's global heights|publisher=CNN|date= October 19, 2009|access-date= 2009-10-19}}</ref> 1993માં લી કું-હીએ સેમસંગ જૂથમાંથી નાની 10 કંપનીઓને વેચી અને ત્રણ ઉદ્યોગો પર કેન્દ્રીત થવાનો નિર્ણય લીધો, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનીયરીંગ, અને કેમિકલ્સ મુખ્ય રહ્યા. 1996માં સેમસંગ જૂથે સંગક્યુનક્વાન યુનિવર્સિટી ફાઉન્ડેશન પુન: હસ્તગત કરી. 1997માં એશિયામાં આવેલી નાણાકિય કટોકટીમાં સેમસંગને કોરિયાની અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું નુકસાન થયું. જોકે ખોટના ભાગરૂપે સેમસંગ મોટરને રેનોલ્ટને વેચવામાં આવી હતી. 2010 પ્રમાણે રેનોલ્ટ સેમસંગ જેમાં 80.1 ટકા રેનોલ્ટના અને 19.9 ટકા હિસ્સો સેમસંગનો છે. વધારામાં સેમસંગે 1980થી 1990 સુધી વિવિધ પ્રકારના વિમાન બનાવ્યા. 1999માં કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીસ (કેએઆઈ (KAI))ની સ્થાપના કરવામાં આવી, એ પછીના મુખ્ય પરિણામોમાં સેમસંગ એરોસ્પેશને ડેવુ હેવી ઈન્ડસ્ટ્રિસ, હ્યુન્ડાઇ સ્પેશ અને એકક્રાફ્ટ કંપની એવા ત્રણ મુખ્ય હવાઇ વિભાગોમાં વહેચવામાં આવી. તેમ છતા સેમસંગ આજે પણ વિમાનના એન્જિન બનાવે છે. {{Citation needed|date=November 2010}} 1992માં સેમસંગ વિશ્વમાં મેમરી ચીપના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની બની. તે ચીપ બનાવતી કંપનીઓમાં ઈન્ટેલ બાદ બીજાક્રમે છે, (જૂઓ દરવર્ષે વિશ્વવ્યાપી ટોચના 20 સેમિકન્ડક્ટર બજારમાં હિસ્સાનો ક્રમ.)<ref>{{cite web|last=Cho |first=Kevin |url=http://www.bloomberg.com/apps/news?pid=20601080&sid=a0wNfW_5OZ5s&refer=asia |title=Samsung Says Hopes of Recovery Are ‘Premature’ as Profit Falls |publisher=Bloomberg |date=2009-04-24 |access-date= 2010-09-04}}</ref> 1995માં તેણે પ્રવાહી સ્ફટિક દર્શાવતો પડદો બનાવ્યો. દસ વર્ષ પછી પ્રવાહી સ્ફટિક દર્શાવતી તક્તીના ઉત્પાદનમાં સેમસંગ વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક બન્યું. સોનીએ મોટા કદના ટીએફટી-એલસીડી (TFT-LCD) બનાવવામાં રોકાણ કર્યું નહી અને સહાયતા માટે વર્ષ 2006માં સેમસંગનો સંપર્ક કર્યો. એસ-એલસીડી (S-LCD)ની સ્થાપના સેમસંગ અને સોનીના સંયુક્ત જોડાણના ભાગરૂપે થઈ જે અંતર્ગત બન્ને ઉત્પાદકોને એલસીડીની તક્તીનો બરોબર પુરવઠો પુરો પાડવામાં આવે છે. એસ-એલસીડી (S-LCD)માં સેમસંગ (50% અને 1 શેર) અને સોની (50% માં એક શેર ઓછો) દક્ષિણ કોરિયાના ટાંગજંગમાં આવેલા ઉત્પાદન એકમનું સંચાલન કરે છે. વર્ષ 2004 અને 2005માં સોનીને પાછળ રાખીને સેમસંગ ઈલેક્ટ્રેનિક્સ વિશ્વની સૌથી પ્રખ્યાત ગ્રાહકલક્ષી ઈલેક્ટ્રોનિક્સ શાખ બની, અને હાલમાં તે વિશ્વમાં #19મો ક્રમ ધરાવે છે.<ref>{{cite web |url=http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |title=Global Branding Consultancy |publisher=Interbrand |date= |access-date=2010-09-04 |archive-date=2010-06-26 |archive-url=https://web.archive.org/web/20100626094208/http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |url-status=dead }}</ref> [[નોકિયા]] બાદ સેમસંગ આંકડાની દ્રષ્ટિએ મોબાઈલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે, જેનો ઉભરતા બજાર ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં હિસ્સો છે.<ref>{{cite web|url=http://joongangdaily.joins.com/article/view.asp?aid=2908852 |title=INSIDE JoongAng Daily |publisher=Joongangdaily.joins.com |date=2009-08-17 |access-date= 2010-09-04}}</ref> એસસીટીવી (SCTV) અને ઈન્ડોસેરએ સેમસંગની સુર્ય સિટ્રા મીડિયા માધ્યમની સહાયક છે. === નવી કંપનીની રચના === [[ચિત્ર:Pan-samsung2-error corrections.png|thumb|left|400px]] 1990માં સેમસંગ જૂથમાંથી, સીજે, હાંસોલ, શિન્સેગૅ જૂથ અલગ થયું.<ref>{{cite web|url=http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|title=Samsung to celebrate 100th anniversary of late founder|publisher=koreaherald.com|date=2010-03-29|access-date=2011-01-21|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429191227/http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|url-status=dead}}</ref> સેમસંગ જૂથનો હિસ્સો રહેલી શિન્સેગૅ (વળતર આપતી દૂકાનો, કોઇપણ જાતની વસ્તુ સરળતાથી મળી શકે તેવી દૂકાનો ચલાવતી કંપની) 1990માં સેમસંગ જૂથમાંથી અલગ થઇ. આ સાથે જ અન્ય કંપની સીજે(ખાદ્ય, દવાઓ, મનોરંજન અને માલસમાનની જાળવણી કરતી કંપની) અને હાંસોલ ગ્રુપ(કાગળ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની) પણ સેમસંગ ગ્રુપમાંથી છૂટી થઇ. નવી શાખ તરીકે ઉભરેલી શિન્સેગૅ સેન્ક્ટમસિટી ડિપાર્ટમેન્ટ સ્ટોર હાલ વિશ્વમાં સૌથી વધુ ડિપાર્ટમેન્ટલ દૂકાનો ધરાવતી કંપની તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં નામ ધરાવે છે.<ref>{{cite web|url=http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|title=Largest Department Store|publisher=community.guinnessworldrecords.com|date=2009-06-29|access-date=201-01-21|archive-date=2011-09-23|archive-url=https://web.archive.org/web/20110923040357/http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|url-status=dead}}</ref> હાલ આ અલગ થયેલું જૂથ એક સ્વતંત્ર જૂથ તરીકે કામગીરી કરે છે અને તેમાં સેમસંગ જૂથનો કોઇપણ હિસ્સો નથી અને કોઇ પણ રીતે તે કંપની સાથે સંકળાયેલું નથી.<ref name="ja1"/> હાંસોલ જૂથના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, “સામાન્ય લોકો વિશ્વ વ્યાપાર ના નિયમો અને કાયદાથી અજાણ હોય છે, એ માન્યતા ખૂબ જ હાસ્યાસ્પદ છે.” વધુમાં ઉમેર્યુ હતું કે, “હાંસોલ જૂથ જ્યારે 1991માં સેમસંગ જૂથથી અલગ થયું, ત્યારે સેમસંગ સાથે તેની નાણાની સમગ્ર ચૂકવણી તેમજ શેર- હોલ્ડિંગની સમગ્ર બાબતો અંગે જોડાણ કરવામાં આવ્યું હતું.” હાંસોલ જૂથના એક સ્ત્રોતે ભારપૂર્વક કહ્યું હતું કે, “સેમસંગ જૂથમાંથી અલગ થયા બાદ હાંસોલ, <span class="goog-gtc-fnr-highlight">શિન્સેગૅ</span> અને સીજે (CJ) આ સમગ્ર કંપનીઓ તેના સ્વતંત્ર સંચાલન હેઠળ જ કામગીરી કરી રહી છે.” શિન્સેગૅ ડિપાર્ટમેન્ટ સ્ટોરના એક અધિકૃત સંચાલકના જણાવ્યા અનુસાર, “શિન્સેગૅ જૂથની કોઇપણ પ્રકારની ચૂકવણીની જવાબદારી માટે હવે સેમસંગ જૂથ સાથે જોડાયેલી નથી.”<ref name="ja1">[http://joongangdaily.joins.com/article/view.asp?aid=1877426 હાંસોલ, શિન્સેગૅ ડેની રિલેશન વીથ સિહાન] મે 24, 2000. જૂનગાન્ગડેલી </ref> == વસ્તુઓ, ગ્રાહકો અને વ્યવસ્થાનું માળખું == {{prose|section|date=October 2010}} === જૂથનું વિભાજન === [[ચિત્ર:Samsung road-rail excavator.jpg|thumb|260px|right|ફિનલેન્ડ, 2009માં મુર્રામેની હેયરેયલાઈનેન ઓય ખીણમાં સેમસંગ સીઈ170 રસ્તા-ખોદાણ માટેના યંત્ર]] * ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ * નાણાકિય સેવાઓ * રસાયણ ઉદ્યોગો * મશિનરી અને ભારે ઉદ્યોગો * એન્જિનિયરીંગ અને બાંધકામ * છૂટક અને મનોરંજન * વસ્ત્રો અને જાહેરાત * શિક્ષણ અને વૈદકિય સેવાઓ * વેપાર અને સાધનસામગ્રી વિકાસ * ખાદ્ય પૂરવઠો પૂરો પાડનાર અને સંરક્ષણ સેવાઓ === નોંધનિય ગ્રાહકો === * રોયલ ડચ શૅલ સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રિઝ લિક્વિફાઇડ કુદરતી ગેસ(એલપીજી)ના સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડતી કંપની સાથે આગામી 15 વર્ષ માટે રોયલ ડચ શૅલ કંપની એ 50 બિલિયન ડોલરના કરારો કર્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/lists/2009/37/asia-fab-50-09_Samsung-Heavy-Industries_KQZL.html|title=Samsung Heavy Industries |publisher=www.forbes.com|date=2009-09-23 |access-date= 2010-09-13}}</ref> <ref>{{cite web|url=http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|title=Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities|publisher=www.hellenicshippingnews.com|date=2009-07-31|access-date=2010-09-13|archive-date=2016-05-17|archive-url=http://arquivo.pt/wayback/20160517235201/http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|url-status=dead}}</ref> * સંયુક્ત આરબ અમિરાત સરકાર સેમસંગ, કોરિયા ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને હ્યુન્ડાઇ જેવી દક્ષિણ કોરિયાની કંપનીઓના એક વેપારી મંડળે સંયુક્ત આરબ અમિરાત સાથે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 40 બિલિયન ડોલરનો કરાર કર્યો છે.<ref>{{cite web|url=http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|title=Seoul wins 40-billion-dollar UAE nuclear power deal|publisher=www.france24.com|date=2009-12-28|access-date=2010-09-29|archive-url=https://web.archive.org/web/20091231010129/http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|archive-date=2009-12-31|url-status=live}}</ref> * કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની સરકાર કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો સરકારે વિશ્વનો સૌથી મોટો પુન:ઉપયોગી ઊર્જા સ્ત્રોત માટે કરાર કર્યા છે, જેમાં નવી પવન અને સૌર ઊર્જાથી ઉત્પાદિત 2,500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે 6.6 બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ સંઘ તરીકે જોડાયેલી સેમસંગ અને કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સાથે મળીને 2,000 મેગાવોટના પવન ચક્કી અને 500 મેગાવોટની સૌર ઊર્જા વિકસાવશે, તેમજ આ રાષ્ટ્રમાં પૂરવઠા માટે એક ઉત્પાદકિય આપૂર્તિ શૃંખલા પણ તૈયાર કરશે.<ref>{{cite web|url=http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|title=Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010|publisher=www.premier.gov.on.ca|date=2010-01-21|access-date=2010-09-13|archive-date=2011-05-15|archive-url=https://web.archive.org/web/20110515083623/http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|url-status=dead}}</ref> {| class="wikitable" |- ! colspan="7"| સેમસંગના મુખ્ય ગ્રાહકો (ક્યુ1 2010)<ref>{{cite web|url=http://www.koreatimes.co.kr/www/news/tech/2010/09/133_67730.html |title=Sony, Apple, Dell are Samsung's big buyers|publisher=www.koreatimes.co.kr|date=2010-06-16|access-date= 2010-10-26}}</ref> |- ! ક્રમ/કંપની ! વિભાગીય વિવરણ ! ખરીદી (એકમ: ટ્રિલિયન કેઆરડબલ્યુ) ! કુલ વેચાણના ટકા |- | 1 સોની | ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND), ફ્લેશ, એલસીડી (LCD) પેનલ, વગેરે... | 1.28 | 3.7 |- | 2 એપલ આઇએનસી | એપી (AP) (મોબાઇલ પ્રોસેસર) ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND) ફ્લેશ, વગેરે... | 0.9 | 2.6 |- | 3 ડૅલ | ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... | 0.87 | 2.5 |- | 4 એચપી | ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... | 0.76 | 2.2 |- | 5 વેરિઝોન કોમ્યુનિકેશન્સ | હેન્ડસેટ, વગેરે... | 0.5 | 1.3 |- | 6 એટી એન્ડ ટી | હેન્ડસેટ, વગેરે... | 0.5 | 1.3 |} == સેમસંગ આરોગ્ય કેન્દ્ર == સેમસંગ આરોગ્ય કેન્દ્ર, એ એક બિન-નફાકીય સંસ્થા છે. આ આરોગ્ય કેન્દ્રમાં સેમસંગ જૂથ વાર્ષિક અંદાજિત 100 મિલિયન ડોલરનું દાન કરે છે.<ref>{{cite web|url=http://www.dt.co.kr/contents.html?article_no=2006121302011232655001|title=기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등|publisher=www.dt.co.kr|access-date= 2010-09-19}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર (કોરિયન: 삼성의료원) દ્વારા સેમસંગ સેઓલ હોસ્પિટલ (કોરિયન: 삼성서울병원), કૅંગબૂક સેમસંગ હોસ્પિટલ (કોરિયન: 강북삼성병원), સેમસંગ ચેન્ગવોન હોસ્પિટલ (કોરિયન: 삼성창원병원), સેમસંગ કૅન્સર સેન્ટર (કોરિયન:삼성암센터) અને સેમસંગ લાઇફ સાયન્સ રિસર્ચ સેન્ટર(કોરિયન: 삼성생명과학연구소)ની રચના કરવામાં આવી છે. સેઓલમાં આવેલું સેમસંગ કૅન્સર કેન્દ્ર એશિયાનું સૌથી મોટું કૅન્સર કેન્દ્ર છે, જે કોરિયાના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્ર અને જાપાનના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્રથી પણ મોટું છે.<ref>{{cite news|url=http://kansascity.bizjournals.com/kansascity/stories/2009/10/26/daily2.html|title=AECOM Technology buys Ellerbe Becket|publisher=kansascity.bizjournals.com|access-date= 2010-09-19|first=Rob|last=Roberts|date=2009-10-26}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર અને ફાઇઝર બંને લિવરમાં થતા કેન્સર માટેના જવાબદાર અનુવંશિક કારણો પર સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યા છે. <ref>{{cite web|url=http://www.pfizer.be/pfizer.be/PrintVersion.aspx?Posting=%7B612B1417-EE70-4C51-AD0A-6819653DFBD6%7D|title=Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer|publisher=www.pfizer.be|access-date=2010-09-19}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એસએમસી (SMC) એ પ્રથમ યુ.એસ. (US)ની ના હોય એવી સંસ્થા છે, જેને એએએચઆરપીપી (AAHRPP)(માનવ સંશોધન સંબંધિત રક્ષણ કાર્યક્રમમાં જોડાણ માટેનું અધિકારપત્ર પ્રાપ્ત થયું છે.<ref>{{cite web|url=http://www.aahrpp.org/www.aspx?PageID=200|title=AAHRPP accredits the first international center|publisher=www.aahrpp.org|access-date=2010-09-19|archive-date=2006-10-09|archive-url=https://web.archive.org/web/20061009143220/http://www.aahrpp.org/www.aspx?PageID=200|url-status=dead}}</ref> == વ્યુત્પતિશાસ્ત્ર અને લોગો (ચિહ્ન)નો ઇતિહાસ == કોરિયન હાંજા ''સેમસંગ'' ({{linktext|三|星}}) શબ્દનો અર્થ થાય છે, “ત્રિ-સ્ટાર” કે “ત્રણ તારા”.{{linktext|三|星}} “ત્રણ” શબ્દ “કંઇક મોટું, સંખ્યાબદ્ધ અને શક્તિશાળી” એવું દર્શાવે છે, અને “તારા”નો અર્થ અનંતકાળને દર્શાવે છે.(સેમસંગ જૂથના સ્થાપકના મતે).<ref>{{cite web|url=http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|title=한국 10대 그룹 이름과 로고의 의미|publisher=www.koreadaily.com|date=2006-07-10|access-date=2010-09-19|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429185914/http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|url-status=dead}}</ref> {{gallery |lines=3 |File:Past(1938) samsung logo.PNG|The Samsung Byeolpyo noodles logo, used from late 1938 until replaced in 1950s. |File:Past(1969-79) samsung logo.PNG|The Samsung Group logo, used from late 1969 until replaced in 1979 |File:Past samsung.PNG|The Samsung Group logo("three stars"), used from late 1980 until replaced in 1992 |File:Samsung-old.gif|The Samsung Electronics logo, used from late 1980 until replaced in 1992 |File:Samsung Logo.svg|Samsung's current logo used since 1993.<ref>{{cite web|url=http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|title=Case: Samsung 1993|access-date=2011-04-19|archive-date=2012-05-21|archive-url=https://web.archive.org/web/20120521172630/http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|url-status=dead}}</ref> }} == વિવાદ == 1999થી 2002 સુધી, અમેરિકાની કોમ્પ્યુટર બનાવતી કંપનીને ડીઆરએએમ (DRAM) ચીપ્સ વેચવા માટે, કિંમત નક્કી કરવા માટે સેમસંગ પર હાયનિક્સ સેમિકન્ડક્ટર, ઇન્ફિનીઓન ટેક્નૉલોજીસ , ઇલ્પિડા મેમરી (હિતાચી અને એનઇસી (NEC)) અને મિક્રોન ટેક્નૉલોજી જેવી કંપનીઓ સાથે મળીને કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2005માં સેમસંગે આ બધા આરોપો સ્વીકારીને માફી માંગી અને 300 મિલિયન ડોલરનો દંડ ભર્યો, યુ.એસ. (US)ના ઇતિહાસમાં આ દંડ બીજા નંબરનો સૌથી મોટો વિશ્વાસવિરોધી ગુન્હા માટે ભરવામાં આવેલો દંડ છે.<ref>{{cite web|url=http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|title=Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy|publisher=U.S. Department of Justice|access-date=2009-05-24|archive-date=2009-06-01|archive-url=https://web.archive.org/web/20090601032834/http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|url-status=dead}}</ref><ref>{{Cite news|title=Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2005/10/14/BUGH3F85PU1.DTL |publisher=San Francisco Chronicle |date=2005-10-14 |access-date= 2009-05-24 | first=Benjamin | last=Pimentel}}</ref><ref>{{Cite news|title=Price-Fixing Costs Samsung $300M|url=http://www.internetnews.com/bus-news/article.php/3556156|publisher=InternetNews.com|date=2005-10-13|access-date=2009-05-24|archive-date=2007-11-14|archive-url=https://web.archive.org/web/20071114233939/http://www.internetnews.com/bus-news/article.php/3556156|url-status=dead}}</ref><ref>{{Cite news|title=3 to Plead Guilty in Samsung Price-Fixing Case|url=http://www.nytimes.com/2006/03/23/technology/23chip.html|publisher=New York Times|date=2006-03-23|access-date= 2009-05-24 | first=Laurie J. | last=Flynn}}</ref> અન્ય 8 મેમરી ચિપ્સ બનાવતી કંપની સાથે મળીને ગેરકાયદેસર રીતે ભાવ નક્કી કરવા બદલ, 20101માં યુરોપિયન યુનિયનના વિશ્વાસવિરોધી કાયદા અંતર્ગત સેમસંગ પાસેથી 145.73 મિલિયન યુરોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web|url=http://www.finanznachrichten.de/nachrichten-2010-05/16940621-eu-fines-samsung-elec-others-for-chip-price-fixing-020.htm |title=EU fines Samsung Elec, others for chip price-fixing |publisher=Finanznachrichten.de |date=2010-05-19 |access-date= 2010-11-11}}</ref> == આ પણ જૂઓ == {{South Korean economy}} * કોરિયન કંપનીઓની યાદી * કોરિયન-સંબંધી વિષયોની યાદી * સેકો સેમસંગ શહેર * સાઉથ કોરિયાનું અર્થતંત્ર * હો-એમ કિંમત == નોંધ અને સંદર્ભો == {{Reflist|colwidth=30em}} == બાહ્ય કડીઓ == {{Commons category|Samsung}} * [http://www.samsung.com/ સેમસંગ ગ્લોબલ ] * [http://www.samsung.com/us સમસંગ યુ.એસ. વેસાઇટ] * [http://www.samsungmobile.com/ સેમસંગ મોબાઇલ ] * [http://developer.samsung.com/ સેમસંગ ડેવલોપર્સ ] * [http://www.samsungapps.com/ સેમસંગ એપ્સ ] {{Webarchive|url=https://web.archive.org/web/20200516033921/http://samsungapps.com/ |date=2020-05-16 }} * [http://www.samsungthales.com/ સેમસંગ ડિફેન્સ ] {{Samsung Group}} {{Hard disk drive manufacturers}} {{KFA sponsors}} [[Category:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:સેમસંગ જૂથ]] [[શ્રેણી:ચેબોલ]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:સેઓલ સ્થિત કંપનીઓ]] [[શ્રેણી:કોરિયાની હૉલ્ડિંગ કંપનીઓ]] [[શ્રેણી:1938માં સ્થપાયેલી કંપનીઓ]] [[શ્રેણી:કંપનીઓ]] 8qptprg7h3vt7n46czr9uc8fcuytgqj 887522 887521 2025-07-11T06:05:14Z KartikMistry 10383 વિભાગ 887522 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox company | company_name = સેમસંગ સમૂહ | company_logo = [[ચિત્ર:Samsung Logo.svg|180px]] | company_type = [[Public company|Public]] ([[Korean language|Korean]]: 삼성그룹) | motto = Imagine the Possibilities | foundation = 1938 | founder = [[Lee Byung-chull]] | location = [[Samsung Town]], [[Seoul]], [[South Korea]] | key_people = [[Lee Kun-hee]]<small> ([[Chairman]] and [[Chief executive officer|CEO]])</small><br />[[Lee Soo-bin]]<small> (President, [[Chief executive officer|CEO]] of [[Samsung Life Insurance]])</small><ref name="lee-kun-hee-resigns">{{Cite news|url=http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-url=https://web.archive.org/web/20080429210900/http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archive-date=2008-04-29|title=Samsung chairman resigns over scandal|author=Kelly Olsen|publisher=Associated Press via [[Google News]]|access-date=2008-04-22|date=2008-04-22|url-status=dead}}</ref> | area_served = Worldwide | industry = [[Conglomerate (company)|Conglomerate]] | products = {{Collapsible list|[[Electronics]]<br />[[Shipbuilding|Shipbuilder]]<br />[[Finance|Financial]]<br />[[Chemical substance|Chemical]]<br />[[Retailing|Retail]]<br />[[Entertainment]]<br />[[Flash memory]]<br />[[Aviation]]<br />[[Optical storage]]<br />[[Mobile phone]]s<br />[[Smartphone]]s<br />[[Hard disk drive]]s}} | num_employees = 276,000 <small>(2009)</small><ref name="report" /> <!-- DO NOT change this without providing a reliable source to back up your claim as per [[WP:RS]] --> | subsid = [[Samsung Electronics]]<br />[[Samsung Life Insurance]]<br />[[Samsung Heavy Industries]]<br />[[Samsung C&T Corporation|Samsung C&T]] etc. | revenue = <!--Only domestic (non-consolidated in Korea)-->[[United States dollar|US$]] 172.5 billion <small>(2009)</small><ref name="report" /><!--*Consolidated revenue(Overseas division include): ?--> | operating_income = | net_income = US$ 13.8 billion <small>(2009)</small><ref name="report" /> | assets = US$ 294.5 billion <small>(2009)</small><ref name="report" /> | equity = US$ 112.5 billion <small>(2008)</small><ref name="report" /> | homepage = [http://www.samsung.com/ Samsung.com] }} '''સેમસંગ સમૂહ''' (કોરિયન: 삼성그룹) એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક [[દક્ષિણ કોરિયા]]ના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું, અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે,<ref> આવક પ્રમાણે કંપનીઓની યાદી જૂઓ </ref> જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી.<ref name="report">{{cite web|url=http://www.samsung.com/us/aboutsamsung/corporateprofile/ourperformance/samsungprofile.html |title=Samsung Profile 2010 |publisher=Samsung.com |date=2008-12-31 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના ''સેમસંગ'' શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, <ref>{{cite web|url=http://www.ft.com/cms/s/2/c48d477a-0c3b-11df-8b81-00144feabdc0.html |title=/ Technology - Samsung beats HP to pole position |publisher=Ft.com |date= |access-date= 2010-09-04}}</ref><ref name="economist">[http://www.economist.com/businessfinance/displayStory.cfm?story_id=13788472 ઇકોનોમિસ્ટ.કોમ] સેમસંગના વારસો – મુગટી સફળતા </ref> સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા<ref>{{cite web|last=Park |first=Kyunghee |url=http://www.bloomberg.com/apps/news?pid=newsarchive&sid=aO0FeeTB6_0Y |title=July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell’s Platform Orders (Update1) |publisher=Bloomberg |date=2009-07-28 |access-date= 2010-11-11}}</ref> છે, તો સેમસંગ એન્જિનીયરીંગનો 35 ક્રમ હતો, યુ.એસ. (U.S.) કન્સ્ટ્રક્શન જર્નલના ''એન્જિનીયરિંગ ન્યૂઝ રેકોર્ડ'' પ્રમાણે, સેમસંગ સી&amp;ટી (C&amp;T) વર્ષ 2009માં 225 બાંધકામ કંપનીઓની યાદીમાં 72મું સ્થાન ધરાવે છે.<ref>{{cite web|url=http://enr.construction.com/toplists/InternationalContractors/001-100.asp |title=The Top 225 International Contractors2010 |publisher=Enr.construction.com |date=2010-08-25 |access-date= 2010-11-11}}</ref> સેમસંગ લાઇફ ઈન્સયોરન્સ એ 2009માં ''ફોર્ચ્યુન'' ગ્લોબલ 500 કંપનીઓઓમાં 14માં ક્રમે હતી.<ref>{{cite news|url=http://money.cnn.com/magazines/fortune/global500/2009/industries/183/index.html |title=Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com |publisher=Money.cnn.com |date=2009-07-20 |access-date= 2010-09-04}}</ref> સેમસંગ એવરલેન્ડ, દક્ષિણ કોરિયાનો સૌપ્રથમ થીમ પાર્ક છે, જે 1976માં યોનગીન ફાર્મલેન્ડ તરીકે ખુલ્લો મૂકાયો. જે હાલમાં વિશ્વનો પાંચમાં ક્રમનો જાણીતો થીમ પાર્ક છે, તેણે એપકોટ, ડીઝની એમજીએમ (MGM) અને ડીઝનીના એનિમલ કિંગ્ડમને પણ પાછળ રાખ્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|title=The World's Best Amusement Parks|publisher=Forbes.com|date=2002-03-21|access-date=2010-09-11|archive-date=2012-03-29|archive-url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|url-status=dead}} {{Webarchive|url=https://web.archive.org/web/20120329211256/http://www.forbes.com/2002/03/21/0321feat_6.html |date=2012-03-29 }}</ref> ચેઈલ વર્ડવાઇડ સેમસંગ જૂથના સહાયક તરીકે વર્તે છે.<ref>{{cite web|url=http://investing.businessweek.com/research/stocks/snapshot/snapshot.asp?ticker=030000:KS|title=CHEIL WORLDWIDE INC(030000:Korea SE)|publisher=businessweek.com|date=2010-09-15 |access-date= 2010-09-16}}</ref> જેણે વર્ષ 2010માં આવકની દૃષ્ટિએ “વિશ્વની ટોચની 50 કંપનીઓમાં“ #19મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.<ref>{{cite web|url=http://adage.com/agencyfamilytrees2010/|title=AGENCY FAMILY TREES 2010 |publisher=Advertising Age |date=2010-04-26 |access-date= 2010-09-16}}</ref> સેમસંગના સહાયક જૂથ શીલા હોટલે જાણીતા ''ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર'' નામના આંતરરાષ્ટ્રીય વ્યયસાયિક સામાયિકના વાચકોમાં કરાયેલા વાર્ષિક તારણમાં “વર્ષ 2009માં દુનિયાની ટોચની 100 હોટલમાં” #58મો ક્રમ પ્રાપ્ત કર્યો.<ref>{{cite web|url=http://www.iimagazine.com/Research/133/546/0/0/0/The_Worlds_Best_Hotels/Top_100_Hotels.html|title= 2009 World's Best Hotels|publisher=Institutional Investor|date=2010-03-01 |access-date= 2010-09-11}}</ref> ઈન્સટિટ્યૂશનલ સર્વે મેગેઝિન માટે કરાયેલા 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે સંશોધનમાં 22 કંપનીઓને સર્વશ્રેષ્ઠ સામાન્ય વેચાણ પ્રોસ્તાહકની યાદીમાં સ્થાન મળ્યું હતું. સેમસંગ સિક્યુરિટીસ (રોકાણ બેન્ક)નો 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે 2007માં આવકની બાબતમાં “2007 એશિયાના તમામ સામાન્ય વેચાણને વેગ આપવાનો ક્રમ”માં 14મો ક્રમ આવ્યો.<ref>{{cite web|url=http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|title=2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings|publisher=Institutional Investor|date=2007-06-01|access-date=2010-09-16|archive-date=2011-05-03|archive-url=https://web.archive.org/web/20110503223816/http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|url-status=dead}}</ref> ગાર્ટનર “માર્કેટ હિસ્સો તારણ: ટોચના 10 પરામર્શન દાતાઓની આવક, વિકાસ અને બજાર હિસ્સો, વિશ્વવ્યાપ અને સ્થાનિક 2009” જે ઈરાદાપુર્વક સેવા આપનારના સાધન છે. સેમસંગ એસડીએસ (SDS) એશિયાઈ દ્વીપમાં બીજા ક્રમે રહ્યુ, જ્યારે આઈબીએમ (IBM) ટોચ પર અને એક્સેન્ચર (Accenture) ત્રીજા ક્રમે રહ્યુ.<ref>{{cite web|url=http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|title=Deloitte Vol. 2 Article. 3|publisher=deloitte.com|access-date=2011-01-20|archive-date=2011-04-28|archive-url=https://web.archive.org/web/20110428235159/http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|url-status=dead}}</ref> સેમસગં જૂથ દક્ષિણ કોરિયાના કુલ નિકાસમાં 20 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.<ref name="exports">{{cite web |url=http://www.samsung.co.kr/samsung/history.do |title=역사관 - 삼성그룹 사이트 |publisher=Samsung.co.kr |date= |access-date=2010-09-04 |archive-date=2010-01-23 |archive-url=https://web.archive.org/web/20100123142513/http://samsung.co.kr/samsung/history.do |url-status=dead }}</ref> ઘણા સ્થાનિક ઉદ્યોગોમાં સેમસંગ જૂથનું વર્ચસ્વ છે; કેટલાક દેશોના કુલ જીડીપી (GDP) કરતા તેની આવક વધારે છે, જો વર્ષ 2006માં ક્રમ આપવામાં આવ્યો હોત તો સેમસંગ જૂથનું અર્થતંત્ર વિશ્વમાં 35 ક્રમે હોત. [[આર્જેન્ટીના|આર્જેન્ટિના]] કરતા પણ વધારે.<ref>{{cite web |url=http://www.chosun.com/economy/news/200602/200602130520.html |title=[초 국가기업&#93; <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴 |publisher=Chosun.com |date= |access-date=2010-11-11 |archive-date=2010-11-28 |archive-url=https://web.archive.org/web/20101128123326/http://www.chosun.com/economy/news/200602/200602130520.html |url-status=dead }}</ref> કંપનીનું દેશના વિકાસમાં, રાજકારણ, પ્રસારણ માધ્યમ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઉપરાંત હાન નદીના વિકાસના જાદુ પાછળ પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા ઉદ્યોગો સેમસંગના આંતરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસને આદર્શ તરીકે ગણે છે.{{Citation needed|date=September 2010}} સેમસંગે 2010માં મીડિયા ગ્રુપને ખરીદ્યું. 2019માં સેમસંગની આવક $305 બિલિયન, 2020માં $107+ બિલિયન અને 2021માં $236 બિલિયન છે.<ref>{{Cite web|date=2022-09-24|title=Samsung Net Worth|url=https://365networth.com/samsung-net-worth/|access-date=2022-10-03|language=en-US|archive-date=2022-09-29|archive-url=https://web.archive.org/web/20220929023630/https://365networth.com/samsung-net-worth/|url-status=dead}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:삼성상회.jpg|thumb|left|1930માં દેઉગુ સ્થિત સેમસંગ સેંઘોનું બિલ્ડીંગ]] 1938માં, લી બ્યુન્ગ-ચૂલ(1910-1987) કેઓ યુરેઓન્ગ દેશના જમીનમાલિક પરિવારમાંથી હતા, તેઓ દાએગુ શહેર નજીક આવ્યા, અને સુ-ડોંગ (હવેનું લેંગ્યો-ડોંગ)માં ચાલીસ કર્મચારીઓ સાથે ''સેમસંગ સંગોહે'' (삼성상회) નામની વ્યાપારી પેઢી (ટ્રેડિંગ કંપની)ની સ્થાપની કરી. જે શહેર તેમજ શહેરની આસપાસ છૂટક વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી અને નૂડલ્સ (ઘંઊની સેવો)નું પણ ઉત્પાદન કરતી. કંપનીનો ફેલાવો થતો ગયો અને લીએ તેમનું મુખ્યાલય 1947માં સેઓલમાં ખસેડ્યુ. જ્યારે કોરિયામાં યુદ્ધ ફાટી ન નીકળ્યું તે સમયે તેમના પર સેઓલ છોડવાનું દબાણ વધતા, તેમણે સેઓલ છોડ્યું અને બુસનમાં ''ચેઈલ જેડાંગ'' નામથી ખાંડની મિલ શરૂ કરી. 1954માં યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે લીએ ''ચેઈલ મોઈક'' ની સ્થાપના કરી અને દાએગુના ચિમસન-ડોંગમાં યાંત્રિક એકમ બનાવ્યો. તે દેશની સૌથી મોટી ઉનની મિલ હતી, જે ઘણી કંપનીઓને જોતી હતી. સેમસંગ ઘણા રસ્તાઓ તરફ ફંટાયું અને લીએ ખુબ માંગ હોય તેવા ઉદ્યોગ સમૂહોના આગેવાનોને સાથે રાખીને સેમસંગની સ્થાપના કરી, જેણે વીમા, સલામતી, અને છુટક વેચાણ તરફ ઝુકાવ્યું. ઔદ્યોગિકરણમાં લીએ મોટુ યોગદાન આપ્યું અને નાના જૂથોના સાથે રાખીને તેમને સ્પર્ધામાંથી બચાવ્યા અને આર્થિક રીતે મજબૂતી આપી, તેમજ અર્થતંત્રના વિકાસલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. સેમસંગ કંપનીને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે કેટલીક વિદેશી કંપનીઓ પર દક્ષિણ કોરિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.{{Citation needed|date=September 2010}} 1960ના અંત સુધીમાં સેમસંગે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કરી. તેણે ઈલેક્ટ્રોનિક્સને લગતા કેટલાક વિભાગો બનાવ્યા જેવા કે સેમસંગ ઈલેટ્રોનિક્સ ડિવાઇસ કંપની, સેમસંગ ઇલેક્ટ્રો-મેકેનિસ કંપની, સેમસંગ કોર્નિંગ કંપની અને સેમસંગ સેમિકન્ડક્ટર એન્ડ ટેલિકમ્યુનિકેશન કંપની વિગેરે, તેમજ સુવોનમાં સેવાઓ ઉપલબ્ધ બનાવી. તેનું પ્રથમ ઉત્પાદન બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતુ. 1980માં કંપનીએ ગુમીમાં ''હેગુક જેઓન્જા ટોન્ગસીન'' નું અધિગ્રહણ કર્યુ અને સંદેશવાહક માટેના સાધનો બનાવવાની શરૂઆત કરી. તેનું પહેલાનું ઉત્પાદન સ્વીચબોર્ડ હતુ. આ સુવિધા ટેલિફોન અને ફેક્સ ઉત્પાદીન કરતી વ્યવસ્થામાં વિકસાવવામાં આવી હતી, અને જે સેમસંગ મોબાઇલ ઉત્પાદનનું કેન્દ્ર બની. તેઓએ અત્યાર સુધીમાં 800 મિલિયન મોબાઈલ બનાવ્યા છે.<ref>{{ko icon}} http://www.gumisamsung.com/jsp/gp/GPHistory03.jsp</ref> 1980માં કંપનીએ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કો. લિ.ના નેજા હેઠળ તેમનો સમન્વય કર્યો. [[File:TimeWarnerCenter.JPG|thumb|right|ન્યૂયોર્ક, ટાઇમ વોર્નર સેન્ટરનું અંદર સેમસંગ લોગોનું દૃશ્ય.]] 1980ના અંતમાં અને 1990ની શરૂઆતમાં સેમસંગ ઈલેકટ્રોનિક્સે સંશોધન અને વિકાસ પાછળ પુષ્કળ રોકાણ કર્યુ, જેના પરિણામ સ્વરૂપ કંપની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ પડતી સાબિત થઈ. 1982માં પોર્ટુગલમાં ટેલિવિઝન બનાવવાનો એકમ સ્થાપ્યો, 1984માં ન્યૂયોર્કમાં એકમ, 1985માં ટોક્યોમાં એકમ, 1987માં ઈગ્લેન્ડમાં સુવિધા ઉભી કરી અને બીજી સુવિધા ઓસ્ટિનમાં 1996માં કરી. સેમસંગે ઓસ્ટિનમાં અંદાજે $5.6 બિલિયનનું રોકાણ કર્યુ, જે ટેક્સાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સના મોટા વિદેશી રોકાણોમાંનું એક હતુ. ઓસ્ટિનમાં નવુ રોકાણ થતા સેમસંગનું રોકાણ અંદાજે $9 બિલિયનને પાર કરી જશે.<ref>{{cite web|url=http://www.austinchamber.com/TheChamber/AboutTheChamber/NewsReleases/2010/SASpressrelease.pdf|title=Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips|publisher=Austinchamber.com|date=2010-06-09|access-date=2010-09-13}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એક આંતરાષ્ટ્રીય નિગમ તરીકે વિકસવાની સેમસંગે 1990માં શરૂઆત કરી. સેમસંગના બાંધકામ વિભાગને ગગનચૂંબી શિખર માટે [[મલેશિયા]]ના બેમાંથી એક પેટ્રોનાસ ટાવર, [[ચીની ગણતંત્ર|તાઈવાન]]નું તાઈપેઈ 101 અને [[સંયુક્ત રાષ્ટ્ર અમિરાત]]નું બુર્ઝ ખલીફા બનાવાનો પરવાનો મળ્યો.<ref>{{Cite news|url=http://edition.cnn.com/2009/BUSINESS/10/19/korea.dubai.tower/index.html|title=Dubai skyscraper symbol of S. Korea's global heights|publisher=CNN|date= October 19, 2009|access-date= 2009-10-19}}</ref> 1993માં લી કું-હીએ સેમસંગ જૂથમાંથી નાની 10 કંપનીઓને વેચી અને ત્રણ ઉદ્યોગો પર કેન્દ્રીત થવાનો નિર્ણય લીધો, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનીયરીંગ, અને કેમિકલ્સ મુખ્ય રહ્યા. 1996માં સેમસંગ જૂથે સંગક્યુનક્વાન યુનિવર્સિટી ફાઉન્ડેશન પુન: હસ્તગત કરી. 1997માં એશિયામાં આવેલી નાણાકિય કટોકટીમાં સેમસંગને કોરિયાની અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું નુકસાન થયું. જોકે ખોટના ભાગરૂપે સેમસંગ મોટરને રેનોલ્ટને વેચવામાં આવી હતી. 2010 પ્રમાણે રેનોલ્ટ સેમસંગ જેમાં 80.1 ટકા રેનોલ્ટના અને 19.9 ટકા હિસ્સો સેમસંગનો છે. વધારામાં સેમસંગે 1980થી 1990 સુધી વિવિધ પ્રકારના વિમાન બનાવ્યા. 1999માં કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીસ (કેએઆઈ (KAI))ની સ્થાપના કરવામાં આવી, એ પછીના મુખ્ય પરિણામોમાં સેમસંગ એરોસ્પેશને ડેવુ હેવી ઈન્ડસ્ટ્રિસ, હ્યુન્ડાઇ સ્પેશ અને એકક્રાફ્ટ કંપની એવા ત્રણ મુખ્ય હવાઇ વિભાગોમાં વહેચવામાં આવી. તેમ છતા સેમસંગ આજે પણ વિમાનના એન્જિન બનાવે છે. {{Citation needed|date=November 2010}} 1992માં સેમસંગ વિશ્વમાં મેમરી ચીપના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની બની. તે ચીપ બનાવતી કંપનીઓમાં ઈન્ટેલ બાદ બીજાક્રમે છે, (જૂઓ દરવર્ષે વિશ્વવ્યાપી ટોચના 20 સેમિકન્ડક્ટર બજારમાં હિસ્સાનો ક્રમ.)<ref>{{cite web|last=Cho |first=Kevin |url=http://www.bloomberg.com/apps/news?pid=20601080&sid=a0wNfW_5OZ5s&refer=asia |title=Samsung Says Hopes of Recovery Are ‘Premature’ as Profit Falls |publisher=Bloomberg |date=2009-04-24 |access-date= 2010-09-04}}</ref> 1995માં તેણે પ્રવાહી સ્ફટિક દર્શાવતો પડદો બનાવ્યો. દસ વર્ષ પછી પ્રવાહી સ્ફટિક દર્શાવતી તક્તીના ઉત્પાદનમાં સેમસંગ વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક બન્યું. સોનીએ મોટા કદના ટીએફટી-એલસીડી (TFT-LCD) બનાવવામાં રોકાણ કર્યું નહી અને સહાયતા માટે વર્ષ 2006માં સેમસંગનો સંપર્ક કર્યો. એસ-એલસીડી (S-LCD)ની સ્થાપના સેમસંગ અને સોનીના સંયુક્ત જોડાણના ભાગરૂપે થઈ જે અંતર્ગત બન્ને ઉત્પાદકોને એલસીડીની તક્તીનો બરોબર પુરવઠો પુરો પાડવામાં આવે છે. એસ-એલસીડી (S-LCD)માં સેમસંગ (50% અને 1 શેર) અને સોની (50% માં એક શેર ઓછો) દક્ષિણ કોરિયાના ટાંગજંગમાં આવેલા ઉત્પાદન એકમનું સંચાલન કરે છે. વર્ષ 2004 અને 2005માં સોનીને પાછળ રાખીને સેમસંગ ઈલેક્ટ્રેનિક્સ વિશ્વની સૌથી પ્રખ્યાત ગ્રાહકલક્ષી ઈલેક્ટ્રોનિક્સ શાખ બની, અને હાલમાં તે વિશ્વમાં #19મો ક્રમ ધરાવે છે.<ref>{{cite web |url=http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |title=Global Branding Consultancy |publisher=Interbrand |date= |access-date=2010-09-04 |archive-date=2010-06-26 |archive-url=https://web.archive.org/web/20100626094208/http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |url-status=dead }}</ref> [[નોકિયા]] બાદ સેમસંગ આંકડાની દ્રષ્ટિએ મોબાઈલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે, જેનો ઉભરતા બજાર ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં હિસ્સો છે.<ref>{{cite web|url=http://joongangdaily.joins.com/article/view.asp?aid=2908852 |title=INSIDE JoongAng Daily |publisher=Joongangdaily.joins.com |date=2009-08-17 |access-date= 2010-09-04}}</ref> એસસીટીવી (SCTV) અને ઈન્ડોસેરએ સેમસંગની સુર્ય સિટ્રા મીડિયા માધ્યમની સહાયક છે. === નવી કંપનીની રચના === [[ચિત્ર:Pan-samsung2-error corrections.png|thumb|left|400px]] 1990માં સેમસંગ જૂથમાંથી, સીજે, હાંસોલ, શિન્સેગૅ જૂથ અલગ થયું.<ref>{{cite web|url=http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|title=Samsung to celebrate 100th anniversary of late founder|publisher=koreaherald.com|date=2010-03-29|access-date=2011-01-21|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429191227/http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|url-status=dead}}</ref> સેમસંગ જૂથનો હિસ્સો રહેલી શિન્સેગૅ (વળતર આપતી દૂકાનો, કોઇપણ જાતની વસ્તુ સરળતાથી મળી શકે તેવી દૂકાનો ચલાવતી કંપની) 1990માં સેમસંગ જૂથમાંથી અલગ થઇ. આ સાથે જ અન્ય કંપની સીજે(ખાદ્ય, દવાઓ, મનોરંજન અને માલસમાનની જાળવણી કરતી કંપની) અને હાંસોલ ગ્રુપ(કાગળ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની) પણ સેમસંગ ગ્રુપમાંથી છૂટી થઇ. નવી શાખ તરીકે ઉભરેલી શિન્સેગૅ સેન્ક્ટમસિટી ડિપાર્ટમેન્ટ સ્ટોર હાલ વિશ્વમાં સૌથી વધુ ડિપાર્ટમેન્ટલ દૂકાનો ધરાવતી કંપની તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં નામ ધરાવે છે.<ref>{{cite web|url=http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|title=Largest Department Store|publisher=community.guinnessworldrecords.com|date=2009-06-29|access-date=201-01-21|archive-date=2011-09-23|archive-url=https://web.archive.org/web/20110923040357/http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|url-status=dead}}</ref> હાલ આ અલગ થયેલું જૂથ એક સ્વતંત્ર જૂથ તરીકે કામગીરી કરે છે અને તેમાં સેમસંગ જૂથનો કોઇપણ હિસ્સો નથી અને કોઇ પણ રીતે તે કંપની સાથે સંકળાયેલું નથી.<ref name="ja1"/> હાંસોલ જૂથના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, “સામાન્ય લોકો વિશ્વ વ્યાપાર ના નિયમો અને કાયદાથી અજાણ હોય છે, એ માન્યતા ખૂબ જ હાસ્યાસ્પદ છે.” વધુમાં ઉમેર્યુ હતું કે, “હાંસોલ જૂથ જ્યારે 1991માં સેમસંગ જૂથથી અલગ થયું, ત્યારે સેમસંગ સાથે તેની નાણાની સમગ્ર ચૂકવણી તેમજ શેર- હોલ્ડિંગની સમગ્ર બાબતો અંગે જોડાણ કરવામાં આવ્યું હતું.” હાંસોલ જૂથના એક સ્ત્રોતે ભારપૂર્વક કહ્યું હતું કે, “સેમસંગ જૂથમાંથી અલગ થયા બાદ હાંસોલ, <span class="goog-gtc-fnr-highlight">શિન્સેગૅ</span> અને સીજે (CJ) આ સમગ્ર કંપનીઓ તેના સ્વતંત્ર સંચાલન હેઠળ જ કામગીરી કરી રહી છે.” શિન્સેગૅ ડિપાર્ટમેન્ટ સ્ટોરના એક અધિકૃત સંચાલકના જણાવ્યા અનુસાર, “શિન્સેગૅ જૂથની કોઇપણ પ્રકારની ચૂકવણીની જવાબદારી માટે હવે સેમસંગ જૂથ સાથે જોડાયેલી નથી.”<ref name="ja1">[http://joongangdaily.joins.com/article/view.asp?aid=1877426 હાંસોલ, શિન્સેગૅ ડેની રિલેશન વીથ સિહાન] મે 24, 2000. જૂનગાન્ગડેલી </ref> == વસ્તુઓ, ગ્રાહકો અને વ્યવસ્થાનું માળખું == {{prose|વિભાગ|date=October 2010}} === જૂથનું વિભાજન === [[ચિત્ર:Samsung road-rail excavator.jpg|thumb|260px|right|ફિનલેન્ડ, 2009માં મુર્રામેની હેયરેયલાઈનેન ઓય ખીણમાં સેમસંગ સીઈ170 રસ્તા-ખોદાણ માટેના યંત્ર]] * ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ * નાણાકિય સેવાઓ * રસાયણ ઉદ્યોગો * મશિનરી અને ભારે ઉદ્યોગો * એન્જિનિયરીંગ અને બાંધકામ * છૂટક અને મનોરંજન * વસ્ત્રો અને જાહેરાત * શિક્ષણ અને વૈદકિય સેવાઓ * વેપાર અને સાધનસામગ્રી વિકાસ * ખાદ્ય પૂરવઠો પૂરો પાડનાર અને સંરક્ષણ સેવાઓ === નોંધનિય ગ્રાહકો === * રોયલ ડચ શૅલ સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રિઝ લિક્વિફાઇડ કુદરતી ગેસ(એલપીજી)ના સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડતી કંપની સાથે આગામી 15 વર્ષ માટે રોયલ ડચ શૅલ કંપની એ 50 બિલિયન ડોલરના કરારો કર્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/lists/2009/37/asia-fab-50-09_Samsung-Heavy-Industries_KQZL.html|title=Samsung Heavy Industries |publisher=www.forbes.com|date=2009-09-23 |access-date= 2010-09-13}}</ref> <ref>{{cite web|url=http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|title=Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities|publisher=www.hellenicshippingnews.com|date=2009-07-31|access-date=2010-09-13|archive-date=2016-05-17|archive-url=http://arquivo.pt/wayback/20160517235201/http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|url-status=dead}}</ref> * સંયુક્ત આરબ અમિરાત સરકાર સેમસંગ, કોરિયા ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને હ્યુન્ડાઇ જેવી દક્ષિણ કોરિયાની કંપનીઓના એક વેપારી મંડળે સંયુક્ત આરબ અમિરાત સાથે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 40 બિલિયન ડોલરનો કરાર કર્યો છે.<ref>{{cite web|url=http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|title=Seoul wins 40-billion-dollar UAE nuclear power deal|publisher=www.france24.com|date=2009-12-28|access-date=2010-09-29|archive-url=https://web.archive.org/web/20091231010129/http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|archive-date=2009-12-31|url-status=live}}</ref> * કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની સરકાર કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો સરકારે વિશ્વનો સૌથી મોટો પુન:ઉપયોગી ઊર્જા સ્ત્રોત માટે કરાર કર્યા છે, જેમાં નવી પવન અને સૌર ઊર્જાથી ઉત્પાદિત 2,500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે 6.6 બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ સંઘ તરીકે જોડાયેલી સેમસંગ અને કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સાથે મળીને 2,000 મેગાવોટના પવન ચક્કી અને 500 મેગાવોટની સૌર ઊર્જા વિકસાવશે, તેમજ આ રાષ્ટ્રમાં પૂરવઠા માટે એક ઉત્પાદકિય આપૂર્તિ શૃંખલા પણ તૈયાર કરશે.<ref>{{cite web|url=http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|title=Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010|publisher=www.premier.gov.on.ca|date=2010-01-21|access-date=2010-09-13|archive-date=2011-05-15|archive-url=https://web.archive.org/web/20110515083623/http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|url-status=dead}}</ref> {| class="wikitable" |- ! colspan="7"| સેમસંગના મુખ્ય ગ્રાહકો (ક્યુ1 2010)<ref>{{cite web|url=http://www.koreatimes.co.kr/www/news/tech/2010/09/133_67730.html |title=Sony, Apple, Dell are Samsung's big buyers|publisher=www.koreatimes.co.kr|date=2010-06-16|access-date= 2010-10-26}}</ref> |- ! ક્રમ/કંપની ! વિભાગીય વિવરણ ! ખરીદી (એકમ: ટ્રિલિયન કેઆરડબલ્યુ) ! કુલ વેચાણના ટકા |- | 1 સોની | ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND), ફ્લેશ, એલસીડી (LCD) પેનલ, વગેરે... | 1.28 | 3.7 |- | 2 એપલ આઇએનસી | એપી (AP) (મોબાઇલ પ્રોસેસર) ડીઆરએએમ (DRAM), એનએએનડી (NAND) ફ્લેશ, વગેરે... | 0.9 | 2.6 |- | 3 ડૅલ | ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... | 0.87 | 2.5 |- | 4 એચપી | ડીઆરએએમ (DRAM), ફ્લેટ-પેનલ્સ, લિથિયમ-આયોન બેટરી, વગેરે... | 0.76 | 2.2 |- | 5 વેરિઝોન કોમ્યુનિકેશન્સ | હેન્ડસેટ, વગેરે... | 0.5 | 1.3 |- | 6 એટી એન્ડ ટી | હેન્ડસેટ, વગેરે... | 0.5 | 1.3 |} == સેમસંગ આરોગ્ય કેન્દ્ર == સેમસંગ આરોગ્ય કેન્દ્ર, એ એક બિન-નફાકીય સંસ્થા છે. આ આરોગ્ય કેન્દ્રમાં સેમસંગ જૂથ વાર્ષિક અંદાજિત 100 મિલિયન ડોલરનું દાન કરે છે.<ref>{{cite web|url=http://www.dt.co.kr/contents.html?article_no=2006121302011232655001|title=기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등|publisher=www.dt.co.kr|access-date= 2010-09-19}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર (કોરિયન: 삼성의료원) દ્વારા સેમસંગ સેઓલ હોસ્પિટલ (કોરિયન: 삼성서울병원), કૅંગબૂક સેમસંગ હોસ્પિટલ (કોરિયન: 강북삼성병원), સેમસંગ ચેન્ગવોન હોસ્પિટલ (કોરિયન: 삼성창원병원), સેમસંગ કૅન્સર સેન્ટર (કોરિયન:삼성암센터) અને સેમસંગ લાઇફ સાયન્સ રિસર્ચ સેન્ટર(કોરિયન: 삼성생명과학연구소)ની રચના કરવામાં આવી છે. સેઓલમાં આવેલું સેમસંગ કૅન્સર કેન્દ્ર એશિયાનું સૌથી મોટું કૅન્સર કેન્દ્ર છે, જે કોરિયાના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્ર અને જાપાનના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્રથી પણ મોટું છે.<ref>{{cite news|url=http://kansascity.bizjournals.com/kansascity/stories/2009/10/26/daily2.html|title=AECOM Technology buys Ellerbe Becket|publisher=kansascity.bizjournals.com|access-date= 2010-09-19|first=Rob|last=Roberts|date=2009-10-26}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર અને ફાઇઝર બંને લિવરમાં થતા કેન્સર માટેના જવાબદાર અનુવંશિક કારણો પર સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યા છે. <ref>{{cite web|url=http://www.pfizer.be/pfizer.be/PrintVersion.aspx?Posting=%7B612B1417-EE70-4C51-AD0A-6819653DFBD6%7D|title=Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer|publisher=www.pfizer.be|access-date=2010-09-19}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> એસએમસી (SMC) એ પ્રથમ યુ.એસ. (US)ની ના હોય એવી સંસ્થા છે, જેને એએએચઆરપીપી (AAHRPP)(માનવ સંશોધન સંબંધિત રક્ષણ કાર્યક્રમમાં જોડાણ માટેનું અધિકારપત્ર પ્રાપ્ત થયું છે.<ref>{{cite web|url=http://www.aahrpp.org/www.aspx?PageID=200|title=AAHRPP accredits the first international center|publisher=www.aahrpp.org|access-date=2010-09-19|archive-date=2006-10-09|archive-url=https://web.archive.org/web/20061009143220/http://www.aahrpp.org/www.aspx?PageID=200|url-status=dead}}</ref> == વ્યુત્પતિશાસ્ત્ર અને લોગો (ચિહ્ન)નો ઇતિહાસ == કોરિયન હાંજા ''સેમસંગ'' ({{linktext|三|星}}) શબ્દનો અર્થ થાય છે, “ત્રિ-સ્ટાર” કે “ત્રણ તારા”.{{linktext|三|星}} “ત્રણ” શબ્દ “કંઇક મોટું, સંખ્યાબદ્ધ અને શક્તિશાળી” એવું દર્શાવે છે, અને “તારા”નો અર્થ અનંતકાળને દર્શાવે છે.(સેમસંગ જૂથના સ્થાપકના મતે).<ref>{{cite web|url=http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|title=한국 10대 그룹 이름과 로고의 의미|publisher=www.koreadaily.com|date=2006-07-10|access-date=2010-09-19|archive-date=2011-04-29|archive-url=https://web.archive.org/web/20110429185914/http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|url-status=dead}}</ref> {{gallery |lines=3 |File:Past(1938) samsung logo.PNG|The Samsung Byeolpyo noodles logo, used from late 1938 until replaced in 1950s. |File:Past(1969-79) samsung logo.PNG|The Samsung Group logo, used from late 1969 until replaced in 1979 |File:Past samsung.PNG|The Samsung Group logo("three stars"), used from late 1980 until replaced in 1992 |File:Samsung-old.gif|The Samsung Electronics logo, used from late 1980 until replaced in 1992 |File:Samsung Logo.svg|Samsung's current logo used since 1993.<ref>{{cite web|url=http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|title=Case: Samsung 1993|access-date=2011-04-19|archive-date=2012-05-21|archive-url=https://web.archive.org/web/20120521172630/http://www.corporatebrandmatrix.com/cases.asp?ca_id=55&case=Samsung%201993|url-status=dead}}</ref> }} == વિવાદ == 1999થી 2002 સુધી, અમેરિકાની કોમ્પ્યુટર બનાવતી કંપનીને ડીઆરએએમ (DRAM) ચીપ્સ વેચવા માટે, કિંમત નક્કી કરવા માટે સેમસંગ પર હાયનિક્સ સેમિકન્ડક્ટર, ઇન્ફિનીઓન ટેક્નૉલોજીસ , ઇલ્પિડા મેમરી (હિતાચી અને એનઇસી (NEC)) અને મિક્રોન ટેક્નૉલોજી જેવી કંપનીઓ સાથે મળીને કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2005માં સેમસંગે આ બધા આરોપો સ્વીકારીને માફી માંગી અને 300 મિલિયન ડોલરનો દંડ ભર્યો, યુ.એસ. (US)ના ઇતિહાસમાં આ દંડ બીજા નંબરનો સૌથી મોટો વિશ્વાસવિરોધી ગુન્હા માટે ભરવામાં આવેલો દંડ છે.<ref>{{cite web|url=http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|title=Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy|publisher=U.S. Department of Justice|access-date=2009-05-24|archive-date=2009-06-01|archive-url=https://web.archive.org/web/20090601032834/http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|url-status=dead}}</ref><ref>{{Cite news|title=Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2005/10/14/BUGH3F85PU1.DTL |publisher=San Francisco Chronicle |date=2005-10-14 |access-date= 2009-05-24 | first=Benjamin | last=Pimentel}}</ref><ref>{{Cite news|title=Price-Fixing Costs Samsung $300M|url=http://www.internetnews.com/bus-news/article.php/3556156|publisher=InternetNews.com|date=2005-10-13|access-date=2009-05-24|archive-date=2007-11-14|archive-url=https://web.archive.org/web/20071114233939/http://www.internetnews.com/bus-news/article.php/3556156|url-status=dead}}</ref><ref>{{Cite news|title=3 to Plead Guilty in Samsung Price-Fixing Case|url=http://www.nytimes.com/2006/03/23/technology/23chip.html|publisher=New York Times|date=2006-03-23|access-date= 2009-05-24 | first=Laurie J. | last=Flynn}}</ref> અન્ય 8 મેમરી ચિપ્સ બનાવતી કંપની સાથે મળીને ગેરકાયદેસર રીતે ભાવ નક્કી કરવા બદલ, 20101માં યુરોપિયન યુનિયનના વિશ્વાસવિરોધી કાયદા અંતર્ગત સેમસંગ પાસેથી 145.73 મિલિયન યુરોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web|url=http://www.finanznachrichten.de/nachrichten-2010-05/16940621-eu-fines-samsung-elec-others-for-chip-price-fixing-020.htm |title=EU fines Samsung Elec, others for chip price-fixing |publisher=Finanznachrichten.de |date=2010-05-19 |access-date= 2010-11-11}}</ref> == આ પણ જૂઓ == {{South Korean economy}} * કોરિયન કંપનીઓની યાદી * કોરિયન-સંબંધી વિષયોની યાદી * સેકો સેમસંગ શહેર * સાઉથ કોરિયાનું અર્થતંત્ર * હો-એમ કિંમત == નોંધ અને સંદર્ભો == {{Reflist|colwidth=30em}} == બાહ્ય કડીઓ == {{Commons category|Samsung}} * [http://www.samsung.com/ સેમસંગ ગ્લોબલ ] * [http://www.samsung.com/us સમસંગ યુ.એસ. વેસાઇટ] * [http://www.samsungmobile.com/ સેમસંગ મોબાઇલ ] * [http://developer.samsung.com/ સેમસંગ ડેવલોપર્સ ] * [http://www.samsungapps.com/ સેમસંગ એપ્સ ] {{Webarchive|url=https://web.archive.org/web/20200516033921/http://samsungapps.com/ |date=2020-05-16 }} * [http://www.samsungthales.com/ સેમસંગ ડિફેન્સ ] {{Samsung Group}} {{Hard disk drive manufacturers}} {{KFA sponsors}} [[Category:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:સેમસંગ જૂથ]] [[શ્રેણી:ચેબોલ]] [[શ્રેણી:ઓલિમ્પિકની વૈશ્વિક પુરસ્કર્તા]] [[શ્રેણી:સેઓલ સ્થિત કંપનીઓ]] [[શ્રેણી:કોરિયાની હૉલ્ડિંગ કંપનીઓ]] [[શ્રેણી:1938માં સ્થપાયેલી કંપનીઓ]] [[શ્રેણી:કંપનીઓ]] bdgtda62hikv31gkxj6nfo3ebh2h3xb રાવજીભાઇ મણિભાઇ પટેલ 0 34281 887503 820276 2025-07-11T03:31:14Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887503 wikitext text/x-wiki '''રાવજીભાઈ મણિભાઈ પટેલ''' (૧૮૮૬, ૨૦-૧-૧૯૬૨) : ચરિત્રકાર. જન્મ સોજિત્રા (જિ.ખેડા)માં. એમના ઘડતરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનનો તેમ જ નિષ્ઠાવાન શિક્ષક કરુણાશંકર ભટ્ટનો મોટો ફાળો છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ પરિચય થતાં ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની તેમ જ પાછળથી હિન્દની ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા. નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. એમણે કેટલીક નોંધપાત્ર ચરિત્રાત્મક કૃતિઓ આપી છે. ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯) એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાનની ત્યાંની સત્યાગ્રહની લડત તેમ જ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત અને સવિગત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ છે. ‘હિન્દના સરદાર’ (૧૯૬૨) સરદારના આંતરબાહ્ય વ્યક્તિત્વને ઉપસાવી આપતી ચરિત્રકૃતિ છે. ‘જીવનઝરણાં’- ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) એમની વિશિષ્ટ કહી શકાય તેવી આત્મચરિત્રાત્મક કૃતિ છે. પ્રથમ ભાગમાં એમના જીવનના ૧૯૦૭ થી ૧૯૩૭ સુધીના ત્રણ દાયકાની અને બીજા ભાગમાં ૧૯૩૭ થી ૧૯૫૭ સુધીના બે દાયકાની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ આલેખાઈ છે. ફિનિક્સ આશ્રમવાસી, દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના સૈનિક, આદર્શ પુત્ર, મમતાળુ મિત્ર, ગાંધીજીના આદર્શ ભક્ત, નિષ્ઠાવાન પતિ, પ્રેમાળ પિતા, સમાજસુધારક, જીવનપર્યેષક-એમ એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અહીં ઉઠાવ પામ્યાં છે. બીજા ભાગમાં એમણે પોતાના પરિવારની મુખ્ય કથા સાથે તે કાળની સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, નંદાજી વગેરે વિભૂતિઓનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. અહીં, આ બંને ભાગોમાં લેખકનો ‘હું’ કોઈ જગ્યાએ અશોભનીય રીતે ડોકાતો અનુભવાય છે, પણ તત્કાલીન દક્ષિણ આફ્રિકા, હિન્દ અને ગુજરાતનું ચિત્ર એમાં તાદ્દશતાથી અને સત્યતાથી અંકિત થયું હોઈ તે એક નોંધપાત્ર દસ્તાવેજી કૃતિ બની રહે છે. આ ઉપરાંત એમણે ‘મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો’ (અન્ય સાથે, ૧૯૨૨), ‘કુલીન વિધવા’ (૧૯૩૧), ‘બાળકોનો પોકાર’ (૧૯૩૫), ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯), ‘સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ’ (૧૯૫૮) જેવાં પુસ્તકો લખ્યાં છે, જે એમના જીવન-અનુભવના નિચોડરૂપ છે. માનવમૂત્ર વિશે પણ એમણે એક ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. '''જીવનનાં ઝરણાં – ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) :''' રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃતાંત. ગુજરાતનું સામાજિક અને રાજ્કીય વાતાવરણ ભેગું વણાતું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીનો પોતાનો ૫૦ વર્ષનો જીવનપટ આલેખ્યો છે. સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો અહીં રજૂ કર્યાં છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર ક્યારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની વૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે. [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Ravjibhai-Manibhai-Patel.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય] [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:સાહિત્યકાર]] [[શ્રેણી:૧૯૬૨માં મૃત્યુ]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] rmxgtwn5c4dm3o4j2epu34045tgq8cc ઠાંસા (તા. લાઠી) 0 36268 887523 883291 2025-07-11T06:08:10Z KartikMistry 10383 |registration_plate = 887523 wikitext text/x-wiki {{Infobox settlement |name = ઠાંસા |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|21.72167|71.38546|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[અમરેલી જિલ્લો|અમરેલી]] |subdivision_type2 = તાલુકો |subdivision_name2 = [[લાઠી તાલુકો|લાઠી]] |established_title = |established_date = |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |registration_plate = |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''ઠાંસા (તા. લાઠી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લામાં]] આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[લાઠી તાલુકો|લાઠી તાલુકામાં]] આવેલું એક ગામ છે. ઠાંસા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:લાઠી તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] kr1ebo45yhqg39r8e7rfuqir427l9vq લાકડીયા (તા. ભચાઉ ) 0 55101 887524 887450 2025-07-11T06:11:08Z KartikMistry 10383 ઇન્ફોબોક્સ, સાફસફાઇ. 887524 wikitext text/x-wiki {{Infobox settlement |name = લાકડીયા |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|23.28|70.35|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[કચ્છ જિલ્લો|કચ્છ]] |subdivision_type2 = તાલુકો |subdivision_name2 = [[ભચાઉ તાલુકો|ભચાઉ]] |established_title = |established_date = |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |registration_plate = GJ-12 |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''{{PAGENAME}}''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[ભચાઉ તાલુકો|ભચાઉ તાલુકા]]માં આવેલું એક ગામ છે.<ref name="bvndp1234">{{cite web |url = http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm |title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = કચ્છ |date = |publisher = ગુજરાત સરકાર |access-date = |archive-date = 2011-01-04 |archive-url = https://web.archive.org/web/20110104084140/http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm |url-status = dead }}</ref> આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], ગુવાર, કપાસ, [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.<ref name="bvndp1234"></ref> લાકડિયા ગામમાં એક તળાવ આવેલું છે. તેનું નામ જોધસર તળાવ છે. == ઇતિહાસ == લાકડીયા ગામ [[કંથકોટ (તા. ભચાઉ )|કંથકોટ]] અને [[કટારીયા જુના (તા. ભચાઉ )|કટારિયા]]માંથી ૧૫૭૮માં ઓશવાલ વડે વસાવાયું હોવાનું મનાય છે. ગામમાં લાકડીયા પીરની દરગાહ આવેલી છે, જ્યાં ૨૪ ફીટ ઉંચો, ૩૦ ફીટ ગોળાઇ ધરાવતો મિનારો આવેલો છે. આ મિનારો જાડેજા દેવજી વડે ૧૭૫૯ (સંવત ૧૮૧૬)માં બાંધવામાં આવ્યો હતો.<ref name="gbp">{{cite book|title=ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર અને મહી કાંઠા|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ&pg=PA210|year=૧૮૮૦|publisher=Printed at the Government Central Press|page=૨૩૨}}</ref> {{ભચાઉ તાલુકાના ગામ}} == સંદર્ભ == {{Reflist}} * આ લેખ {{cite book|title=ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર અને મહી કાંઠા|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Printed at the Government Central Press|pages=૨૩૨}} માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે. {{ગુજરાત ગામ સ્ટબ}} 904g87izlfxmdgp5a1rlomzwwpksujc તિલક સ્મારક રંગ મંદિર 0 80808 887530 840133 2025-07-11T09:52:53Z Hemant Dabral 33012 887530 wikitext text/x-wiki '''તિલક સ્મારક રંગ મંદિર''' એ એક થિયેટર ઓડિટોરિયમ અને પ્રદર્શન હોલ છે, જે [[ભારત]] દેશના [[મહારાષ્ટ્ર]]રાજ્યના [[પુના]] શહેર ખાતે આવેલ છે. આ ઈમારત ભારતીય રાષ્ટ્રવાદી અને સામાજિક સુધારક [[લોકમાન્ય ટિળક|બાલ ગંગાધર તિલક]]ને સમર્પિત છે. આ ઓડિટોરિયમ શ્રેણીબદ્ધ રીતે ગોપાળ દેઉસ્કર દ્વારા તિલકના જીવનની મહત્વની ઘટનાઓ વિષયક ભીંતચિત્રો બનાવવામાં આવેલ છે.<ref>{{Cite book|url=http://www.rajhansprakashan.com/node/1264|title=ચિત્રકાર ગોપાળ&nbsp;દેઉસ્કર|last=બાહુલકર, સુહાસ|publisher=''રાજહંસ પ્રકાશન''|isbn=9788174348500|language=mr|access-date=૧૫ જુલાઈ ૨૦૧૫|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304091300/http://www.rajhansprakashan.com/node/1264|url-status=dead}}</ref> == સંદર્ભો == {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:મહારાષ્ટ્ર]] lac2dnkekb8f8lsof5wsrho3hpvfd7l 887532 887530 2025-07-11T10:36:19Z Dsvyas 561 [[Special:Contributions/Hemant Dabral|Hemant Dabral]] ([[User talk:Hemant Dabral|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 840133 wikitext text/x-wiki '''તિલક સ્મારક રંગ મંદિર''' એ એક થિયેટર ઓડિટોરિયમ અને પ્રદર્શન હોલ છે, જે [[ભારત]] દેશના [[મહારાષ્ટ્ર]]રાજ્યના [[પુના]] શહેર ખાતે આવેલ છે. આ ઈમારત ભારતીય રાષ્ટ્રવાદી અને સામાજિક સુધારક [[લોકમાન્ય ટિળક|બાલ ગંગાધર તિલક]]ને સમર્પિત છે. આ ઓડિટોરિયમ શ્રેણીબદ્ધ રીતે ગોપાળ દેઉસ્કર દ્વારા તિલકના જીવનની મહત્વની ઘટનાઓ વિષયક ભીંતચિત્રો બનાવવામાં આવેલ છે.<ref>{{Cite web|url=https://www.manase.org/maharashtra.php?mid=68&smid=21&did=0&dsid=0&pmid=0&id=444|title=કલાસંઘ અને ચિત્રકાર : મહારાષ્ટ્રના મુખ્ય કલાસંઘો|publisher=''મહારાષ્ટ્ર નવનિર્માણ સેના''|language=Marathi|access-date=૧૫ જુલાઈ ૨૦૧૫|archive-date=2015-07-15|archive-url=https://web.archive.org/web/20150715185330/https://www.manase.org/maharashtra.php?mid=68&smid=21&did=0&dsid=0&pmid=0&id=444|url-status=dead}}</ref><ref>{{Cite book|url=http://www.rajhansprakashan.com/node/1264|title=ચિત્રકાર ગોપાળ&nbsp;દેઉસ્કર|last=બાહુલકર, સુહાસ|publisher=''રાજહંસ પ્રકાશન''|isbn=9788174348500|language=mr|access-date=૧૫ જુલાઈ ૨૦૧૫|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304091300/http://www.rajhansprakashan.com/node/1264|url-status=dead}}</ref> == સંદર્ભો == {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:મહારાષ્ટ્ર]] 07uy6sqne9afixao2wzfeb9l4ugn6z3 887533 887532 2025-07-11T10:37:49Z Hemant Dabral 33012 Hemant Dabralએ [[તિલક સ્મારક રંગ મંદિર, પુના]]ને [[તિલક સ્મારક રંગ મંદિર]] પર ખસેડ્યું 840133 wikitext text/x-wiki '''તિલક સ્મારક રંગ મંદિર''' એ એક થિયેટર ઓડિટોરિયમ અને પ્રદર્શન હોલ છે, જે [[ભારત]] દેશના [[મહારાષ્ટ્ર]]રાજ્યના [[પુના]] શહેર ખાતે આવેલ છે. આ ઈમારત ભારતીય રાષ્ટ્રવાદી અને સામાજિક સુધારક [[લોકમાન્ય ટિળક|બાલ ગંગાધર તિલક]]ને સમર્પિત છે. આ ઓડિટોરિયમ શ્રેણીબદ્ધ રીતે ગોપાળ દેઉસ્કર દ્વારા તિલકના જીવનની મહત્વની ઘટનાઓ વિષયક ભીંતચિત્રો બનાવવામાં આવેલ છે.<ref>{{Cite web|url=https://www.manase.org/maharashtra.php?mid=68&smid=21&did=0&dsid=0&pmid=0&id=444|title=કલાસંઘ અને ચિત્રકાર : મહારાષ્ટ્રના મુખ્ય કલાસંઘો|publisher=''મહારાષ્ટ્ર નવનિર્માણ સેના''|language=Marathi|access-date=૧૫ જુલાઈ ૨૦૧૫|archive-date=2015-07-15|archive-url=https://web.archive.org/web/20150715185330/https://www.manase.org/maharashtra.php?mid=68&smid=21&did=0&dsid=0&pmid=0&id=444|url-status=dead}}</ref><ref>{{Cite book|url=http://www.rajhansprakashan.com/node/1264|title=ચિત્રકાર ગોપાળ&nbsp;દેઉસ્કર|last=બાહુલકર, સુહાસ|publisher=''રાજહંસ પ્રકાશન''|isbn=9788174348500|language=mr|access-date=૧૫ જુલાઈ ૨૦૧૫|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304091300/http://www.rajhansprakashan.com/node/1264|url-status=dead}}</ref> == સંદર્ભો == {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:મહારાષ્ટ્ર]] 07uy6sqne9afixao2wzfeb9l4ugn6z3 887535 887533 2025-07-11T10:39:01Z Hemant Dabral 33012 રાજકીય પક્ષોની વેબસાઇટ સ્વતંત્ર અને વિશ્વસનીય સ્ત્રોત નથી. 887535 wikitext text/x-wiki '''તિલક સ્મારક રંગ મંદિર''' એ એક થિયેટર ઓડિટોરિયમ અને પ્રદર્શન હોલ છે, જે [[ભારત]] દેશના [[મહારાષ્ટ્ર]]રાજ્યના [[પુના]] શહેર ખાતે આવેલ છે. આ ઈમારત ભારતીય રાષ્ટ્રવાદી અને સામાજિક સુધારક [[લોકમાન્ય ટિળક|બાલ ગંગાધર તિલક]]ને સમર્પિત છે. આ ઓડિટોરિયમ શ્રેણીબદ્ધ રીતે ગોપાળ દેઉસ્કર દ્વારા તિલકના જીવનની મહત્વની ઘટનાઓ વિષયક ભીંતચિત્રો બનાવવામાં આવેલ છે.<ref>{{Cite book|url=http://www.rajhansprakashan.com/node/1264|title=ચિત્રકાર ગોપાળ&nbsp;દેઉસ્કર|last=બાહુલકર, સુહાસ|publisher=''રાજહંસ પ્રકાશન''|isbn=9788174348500|language=mr|access-date=૧૫ જુલાઈ ૨૦૧૫|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304091300/http://www.rajhansprakashan.com/node/1264|url-status=dead}}</ref> == સંદર્ભો == {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:મહારાષ્ટ્ર]] lac2dnkekb8f8lsof5wsrho3hpvfd7l ભોળાનાથ દિવેટિયા 0 86233 887511 766198 2025-07-11T03:35:08Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887511 wikitext text/x-wiki '''ભોળાનાથ સારાભાઇ દિવેટિયા''' (૧૮૨૨ – ૧૧ મે ૧૮૮૬) ભારતના [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] કવિ અને ધાર્મિક સુધારક હતા. == જીવન == તેમનો જન્મ [[અમદાવાદ]]માં એક નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.<ref name="t">{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/ahmedabad/200-yrs-old-haveli-converted-to-hotel-served-notice/articleshow/5204668.cms|title=200 yrs old haveli converted to hotel, served notice|date=૯ નવેમ્બર ૨૦૦૯|publisher=Times of India|agency=Times of India|access-date=૩ સપ્ટેમ્બર ૨૦૧૪}}</ref> તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સરકારી નોકરી કરી હતી. તેમની બઢતી પ્રથમ દરજ્જાના ઉપ-ન્યાયાધીશ તરીકે થઇ હતી અને તેઓ ૧૮૭૪માં નિવૃત્ત થયા હતા અને તેમને બ્રિટિશ સરકાર દ્વારા ''રાય બહાદુર'' ઇકલાબ એનાયત થયો હતો. તેમનો જન્મ રૂઢિચુસ્ત ધાર્મિક અને મૂર્તિ પૂજામાં માન્યતા ધરાવતા કુટુંબમાં થયો હતો, પરંતુ તેઓ નિરાકાર ભગવાનમાં આસ્થા ધરાવતા હતા. તેમણે ધાર્મિક સુધારણા માટે પ્રાર્થનાસમાજ અને ધર્મસભાની સ્થાપના કરી હતી. તેઓ ગુજરાતી લેખક [[નરસિંહરાવ દિવેટિયા]]ના પિતા હતા.<ref name="Datta1988">{{cite book|url=https://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1052|title=Encyclopaedia of Indian Literature|author=Amaresh Datta|publisher=Sahitya Akademi|year=૧૯૮૮|isbn=978-81-260-1194-0|page=૧૦૫૨}}</ref> ૧૧ મે ૧૮૮૬ના રોજ તેમનુ અવસાન થયું હતું.<ref>{{cite book|last=Bholanath|first=Krishnarao|title=The life of Bholanath Sarabhai : ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત|url=https://archive.org/details/in.ernet.dli.2015.317977|page=[https://archive.org/details/in.ernet.dli.2015.317977/page/n247/mode/2up 203]|year=1888|location=મુંબઈ|publisher=નિર્ણયસાગર છાપખાનું|oclc=793351529}}</ref> == સર્જન == તેઓ ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, ફારસી અને સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ''ઇશ્વર પ્રાર્થનામાળા''ના બે ભાગ તેમનો પ્રાર્થના સંગ્રહ છે, જે મહિનાના ત્રીસ દિવસોની પ્રાર્થનાઓ ત્રીસ વિભાગોમાં સમાવેશ કરે છે. છેલ્લા બે વિભાગો તેમના પુત્ર, નરસિંહરાવ દિવેટિયા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ તે પહેલા મૃત્યુ પામ્યા હતા. ''અભંગમાળા'' તેમનો દક્ષિણ ભારતની [[અભંગ]] અને દિંદિ કવિતા સ્વરૂપ ધરાવતો કાવ્ય સંગ્રહ છે.<ref name="Datta1988"/><ref>Amaresh Datta Encyclopaedia of Indian Literature - 8126011947 - 1988 Volume 2 - Page 1052 "He had a scientific knowledge of music which was best utilized in his poems in the Ishvar prarthanamala. Vol. MI and the Abhangamala Vol. I. He adopted the abhanga and the 'dindi' form of poetry from Deccan."</ref> == સ્મારક == ભોળાનાથની ૨૦૦ વર્ષ જૂની હવેલી હવે [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]] દ્વારા સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.<ref name="t"/> આ હવેલી હવે અમદાવાદની ''હેરિટેજ વોક''માં આવરી લેવાય છે.<ref>{{Cite web|url=http://myahmedabad.wordpress.com/guided-heritage-walk/|title=Guided Heritage Walk|access-date=૪ સપ્ટેમ્બર ૨૦૧૪}}</ref> તેના પર લીલા અને સોનેરી રંગના ફૂલોનું કોતરણીકામ કરવામાં આવ્યું છે.<ref name=t/> ભોળાનાથના જીવન પહેલા [[અખા ભગત]] જેવા પ્રસિદ્ધ કવિઓ વડે વારંવાર આ હવેલીની મુલાકાત લેવામાં આવી હતી.<ref name=t/> == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:૧૮૮૬માં મૃત્યુ]] fzctogbhsrwtgsu2xynbmq8jxu8d43i દ્વારકાધીશ મંદિર 0 96697 887525 875232 2025-07-11T07:00:09Z 2409:4080:CE8A:7882:0:0:3808:5D0E 887525 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના ''કુરુક્ષેત્રની'' ''૪૮ કોસ પરિક્રમા'', [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ ''પરિક્રમા'' અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની ''દ્વારકા પરિક્રમા'' એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં છ વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ) ને "મોક્ષ દ્વાર" (મુક્તિનો દરવાજો) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" (સ્વર્ગનો દરવાજો) કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (1473-1531) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] iybfs3s3hhbiolymxgn6z5ttiyundtt 887526 887525 2025-07-11T07:01:38Z 2409:4080:CE8A:7882:0:0:3808:5D0E 887526 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના ''કુરુક્ષેત્રની'' ''૪૮ કોસ પરિક્રમા'', [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ ''પરિક્રમા'' અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની ''દ્વારકા પરિક્રમા'' એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજા સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં છ વખત બાવન ગજ ની ધ્વજા બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ) ને "મોક્ષ દ્વાર" (મુક્તિનો દરવાજો) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" (સ્વર્ગનો દરવાજો) કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (1473-1531) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] l9ka4sgdt8n7wmt40cmpy361df7b4d6 887536 887526 2025-07-11T10:40:59Z Dsvyas 561 /* ધાર્મિક મહત્વ */ 887536 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ પરિક્રમા અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજા સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં છ વખત બાવન ગજની ધ્વજા બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ)ને "મોક્ષ દ્વાર" (મુક્તિનું દ્વાર) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[en:Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (૧૪૭૩-૧૫૩૧) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] oivyg0wi0msy4i869zxe22vig92acbe 887537 887536 2025-07-11T10:52:56Z Dsvyas 561 /* માળખું */ 887537 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ પરિક્રમા અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજા સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં છ વખત બાવન ગજની ધ્વજા બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ)ને "મોક્ષ દ્વાર" (મુક્તિનું દ્વાર) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[en:Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (૧૪૭૩-૧૫૩૧) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગૃહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં રંગ મંડપ (સભાખંડ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] 1zg440fpq7rxcykllf1ulyjoc1gv6jf 887538 887537 2025-07-11T10:53:41Z Dsvyas 561 /* ધાર્મિક મહત્વ */ માળખાકિય માહિતી દૂર કરી 887538 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ પરિક્રમા અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગૃહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં રંગ મંડપ (સભાખંડ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] 783dhz7whfvpa940jeal5c6ju17wyd6 887539 887538 2025-07-11T10:59:43Z Dsvyas 561 /* માળખું */ 887539 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ પરિક્રમા અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગૃહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં રંગ મંડપ (સભાખંડ) છે. {{Sfn|Bansal|2008}} મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ)ને "મોક્ષ દ્વાર" (મુક્તિનું દ્વાર) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[en:Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (૧૪૭૩-૧૫૩૧) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડામાં કૃષ્ણના મોટા ભાઈ [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટી (૫૨ ગજની) ધ્વજા લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજા, ત્રિકોણાકાર આકારની ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈની હોય છે. મંદિરની ધ્વજા પર સૂર્ય અને ચંદ્ર દોરવામાં આવેલા હોય જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં છ વખત બાવન ગજની ધ્વજા બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] 1gxdayp4qyfa3px2h5wuzjntza9v6i0 887540 887539 2025-07-11T11:00:15Z Dsvyas 561 /* માળખું */ 887540 wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. સાત માળ ધારવતા આ મંદિર ૬૦ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના કુરુક્ષેત્રની ૪૮ કોસ પરિક્રમા, [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ પરિક્રમા અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગૃહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં રંગ મંડપ (સભાખંડ) છે. {{Sfn|Bansal|2008}} મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ)ને "મોક્ષ દ્વાર" (મુક્તિનું દ્વાર) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[en:Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (૧૪૭૩-૧૫૩૧) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડામાં કૃષ્ણના મોટા ભાઈ [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટી (૫૨ ગજની) ધ્વજા લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજા, ત્રિકોણાકાર આકારની ૫૦ ફૂટ (૧૫ મીટર) લંબાઈની હોય છે. મંદિરની ધ્વજા પર સૂર્ય અને ચંદ્ર દોરવામાં આવેલા હોય જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં છ વખત બાવન ગજની ધ્વજા બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] m8me1ajamxn5mowuxyzxgwzon2avd9t રાસબિહારી બોઝ 0 110492 887506 810014 2025-07-11T03:31:36Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887506 wikitext text/x-wiki {{Infobox person | name = રાસબિહારી બોઝ | birth_date = ૨૫ મે ૧૮૬ | birth_place = સુબલદહ, [[વર્ધમાન જિલ્લો]], [[પશ્ચિમ બંગાળ|બંગાળ]] | death_date = ૨૧ જાન્યુઆરી ૧૯૪૫ | death_place = [[ટોકયો]], [[જાપાન]] | image = Rash Behari Bose 02.jpg | caption = | movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વાધીનતા સંગ્રામ]], ગદર વિદ્રોહ, [[આઝાદ હિંદ ફોજ]] | spouse = તોશિકો બોઝ <small>(૧૯૧૬–૧૯૨૪)</small> | children = ૨ | nationality = ભારતીય | citizenship = બ્રિટીશ ભારત (૧૮૮૬–૧૯૧૫)<br> કોઈ દેશની નાગરિકતા નહી (૧૯૧૫–૨૩)<br> [[જાપાન]] (૧૯૨૩–૪૫) | organisation = યુગાંતર, ભારતીય સ્વતંત્રતા લીગ, [[આઝાદ હિંદ ફોજ]] }} '''રાસબિહારી બોઝ''' ({{audio|Rasbihar Bose.ogg|ઉચ્ચાર}}; {{lang-bn|রাসবিহারী বসু}}) (૨૫ મે ૧૮૮૬ — ૨૧ જાન્યુઆરી ૧૯૪૫) એક ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ગદર વિદ્રોહના મુખ્ય આયોજકો પૈકી એક હતા. તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી બાદમાં તેને [[સુભાષચંદ્ર બોઝ]]ને સોંપી દીધી હતી. ==પ્રારંભિક જીવન== રાસબિહારી બોઝનો જન્મ [[પશ્ચિમ બંગાળ|બંગાળ]]ના [[વર્ધમાન જિલ્લો|વર્ધમાન જિલ્લા]]ના સુબલદહ ગામમાં થયો હતો. તેમના પિતા વિનોદ બિહારી બોઝ અને માતા ભૂવનેશ્વરી દેવી હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતન સુબલદહની પ્રાથમિક શાળામાં જ તેમના દાદા કાલીચરણ બોઝની દેખરેખ હેઠળ થયું હતું. તેમનો આગળનો અભ્યાસ ડુપ્લીક્સ કોલેજમાં થયો હતો. શાળાના આચાર્ય ચારુચંદ્ર રોયે તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે પ્રેરીત કર્યા. ત્યારબાદ તેમણે [[કલકત્તા]]ની ''મોર્ટન સ્કૂલ''માં પ્રવેશ મેળવ્યો. બોઝે ચિકિત્સા વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં ફ્રાંસ અને જર્મનીથી પદવી મેળવી હતી. ==ક્રાંતિકારી પ્રવૃત્તિઓ== તેઓ શરૂઆતથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા હતા. અલીપુર બોમ્બ ધડાકાના મુકદ્દમાથી દૂર રહેવાના ઇરાદાથી તેમણે ૧૯૦૮માં બંગાળ છોડી દીધું હતું. તેઓ દહેરાદૂન વન અનુસંધાન સંસ્થામાં ક્લાર્ક તરીકેની નોકરી દરમિયાન અમરેન્દ્ર ચેટરજીના માધ્યમથી જતીન્દ્રનાથ મુખર્જીના (જતીન બાઘા) સંપર્કમાં આવ્યા. અહીં તેઓ બંગાળી ક્રાંતિકારીઓના જૂથમાં સામેલ થઈ ગયા અને પંજાબ તેમજ સંયુક્ત પ્રાંતના (હાલ ઉત્તરપ્રદેશ) આર્ય સમાજના પ્રખર ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા.<ref>{{cite book|author=Uma Mukherjee|title=Two great Indian revolutionaries: Rash Behari Bose & Jyotindra Nath Mukherjee|url=https://archive.org/details/in.ernet.dli.2015.100166/page/n5|year=1966|publisher=Firma K. L. Mukhopadhyay|page=101}}</ref> ===દિલ્હી ષડયંત્ર=== [[File: An assassination attempt on Lord Charles Hardinge.jpg|thumb|લોર્ડ હેસ્ટીંગની હત્યાનો પ્રયાસ (૧૯૧૨)]] તત્કાલીન વાઇસરોય લોર્ડ હેસ્ટીગ્સની હત્યાના પ્રયાસ બાદ તેઓ ભાગતા ફરી રહ્યા હતા. હત્યાનો આ પ્રયાસ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યો હતો જ્યારે વાઇસરોય લોર્ડ હેસ્ટીગ્સ રાજધાની કલકત્તાથી નવી દિલ્હી સ્થળાંતરીત કરવાના એક ઔપચારિક સરઘસમાં ભાગ લઈ રહ્યા હતા. હેસ્ટીગ્સનું સરઘસ જ્યારે લાલ કિલ્લા પાસેથી પસાર થઈ રહ્યું હતુ ત્યારે અમરેન્દ્ર ચેટરજીના સહયોગી વસંત કુમાર વિશ્વાસે તેમના પર બોમ્બ ફેંક્યો હતો. પરંતુ તેઓ લક્ષ ચૂકી ગયા હતા અને હત્યાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બોમ્બ બનાવવાનું કામ મનિન્દ્રનાથ નાયકે કર્યું હતું. ગવર્નર જનરલ અને વાઇસરોયની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં સક્રીય ભૂમિકાને કારણે બ્રિટીશ પોલીસ બોઝને શોધી રહી હતી. તેઓ રાતની ટ્રેન મારફતે જ દહેરાદૂન પાછા ફર્યા અને કશું જ બન્યું નથી એ રીતે બીજા દિવસે ઓફિસમાં હાજર થઈ ગયા. બાદમાં તેઓએ વાઇસરોયની હત્યાના કાયરતાપૂર્ણ પ્રયાસની નિંદા કરવા દહેરાદૂનના નિષ્ઠાવાન લોકોની એક સભાનું આયોજન કર્યું હતું. ===આઝાદ હિંદ ફોજ=== બોઝ ૧૯૧૫માં [[રવિન્દ્રનાથ ટાગોર]]ના સંબંધી પ્રિયનાથ ટાગોરનું નામ ધારણ કરી જાપાન ભાગી ગયા.<ref name="r1">{{Cite news|url=https://www.anandabazar.com/supplementary/rabibashoriyo/remembering-rash-behari-bose-and-his-wife-toshiko-bose-in-their-marriage-anniversary-1.828592|title=বাংলা থেকে রান্না-শাড়ি পরা, জাপানি বউকে শিখিয়েছিলেন রাসবিহারী বসু|last=বন্দ্যোপাধ্যায়|first=পারিজাত|work=anandabazar.com|access-date=27 July 2018}}</ref> બોઝને અહીં કેટલાંક અખિલ એશિયાઇ સમૂહો દ્વારા આશ્રય મળ્યો. તેમના પ્રત્યાર્પણ માટે બ્રિટીશ સરકાર દ્વારા જાપાન પર કરવામાં આવતા રાજનૈતિક દબાણને કારણે ૧૯૧૫—૧૯૧૮ સમય દરમિયાન તેઓ વારંવાર પોતાની ઓળખ અને રહેઠાણ બદલતા રહ્યા. તેઓ નાકામુર્યા બેકરીના માલિકની પુત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ૧૯૨૩માં જાપાની નાગરિકતા પ્રાપ્ત કરી લેખક અને પત્રકાર તરીકે રહેવા લાગ્યા. બોઝે એ. એમ. નાયર સાથે મળીને જાપાની અધિકારીઓને ભારતીય દેશભક્તોના સમર્થન માટે રાજી કર્યા અને વિદેશમાં [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષ]]ને અધિકારીક રીતે સક્રીયરૂપે સમર્થન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમણે ૨૮–૩૦ માર્ચ ૧૯૪૨માં ટોકયો ખાતે એક સંમેલનનું આયોજન કર્યું જેમાં તેમણે ઇન્ડિયન ઇન્ડીપેન્ડેન્ટ લીગની (ભારતીય સ્વતંત્રતા લીગ) સ્થાપના કરવાનું જાહેર કર્યું. સંમેલનમાં તેમણે ભારતની સ્વતંત્રતા માટે સૈન્ય ગઠનનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે ૨૨ જૂન ૧૯૪૨ના રોજ બેંગકોક ખાતે દ્વીતીય સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં [[સુભાષચંદ્ર બોઝ]]ને [[ભારતીય સ્વતંત્રતા લીગ]]માં સામેલ કરવા તથા લીગનું સુકાન સંભાળવા જાપાન આમંત્રિત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. મલાયા, ઉત્તર બોર્નિયો અને જાપાન આધીન સારવાકમાંથી પકડાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના ભારતીય યુદ્ધકેદીઓને ભારતીય સ્વતંત્રતા લીગમાં સામેલ થવા અને ભારતીય સ્વતંત્રતા લીગની સૈન્ય પાંખ તરીકે ૧ સપ્ટેમ્બર ૧૯૪૨થી કાર્યરત [[આઝાદ હિંદ ફોજ|ભારતીય રાષ્ટ્રીય સેના]] (INA)ના સૈનિક બનવા પ્રોત્સાહિત કરાયાં. તેમણે આઝાદ હિંદ આંદોલન માટે ધ્વજ પસંદ કરી [[સુભાષચંદ્ર બોઝ]]ને સોંપ્યો. [[ક્ષય રોગ]]ના કારણે તેમના અવસાન પહેલાં જાપાન સરકારે તેમને ''ઓર્ડર ઓફ ધ રાઇસિંગ સન'' તરીકેનું રાષ્ટ્રીય સન્માન આપ્યું હતું. ==ચિત્ર ઝરૂખો== <gallery mode=packed widths=100px heights=200px> Toyama Mitsuru honors Rash Behari Bose.jpg|રાસબિહારી બોઝ, અંગત જાપાની મિત્રો દ્વારા તેમના માનમાં આપેલ રાત્રિભોજમાં મિત્સુરુ ટોયામા, એક જમણેરી રાષ્ટ્રવાદી અને અખિલ એશિયાઇ નેતા (મેજ પાછળ કેન્દ્રસ્થાને) અને ત્સુયોશી ઇનુકાઇ, ભવિષ્યના જાપાની પ્રધાનમંત્રી સાથે. (૧૯૧૫) Rash Behari Bose and his supporters.jpg|બોઝ અને તેમના જાપાની સમર્થકો (૧૯૧૬) Rash Behari Bose and his wife Toshiko.jpg|બોઝ તેમના પત્ની સાથે (૧૯૧૮) Rash Behari Bose 1967 stamp of India.jpg|૧૯૬૭ની ભારતીય ટપાલ ટિકિટ પર રાસબિહારી બોઝ </gallery> ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [http://www.saadigitalarchive.org/entity/rash-behari-bose Rash Behari Bose materials in the South Asian American Digital Archive (SAADA)] * [http://www.nakamuraya.co.jp/index.html Shinjuku Nakamuraya 新宿中村屋] {{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}} [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] [[શ્રેણી:૧૯૪૫માં મૃત્યુ]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] 7dexhgt45sbxx21iw3hlhz023b861u7 કાન્તિલાલ પંડ્યા 0 123415 887505 816340 2025-07-11T03:31:28Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887505 wikitext text/x-wiki {{Infobox writer | honorific_prefix = | name = કાન્તિલાલ પંડ્યા | honorific_suffix = | image = Kantilal Chhaganlal Pandya.jpg | caption = | native_name = કાન્તિલાલ છગનલાલ પંડ્યા | native_name_lang = gu | birth_name = | birth_date = {{Birth date|1886|8|24}} | birth_place = [[નડીઆદ|નડિયાદ]], [[ગુજરાત]] | death_date = {{Death date and age|1958|10|14|1886|8|24}} | death_place = ખાર, [[મુંબઈ]] | resting_place = | occupation = સાહિત્યકાર, રસાયણશાસ્ત્રી | language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | residence = | nationality = [[ભારત|ભારતીય]] | citizenship = | education = | alma_mater = | home_town = | period = | notableworks = <!-- or: | notablework = --> | spouse = {{marriage|ઉમંગલક્ષ્મી|1899}} | children = | relatives = [[ગોવર્ધનરામ ત્રિપાઠી]] (મામા) | awards = ગલિયારા પુરસ્કાર (૧૯૩૫) | signature = | years_active = }} '''કાન્તિલાલ છગનલાલ પંડ્યા''' (૨૪ ઓગસ્ટ ૧૮૮૬ – ૧૪ ઓક્ટોબર ૧૯૫૮) ગુજરાતી સાહિત્યકાર અને [[રસાયણ શાસ્ત્ર|રસાયણશાસ્ત્રી]] હતા. તેઓ ગુજરાતી લેખક [[ગોવર્ધનરામ ત્રિપાઠી]]ના ભાણેજ હતા. તેઓ ૧૯૨૪માં ભાવનગર ખાતે આયોજીત [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના અધિવેશનના વિજ્ઞાન-વિભાગના તેઓ પ્રમુખ હતા.<ref name="Thaker ૧૯૯૯">{{cite encyclopedia|title=પંડ્યા, કાન્તિલાલ છગનલાલ |encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|author=પંડ્યા, ઉપેન્દ્ર છ.; તલાટી, જ. દા.|editor-last=ઠાકર |editor-first=ધીરુભાઈ |editor-link=ધીરુભાઈ ઠાકર |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|year=૧૯૯૯|volume=ખંડ ૧૧|location=અમદાવાદ|pages=૧૦૦–૧૦૧|oclc=313489194}}</ref> ૧૯૩૪માં તેઓ ઇન્ડિયન ઍકેડમી ઑફ સાયન્સ (રસાયણશાસ્ત્ર વિભાગ)ના ફેલો તરીકે ચૂંટાયા હતા.<ref>{{cite web |url=https://opsias.ias.ac.in/describe/fellow/Pandya,__Kantilal_Chhaganlal |title=Fellow Profile |publisher=Indian Academy of Sciences}}</ref> ==જીવન== કાન્તિલાલ પંડ્યાનો જન્મ ૨૪ ઑગસ્ટ ૧૮૮૬ના રોજ [[નડીઆદ|નડિયાદ]] ખાતે થયો હતો. તેમના પિતા છગનલાલ હરિલાલ પંડ્યા હતા, જેમણે બાણભટ્ટ કૃત 'કાદંબરી'નું ભાષાંતર કર્યું હતું અને જેઓ [[જૂનાગઢ રજવાડું|જૂનાગઢ રાજ્ય]]ના નાયબ દીવાન હતા. કાન્તિલાલના માતા સમર્થલક્ષ્મી [[ગોવર્ધનરામ ત્રિપાઠી]]ના નાનાં બહેન હતાં. કાન્તિલાલે ૧૮૯૬ સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદની સરકારી મિડલ સ્કૂલમાં લીધું હતું.<ref name="Thaker ૧૯૯૯"/> ૧૮૯૯માં તેમનું લગ્ન [[તનસુખરામ ત્રિપાઠી]]ના દીકરી ઉમંગલક્ષ્મી સાથે થયું. તેમણે ૧૯૦૨માં જૂનાગઢમાંથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી. ૧૯૦૭માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા [[રસાયણ શાસ્ત્ર|રસાયણશાસ્ત્ર]] અને [[ભૌતિકશાસ્ત્ર]] વિષયો સાથે પાસ કરી. ૧૯૦૮માં તેમણે 'ગોવર્ધનરામ' નામનો ગુજરાતીમાં પ્રથમ લેખ લખ્યો. ૧૯૧૦માં તેઓ ત્રિભુવનદાસ ગજ્જરની પ્રયોગશાળા (મુંબઈ)માં અભ્યાસ કરી રસાયણશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા અને એ જ વર્ષમાં તેમનું 'શ્રીયુત ગોવર્ધનરામ' નામનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. ૧૯૧૧માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ), બેંગલોરમાં પહેલી બૅચમાં દાખલ થયા, જ્યાં તેમણે પ્રો. રૂડૉલ્ફ અને પ્રો. સડબરોના હાથ નીચે એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં કામ કરવા ઉપરાંત કેમિકલ એન્જિનિયરિંગ તથા મશીન-ડ્રૉઇંગનો અભ્યાસ કર્યો. ૧૯૧૩ સુધી બેંગલોર રહી તે જ સાલમાં તેમણે આગ્રાની સેન્ટ જૉન કૉલેજમાં સાયણશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૯૧૬માં તે વિભાગના વડા તરીકે નિમાયા. ૧૯૧૫માં તેમણે પ્રથમ વિજ્ઞાનવિષયક લેખ લખ્યો.<ref name="Thaker ૧૯૯૯"/> તેઓ ૧૯૧૭-૧૯ દરમ્યાન વધુ સંસોધન માટે ફરી બૅંગલોર ગયા. ૧૯૨૦માં તેઓ ઇંગ્લેંડ ગયા, જ્યાં લંડન યુનિવર્સિટીની ઇમ્પીરિયલ કૉલેજ ઑફ સાયન્સ એન્ડ ટેક્નૉલોજીની રસાયણવિભાગની પ્રયોગશાળામાં પ્રો. [[w:en:Jocelyn Field Thorpe|સર જોસેલિન થોર્પ]]ના માર્ગદર્શન હેઠળ તેમણે સંશોધન શરૂ કર્યું. ૧૯૨૧માં તેમણે અનુસ્નાતક ડિપ્લોમા મેળવ્યો. તે જ વર્ષમાં મૉન્ટ્રિયલ ખાતે ભરાયેલી કેમિકલ સોસાયટીની કોન્ફરન્સમાં તેઓ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ તરીકે ગયા. તેમના સંશોધનના માટે ૧૯૨૩માં તેમને લંડન યુનિવર્સિટીની પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી. નાગર જ્ઞાતિમાં આ પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ હતા. તે જ વર્ષમાં ઇંગ્લેંડથી પાછા ફરતાં તેમણે ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની અને ઇટાલીની મુલાકાત લીધી હતી.<ref name="Thaker ૧૯૯૯"/> ૧૯૨૪માં તેઓ ફરી સેન્ટ જૉન કૉલેજ, આગ્રામાં જોડાયા. ૧૯૨૪માં ભાવનગર ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ, જ્યાં તેમણે 'ગુજરાતમાં વિજ્ઞાનનું સાહિત્ય' એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું અને વૈજ્ઞાનિક શબ્દકોશ તૈયાર કરવાના યોજના રજૂ કરી. ૧૯૩૫માં જયકૃષ્ણ ઇન્દ્રજી સાથે તેમણે 'ગલિયારા પુરસ્કાર' પ્રાપ્ત કર્યો હતો.<ref name="Thaker ૧૯૯૯"/> ૧૯૪૭માં કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ માનાર્હ પ્રાધ્યાપક તરીકે આગ્રામાં જ રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી ૭૨ વિદ્યાર્થીઓએ એમ.એસસી.ની અને ૫ વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના સંશોધનકાર્યમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બનિક બેઝિક પદાર્થોનો સંસર્ગ પદાર્થ તરીકે ઉપયોગ અને તેથી અસંતૃપ્ત ઍસિડ બનાવવાની સુગમ્ય રીતો તથા કેટલાક કૌમારિન પદાર્થોનું સંશ્લેષણ તેમજ કેટલાંક ભારતીય ફળોમાં રહેલા કાર્બનિક ઍસિડના પ્રમાણનું અન્વેષણ મુખ્ય છે. આલ્ડિહાઇડનું સંઘનન અને અન્ય સંશોધન કાર્ય અંગેના તેમના ૬૦ જેટલા સંશોધનલેખો પ્રકાશિત થયા હતા. તેમના પુસ્તકોમાં 'શ્રીયુત ગોવર્ધનરામ' (૧૯૧૦), 'આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ' (૧૯૩૨) 'આપણો આહાર' (૧૯૩૭), 'ચંદ્રશંકરનાં કાવ્યો' (સંકલન, ૧૯૪૨), 'વિજ્ઞાનમંદિર' ભાગ ૧-૨ (૧૯૫૦-૧૯૫૪), 'ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન' (૧૯૫૭), ગોવર્ધનરામની સ્ક્રૅપબુકનું સંપાદન (૧૯૫૮) તથા 'મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત' (૧૯૫૮) વગેરેનો સમાવેશ થાય છે.<ref name="Thaker ૧૯૯૯"/> ==અવસાન== ૧૯૫૧માં તેઓ કૅન્સરના દર્દી તરીકે મુંબઈ આવ્યા અને ૧૯૫૨થી ત્યાંજ સ્થાયી થયા. ૧૪મી ઑક્ટોબરે ૧૯૫૮ના રોજ રાત્રે ખાર, મુંબઈ ખાતે તેઓ અવસાન પામ્યા.<ref name="Thaker ૧૯૯૯"/> ==સંદર્ભો== {{reflist}} ==પૂરક વાચન== * {{cite book|last=Bakshi|first=Ramprasad Premshanker|title=Dr. Kantilal Pandya: commemoration volume|url=https://books.google.com/books?id=kGVYAAAAMAAJ|year=1961|location=Bombay|publisher=Mrs. R. D. Trivedi and Miss R. K. Pandya|oclc=19836683}} ==બાહ્ય કડીઓ== * {{Internet Archive author|sname=Kantilal Pandya}} [[શ્રેણી:૧૯૫૮માં મૃત્યુ]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] 7s5q0ky6meg9va2yyo3h8bq6spihcgl શંખપુષ્પી 0 127019 887476 887446 2025-07-10T14:51:02Z KartikMistry 10383 [[Special:Contributions/Hpbhatt|Hpbhatt]] ([[User talk:Hpbhatt|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:InternetArchiveBot|InternetArchiveBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 880528 wikitext text/x-wiki {{Speciesbox |image = Clitoria ternatea flower by Dr. Raju Kasambe DSCN1517 (8).jpg |image_caption = Flowers and foliage |genus = Clitoria |species = ternatea |authority = [[Carl Linnaeus|L.]] }} '''શંખપુષ્પી''' એ ભારતીય ચિકિત્સા પદ્ધત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિ છે. એના નાના છોડ થાય છે અને એના પર ઘેરા ભૂરા રંગના ફુલો આવે છે. આ છોડના અન્ય નામો શંખાવલી, શંખાવ્હા, માંગલ્યકુસુમા છે. <ref>{{cite web |url=http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AA%82%E0%AA%96%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80&type=2&page=0 |title=શંખપુષ્પી |author= |date= |work= |publisher=ભગવતગોમંડળ |accessdate=૧૫ ઓગષ્ટ ૨૦૨૧ |archiveurl=https://web.archive.org/web/20210815125317/http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AA%82%E0%AA%96%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80&type=2&page=0 |archivedate=2021-08-15 |url-status=dead }}</ref> ==સંદર્ભ== {{Reflist|}} [[શ્રેણી:વનસ્પતિ]] [[શ્રેણી:ઔષધીય વનસ્પતિ]] {{સબસ્ટબ|}} k889c1yk1yvh74c16wprpcii5tswl3d 887481 887476 2025-07-10T17:01:41Z Aniket 65 તળપદા નામ ઉમેર્યા 887481 wikitext text/x-wiki {{Speciesbox |image = Clitoria ternatea flower by Dr. Raju Kasambe DSCN1517 (8).jpg |image_caption = શંખપુષ્પીના ફુલ અને પાંદડા |genus = Clitoria |species = ternatea |authority = [[Carl Linnaeus|L.]] }} '''શંખપુષ્પી''' એ ભારતીય ચિકિત્સા પદ્ધત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિ છે. એના નાના છોડ થાય છે અને એના પર ઘેરા ભૂરા રંગના ફુલો આવે છે. આ છોડના અન્ય નામો શંખાવલી, શંખાવ્હા, માંગલ્યકુસુમા છે. <ref>{{cite web |url=http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AA%82%E0%AA%96%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80&type=2&page=0 |title=શંખપુષ્પી |author= |date= |work= |publisher=ભગવતગોમંડળ |accessdate=૧૫ ઓગષ્ટ ૨૦૨૧ |archiveurl=https://web.archive.org/web/20210815125317/http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AA%82%E0%AA%96%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80&type=2&page=0 |archivedate=2021-08-15 |url-status=dead }}</ref> ઉપરાંત લોકબોલીમાં ગયણી અને અપરાજીતા પણ કહે છે. ==સંદર્ભ== {{Reflist|}} [[શ્રેણી:વનસ્પતિ]] [[શ્રેણી:ઔષધીય વનસ્પતિ]] {{સબસ્ટબ|}} mwhnksu1xtf4fax59im3hyqbnrkus3p 887482 887481 2025-07-10T17:02:25Z Aniket 65 887482 wikitext text/x-wiki {{Speciesbox |image = Clitoria ternatea flower by Dr. Raju Kasambe DSCN1517 (8).jpg |image_caption = શંખપુષ્પીના ફુલ અને પાંદડા |genus = Clitoria |species = ternatea |authority = [[Carl Linnaeus|L.]] }} '''શંખપુષ્પી''' એ ભારતીય ચિકિત્સા પદ્ધત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિ છે. એના નાના વેલા થાય છે અને એના પર ઘેરા ભૂરા રંગના ફુલો આવે છે. આ છોડના અન્ય નામો શંખાવલી, શંખાવ્હા, માંગલ્યકુસુમા છે. <ref>{{cite web |url=http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AA%82%E0%AA%96%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80&type=2&page=0 |title=શંખપુષ્પી |author= |date= |work= |publisher=ભગવતગોમંડળ |accessdate=૧૫ ઓગષ્ટ ૨૦૨૧ |archiveurl=https://web.archive.org/web/20210815125317/http://bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AA%82%E0%AA%96%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80&type=2&page=0 |archivedate=2021-08-15 |url-status=dead }}</ref> ઉપરાંત લોકબોલીમાં ગયણી અને અપરાજીતા પણ કહે છે. ==સંદર્ભ== {{Reflist|}} [[શ્રેણી:વનસ્પતિ]] [[શ્રેણી:ઔષધીય વનસ્પતિ]] {{સબસ્ટબ|}} 8pcrr201gc7nnm6206d8p3zkcmsiv0r જદુગોપાલ મુખર્જી 0 134912 887512 827829 2025-07-11T03:35:32Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887512 wikitext text/x-wiki {{Infobox person | name = જદુગોપાલ મુખર્જી | image = File:Jadugopal Mukherjee.jpg | alt = | caption = | birth_name = | birth_date = {{Birth date|1886|09|18|df=yes}} | birth_place = [[તમલુક]], બ્રિટીશ ભારત | death_date = {{Death date and age|1976|08|30|1886|09|18|df=yes}} | death_place = | nationality = ભારતીય | movement = [[ભારતીય સ્વતંત્રતા ચળવળ]] | organization =[[યુગાન્તર]], [[હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન|હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન]] | other_names = | known_for = | occupation = ભારતીય ક્રાંતિકારી }} '''જદુગોપાલ મુખર્જી''' (૧૮ સપ્ટેમ્બર ૧૮૮૬ – ૩૦ ઓગસ્ટ ૧૯૭૬) એક બંગાળી ભારતીય ક્રાંતિકારી હતા, જેમણે [[જતીન્દ્રનાથ મુખર્જી]] અથવા [[બાઘા જતીન]]ના અનુગામી તરીકે યુગાન્તરના સભ્યોને ગાંધીજીની ચળવળને તેમની પોતાની આકાંક્ષાની પરાકાષ્ઠા તરીકે ઓળખવા અને સ્વીકારવાની આગેવાની લીધી હતી. == પ્રારંભિક જીવન == જદુગોપાલ અથવા જદુનો જન્મ પશ્ચિમ બંગાળમાં રૂપનારાયણ નદીના કાંઠે [[મેદિનીપુર]] જિલ્લામાં [[તમલુક]] ખાતે થયો હતો, જ્યાં તેમના પિતા કિશોરીલાલ વકીલાત કરતા હતા અને પોતાને ખય્યાલ ગાયક તરીકે ઓળખાવતા હતા. આ પરિવાર ઉત્તર કોલકાતાના બેનિયાટોલાથી આવ્યો હતો. જદુની માતા ભુવનમોહિની [[વૈષ્ણવ]] પરિવારમાંથી આવતા હતા અને તેમના બાળકોમાં ભક્તિની ભાવનાનો સંચાર કર્યો હતો. જદુના નાના ભાઈ યુએસમાં સ્થાયી થવાના હતા અને પશ્ચિમમાં પ્રખ્યાત લેખક અને સાંસ્કૃતિક વિદ્વાન ધનગોપાલ મુખર્જી તરીકે ઓળખાતા હતા. કોલકાતાની ડફ સ્કૂલના ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી તરીકે જદુએ તેમના એક શિક્ષક પાસેથી રાષ્ટ્રભક્તિના વિચાર શીખ્યા હતા. તેઓ ૧૯૦૫માં કોલકાતા [[અનુશીલન સમિતિ]]ના સભ્ય બન્યા અને બંગાળ વિભાજનની નિષ્ફળતાથી, આ સમયગાળાના રાજકીય વાતાવરણથી આકર્ષાયા હતા. તેઓ તેમની આત્મકથામાં લખે છે કે ૧૯૦૬માં રોયલ બંગાળ ટાઈગર સાથે [[બાઘા જતીન]]ની એકલા હાથે થયેલી લડાઈએ તેમને અને તેમના મિત્રોને રોમાંચિત કર્યા હતા અને તેઓ એક પરાક્રમી યુગ સાથે જોડાયેલા હોવાની છાપ ધરાવતા હતા. એફએની પરીક્ષા પછી ૧૯૦૮માં જદુએ કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. દેશભક્તિની વધતી જતી લહેરનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાના શોખીન અને તેમને દબાવવાના સરકારના પગલાંને નિહાળવાના શોખીન, જદુએ અલિપ્ત રહેવાનું પસંદ કર્યું, પોતાની જાતને કેટલાક નજીકના મિત્રો સુધી મર્યાદિત રાખી.<ref>''biplabi jiban'er smriti'', by Jadugopal Mukherjee, Calcutta, 1982 (2nd edition)</ref> == પ્રથમ વિશ્વયુદ્ધ == ૧૯૧૩માં [[દામોદર નદી]]માં આવેલા પૂરના રાહત કાર્ય દરમિયાન જદુગોપાલ [[બાઘા જતીન]] અને બાદમાંના તેમના મહત્વના સહયોગીઓના પરિચયમાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સશસ્ત્ર વિદ્રોહના આયોજન માટે પ્રાદેશિક એકમોને મજબૂત કરવામાં વ્યસ્ત જતિને [[રાસબિહારી બોઝ]]ને ભારતની જવાબદારી માટે નિયુક્ત કર્યા. જ્યારે જદુગોપાલને કેલિફોર્નિયામાં [[તારકનાથ દાસ]] અને જર્મનીમાં [[વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય|વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય]] સાથે વિદેશી કડીઓ વિકસાવવાનો હવાલો મળ્યો. મુખ્યત્વે ઈન્ડો-જર્મન યોજનાની નિષ્ફળતા અને ૧૯૧૫માં બાઘા જતિનના આકસ્મિક નિધનથી, જતિનના કાયદેસરના જમણા હાથ ગણાતા અતુલકૃષ્ણ ઘોષ ક્ષણિક નિરાશામાં ડૂબી જતાં, જદુગોપાલે તેમનું સ્થાન લીધું અને ક્રાંતિકારીઓને વિખેરાઈ જવા કહ્યું. જદુની ગેરહાજરી દરમિયાન [[ભૂપેન્દ્ર કુમાર દત્તા]]એ ૧૯૧૭માં તેમની ધરપકડ સુધી નેતૃત્વ જાળવી રાખ્યું હતું. == સ્વદેશાગમન == આસામ-બર્મા અને તિબેટ-ભૂતાન સરહદોના ડુંગરાળ જંગલોમાં છુપાયેલા જદુને ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓની સામ્રાજ્યવાદીઓ પર કેવી અસર પડી છે અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રોલેટ એક્ટ સાથે બંધારણીય સુધારાઓની સંભવિત છૂટછાટના પ્રશ્ન વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૯૨૧માં સ્વદેશ પરત ફરતા જદુએ મેડિકલ ડિગ્રીની પરીક્ષામાં બેસવાની ખાસ મંજૂરી મેળવી અને ૧૯૨૨માં વિક્રમી પરિણામો સાથે પરીક્ષા પાસ કરી. ગાંધીજીની પ્રથમ નિષ્ફળતા પછી, તેમના પ્રારંભિક કરાર મુજબ, જુગાન્તરના સભ્યોએ વૈકલ્પિક સ્વરાજ ચળવળ રચવા માટે દેશબંધુ ચિત્તરંજન દાસ અને સત્યેન્દ્રચંદ્ર મિત્રાના હાથ નીચે કામ શરૂ કર્યું અને તેમણે ૯ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ બંગાળથી પંજાબ સુધી બાઘા જતીનના આત્મદાનની ૮મી વર્ષગાંઠની ઉજવણી કરીને પોતાનો નવો કાર્યક્રમ જાહેર કર્યો. લાલા હરદયાલનો સંદેશો મળ્યા પછી પંડિત [[રામપ્રસાદ બિસ્મિલ]] અલ્હાબાદ ગયા જ્યાં તેમણે ડૉ. જદુગોપાલ મુખર્જી અને [[શચીન્દ્રનાથ સાન્યાલ]]ની મદદથી ૧૯૨૩ની શિયાળાની ઋતુમાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. આ બંને ક્રાંતિકારીઓ બંગાળના હતા.<ref>Dr. Mehrotra N.C. ''Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan'' 1995 Shaheed-E-Azam Pt. Ram Prasad Bismil Trust Shahjahanpur Page 109 & 146</ref> અલ્હાબાદના ''યલો પેપર'' પર આ સંગઠનનું મૂળ નામ અને હેતુ ટાઇપ કરવામાં આવ્યા હતા. આથી સતર્ક થઈને બ્રિટિશ સત્તાવાળાઓએ તરત જ કટ્ટરપંથીઓની ધરપકડ કરી લીધી; પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી ત્યારે જદુને ચાર વર્ષ માટે રાજ્ય કેદી અધિનિયમ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ૧૯૨૭માં તેમને મુક્ત કરવામાં આવ્યા પણ બંગાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા. રાંચીમાં સ્થાયી થયા પછી ટીબીની સારવારમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા મેળવી હતી. તેમણે ૧૯૩૪માં અમિયારાની ચૌધરી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો હતા. આ તબક્કે, તેઓ જુગાન્તર અને અનુશીલન કટ્ટરપંથીઓને એકસાથે લાવવામાં સફળ થયા, અને અલ્પજીવી રીતે સંયુક્ત કર્મી-સંઘનું ગઠબંધન કર્યું; સુભાષચંદ્ર બોઝ અને જુગાન્તર નેતાઓ તેમની કાર્યક્ષમતા પ્રત્યે ઉદાસીન હતા તેવા બહાના હેઠળ અનુશીલન સમિતિના સભ્યોએ આ ગઠબંધનનો અંત આણ્યો. જદુએ ૧૯૩૮માં પહેલ કરી અને જાહેરાત કરી કે જુગાન્તર એક એવા પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવતું બંધ થઈ ગયું છે જે કોંગ્રેસથી અલગ છે અને ગાંધીજીને પોતાનો સંપૂર્ણ ટેકો આપે છે. ૧૯૪૨માં ગાંધીજીને ભારત છોડો ચળવળનું આયોજન કરવામાં મદદ કરવા બદલ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી, બે વર્ષ પછી તેમને છોડી મૂકવામાં આવ્યા. સંપૂર્ણ સ્વતંત્રતા અને ભારતના ભાગલા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોંગ્રેસના સમાધાન સાથે તેઓ અસંમત હતા, અને તેમણે ૧૯૪૭ માં રાજીનામું આપ્યું હતું. ૧૯૭૬માં તેમનું અવસાન થયું હતું.<ref>''Sadhak-biplabi jatindranath'' by Prithwindra Mukherjee, West Bengal State Book Board, Calcutta</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]] [[શ્રેણી:૧૯૭૬માં મૃત્યુ]] [[શ્રેણી:અનુશીલન સમિતિ]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] q769ptm2i5pngxnh1v2o0ce9cdzdvjf શ્યામાપ્રસાદ મુખર્જી 0 150941 887493 887459 2025-07-11T02:47:29Z Snehrashmi 41463 /* જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા પર અભિપ્રાય */ 887493 wikitext text/x-wiki {{Infobox officeholder | image = Dr. Syama Prasad Mookerjee.jpg | caption = | office = લોક સભા સભ્ય | termstart = ૧૭ એપ્રિલ ૧૯૫૨ | termend = ૨૩ જૂન ૧૯૫૩ | constituency = કલકત્તા દક્ષિણ પૂર્વ, [[પશ્ચિમ બંગાળ]] | successor = સાધન ગુપ્તા | office2 = ભારતીય સંવિધાન સભાના સભ્ય | termstart2 = ૯ ડિસેમ્બર ૧૯૪૬ | termend2 = ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ | constituency2 = [[પશ્ચિમ બંગાળ]] | office1 = પ્રથમ ઔદ્યોગિક અને પુરવઠા મંત્રી | primeminister1 = [[જવાહરલાલ નેહરુ]] | term_start1 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ | term_end1 = ૬ એપ્રિલ ૧૯૫૦ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = [[નિત્યાનંદ કાનૂનગો]] | office3 = ભારતીય જન સંઘના સ્થાપક-પ્રમુખ | term_start3 = {{Start date|1951||}} | term_end3 = {{End date|1952||}} | predecessor3 = ''નવનિર્મિત પદ'' | successor3 = મૌલીચંદ્ર શર્મા | office4 = નાણા મંત્રી, બંગાળ પ્રાંત | primeminister4 = એ.કે.અફઝલ હક | term_start4 = ૧૨ ડિસેમ્બર ૧૯૪૧ | term_end4 = ૨૦ નવેમ્બર ૧૯૪૨ | office5 = બંગાળ વિધાનસભા | constituency5 = કલકત્તા વિશ્વવિદ્યાલય | term_start5 = ૧૯૨૯ | term_end5 = ૧૯૪૭{{sfn|Mishra|2004|p=96}} | office6 = કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ | term_start6 = ૮ ઓગસ્ટ ૧૯૩૪ | term_end6 = ૮ ઓગસ્ટ ૧૯૩૮<ref>{{cite web|url=http://www.caluniv.ac.in/about/vc.html|title=Our Vice-Chancellors|publisher=University of Calcutta|access-date=1 December 2016|archive-date=1 January 2020|archive-url=https://web.archive.org/web/20200101181608/https://www.caluniv.ac.in/about/vc.html|url-status=live}}</ref> | predecessor6 = હસન સુહરાવર્ધી | successor6 = મોહમ્મદ અઝીઝુલ હક | office7 = અખિલ ભારતિય હિંદુ મહાસભાના પ્રમુખ | term_start7 = ૧૯૪૩ | term_end7 = ૧૯૪૭ | birth_date = {{birth date|df=yes|1901|07|06}} | birth_place = [[કોલકાતા]], બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત <br />(વર્તમાન [[કોલકાતા]], [[પશ્ચિમ બંગાળ]], [[ભારત]]) | death_date = {{death date and age|df=yes|1953|06|23|1901|07|06}} | death_place = [[શ્રીનગર]], જમ્મુ કાશ્મીર, ભારત | party = [[ભારતીય જનસંઘ]] | otherparty = [[હિન્દુ મહાસભા]]<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/india/sp-mukherjee-was-part-of-muslim-league-govt-in-bengal-in-1940s-cong-hits-back-at-pm/articleshow/109095340.cms|title='SP Mukherjee was part of Muslim League govt in Bengal in 1940s': Cong hits back at PM|newspaper=The Times of India |date=7 April 2024}}</ref> [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]](૧૯૨૯-૧૯૩૦)<ref>{{cite web | url=https://www.deccanherald.com/india/congress-didn-t-probe-syama-prasad-mukherjee-s-death-in-1953-says-jp-nadda-1124473.html | title=Congress didn't probe Syama Prasad Mukherjee's death in 1953, says JP Nadda }}</ref> | alma_mater = પ્રેસિડેન્સી કોલેજ (બી.એ., એમ.એ., એલએલબી, ડી.લીટ.)<br />લિંકન્સ ઇન્ન | profession = {{hlist|શિક્ષણવિદ્|બેરિસ્ટર|રાજકારણી|ચળવળકાર}} | spouse = {{marriage|સુધા દેવી|1922|1933|reason=અવસાન}} | children = ૫ | parents = [[આશુતોષ મુખર્જી]] (પિતા)<br />જોગમાયાદેવી મુખર્જી (માતા) | relatives = ચિત્તાતોષ મુખર્જી (ભત્રીજો) | signature = Shyamaprasad Mookharjee signature B&W 1.jpg }} '''શ્યામા પ્રસાદ મુખર્જી''' (૬ જુલાઈ ૧૯૦૧ – ૨૩ જૂન ૧૯૫૩) એક ભારતીય વકીલ, શિક્ષણવિદ, રાજકારણકર્તા, સામાજિક કાર્યકર, અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સરકારોમાં મંત્રી હતા. સ્વાતંત્ર્ય આંદોલનમાં [[ભારત છોડો આંદોલન]]ના વિરોધ માટે જાણીતા, તેમણે પછીથી [[હિંદુ મહાસભા]] સાથેના સંબંધ તોડી નાખ્યા હતા અને પ્રધાનમંત્રી [[જવાહરલાલ નહેરુ]]ની કેબિનેટમાં ભારતના પ્રથમ ઔદ્યોગિક અને પુરવઠા મંત્રી તરીકે સેવા આપી હતી. નેહરુ સાથેના મતભેદ પછી<ref name="Nag2015">{{cite book|author=Kingshuk Nag|title=Netaji: Living Dangerously|url=https://books.google.com/books?id=duHwCgAAQBAJ&pg=PT53|date=18 November 2015|publisher=AuthorsUpFront {{!}} Paranjoy|isbn=978-93-84439-70-5|pages=53–}}</ref>, લિયાકત-નેહરૂ સંધિના વિરોધમાં, મુખર્જીએ નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું.<ref>{{Cite web|url=http://www.shyamaprasad.org/biography.htm|title=Dr. Shyama Prasad Mookerjee|website=www.shyamaprasad.org|access-date=1 June 2019|archive-date=21 July 2022|archive-url=https://web.archive.org/web/20220721220952/http://shyamaprasad.org/biography.htm|url-status=live}}</ref> [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ]]ની મદદથી<ref>{{Cite web |date=2023-06-23 |title=What was the Liaquat-Nehru pact, due to which Syama Prasad Mookerjee resigned from the Union cabinet? |url=https://indianexpress.com/article/explained/explained-history/liaquat-nehru-pact-syama-prasad-mookerjee-resigned-8682347/ |access-date=2024-06-24 |website=The Indian Express |language=en}}</ref>, તેમણે ૧૯૫૧માં [[ભારતીય જનસંઘ]]ની સ્થાપના કરી, જે ભારતીય જનતા પાર્ટીની પૂર્વજ છે.<ref>{{Cite web|url=https://www.britannica.com/topic/Bharatiya-Jana-Sangh|title=Bharatiya Jana Sangh {{!}} Indian political organization|website=Encyclopædia Britannica|access-date=1 June 2019|archive-date=20 February 2023|archive-url=https://web.archive.org/web/20230220121501/https://www.britannica.com/topic/Bharatiya-Jana-Sangh|url-status=live}}</ref> તેઓ ૧૯૪૩ થી ૧૯૪૬ સુધી અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા. રાજ્યની સરહદ પાર કરવાનો પ્રયત્ન કરતાં ૧૯૫૩માં જમ્મૂ અને કાશ્મીર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. કારાવાસ દરમિયાન હૃદયઘાતનો હુમલો થયાનું નિદાન થયા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ એક દિવસ પશ્ચાત તેમનું નિધન થયું હતું.{{sfn|Bakshi|1991|pp=278–306}}{{sfn|Smith|2015|p=87}} ભારતીય જનતા પાર્ટી ભારતીય જન સંઘની વારસ હોવાથી, મુખર્જીને ભારતીય જનતા પાર્ટીના સભ્યો પાર્ટીના સંસ્થાપક તરીકે ગણાવે છે.<ref>{{Cite web|url=https://www.bjp.org/en/historyoftheparty|title=History of the Party|website=www.bjp.org|access-date=6 August 2019|archive-date=12 August 2021|archive-url=https://web.archive.org/web/20210812020512/https://www.bjp.org/en/historyoftheparty|url-status=live}}</ref> == પ્રારંભિક જીવન અને શૈક્ષણિક કારકિર્દી == શ્યામા મુખર્જીનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન ૬ જુલાઈ ૧૯૦૧ના રોજ કલકત્તામાં થયો હતો,{{sfn|Chaturvedi|2010|p=25}}{{sfn|MK Singh|2009|p=240}}<ref>{{cite book |title=Buddhism |date=April 2019 |publisher=Windhorse Publications |isbn=978-1-911407-40-9 |url=https://books.google.com/books?id=MjOSDwAAQBAJ&dq=syama+prasad+mookerjee+brahmin&pg=PT84 |language=en |access-date=19 March 2023 |archive-date=22 August 2023 |archive-url=https://web.archive.org/web/20230822004210/https://books.google.com/books?id=MjOSDwAAQBAJ&dq=syama+prasad+mookerjee+brahmin&pg=PT84 |url-status=live }}</ref> જે વર્તમાનમાં ભારતના [[પશ્ચિમ બંગાળ]] રાજ્યમાં સ્થિત છે. તેમના દાદા ગંગાપ્રસાદ મુખર્જીનો જન્મ જીરાટમાં થયો હતો અને તેઓ [[કોલકાતા|કલકત્તા]]માં સ્થળાંતર કરીને સ્થાયી થનારા પરિવારના પહેલા સભ્ય હતા.<ref>Ghatak, Atulchandra, ''Ashutosher Chatrajiban Ed. 8th (Bengali Ed.)'', 1954, p 3, Chakraborty Chatterjee & Co. Ltd.</ref> શ્યામા પ્રસાદના પિતા [[આશુતોષ મુખર્જી]] હતા, જે બંગાળ પ્રેસિડેન્સીના કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ હતા અને કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપ કુલપતિ પણ હતા.{{sfn|Dash|1968|p=566}}<ref>{{citation |date=1972 |title=Parliamentary Debates: Official Report. Rajya Sabha, Volume 81, Issues 9–15 |publisher=Council of States Secretariat |page=216}}</ref> તેમની માતા જોગમાયા દેવી મુખર્જી હતા.{{sfn|MK Singh|2009|p=240}} તેઓ ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા અને જીરાટના શ્રીમંત લોકોની મદદથી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે કલકત્તા આવ્યા હતા. બાદમાં તેઓ કલકત્તાના ભવાનીપુર વિસ્તારમાં સ્થાયી થયા.<ref name = "Ghatak1">Ghatak, Atulchandra, ''Ashutosher Chatrajiban Ed. 8th'', 1954, p 1, Chakraborty Chatterjee & Co. Ltd.</ref> ૧૯૦૬માં શ્યામાપ્રસાદે ભવાનીપુરની મિત્ર સંસ્થામાં પ્રવેશ મેળવ્યો અને શાળામાં તેમના વર્તનને પાછળથી તેમના શિક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ૧૯૧૪માં, તેમણે મેટ્રિક પરીક્ષા પાસ કરી અને પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.{{sfn|Roy|2014|p=22}}{{sfn|Trilochan Singh|1952|p=91}} ૧૯૧૬માં તેઓ ઇન્ટર આર્ટ્સ પરીક્ષામાં સત્તરમા ક્રમે આવ્યા<ref>''Calcutta Gazette'', 7 July 1916, part 1c, page 639</ref> અને ૧૯૨૧માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવીને અંગ્રેજીમાં સ્નાતક થયા.{{sfn|Chander|2000|p=75}} ૧૬ એપ્રિલ ૧૯૨૨ના રોજ તેમના લગ્ન સુધા દેવી સાથે થયા.{{sfn|Chander|2000|p=75}} મુખર્જીએ બંગાળીમાં એમએ પૂર્ણ કર્યું, ૧૯૨૩માં તેમને પ્રથમ વર્ગમાં ગ્રેડ મેળવ્યો{{sfn|KV Singh|2005|p=275}} અને ૧૯૨૩માં કલકત્તા યુનિવર્સિટીના સેનેટના ફેલો બન્યા.{{sfn|Mukhopadhyay|1993|p=vii}} તેમણે ૧૯૨૪માં એલએલબી પૂર્ણ કર્યું.{{sfn|MK Singh|2009|p=240}} ૧૯૨૪માં તેમણે કલકત્તા હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી, એ જ વર્ષે તેમના પિતાનું અવસાન થયું હતું.{{sfn|Bakshi|1991|p=1}} ત્યારબાદ, ૧૯૨૬માં તેઓ લિંકન્સ ઇનમાં અભ્યાસ કરવા માટે ઈંગ્લેન્ડ ગયા અને તે જ વર્ષે તેમને ઈંગ્લિશ બારમાં આમંત્રણ મળ્યું.{{sfn|Das|2000|p=22}} ૧૯૩૪માં, ૩૩ વર્ષની ઉંમરે, તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી નાની વયના ઉપ કુલપતિ બન્યા; તેમણે ૧૯૩૮ સુધી આ પદ સંભાળ્યું.{{sfn|Gandhi|2007|p=328}} ઉપ કુલપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, [[રવિન્દ્રનાથ ટાગોર|રવિન્દ્રનાથ ટાગોરે]] પહેલી વાર બંગાળીમાં યુનિવર્સિટી દીક્ષાંત ભાષણ આપ્યું, અને ભારતીય સ્થાનિક ભાષાને સર્વોચ્ચ પરીક્ષા માટે એક વિષય તરીકે રજૂ કરવામાં આવી.{{sfn|Sen|1970|p=225}}{{sfn|Aich|1995|p=27}} ૧૦ સપ્ટેમ્બર ૧૯૩૮ના રોજ, કલકત્તા યુનિવર્સિટીની સેનેટે ભૂતપૂર્વ ઉપ કુલપતિને માનદ ડી.લિટ. એનાયત કરવાનો નિર્ણય લીધો, જેમાં તેમના મતે "પ્રતિષ્ઠિત પદ અને સિદ્ધિઓને કારણે, આવી ડિગ્રી પ્રાપ્ત કરવા માટે યોગ્ય અને ઉચિત વ્યક્તિ" હતા.<ref>{{Cite book|url=https://archive.org/details/dli.bengal.10689.819|title=The Calcutta Review, October 1938|publisher=Calcutta University, Kolkata|year=1938|pages=[https://archive.org/details/dli.bengal.10689.819/page/n528/mode/1up]}}</ref> મુખર્જીએ ૨૬ નવેમ્બર ૧૯૩૮ના રોજ કલકત્તા યુનિવર્સિટી તરફથી ડી.લિટ. ની પદવી પ્રાપ્ત કરી.<ref>{{Cite web|url=http://www.caluniv.ac.in/convocation/hony_degrees.html|title=Recipients of Hony. Degrees|website=caluniv.ac.in|access-date=27 October 2017|archive-date=19 January 2015|archive-url=https://web.archive.org/web/20150119223845/http://www.caluniv.ac.in/convocation/hony_degrees.html|url-status=live}}</ref> તેઓ ૧૯૪૧-૪૨ દરમિયાન ભારતીય યુનિવર્સિટીઓના સંગઠનના ૧૫મા પ્રમુખ પણ હતા.{{સંદર્ભ}} == સ્વતંત્રતા પહેલા રાજકીય કારકિર્દી == તેમણે ૧૯૨૯માં કલકત્તા વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરતા [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] (INC)ના ઉમેદવાર તરીકે બંગાળ વિધાનસભા પરિષદમાં પ્રવેશ કરીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.{{sfn|Lal|2008|p=315}} જોકે, બીજા વર્ષે જ્યારે કોંગ્રેસે વિધાનસભાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ, તેમણે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને તે જ વર્ષે ચૂંટાયા.{{sfn|Bakshi|1991|p=4}} ૧૯૩૭માં, તેઓ કૃષક પ્રજા પાર્ટીને સત્તામાં લાવનારી ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયા.{{sfn|Sengupta|2011|p=393}}{{sfn|Harun-or-Rashid|2003|p=214}}{{sfn|Mukherjee|2015|p=60}} તેમણે ૧૯૪૧-૪૨માં એ.કે. ફઝલુલ હકની પ્રગતિશીલ ગઠબંધન સરકાર હેઠળ બંગાળ પ્રાંતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી, જે ૧૨ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ કોંગ્રેસ સરકારના રાજીનામા પછી રચાયેલી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, સરકાર વિરુદ્ધના તેમના નિવેદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ૧૯૪૨માં જ્યારે ભયંકર પૂરને કારણે ભારે જાનમાલનું નુકસાન થયું ત્યારે તેમને મિદનાપુર જિલ્લાની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે ૨૦ નવેમ્બર ૧૯૪૨ના રોજ બ્રિટિશ સરકાર પર કોઈપણ કિંમતે ભારતને પકડી રાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું અને [[ભારત છોડો આંદોલન|ભારત છોડો ચળવળ]] સામેની તેની દમનકારી નીતિઓની ટીકા કરી હતી.<ref>{{cite web|url=http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/1942-quit-india-movement|title=1942 Quit India Movement - Making Britain|website=www.open.ac.uk|access-date=18 October 2017|archive-date=23 June 2018|archive-url=https://web.archive.org/web/20180623193852/http://www.open.ac.uk/researchprojects/makingbritain/content/1942-quit-india-movement|url-status=live}}</ref> રાજીનામું આપ્યા પછી, તેઓ મહાબોધિ સોસાયટી, [[રામકૃષ્ણ મિશન]] અને મારવાડી રિલીફ સોસાયટીની મદદથી રાહત કાર્યોને ટેકો આપવા અને તેનું આયોજન કરવા માટે એકત્ર થયા.<ref name="Censorship">{{citation|url=https://books.google.com/books?id=gDqsCQAAQBAJ |title=Censorship: A World Encyclopedia|publisher=Routledge|date=2001|page=1623|isbn=9781136798641}}</ref>{{sfn|Sengupta|2011|p=407}}{{sfn|Vishwanathan Sharma|2011|p=56}} ૧૯૪૬માં, તેઓ ફરીથી કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયા. {{sfn|Sengupta|2011|p=393}} તે જ વર્ષે તેઓ ભારતની [[ભારતીય બંધારણ સભા|બંધારણ સભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા.{{sfn|Urmila Sharma|SK Sharma|2001|p=381}} === હિન્દુ મહાસભા અને બંગાળી હિન્દુ માતૃભૂમિ ચળવળ === [[File:Syama Prasad Mookerjee.jpg|thumb|left]] મુખર્જી ૧૯૩૯માં બંગાળમાં હિન્દુ મહાસભામાં જોડાયા{{sfn|Urmila Sharma|SK Sharma|2001|p=381}} અને તે જ વર્ષે તેના કાર્યકારી પ્રમુખ બન્યા.<ref>{{Cite web|title=Mukherji, Shyama Prasad - Banglapedia|url=http://en.banglapedia.org/index.php?title=Mukherji,_Shyama_Prasad|access-date=19 September 2020|website=en.banglapedia.org}}</ref> ૧૯૪૦માં તેમને સંગઠનના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.{{sfn|Trilochan Singh|1952|p=91}} ફેબ્રુઆરી ૧૯૪૧માં, મુખર્જીએ એક હિન્દુ રેલીમાં કહ્યું કે જો મુસ્લિમો પાકિસ્તાનમાં રહેવા માંગતા હોય તો તેમણે "પોતાનો સામાન બાંધીને ભારત છોડી દેવું જોઈએ... જ્યાં તેઓ ઇચ્છે ત્યાં જવું જોઈએ".<ref name=Test>Legislative Council Proceedings [BLCP], 1941, Vol. LIX, No. 6, p 216</ref> છતાં, હિન્દુ મહાસભાએ સિંધ અને ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતમાં ઓલ-ઇન્ડિયા મુસ્લિમ લીગ સાથે પ્રાંતીય ગઠબંધન સરકારો પણ બનાવી, જ્યારે મુખર્જી તેના નેતા હતા.<ref>{{cite book |last=Savarkar|first=Vinayak Damodar|date=1963 |title=Collected Works of V.D. Savarkar|publisher=Maharashtra Prantik Hindusabha|pages=479–480}}</ref> તેઓ ૧૯૪૩માં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. {{sfn|Urmila Sharma|SK Sharma|2001|p=381}} તેઓ ૧૯૪૬ સુધી આ પદ પર રહ્યા, અને તે જ વર્ષે લક્ષ્મણ ભોપાતકર નવા પ્રમુખ બન્યા.{{sfn|Sarkar|Bhattacharya|2008|p=386}}{{sfn|Christenson|1991|p=160}} ૧૯૪૬માં મુખર્જીએ બંગાળના વિભાજનની માંગણી કરી જેથી તેના હિન્દુ બહુમતીવાળા વિસ્તારોને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા પૂર્વ પાકિસ્તાનમાં સામેલ ન કરી શકાય.{{sfn|MK Singh|2009|p=240}} ૧૫ એપ્રિલ ૧૯૪૭ના રોજ તારકેશ્વરમાં મહાસભા દ્વારા યોજાયેલી એક બેઠકમાં તેમને બંગાળના વિભાજનને સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો. મે ૧૯૪૭માં, તેમણે લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખીને જણાવ્યું કે બંગાળનું વિભાજન થવું જ જોઈએ.{{sfn|Amrik Singh|2000|p=219}} તેમણે ૧૯૪૭માં સુભાષ ચંદ્ર બોઝના ભાઈ શરત બોઝ અને બંગાળી મુસ્લિમ રાજકારણી હુસૈન શહીદ સુહરાવર્દી દ્વારા કરવામાં આવેલા સંયુક્ત પરંતુ સ્વતંત્ર બંગાળના નિષ્ફળ પ્રયાસનો પણ વિરોધ કર્યો.{{sfn|Begum|1994|p=175}}{{sfn|Chatterji|2002|p=264}} તેમના વિચારો પૂર્વ બંગાળમાં નોઆખલી નરસંહારથી ખૂબ પ્રભાવિત થયા, જ્યાં મુસ્લિમ લીગના ટોળાએ હિન્દુઓની હત્યા કરી હતી.{{sfn|Sinha|Dasgupta|2011|pp=278–280}} મુખર્જીએ બંગાળી હિન્દુ માતૃભૂમિ ચળવળ શરૂ કરી હતી. === ભારત છોડો આંદોલનનો વિરોધ === હિન્દુ મહાસભાના ભારત છોડો આંદોલનનો બહિષ્કાર કરવાના સત્તાવાર નિર્ણય{{sfn|Bapu|2013|pp=103–}} અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આંદોલનમાં ભાગ ન લેવાના નિર્ણય બાદ{{sfn|Chandra|2008|pp=140–}}{{sfn|Andersen|Damle|1987|p=44}}{{sfn|Bandopadhyaya|2004|pp=422–}}{{sfn|Golwalkar|1974|p=}} મુખર્જીએ બંગાળના ગવર્નર સર જોન હર્બર્ટને એક પત્ર લખ્યો કે "ભારત છોડો" આંદોલનનો કેવી રીતે પ્રતિભાવ આપવો જોઈએ. ૨૬ જુલાઈ ૧૯૪૨ના રોજના આ પત્રમાં તેમણે લખ્યું: <blockquote>હવે હું કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા કોઈપણ વ્યાપક આંદોલનના પરિણામે પ્રાંતમાં સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરું છું. યુદ્ધ દરમિયાન, જો કોઈ પણ વ્યક્તિ લોકલાગણી ઉશ્કેરવાની યોજના બનાવે, જેના પરિણામે આંતરિક અશાંતિ કે અસુરક્ષા થાય તો, તેનો પ્રતિકાર વર્તમાનમાં કાર્યરત કોઈપણ સરકાર દ્વારા કરવો જોઈએ.{{sfn|Mookherjee|2000|p=179}}</blockquote> આ પત્રમાં મુખર્જીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ફઝલુલ હકની આગેવાની હેઠળની બંગાળ સરકાર, તેના સહયોગી હિન્દુ મહાસભા સાથે મળીને બંગાળ પ્રાંતમાં ભારત છોડો આંદોલનને હરાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે અને આ સંદર્ભમાં એક નક્કર પ્રસ્તાવ રજૂ કર્યો: <blockquote>પ્રશ્ન એ છે કે બંગાળમાં આ ચળવળ (ભારત છોડો)નો સામનો કેવી રીતે કરવો? પ્રાંતનો વહીવટ એવી રીતે ચલાવવો જોઈએ કે કોંગ્રેસના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આ ચળવળ પ્રાંતમાં મૂળિયાં પકડી શકે નહિ. આપણે, ખાસ કરીને જવાબદાર મંત્રીઓ, જનતાને કહી શકીએ કે કોંગ્રેસે જે સ્વતંત્રતા માટે આંદોલન શરૂ કર્યું છે તે આંદોલન પહેલાથી જ લોકોના પ્રતિનિધિઓનું છે. કેટલાક ક્ષેત્રોમાં, કટોકટી દરમિયાન તે મર્યાદિત હોઈ શકે છે. ભારતીયોએ બ્રિટિશરો પર વિશ્વાસ કરવો પડશે, બ્રિટન ખાતર નહીં, બ્રિટિશરો મેળવી શકે તેવા કોઈ ફાયદા માટે નહીં, પરંતુ પ્રાંતના સંરક્ષણ અને સ્વતંત્રતાની જાળવણી માટે. ગવર્નર તરીકે, તમે પ્રાંતના બંધારણીય વડા તરીકે કાર્ય કરશો અને તમારા મંત્રીઓની સલાહ પર સંપૂર્ણપણે માર્ગદર્શિત રહેશો.{{sfn|Noorani|2000|pp=56–57}}</blockquote> ભારતીય ઇતિહાસકાર આર.સી. મજુમદારે આ હકીકત નોંધી અને કહ્યું: <blockquote>શ્યામાપ્રસાદે પત્રનો અંત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આંદોલનની ચર્ચા સાથે કર્યો. તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે આ આંદોલન આંતરિક અવ્યવસ્થા પેદા કરશે અને યુદ્ધ દરમિયાન લોકોની ભાવનાઓને ભડકાવીને આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકશે અને તેમણે અભિપ્રાય આપ્યો કે સત્તામાં રહેલી કોઈપણ સરકારે તેને દબાવવી પડશે, પરંતુ તેમના મતે ફક્ત ઉત્પીડન દ્વારા જ આ શક્ય નથી... તે પત્રમાં, તેમણે પરિસ્થિતિનો સામનો કરવા માટે લેવાના પગલાંનો મુદ્દાવાર ઉલ્લેખ કર્યો છે...{{sfn|Majumdar|1978|p=179}}</blockquote> જોકે, મુખર્જીના રાજીનામાના ભાષણ દરમિયાન, તેમણે ચળવળ પ્રત્યે બ્રિટિશ સરકારની નીતિઓને "દમનકારી" ગણાવી હતી.{{sfn|Hashmi|1994|p=221}}<ref name="Censorship"/> == સ્વતંત્રતા પછી રાજકીય કારકિર્દી == [[File:The first Cabinet of independent India.jpg|thumb|(ડાબેથી જમણે બેઠેલા) [[બાબાસાહેબ આંબેડકર|બી.આર. આંબેડકર]], [[રફી અહમદ કિદવઈ]], [[સરદાર બલદેવ સિંહ]], [[અબુલ કલામ આઝાદ|મૌલાના અબુલ કલામ આઝાદ]], [[જવાહરલાલ નેહરુ]], [[રાજેન્દ્ર પ્રસાદ]], [[વલ્લભભાઈ પટેલ|સરદાર પટેલ]], [[જોન મથાઈ]], [[જગજીવન રામ]], [[રાજકુમારી અમૃત કૌર|અમૃત કૌર]] અને શ્યામા પ્રસાદ મુખર્જી. (ડાબેથી જમણે ઊભેલા) ખુર્શેદ લાલ, આર.આર. દિવાકર, [[મોહનલાલ સક્સેના]], એન. ગોપાલસ્વામી અયંગર, એન.વી. ગાડગીલ, કે.સી. નેઓગી, જયરામદાસ દોલતરામ, કે. સંથાનમ, સત્ય નારાયણ સિન્હા અને બી.વી. કેસકર.]] [[File:Dr. Babasaheb Ambedkar and Dr. Shamprasad Mukherjee President, Bhartiya Janasangha (Now BJP) talking on the Campus of Parliament, 1951.jpg|thumb|૧૯૫૧માં સંસદ પરિસરમાં [[બાબાસાહેબ આંબેડકર|બી. આર. આંબેડકર]] અને શ્યામા પ્રસાદ મુખર્જી]] ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ વડા પ્રધાન [[જવાહરલાલ નહેરુ]]એ મુખર્જીને ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે વચગાળાની કેન્દ્ર સરકારમાં સામેલ કર્યા હતા.<ref>{{citation|title=Council of Ministers, 1947–2004: names and portfolios of the members of the Union Council of Ministers, from 15 August 1947 to 25 May 2004|publisher=Lok Sabha Secretariat|date=2004|page=50}}</ref> મુખર્જીએ મહાત્મા ગાંધીની હત્યાને "ભારત પર પડી શકે તેવો સૌથી ભયાનક ફટકો" ગણાવીને વખોડી કાઢી હતી. જેમણે ભારતને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવ્યું હતું, બધાના મિત્ર હતા અને કોઈના દુશ્મન નહોતા, લાખો લોકો તેમને પ્રેમ કરતા અને માન આપતા હતા, તેમના સમુદાય અને દેશવાસીઓમાંથી એક હત્યારાના હાથે પડી જવું એ ખૂબ જ શરમજનક અને દુર્ઘટના છે.<ref>{{cite book|title=Dr. Rajendra Prasad : Correspondence and Select documents, Vol. 8, Volume 8|page=415|publisher=Allied Publishers}}</ref> ગાંધીજીની હત્યા પછી તેમના હિન્દુ મહાસભા સાથે મતભેદો થવા લાગ્યા, જેમાં વલ્લભભાઈ પટેલે મહાસભાને હત્યાનું વાતાવરણ બનાવવા માટે દોષી ઠેરવી હતી. મુખર્જીએ સંગઠનને તેની રાજકીય પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનું સૂચન કર્યું. તેના થોડા સમય પછી, ડિસેમ્બર ૧૯૪૮માં, તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના કારણોમાંનું એક બિન-હિન્દુઓને સભ્ય બનવાની મંજૂરી આપવાના તેમના પ્રસ્તાવને નકારી કાઢવાનું હતું.{{sfn|Urmila Sharma|SK Sharma|2001|p=381}}{{sfn|Kedar Nath Kumar|1990|pp=20–21}}{{sfn|Islam|2006b|p=227}} ૮ એપ્રિલ ૧૯૫૦ના રોજ પાકિસ્તાની વડા પ્રધાન લિયાકત અલી ખાન સાથે ૧૯૫૦ના દિલ્હી કરાર અંગે મતભેદને કારણે મુખર્જીએ કે.સી. નેગી સાથે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. મુખર્જી બંને દેશોમાં લઘુમતી કમિશન સ્થાપવા અને લઘુમતી અધિકારોની ખાતરી આપવાના તેમના સંયુક્ત કરારના સખત વિરોધમાં હતા કારણ કે તેમને લાગતું હતું કે તેનાથી પૂર્વ બંગાળના હિન્દુઓને પાકિસ્તાનની દયા પર છોડી દેવામાં આવશે. ૨૧ મેના રોજ કલકત્તામાં એક રેલીને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે પૂર્વ બંગાળ અને ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર રાજ્યો વચ્ચે પ્રાદેશિક ધોરણે સરકારી સ્તરે વસ્તી અને મિલકતનું વિનિમય એ વર્તમાન પરિસ્થિતિમાં એકમાત્ર વિકલ્પ છે.{{sfn|Kedar Nath Kumar|1990|pp=20–21}}{{sfn|Das|2000|p=143}}{{sfn|Roy|2007|p=227}} મુખર્જીએ ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ દિલ્હીમાં ભારતીય જન સંઘની સ્થાપના કરી,<ref name=ht0902>{{citation |title=Shyama Prasad Mukherjee |url=http://www.hindustantimes.com/india/shyama-prasad-mukherjee/story-J6ST2hkuXUhOAXI3eZJDVK.html |work=Hindustan Times |date=9 September 2002 |access-date=18 October 2017 |archive-date=18 October 2017 |archive-url=https://web.archive.org/web/20171018133600/http://www.hindustantimes.com/india/shyama-prasad-mukherjee/story-J6ST2hkuXUhOAXI3eZJDVK.html |url-status=live }}</ref> અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. ૧૯૫૨ની ચૂંટણીમાં, ભારતીય જન સંઘ (BJS) એ ભારતની સંસદમાં ત્રણ બેઠકો જીતી, જેમાં મુખર્જીની બેઠકોનો પણ સમાવેશ થાય છે. તેમણે સંસદમાં રાષ્ટ્રીય લોકશાહી પક્ષની રચના કરી હતી. તેમાં લોકસભાના ૩૨ સભ્યો અને રાજ્યસભાના ૧૦ સભ્યો હતા; જોકે, સ્પીકરે તેને વિરોધ પક્ષ તરીકે માન્યતા આપી ન હતી.<ref>{{cite web |url=http://www.britannica.com/EBchecked/topic/919608/Bharatiya-Jana-Sangh |title=Bharatiya Jana Sangh (Indian political organization) – Encyclopædia Britannica |publisher=Britannica.com |access-date=8 June 2014 |archive-date=26 August 2014 |archive-url=https://web.archive.org/web/20140826114053/http://www.britannica.com/EBchecked/topic/919608/Bharatiya-Jana-Sangh |url-status=live }}</ref> જન સંઘની રચના રાષ્ટ્રનિર્માણ અને તમામ બિન-હિન્દુઓમાં "ભારતીય સંસ્કૃતિનું સિંચન" કરીને રાષ્ટ્રીયકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ પક્ષ વૈચારિક રીતે [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ|આરએસએસ]]ની નજીક હતો અને તેને વ્યાપકપણે હિન્દુ રાષ્ટ્રવાદનો સમર્થક માનવામાં આવતો હતો.{{sfn|Dossani|Rowen|2005|p=191}} == જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા પર અભિપ્રાય == કાયદા અંગે સંસદીય ચર્ચા દરમિયાન કલમ ૩૭૦ ને ટેકો આપ્યા બાદ,<ref name="g064">{{cite web | last=नक़वी | first=क़मर वहीद | title=जनसंघ चाहता था अनुच्छेद 370, सिर्फ़ हसरत मोहानी ने किया था विरोध | website=www.satyahindi.com | date=2019-08-06 | url=https://www.satyahindi.com/india/shyamaprasad-mukherjee-supported-article-370-103769.html}}</ref> નેહરુ સાથે મતભેદ થયા પછી મુખર્જી કલમ ૩૭૦ના કાયદાના વિરોધી બન્યા. તેમણે સંસદની અંદર અને બહાર તેની વિરુદ્ધ લડાઈ લડી, ભારતીય જનસંઘના ધ્યય પૈકી એક આ કલમને રદ કરવાનો હતો. તેમણે ૨૬ જૂન ૧૯૫૨ના રોજ લોકસભાના ભાષણમાં આ જોગવાઈ સામે અવાજ ઉઠાવ્યો.<ref name=ht0902/> તેમણે અનુચ્છેદ હેઠળની વ્યવસ્થાઓને ભારતનું બાલ્કનાઇઝેશન અને શેખ અબ્દુલ્લાના ત્રિ-રાષ્ટ્ર સિદ્ધાંત તરીકે ગણાવી.{{sfn|Ram|1983|p=115}}{{sfn|Kedar Nath Kumar|1990|pp=78–79}} રાજ્યને એક વડા પ્રધાન અને તેની સાથે તેનો ધ્વજ આપવામાં આવ્યો હતો, જેની પરવાનગી રાજ્યમાં પ્રવેશવા માટે કોઈપણ વ્યક્તિ માટે જરૂરી હતી. આના વિરોધમાં, મુખર્જીએ એકવાર કહ્યું હતું કે "એક દેશ મેં દો વિધાન, દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે" (એક જ દેશમાં બે બંધારણ, બે વડા પ્રધાન અને બે રાષ્ટ્રીય પ્રતીકો ન હોઈ શકે).<ref>{{citation|url=http://www.dailyexcelsior.com/a-tribute-to-mookerjee/|title=A tribute to Mookerjee|publisher=Daily Excelsior|date=23 August 2013|access-date=1 September 2016|archive-date=11 September 2016|archive-url=https://web.archive.org/web/20160911210413/http://www.dailyexcelsior.com/a-tribute-to-mookerjee/|url-status=live}}</ref> ભારતીય જન સંઘે હિન્દુ મહાસભા અને જમ્મુ પ્રજા પરિષદ સાથે મળીને આ જોગવાઈઓ દૂર કરવા માટે એક વિશાળ સત્યાગ્રહ શરૂ કર્યો.{{sfn|Ram|1983|p=115}}{{sfn|Yoga Raj Sharma|2003|p=152}} ૩ ફેબ્રુઆરી ૧૯૫૩ના રોજ નેહરુને લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના ભારતમાં પ્રવેશના મુદ્દામાં વિલંબ થવો જોઈએ નહીં, જેના જવાબમાં નેહરુએ આ મુદ્દાથી ઊભી થઈ શકે તેવી આંતરરાષ્ટ્રીય ગૂંચવણોનો ઉલ્લેખ કર્યો.<ref name=ht0902/> ૧૯૫૩માં મુખર્જી કાશ્મીર ગયા અને ભારતીય નાગરિકોને રાજ્યમાં સ્થાયી થવા પર પ્રતિબંધ મૂકતા અને ઓળખપત્ર રાખવા ફરજિયાત બનાવતા કાયદાના વિરોધમાં ભૂખ હડતાળ કરી હતી.{{sfn|MK Singh|2009|p=240}} મુખર્જી જમ્મુ અને કાશ્મીર જવા માંગતા હતા પરંતુ પ્રવર્તમાન પરવાના પદ્ધતિ (પરમિટ સિસ્ટમ)ને કારણે તેમને પરવાનગી આપવામાં આવી ન હતી. ૧૧ મેના રોજ લખનપુર ખાતે ગેરકાયદેસર રીતે કાશ્મીરમાં સરહદ પાર કરતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.{{sfn|Chander|2000|p=234}}{{sfn|Kadian|2000|p=120}} જોકે તેમના પ્રયાસોને કારણે ઓળખપત્રનો નિયમ રદ કરવામાં આવ્યો હતો, તેમ છતાં ૨૩ જૂન ૧૯૫૩ના રોજ અટકાયતમાં તેમનું મૃત્યુ થયું.{{sfn|Bakshi|1991|p=274}}<ref name=ht0902/> ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ, જ્યારે ભારત સરકારે કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણીય સુધારાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે ઘણા ભાજપના સભ્યોએ આ ઘટનાને શ્યામા પ્રસાદ મુખર્જીના સ્વપ્ન સાકાર થવા તરીકે વર્ણવી હતી.<ref>{{citation|url=https://www.indiatoday.in/india/story/ek-desk-mein-do-vidhan-nahi-chaleinge-bjp-realises-founder-shyama-prasad-mukherjee-dream-1577345-2019-08-05|title=Ek desh mein do vidhan nahi challenge: BJP realises founder Shyama Prasad Mukherjee's dream|publisher=India Today|date=8 August 2019|access-date=5 August 2019|archive-date=5 August 2019|archive-url=https://web.archive.org/web/20190805091821/https://www.indiatoday.in/india/story/ek-desk-mein-do-vidhan-nahi-chaleinge-bjp-realises-founder-shyama-prasad-mukherjee-dream-1577345-2019-08-05|url-status=live}}</ref><ref>{{citation|url=https://www.thehindu.com/news/national/article-370-martyrdom-of-dr-mukherjee-for-complete-integration-of-jk-honoured-says-ram-madhav/article28820818.ece|title=Article 370: Martyrdom of Dr Mukherjee for complete integration of J&K honoured, says Ram Madhav|newspaper=The Hindu|date=8 August 2019|access-date=5 August 2019|archive-date=6 August 2019|archive-url=https://web.archive.org/web/20190806154824/https://www.thehindu.com/news/national/article-370-martyrdom-of-dr-mukherjee-for-complete-integration-of-jk-honoured-says-ram-madhav/article28820818.ece|url-status=live}}</ref> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:૧૯૦૧માં જન્મ]] [[શ્રેણી:૧૯૫૩માં મૃત્યુ]] pkyfv0fc0eea1yb4lhdk2am79jjbgtn ભારતીય ઇંડા ખાઉં સર્પ 0 151165 887474 887449 2025-07-10T14:48:29Z KartikMistry 10383 તરીકે 887474 wikitext text/x-wiki {{speciesbox | name = ભારતીય ઇંડા ખાઉં સર્પ | image = Indian egg eater snake Elachistodon westermanni by Krishna Khan Amravati.jpg | image_caption = ભારતીય ઇંડા ખાઉં સર્પ, [[અમરાવતી]]માં | status = LC | status_system = IUCN3.1 | status_ref = <ref name="iucn status 20 November 2021">{{cite iucn |author=Srinivasulu, C. |author2=Srinivasulu, B. |author3=Vyas, R. |author4=Thakur, S. |author5=Mohapatra, P. |author6=Giri, V. |date=2013 |title=''Elachistodon westermanni'' |volume=2013 |page=e.T7091A3136878 |doi=10.2305/IUCN.UK.2013-1.RLTS.T7091A3136878.en |access-date=20 November 2021}}</ref> | status2 = CITES_A2 | status2_system = CITES | status2_ref = <ref>{{Cite web|title=Appendices {{!}} CITES|url=https://cites.org/eng/app/appendices.php|access-date=2022-01-14|website=cites.org}}</ref> | genus = Boiga | parent_authority = Reinhardt, 1863 | species = westermanni | authority = [[Johannes Theodor Reinhardt|Reinhardt]], 1863 | range_map = Elachistodon westermanni distribution.png | synonyms = *''Elachistodon westermanni'' <br>{{small|Reinhardt, 1863}} *''Boiga westermanni'' <br>{{small|— [[Ashwini Venkatanarayana Mohan|Mohan]] et al., 2018}} *''Elachistodon westermanni'' <br>{{small|— [[Harshil Patel|Patel]] & [[Raju Vyas|Vyas]], 2019}} | synonyms_ref = <ref name=RDB>{{NRDB species|genus=Boiga|species=westermanni|date=13 April|year=2017}}</ref> }} '''ભારતીય ઇંડા ખાઉં સર્પ''' (બોઈગા વેસ્ટરમેનિ) એ કોલુબ્રિડે કુટુંબમાં ઇંડા ખાનારા સાપની એક દુર્લભ પ્રજાતિ છે. આ પ્રજાતિ [[ભારતીય ઉપખંડ]]માં સ્થાનિક છે. તેને '''વેસ્ટરમેનનો સાપ''' પણ કહેવામાં આવે છે, જે તેના વૈજ્ઞાનિક નામને આધારે છે. == વ્યુત્પત્તિશાસ્ત્ર == આ સાપને ''વેસ્ટરમેની'' તરીકે ઓળખાય છે, તેનું આ નામ એક ડચ પ્રાણીશાસ્ત્રી, ગેરાલ્ડસ ફ્રેડરિક વેસ્ટરમેનના માનમાં રાખવામાં આવેલું છે. == ભૌગોલિક વિસ્તાર == [[ભારત|ભારતીય]] ઇંડા ખાનારો સાપ [[ભારત]], [[બાંગ્લાદેશ]] અને [[નેપાળ]]માં જોવા મળે છે. આ પ્રજાતિઓની તાજેતરની શોધ [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]], [[પંજાબ]], [[મધ્ય પ્રદેશ]], [[તેલંગાણા]] અને [[કર્ણાટક]]માં મળી છે.<ref name="Visvanathan 2015">{{Cite journal|last=Visvanathan A|year=2015|title=Natural history notes on ''Elachistodon westermanni'' Reinhardt, 1863|url=https://www.academia.edu/18335200|journal=Hamadryad|volume=37|issue=1–2|pages=132–136}}</ref> ગુજરાતના [[બોટાદ]] શહેરમાં પણ ૨૦૨૫માં જોવા મળ્યો હતો. <ref> સંદેશ સમાચાર પત્રની ભાવનગર આવૃત્તિ, તારીખ ૯ જુલાઈ ૨૦૨૫, અગિયારમું પાનું</ref> [[ચિત્ર:Indian_egg-eater.jpg|left|thumb]] == રહેઠાણ == ભારતીય ઇંડા ખાઉં સર્પના પસંદગીના કુદરતી વસવાટો જંગલ અને ઝાડીઓની જમીન છે, જ્યા તે ૪૦થી ૧,૦૦૦ મીટરની ઊંચાઈએ રહે છે. == વર્ણન == ભારતીય ઇંડા ખાઉં સર્પની પીઠ ચળકતા બદામીથી કાળા રંગની હોય છે, જેમાં પાછળની બાજુએ વાદળી રંગના સફેદ ડાઘા હોય છે અને ગરદનથી પૂંછડીની ટોચ સુધી મધ્યમ ભૂખરા રંગની પટ્ટી હોય છે. માથું કાળા તીરના નિશાન સાથે ભૂરા રંગનું હોય છે. વેંટ્રલ્સ ભૂરા બિંદુઓ સાથે સફેદ હોય છે. પુખ્ત વયનો સર્પ ૧૧ સે. મી. (૪ + ૧⁄૪ ઇંચ) લાંબી પૂંછડી સાથે કુલ ૭૮ સે. મી (૩૧ ઇંચ)ની લંબાઈ પ્રાપ્ત કરી શકે છે. == વર્તન == ભારતીય ઇંડા ખાઉં સર્પ એક દૈનિક અથવા નિશાચર, પાર્થિવ પ્રજાતિ છે જે વનસ્પતિના માપનમાં નોંધપાત્ર નિપુણતા દર્શાવે છે. જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે શરીરના અગ્રવર્તી ભાગને ઉઠાવે છે, જે રક્ષણાત્મક વ્યૂહરચના તરીકે ગુજરાતી અક્ષર '''ડ''' આકારનું ગુંચળું બનાવે છે.<ref name="Visvanathan 2015" /> == આહાર == ભારતીય ઇંડા ખાઉં સર્પ ખાસ કરીને પક્ષીઓનાં ઇંડાં ખાય છે જેમાં ગર્ભ વૃદ્ધિ થઈ ન હોય. તેમાં વર્ટેબ્રલ હાયપોફિઝીસ, સર્વાઇકલ કરોડરજ્જુના અંદાજો, જે અન્નનળીમાં પ્રવેશ કરે છે, દંતવલ્કથી ઢંકાયેલ હોય છે અને ઇંડાને તોડવામાં મદદ કરે છે જેવા વિશેષ રૂપાંતરણો છે. આ ઇંડા ખાવાના અનુકૂલનને ધરાવતા અન્ય સાપો [[આફ્રિકા]]માં જોવા મળતા 'ડેસીપેલ્ટિસ' પ્રજાતિના છે.<ref>{{Cite journal|last=[[Carl Gans|Gans, Carl]]|last2=[[Masamitsu Ōshima|Oshima, Masamitsu]]|year=1952|title=Adaptations for egg eating in the snake ''Elaphe climacophora'' (Boie)|journal=American Museum Novitates|issue=1571|pages=1–16}}</ref> == પ્રજનન == ભારતીય ઇંડા ખાઉં સર્પ ઇંડા મારફતે બચ્ચાંઓને જન્મ આપે છે. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:સર્પ]] [[શ્રેણી:બિન ઝેરી સર્પ]] ozgzqps448fqwjkbbtobrrkuv2neq3b 887477 887474 2025-07-10T15:30:17Z Meghdhanu 67011 /* આહાર */ 887477 wikitext text/x-wiki {{speciesbox | name = ભારતીય ઇંડા ખાઉં સર્પ | image = Indian egg eater snake Elachistodon westermanni by Krishna Khan Amravati.jpg | image_caption = ભારતીય ઇંડા ખાઉં સર્પ, [[અમરાવતી]]માં | status = LC | status_system = IUCN3.1 | status_ref = <ref name="iucn status 20 November 2021">{{cite iucn |author=Srinivasulu, C. |author2=Srinivasulu, B. |author3=Vyas, R. |author4=Thakur, S. |author5=Mohapatra, P. |author6=Giri, V. |date=2013 |title=''Elachistodon westermanni'' |volume=2013 |page=e.T7091A3136878 |doi=10.2305/IUCN.UK.2013-1.RLTS.T7091A3136878.en |access-date=20 November 2021}}</ref> | status2 = CITES_A2 | status2_system = CITES | status2_ref = <ref>{{Cite web|title=Appendices {{!}} CITES|url=https://cites.org/eng/app/appendices.php|access-date=2022-01-14|website=cites.org}}</ref> | genus = Boiga | parent_authority = Reinhardt, 1863 | species = westermanni | authority = [[Johannes Theodor Reinhardt|Reinhardt]], 1863 | range_map = Elachistodon westermanni distribution.png | synonyms = *''Elachistodon westermanni'' <br>{{small|Reinhardt, 1863}} *''Boiga westermanni'' <br>{{small|— [[Ashwini Venkatanarayana Mohan|Mohan]] et al., 2018}} *''Elachistodon westermanni'' <br>{{small|— [[Harshil Patel|Patel]] & [[Raju Vyas|Vyas]], 2019}} | synonyms_ref = <ref name=RDB>{{NRDB species|genus=Boiga|species=westermanni|date=13 April|year=2017}}</ref> }} '''ભારતીય ઇંડા ખાઉં સર્પ''' (બોઈગા વેસ્ટરમેનિ) એ કોલુબ્રિડે કુટુંબમાં ઇંડા ખાનારા સાપની એક દુર્લભ પ્રજાતિ છે. આ પ્રજાતિ [[ભારતીય ઉપખંડ]]માં સ્થાનિક છે. તેને '''વેસ્ટરમેનનો સાપ''' પણ કહેવામાં આવે છે, જે તેના વૈજ્ઞાનિક નામને આધારે છે. == વ્યુત્પત્તિશાસ્ત્ર == આ સાપને ''વેસ્ટરમેની'' તરીકે ઓળખાય છે, તેનું આ નામ એક ડચ પ્રાણીશાસ્ત્રી, ગેરાલ્ડસ ફ્રેડરિક વેસ્ટરમેનના માનમાં રાખવામાં આવેલું છે. == ભૌગોલિક વિસ્તાર == [[ભારત|ભારતીય]] ઇંડા ખાનારો સાપ [[ભારત]], [[બાંગ્લાદેશ]] અને [[નેપાળ]]માં જોવા મળે છે. આ પ્રજાતિઓની તાજેતરની શોધ [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]], [[પંજાબ]], [[મધ્ય પ્રદેશ]], [[તેલંગાણા]] અને [[કર્ણાટક]]માં મળી છે.<ref name="Visvanathan 2015">{{Cite journal|last=Visvanathan A|year=2015|title=Natural history notes on ''Elachistodon westermanni'' Reinhardt, 1863|url=https://www.academia.edu/18335200|journal=Hamadryad|volume=37|issue=1–2|pages=132–136}}</ref> ગુજરાતના [[બોટાદ]] શહેરમાં પણ ૨૦૨૫માં જોવા મળ્યો હતો. <ref> સંદેશ સમાચાર પત્રની ભાવનગર આવૃત્તિ, તારીખ ૯ જુલાઈ ૨૦૨૫, અગિયારમું પાનું</ref> [[ચિત્ર:Indian_egg-eater.jpg|left|thumb]] == રહેઠાણ == ભારતીય ઇંડા ખાઉં સર્પના પસંદગીના કુદરતી વસવાટો જંગલ અને ઝાડીઓની જમીન છે, જ્યા તે ૪૦થી ૧,૦૦૦ મીટરની ઊંચાઈએ રહે છે. == વર્ણન == ભારતીય ઇંડા ખાઉં સર્પની પીઠ ચળકતા બદામીથી કાળા રંગની હોય છે, જેમાં પાછળની બાજુએ વાદળી રંગના સફેદ ડાઘા હોય છે અને ગરદનથી પૂંછડીની ટોચ સુધી મધ્યમ ભૂખરા રંગની પટ્ટી હોય છે. માથું કાળા તીરના નિશાન સાથે ભૂરા રંગનું હોય છે. વેંટ્રલ્સ ભૂરા બિંદુઓ સાથે સફેદ હોય છે. પુખ્ત વયનો સર્પ ૧૧ સે. મી. (૪ + ૧⁄૪ ઇંચ) લાંબી પૂંછડી સાથે કુલ ૭૮ સે. મી (૩૧ ઇંચ)ની લંબાઈ પ્રાપ્ત કરી શકે છે. == વર્તન == ભારતીય ઇંડા ખાઉં સર્પ એક દૈનિક અથવા નિશાચર, પાર્થિવ પ્રજાતિ છે જે વનસ્પતિના માપનમાં નોંધપાત્ર નિપુણતા દર્શાવે છે. જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે શરીરના અગ્રવર્તી ભાગને ઉઠાવે છે, જે રક્ષણાત્મક વ્યૂહરચના તરીકે ગુજરાતી અક્ષર '''ડ''' આકારનું ગુંચળું બનાવે છે.<ref name="Visvanathan 2015" /> == આહાર == ભારતીય ઇંડા ખાઉં સર્પ ખાસ કરીને જેમાં ગર્ભ વૃદ્ધિ થઈ ન હોય તેવા (પક્ષીઓનાં) ઇંડાં ખાય છે . તેમાં વર્ટેબ્રલ હાયપોફિઝીસ, સર્વાઇકલ કરોડરજ્જુના પ્રક્ષેપણો, જે અન્નનળીમાં પ્રવેશ કરે છે, દંતવલ્કથી ઢંકાયેલ હોય છે અને ઇંડાને તોડવામાં મદદ કરે છે જેવા વિશેષ રૂપાંતરણો છે. આ ઇંડા ખાવાના અનુકૂલનને ધરાવતા અન્ય સાપો [[આફ્રિકા]]માં જોવા મળતા 'ડેસીપેલ્ટિસ' પ્રજાતિના છે.<ref>{{Cite journal|last=[[Carl Gans|Gans, Carl]]|last2=[[Masamitsu Ōshima|Oshima, Masamitsu]]|year=1952|title=Adaptations for egg eating in the snake ''Elaphe climacophora'' (Boie)|journal=American Museum Novitates|issue=1571|pages=1–16}}</ref> == પ્રજનન == ભારતીય ઇંડા ખાઉં સર્પ ઇંડા મારફતે બચ્ચાંઓને જન્મ આપે છે. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:સર્પ]] [[શ્રેણી:બિન ઝેરી સર્પ]] b84rqwborfqp41mp1fb6sfbm6kp3pwt 887479 887477 2025-07-10T16:55:44Z KartikMistry 10383 સરખો સંદર્ભ. 887479 wikitext text/x-wiki {{speciesbox | name = ભારતીય ઇંડા ખાઉં સર્પ | image = Indian egg eater snake Elachistodon westermanni by Krishna Khan Amravati.jpg | image_caption = ભારતીય ઇંડા ખાઉં સર્પ, [[અમરાવતી]]માં | status = LC | status_system = IUCN3.1 | status_ref = <ref name="iucn status 20 November 2021">{{cite iucn |author=Srinivasulu, C. |author2=Srinivasulu, B. |author3=Vyas, R. |author4=Thakur, S. |author5=Mohapatra, P. |author6=Giri, V. |date=2013 |title=''Elachistodon westermanni'' |volume=2013 |page=e.T7091A3136878 |doi=10.2305/IUCN.UK.2013-1.RLTS.T7091A3136878.en |access-date=20 November 2021}}</ref> | status2 = CITES_A2 | status2_system = CITES | status2_ref = <ref>{{Cite web|title=Appendices {{!}} CITES|url=https://cites.org/eng/app/appendices.php|access-date=2022-01-14|website=cites.org}}</ref> | genus = Boiga | parent_authority = Reinhardt, 1863 | species = westermanni | authority = [[Johannes Theodor Reinhardt|Reinhardt]], 1863 | range_map = Elachistodon westermanni distribution.png | synonyms = *''Elachistodon westermanni'' <br>{{small|Reinhardt, 1863}} *''Boiga westermanni'' <br>{{small|— [[Ashwini Venkatanarayana Mohan|Mohan]] et al., 2018}} *''Elachistodon westermanni'' <br>{{small|— [[Harshil Patel|Patel]] & [[Raju Vyas|Vyas]], 2019}} | synonyms_ref = <ref name=RDB>{{NRDB species|genus=Boiga|species=westermanni|date=13 April|year=2017}}</ref> }} '''ભારતીય ઇંડા ખાઉં સર્પ''' (બોઈગા વેસ્ટરમેનિ) એ કોલુબ્રિડે કુટુંબમાં ઇંડા ખાનારા સાપની એક દુર્લભ પ્રજાતિ છે. આ પ્રજાતિ [[ભારતીય ઉપખંડ]]માં સ્થાનિક છે. તેને '''વેસ્ટરમેનનો સાપ''' પણ કહેવામાં આવે છે, જે તેના વૈજ્ઞાનિક નામને આધારે છે. == વ્યુત્પત્તિશાસ્ત્ર == આ સાપને ''વેસ્ટરમેની'' તરીકે ઓળખાય છે, તેનું આ નામ એક ડચ પ્રાણીશાસ્ત્રી, ગેરાલ્ડસ ફ્રેડરિક વેસ્ટરમેનના માનમાં રાખવામાં આવેલું છે. == ભૌગોલિક વિસ્તાર == [[ભારત|ભારતીય]] ઇંડા ખાનારો સાપ [[ભારત]], [[બાંગ્લાદેશ]] અને [[નેપાળ]]માં જોવા મળે છે. આ પ્રજાતિઓની તાજેતરની શોધ [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]], [[પંજાબ]], [[મધ્ય પ્રદેશ]], [[તેલંગાણા]] અને [[કર્ણાટક]]માં મળી છે.<ref name="Visvanathan 2015">{{Cite journal|last=Visvanathan A|year=2015|title=Natural history notes on ''Elachistodon westermanni'' Reinhardt, 1863|url=https://www.academia.edu/18335200|journal=Hamadryad|volume=37|issue=1–2|pages=132–136}}</ref> ગુજરાતના [[બોટાદ]] શહેરમાં પણ ૨૦૨૫માં જોવા મળ્યો હતો. <ref> {{Cite news|url=https://sandesh.com/epaper/sub?name=Bhavnagar%20City&path=epaper/2025/07/09/c-2359861752022889.jpeg&date=2025-07-09|title=બોટાદ શહેરમા પહેલી વાર દુર્લભ ગણાતો ઈંડા ખાઉં સાપ જોવા મળ્યો|date=૨૦૨૫-૦૭-૦૯|access-date=૨૦૨૫-૦૭-૧૦|via=સંદેશ|archive-url=https://web.archive.org/web/20250710145429/https://sandesh.com/epaper/sub?name=Bhavnagar%20City&path=epaper/2025/07/09/c-2359861752022889.jpeg&date=2025-07-09|archive-date=૨૦૨૫-૦૭-૧૦}} સંદેશ સમાચાર પત્રની ભાવનગર આવૃત્તિ, તારીખ ૯ જુલાઈ ૨૦૨૫, અગિયારમું પાનું</ref> [[ચિત્ર:Indian_egg-eater.jpg|left|thumb]] == રહેઠાણ == ભારતીય ઇંડા ખાઉં સર્પના પસંદગીના કુદરતી વસવાટો જંગલ અને ઝાડીઓની જમીન છે, જ્યા તે ૪૦થી ૧,૦૦૦ મીટરની ઊંચાઈએ રહે છે. == વર્ણન == ભારતીય ઇંડા ખાઉં સર્પની પીઠ ચળકતા બદામીથી કાળા રંગની હોય છે, જેમાં પાછળની બાજુએ વાદળી રંગના સફેદ ડાઘા હોય છે અને ગરદનથી પૂંછડીની ટોચ સુધી મધ્યમ ભૂખરા રંગની પટ્ટી હોય છે. માથું કાળા તીરના નિશાન સાથે ભૂરા રંગનું હોય છે. વેંટ્રલ્સ ભૂરા બિંદુઓ સાથે સફેદ હોય છે. પુખ્ત વયનો સર્પ ૧૧ સે. મી. (૪ + ૧⁄૪ ઇંચ) લાંબી પૂંછડી સાથે કુલ ૭૮ સે. મી (૩૧ ઇંચ)ની લંબાઈ પ્રાપ્ત કરી શકે છે. == વર્તન == ભારતીય ઇંડા ખાઉં સર્પ એક દૈનિક અથવા નિશાચર, પાર્થિવ પ્રજાતિ છે જે વનસ્પતિના માપનમાં નોંધપાત્ર નિપુણતા દર્શાવે છે. જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે શરીરના અગ્રવર્તી ભાગને ઉઠાવે છે, જે રક્ષણાત્મક વ્યૂહરચના તરીકે ગુજરાતી અક્ષર '''ડ''' આકારનું ગુંચળું બનાવે છે.<ref name="Visvanathan 2015" /> == આહાર == ભારતીય ઇંડા ખાઉં સર્પ ખાસ કરીને જેમાં ગર્ભ વૃદ્ધિ થઈ ન હોય તેવા (પક્ષીઓનાં) ઇંડાં ખાય છે . તેમાં વર્ટેબ્રલ હાયપોફિઝીસ, સર્વાઇકલ કરોડરજ્જુના પ્રક્ષેપણો, જે અન્નનળીમાં પ્રવેશ કરે છે, દંતવલ્કથી ઢંકાયેલ હોય છે અને ઇંડાને તોડવામાં મદદ કરે છે જેવા વિશેષ રૂપાંતરણો છે. આ ઇંડા ખાવાના અનુકૂલનને ધરાવતા અન્ય સાપો [[આફ્રિકા]]માં જોવા મળતા 'ડેસીપેલ્ટિસ' પ્રજાતિના છે.<ref>{{Cite journal|last=[[Carl Gans|Gans, Carl]]|last2=[[Masamitsu Ōshima|Oshima, Masamitsu]]|year=1952|title=Adaptations for egg eating in the snake ''Elaphe climacophora'' (Boie)|journal=American Museum Novitates|issue=1571|pages=1–16}}</ref> == પ્રજનન == ભારતીય ઇંડા ખાઉં સર્પ ઇંડા મારફતે બચ્ચાંઓને જન્મ આપે છે. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:સર્પ]] [[શ્રેણી:બિન ઝેરી સર્પ]] kstuduave2wh0anzc247lzb911fsheo 887480 887479 2025-07-10T16:57:24Z KartikMistry 10383 સુધારો. 887480 wikitext text/x-wiki {{speciesbox | name = ભારતીય ઇંડા ખાઉં સર્પ | image = Indian egg eater snake Elachistodon westermanni by Krishna Khan Amravati.jpg | image_caption = ભારતીય ઇંડા ખાઉં સર્પ, [[અમરાવતી]]માં | status = LC | status_system = IUCN3.1 | status_ref = <ref name="iucn status 20 November 2021">{{cite iucn |author=Srinivasulu, C. |author2=Srinivasulu, B. |author3=Vyas, R. |author4=Thakur, S. |author5=Mohapatra, P. |author6=Giri, V. |date=2013 |title=''Elachistodon westermanni'' |volume=2013 |page=e.T7091A3136878 |doi=10.2305/IUCN.UK.2013-1.RLTS.T7091A3136878.en |access-date=20 November 2021}}</ref> | status2 = CITES_A2 | status2_system = CITES | status2_ref = <ref>{{Cite web|title=Appendices {{!}} CITES|url=https://cites.org/eng/app/appendices.php|access-date=2022-01-14|website=cites.org}}</ref> | genus = Boiga | parent_authority = Reinhardt, 1863 | species = westermanni | authority = [[Johannes Theodor Reinhardt|Reinhardt]], 1863 | range_map = Elachistodon westermanni distribution.png | synonyms = *''Elachistodon westermanni'' <br>{{small|Reinhardt, 1863}} *''Boiga westermanni'' <br>{{small|— [[Ashwini Venkatanarayana Mohan|Mohan]] et al., 2018}} *''Elachistodon westermanni'' <br>{{small|— [[Harshil Patel|Patel]] & [[Raju Vyas|Vyas]], 2019}} | synonyms_ref = <ref name=RDB>{{NRDB species|genus=Boiga|species=westermanni|date=13 April|year=2017}}</ref> }} '''ભારતીય ઇંડા ખાઉં સર્પ''' (બોઈગા વેસ્ટરમેનિ) એ કોલુબ્રિડે કુટુંબમાં ઇંડા ખાનારા સાપની એક દુર્લભ પ્રજાતિ છે. આ પ્રજાતિ [[ભારતીય ઉપખંડ]]માં સ્થાનિક છે. તેને '''વેસ્ટરમેનનો સાપ''' પણ કહેવામાં આવે છે, જે તેના વૈજ્ઞાનિક નામને આધારે છે. == વ્યુત્પત્તિશાસ્ત્ર == આ સાપને ''વેસ્ટરમેની'' તરીકે ઓળખાય છે, તેનું આ નામ એક ડચ પ્રાણીશાસ્ત્રી, ગેરાલ્ડસ ફ્રેડરિક વેસ્ટરમેનના માનમાં રાખવામાં આવેલું છે. == ભૌગોલિક વિસ્તાર == [[ભારત|ભારતીય]] ઇંડા ખાનારો સાપ [[ભારત]], [[બાંગ્લાદેશ]] અને [[નેપાળ]]માં જોવા મળે છે. આ પ્રજાતિઓની તાજેતરની શોધ [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]], [[પંજાબ]], [[મધ્ય પ્રદેશ]], [[તેલંગાણા]] અને [[કર્ણાટક]]માં મળી છે.<ref name="Visvanathan 2015">{{Cite journal|last=Visvanathan A|year=2015|title=Natural history notes on ''Elachistodon westermanni'' Reinhardt, 1863|url=https://www.academia.edu/18335200|journal=Hamadryad|volume=37|issue=1–2|pages=132–136}}</ref> ગુજરાતના [[બોટાદ]] શહેરમાં પણ ૨૦૨૫માં જોવા મળ્યો હતો.<ref> {{Cite news|url=https://sandesh.com/epaper/sub?name=Bhavnagar%20City&path=epaper/2025/07/09/c-2359861752022889.jpeg&date=2025-07-09|title=બોટાદ શહેરમા પહેલી વાર દુર્લભ ગણાતો ઈંડા ખાઉં સાપ જોવા મળ્યો|date=૨૦૨૫-૦૭-૦૯|access-date=૨૦૨૫-૦૭-૧૦|via=સંદેશ|archive-url=https://web.archive.org/web/20250710145429/https://sandesh.com/epaper/sub?name=Bhavnagar%20City&path=epaper/2025/07/09/c-2359861752022889.jpeg&date=2025-07-09|archive-date=૨૦૨૫-૦૭-૧૦|page=૧૧|edition=ભાવનગર}}</ref> [[ચિત્ર:Indian_egg-eater.jpg|left|thumb]] == રહેઠાણ == ભારતીય ઇંડા ખાઉં સર્પના પસંદગીના કુદરતી વસવાટો જંગલ અને ઝાડીઓની જમીન છે, જ્યા તે ૪૦થી ૧,૦૦૦ મીટરની ઊંચાઈએ રહે છે. == વર્ણન == ભારતીય ઇંડા ખાઉં સર્પની પીઠ ચળકતા બદામીથી કાળા રંગની હોય છે, જેમાં પાછળની બાજુએ વાદળી રંગના સફેદ ડાઘા હોય છે અને ગરદનથી પૂંછડીની ટોચ સુધી મધ્યમ ભૂખરા રંગની પટ્ટી હોય છે. માથું કાળા તીરના નિશાન સાથે ભૂરા રંગનું હોય છે. વેંટ્રલ્સ ભૂરા બિંદુઓ સાથે સફેદ હોય છે. પુખ્ત વયનો સર્પ ૧૧ સે. મી. (૪ + ૧⁄૪ ઇંચ) લાંબી પૂંછડી સાથે કુલ ૭૮ સે. મી (૩૧ ઇંચ)ની લંબાઈ પ્રાપ્ત કરી શકે છે. == વર્તન == ભારતીય ઇંડા ખાઉં સર્પ એક દૈનિક અથવા નિશાચર, પાર્થિવ પ્રજાતિ છે જે વનસ્પતિના માપનમાં નોંધપાત્ર નિપુણતા દર્શાવે છે. જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે શરીરના અગ્રવર્તી ભાગને ઉઠાવે છે, જે રક્ષણાત્મક વ્યૂહરચના તરીકે ગુજરાતી અક્ષર '''ડ''' આકારનું ગુંચળું બનાવે છે.<ref name="Visvanathan 2015" /> == આહાર == ભારતીય ઇંડા ખાઉં સર્પ ખાસ કરીને જેમાં ગર્ભ વૃદ્ધિ થઈ ન હોય તેવા (પક્ષીઓનાં) ઇંડાં ખાય છે . તેમાં વર્ટેબ્રલ હાયપોફિઝીસ, સર્વાઇકલ કરોડરજ્જુના પ્રક્ષેપણો, જે અન્નનળીમાં પ્રવેશ કરે છે, દંતવલ્કથી ઢંકાયેલ હોય છે અને ઇંડાને તોડવામાં મદદ કરે છે જેવા વિશેષ રૂપાંતરણો છે. આ ઇંડા ખાવાના અનુકૂલનને ધરાવતા અન્ય સાપો [[આફ્રિકા]]માં જોવા મળતા 'ડેસીપેલ્ટિસ' પ્રજાતિના છે.<ref>{{Cite journal|last=[[Carl Gans|Gans, Carl]]|last2=[[Masamitsu Ōshima|Oshima, Masamitsu]]|year=1952|title=Adaptations for egg eating in the snake ''Elaphe climacophora'' (Boie)|journal=American Museum Novitates|issue=1571|pages=1–16}}</ref> == પ્રજનન == ભારતીય ઇંડા ખાઉં સર્પ ઇંડા મારફતે બચ્ચાંઓને જન્મ આપે છે. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:સર્પ]] [[શ્રેણી:બિન ઝેરી સર્પ]] qd8iq0jz8lqgizu6kcnkwrky7gcicb5 સભ્યની ચર્ચા:Shranik Waghmare 3 151180 887471 2025-07-10T12:38:58Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887471 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shranik Waghmare}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૦૮, ૧૦ જુલાઇ ૨૦૨૫ (IST) 961tjqohgxe7vx78f23d1b172ajs0cd સભ્યની ચર્ચા:Bxlz 3 151181 887472 2025-07-10T13:34:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887472 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bxlz}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૪, ૧૦ જુલાઇ ૨૦૨૫ (IST) fo27b7peweo266kn2xx7fk1pj5ukhw6 સભ્યની ચર્ચા:Renilpatel20 3 151182 887473 2025-07-10T13:46:47Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887473 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Renilpatel20}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૧૬, ૧૦ જુલાઇ ૨૦૨૫ (IST) 3v8fdbv9az3dq6q46ku716g4zvx3bt1 સભ્યની ચર્ચા:DhruvGadhvi 3 151183 887478 2025-07-10T16:02:32Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887478 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=DhruvGadhvi}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૩૨, ૧૦ જુલાઇ ૨૦૨૫ (IST) 8fc0r42ojctgb91gikp890slpu7zqqo સભ્યની ચર્ચા:ગીલાતર રાજુ 3 151184 887483 2025-07-10T17:47:39Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887483 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ગીલાતર રાજુ}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૧૭, ૧૦ જુલાઇ ૨૦૨૫ (IST) l1vnau8d5aql61t7zjqx8j08r9t8zd2 સભ્યની ચર્ચા:ભયલુવાળા 3 151185 887486 2025-07-10T23:49:44Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887486 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ભયલુવાળા}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૧૯, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) cgz5mhbskwn9o8l49ff3yyy1s3y2vqh સભ્ય:ભયલુવાળા 2 151186 887487 2025-07-10T23:54:24Z ભયલુવાળા 83621 Bhailubhai Vala Babraથી શરૂ થતું નવું પાનું બનાવ્યું 887487 wikitext text/x-wiki Bhailubhai Vala Babra 8tmiak09zq689kqjtk1d0ckidwofgz7 સભ્યની ચર્ચા:Henil Ramani 3 151187 887489 2025-07-11T02:05:34Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887489 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Henil Ramani}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૭:૩૫, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) 2tylvvf4km2fxah4x7yn96ala6w13bc જૉન મથાઈ 0 151188 887494 2025-07-11T03:14:28Z Snehrashmi 41463 ભારતીય અર્થશાસ્ત્રી અને સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી 887494 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભુષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલીકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મ શ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મ વિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *{{usurped|1=[https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ Dr. John Matthai Centre]}} honatcvt6or77ym2dasvd4dplm40f2a 887495 887494 2025-07-11T03:19:15Z Snehrashmi 41463 લાલ કડીઓ દૂર કરી 887495 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલીકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *{{usurped|1=[https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ Dr. John Matthai Centre]}} jc0p2e1mvuiz9s65v904dsqme8x6wo3 887496 887495 2025-07-11T03:19:46Z Snehrashmi 41463 887496 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *{{usurped|1=[https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ Dr. John Matthai Centre]}} dj3ipbha1f3tybufqyv9u8p0un6jgow 887497 887496 2025-07-11T03:20:00Z Snehrashmi 41463 [[શ્રેણી:રાજકારણી]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887497 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *{{usurped|1=[https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ Dr. John Matthai Centre]}} [[શ્રેણી:રાજકારણી]] b4nschqt6ohajiqsgy0ejjccsbxxi1s 887498 887497 2025-07-11T03:21:04Z Snehrashmi 41463 /* બાહ્ય કડી */ ડૉ. જૉન મથાઈ સેન્ટર 887498 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] 6qf5c39uoqkqwa3eo59o3eub08pluvh 887499 887498 2025-07-11T03:21:31Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887499 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] 96y4dtcx5zx85aai82xlujj1w38ears 887500 887499 2025-07-11T03:21:45Z Snehrashmi 41463 [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887500 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] fxdb05anlue06uvbwyvnmtxrbotnkqf 887501 887500 2025-07-11T03:22:00Z Snehrashmi 41463 [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887501 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = {{Death date|df=yes|1959|02|}} (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] moyo09ob9da7iab63ixcnun1pab2hnl 887502 887501 2025-07-11T03:23:53Z Snehrashmi 41463 સમીકરણ ક્ષતિ દૂર કરી 887502 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = 1959 (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] tjzze0ieq7688n2w8h84q8iwtdc38nj 887507 887502 2025-07-11T03:31:43Z Snehrashmi 41463 [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 887507 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = 1959 (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. = સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] o8duga5vor8o072pwlbrw6w8xepfkv1 887514 887507 2025-07-11T03:38:25Z Snehrashmi 41463 /* સંદર્ભ */ 887514 wikitext text/x-wiki {{Infobox officeholder | honorific-prefix =[[પદ્મવિભૂષણ]] | name =જૉન મથાઈ | honorific-suffix = | image = John Mathai.jpg | caption = જૉન મથાઈ (૧૯૪૯) | office1 = સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન | term_start1 = ૧ જુલાઈ ૧૯૫૫ | term_end1 = ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૬ | predecessor1 = ''નવનિર્મિત પદ'' | successor1 = એચ. વી. આર. આયંગર | office2 = કેન્દ્રીય નાણાં મંત્રી | term_start2 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ | term_end2 = ૧ જૂન ૧૯૫૦ | predecessor2 = [[આર. કે. શણમુખમ શેટ્ટી]] | successor2 = [[સી. ડી. દેશમુખ]] | primeminister1 = [[જવાહરલાલ નહેરુ]] |office3=કેન્દ્રીય રેલ્વે મંત્રી |predecessor3=''નવનિર્મિત પદ'' |term_start3 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |term_end3 = ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૮ |successor3=[[એન. ગોપાલસ્વામી આયંગર]] | birth_date = {{Birth date|df=yes|1886|01|10}} | birth_place = [[કાલિકટ]], મદ્રાસ પ્રેસિડેન્સી, [બ્રિટીશ ભારત (વર્તમાન કોઝીકોડે, [[કેરલ]], ભારત) | death_date = 1959 (aged 73) | death_place = | nationality = બ્રિટીશ ભારતીય (૧૮૮૬-૧૯૪૭)<br/>ભારતીય (૧૯૪૭-૫૯) | party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] | alma_mater = મદ્રાસ વિશ્વવિદ્યાલય (મદ્રાસ ક્રિસ્ટીઅન કૉલેજ, મદ્રાસ લૉ કોલેજ)<ref>{{cite web | url=https://www.drjohnmatthai.com/early-life--education.html | title=Early Life & Education | publisher=John Mathai | access-date=18 February 2021}}</ref> | profession = | occupation = | spouse = }} '''જૉન મથાઈ''' (૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ – ૧૯૫૯) એક ભારતીય અર્થશાસ્ત્રી હતા જેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ્વે મંત્રી<ref>{{Cite news |date=21 August 1947 |title=Dominion of India: Distribution of Portfolios in New Govt. |pages=6 |work=Amrita Bazar Patrika |url=https://eap.bl.uk/archive-file/EAP262-1-1-43-606#?c=0&m=0&s=0&cv=5&xywh=5345%2C4951%2C2174%2C1302 |access-date=17 January 2023}}</ref> અને ત્યારબાદ ભારતના નાણામંત્રી તરીકે સેવા આપી હતી.<ref>{{cite book|title=Reflections on Finance Education and Society|publisher=Motilal Banarsidass Publication|pages=114|isbn= 9788120830752|url=https://books.google.com/books?id=R5QxQ3sOVPcC|access-date=2009-07-22}}</ref> == જીવન == તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ ચલિયાલ થોમસ મથાઈ અને અન્ના થૈયલના પુત્ર તરીકે એક એંગ્લિકન સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.<ref name="Biography">{{cite book |last1=Haridasan |first1=Dr. V. |title=Dr. John Matthai, 1886-1959 : a biography |date=2000 |publisher=Publication Division, University of Calicut |location=Kozhikode |isbn=978-8177480085 |pages=1–2, 8–9}}</ref> તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૨૨ થી ૧૯૨૫ સુધી મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વડા તરીકે સેવા આપી હતી.<ref>{{cite web|url=http://www.unom.ac.in/eco1.html |title=University of Madras: Department of Economics |access-date=2009-01-23 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20081029025651/http://www.unom.ac.in/eco1.html |archive-date=2008-10-29 }}</ref> તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. ભારતના નાણામંત્રી તરીકે તેમણે બે બજેટ રજૂ કર્યા, પરંતુ આયોજન પંચ અને [[પી. સી. મહાલનોબિસ]]ની વધતી જતી શક્તિના વિરોધમાં ૧૯૫૦ના બજેટ બાદ તેમણે રાજીનામું આપ્યું.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/special-coverage/rail-budget-07/men-who-shaped-up-indias-economy/articleshow/1645981.cms|title=Men who shaped up India's economy|date=2007-02-21|work=The Economic Times|access-date=2019-04-04}}</ref><ref>{{Cite web|url=https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|title=The Concept of Collective Ministerial Responsibility in India- Theory and Practice|date=2014-01-02|website=Rostrum's Law Review|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404172547/https://rostrumlegal.com/journal/the-concept-of-collective-ministerial-responsibility-in-india-theory-practice/|url-status=dead}}</ref> ૧૯૫૫માં જ્યારે [[સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા]]ની સ્થાપના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ગવર્નિંગ બોડીના સ્થાપક પ્રમુખ હતા, જે ૧૯૫૬ માં સ્થપાયેલી ભારતની પ્રથમ સ્વતંત્ર આર્થિક નીતિ સંસ્થા હતી. તેમણે ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી<ref>{{cite journal |last1=Matthai |first1=John |title=A Message By the Vice-Chancellor |journal=The Bombay Technologist |date=1957 |volume=7 |issue=1 |url=http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |access-date=12 June 2020 |language=en |issn=0067-9925 |archive-date=12 June 2020 |archive-url=https://web.archive.org/web/20200612221023/http://www.bombaytechnologist.org/index.php/bombaytechnologist/article/view/129188 |url-status=dead }}</ref> અને ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી કેરળ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમના ભત્રીજા, [[વર્ગીસ કુરિયન]], સામાન્ય રીતે ભારતની શ્વેત ક્રાંતિના શિલ્પી તરીકે ઓળખાય છે.<ref>{{Cite web|url=https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|title=The Nephew Of Our First Railway Minister Was The Architect Of 'White Revolution'|date=2016-06-14|website=The Logical Indian|language=en-US|access-date=2019-04-04|archive-date=4 April 2019|archive-url=https://web.archive.org/web/20190404173644/https://thelogicalindian.com/rewind/the-nephew-of-our-first-railway-minister-was-the-architect-of-white-revolution/|url-status=dead}}</ref> તેમના પરિવાર દ્વારા દાનમાં આપેલા વિશાળ પ્લોટ પર સ્થિત ત્રિશૂરનું 'ડૉ. જોન મથાઈ સેન્ટર',નું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.<ref>{{Cite web|url=http://www.jmctsr.org/|title=Dr. John Matthai Centre|website=www.jmctsr.org|access-date=2019-04-04|archive-date=19 February 2008|archive-url=https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/|url-status=usurped}}</ref> તેમની પત્ની, અચમ્મા મથાઈ એક ભારતીય સામાજિક કાર્યકર અને મહિલા અધિકાર કાર્યકર્તા હતા.<ref name="Women's Rights and World Development">{{cite book | url=https://books.google.com/books?id=qnJ9J9UygR0C&q=Achamma+Mathai&pg=PA304 | title=Women's Rights and World Development | publisher=Sarup & Sons | date=1998 | access-date=31 March 2015 | author=Bela Rani Sharma| isbn=9788176250153 }}</ref> [[ભારત સરકાર|ભારત સરકારે]] તેમને સમાજમાં તેમના યોગદાન બદલ ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, [[પદ્મશ્રી]]થી સન્માનિત કર્યા હતા.<ref name="Padma Shri">{{cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |title=Padma Shri |publisher=Padma Shri |date=2015 |access-date=11 November 2014 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf |archive-date=15 October 2015 }}</ref> ૧૯૩૪માં જોન મથાઈને ''કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'' (CIE) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,<ref>[https://www.thegazette.co.uk/London/issue/34056/page/3561 London Gazette, 4 June 1934]</ref> અને ૧૯૫૯માં તેમને [[પદ્મવિભૂષણ]]થી નવાજવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |title=Padma Vibhushan Awardees |publisher=The National Portal of India |access-date=2009-07-10 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120229165446/http://india.gov.in/myindia/padmavibhushan_awards_list1.php?start=230 |archive-date=2012-02-29 }}</ref> નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ તેના ગવર્નિંગ બોડીના પ્રમુખ [[નંદન નીલેકણી]]ના નેતૃત્વમાં અને નીલેકણી ધર્માદા ટ્રસ્ટના સમર્થનથી, ૨૦૧૯માં નવી દિલ્હીમાં તેના કેમ્પસમાં NCAERના નવા ઓફિસ બિલ્ડિંગને જોન મથાઈ ટાવર નામ આપીને જોન મથાઈનું સન્માન કર્યું હતું. == સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડી == *https://web.archive.org/web/20080219015106/http://www.jmctsr.org/ ડૉ. જૉન મથાઈ સેન્ટર [[શ્રેણી:રાજકારણી]] [[શ્રેણી:૧૯૫૯માં મૃત્યુ]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:૧૮૮૬માં જન્મ]] apmtegv3sw8hkstrmwihis6hwuc81wc શ્રેણી:૧૮૮૬માં જન્મ 14 151189 887508 2025-07-11T03:32:30Z Snehrashmi 41463 [[શ્રેણી:વર્ષ પ્રમાણે જન્મ]] 887508 wikitext text/x-wiki આ શ્રેણીમાં ઇ.સ. '''૧૮૮૬'''ના વર્ષમાં જન્મેલા લોકોની માહિતી છે. {{Commons category|1886 births|૧૮૮૬માં જન્મ}} [[શ્રેણી:વર્ષ પ્રમાણે જન્મ]] fnac7skb9lmchzx0m1xy7y1dxl452a9 શ્રેણી:૧૮૮૬માં મૃત્યુ 14 151190 887509 2025-07-11T03:34:48Z Snehrashmi 41463 [[શ્રેણી:વર્ષ પ્રમાણે મૃત્યુ]] 887509 wikitext text/x-wiki આ શ્રેણીમાં ઈ.સ. '''૧૮૮૬'''ના વર્ષમાં મૃત્યુ પામેલાં વ્યક્તિઓની માહિતી છે. {{Commons category|1886 deaths|૧૮૮૬માં મૃત્યુ}} [[શ્રેણી:વર્ષ પ્રમાણે મૃત્યુ]] mno9v07uhwosqmk42mlvo1hmdxtllyz સભ્યની ચર્ચા:કુંતક 3 151191 887513 2025-07-11T03:38:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887513 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=કુંતક}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૦૮, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) ecnqa0ke7cleky7dmlpp9htnop0ird1 સભ્યની ચર્ચા:Pjbagada 3 151192 887515 2025-07-11T04:03:44Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887515 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Pjbagada}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૩૩, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) fe7yp9xt4a1138jq02hgj699yalhkch સભ્યની ચર્ચા:ArvindKarad 3 151193 887516 2025-07-11T05:03:48Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887516 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ArvindKarad}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૩, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) 7zrrloo5on1krvfj8cpi1isq4kmnh19 સભ્યની ચર્ચા:Ninama jaydeep k 3 151194 887517 2025-07-11T05:48:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887517 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Ninama jaydeep k}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૧૮, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) n83i0rjpbmjjgszc0ylevlwd3aooxjw ઢાંચો:Prose 10 151195 887518 2021-11-09T13:18:05Z en>SUM1 0 Grammar (needs a pronoun for a comma to be there) 887518 wikitext text/x-wiki {{ {{{|safesubst:}}}#invoke:Unsubst||date=__DATE__ |$B= <!--{{Prose}} begin-->{{Ambox | name = Prose | subst= <includeonly>{{subst:</includeonly><includeonly>substcheck}}</includeonly> | small = {{{small|}}} | type = style | class= ambox-Prose | issue= This {{{1|article}}} '''is in [[MOS:LIST|list]] format but may read better as [[MOS:PROSE|prose]]'''. | fix = You can help by [{{fullurl:{{FULLPAGENAME}}|action=edit}} converting this {{{1|article}}}], if appropriate. [[Help:Editing|Editing help]] is available. | date = {{{date|}}} | cat = Articles needing cleanup | all = All pages needing cleanup | cat2 = Articles with sections that need to be turned into prose }}<!--{{Prose}} end--> }}<noinclude> {{Documentation}} </noinclude> 3ytsszuwr6t98gqrv8vm0vkjoxrhjr0 887519 887518 2025-07-11T05:57:12Z KartikMistry 10383 [[:en:Template:Prose]] માંથી આયાત કરેલ ૧ પુનરાવર્તન 887518 wikitext text/x-wiki {{ {{{|safesubst:}}}#invoke:Unsubst||date=__DATE__ |$B= <!--{{Prose}} begin-->{{Ambox | name = Prose | subst= <includeonly>{{subst:</includeonly><includeonly>substcheck}}</includeonly> | small = {{{small|}}} | type = style | class= ambox-Prose | issue= This {{{1|article}}} '''is in [[MOS:LIST|list]] format but may read better as [[MOS:PROSE|prose]]'''. | fix = You can help by [{{fullurl:{{FULLPAGENAME}}|action=edit}} converting this {{{1|article}}}], if appropriate. [[Help:Editing|Editing help]] is available. | date = {{{date|}}} | cat = Articles needing cleanup | all = All pages needing cleanup | cat2 = Articles with sections that need to be turned into prose }}<!--{{Prose}} end--> }}<noinclude> {{Documentation}} </noinclude> 3ytsszuwr6t98gqrv8vm0vkjoxrhjr0 887520 887519 2025-07-11T06:00:45Z KartikMistry 10383 ભાષાંતર. 887520 wikitext text/x-wiki {{ {{{|safesubst:}}}#invoke:Unsubst||date=__DATE__ |$B= <!--{{Prose}} begin-->{{Ambox | name = Prose | subst= <includeonly>{{subst:</includeonly><includeonly>substcheck}}</includeonly> | small = {{{small|}}} | type = style | class= ambox-Prose | issue= આ {{{1|લેખ}}} '''યાદી સ્વરૂપે છે પરંતુ તેને ફકરામાં પરિવર્તિત કરવામાં આવે તો વધુ યોગ્ય બની શકે છે'''. | fix = તમે [{{fullurl:{{FULLPAGENAME}}|action=edit}} {{{1|લેખ}}}માં ફેરફાર કરીને], મદદ કરી શકો છો. | date = {{{date|}}} | cat = Articles needing cleanup | all = All pages needing cleanup | cat2 = Articles with sections that need to be turned into prose }}<!--{{Prose}} end--> }}<noinclude> {{Documentation}} </noinclude> 27evr1mp6viil00npesz1fqgzt3j1m4 સભ્યની ચર્ચા:Nischal Jha 3 151196 887527 2025-07-11T08:08:18Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887527 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nischal Jha}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૩૮, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) 1tunp88n522cli5bbj1k2lfagqev53g તિલક સ્મારક રંગ મંદિર, પુના 0 151198 887534 2025-07-11T10:37:50Z Hemant Dabral 33012 Hemant Dabralએ [[તિલક સ્મારક રંગ મંદિર, પુના]]ને [[તિલક સ્મારક રંગ મંદિર]] પર ખસેડ્યું 887534 wikitext text/x-wiki #REDIRECT [[તિલક સ્મારક રંગ મંદિર]] chnfvf0v8bj2271kamev9oyi4kglic6 સભ્યની ચર્ચા:ARCHEologe 3 151199 887541 2025-07-11T11:44:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 887541 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ARCHEologe}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૧૪, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) 32c2rkq3ybr6tayxn1mjzf63l7otmdj