વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.22 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk આંધ્ર પ્રદેશ 0 2362 899689 893994 2026-04-03T09:59:23Z ~2026-20490-99 86872 01/10/1953 899689 wikitext text/x-wiki [[ચિત્ર:India Seemandhra locator map.svg|200px|thumb|right|આંધ્રપ્રદેશ (સિમાંધ્ર)નો નકશો. (દ્વિભાજન પછીનો)]] '''આંધ્ર પ્રદેશ''' (તેલુગુ: ఆంధ్ర ప్రదేశ్)01/10/1953 [[ભારત]]ની દક્ષિણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આંધ્ર પ્રદેશની સીમાએ [[તેલંગાણા]], [[ઓરિસ્સા]], [[તમિલનાડુ]] અને [[કર્ણાટક]] આવેલા છે. તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતીની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે. [[અમરાવતી (આંધ્ર પ્રદેશ)|અમરાવતી]] એ રાજ્યનું પાટનગર છે, જ્યારે સૌથી મોટું શહેર [[વિશાખાપટનમ]] છે. આંધ્ર પ્રદેશનો વિસ્તાર [[કૃષ્ણા નદી|કૃષ્ણા]] અને [[ગોદાવરી]] નદીઓથી ફળદ્રુપ છે. આ રાજ્ય ૯૭૨ કિમી (૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે, જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે. રાજ્યનું ક્ષેત્રફળ ૧,૬૦,૨૦૦ ચો.કિ.મી. છે. ==આંધ્રપ્રદેશનું દ્વિભાજન== [[File:India_Andhra_Pradesh_locator_map_(1956-2014).svg|thumb|right|દ્વિભાજન પહેલાંનું આંધ્રપ્રદેશ.]] સીમાંધ્ર શબ્દ આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને તટવર્તી આંધ્રના સંયુક્ત વિસ્તારની ઓળખ માટે વપરાય છે. આંધ્રપ્રદેશ રાજ્યની દ્વિભાજન પ્રક્રિયા દરમિયાન, આ શબ્દ શેષ આંધ્રપ્રદેશ (તેલંગાણાના જિલ્લાઓ સિવાયના) માટે વપરાતો હતો. [[File:Andhra Pradesh and Telangana.png|thumb|આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલંગાણા (સફેદ રંગમાં) અને શેષ આંધ્રપ્રદેશ (સીમાંધ્ર) પીળા રંગમાં.]] ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો [[ભારતીય સંસદ]]માં પસાર કરવામાં આવ્યો હતો.<ref name="TOI">{{cite web|title=Telangana bill passed by upper house|url=http://timesofindia.indiatimes.com/telangana-bill-in-rajya-sabha/liveblog/30712218.cms|url-status=live|access-date=20 Feb 2014|publisher=Times of India}}</ref> દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે [[હૈદરાબાદ]]ને રાખવામાં આવ્યું છે.<ref>{{cite web | title=Telangana is India’s 29th state as Rajya Sabha passes Bill amidst chaos | website=Welcome Bellevision.com | date=2014-02-20 | url=http://www.bellevision.com/?action=topnews&type=8551 | access-date=2025-11-15}}</ref> નવું રાજ્ય [[તેલંગાણા]] ૨ જૂન ૨૦૧૪ના રોજ, [[ભારતના રાષ્ટ્રપતિ]]ની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.<ref>{{cite web | url=http://www.newindianexpress.com/states/andhra_pradesh/Telangana-State-to-Be-Born-on-June-2/2014/03/04/article2090470.ece | title=Telangana state formation gazette | publisher=The New Indian Express | access-date=2014-05-14 | archive-date=2014-07-06 | archive-url=https://web.archive.org/web/20140706093144/http://www.newindianexpress.com/states/andhra_pradesh/Telangana-State-to-Be-Born-on-June-2/2014/03/04/article2090470.ece | url-status=dead }}</ref> બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્રપ્રદેશ" રાખવામાં આવ્યા.<ref>{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/APRegACT2014.pdf | title=The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 | publisher=Government of India | work=Ministry of Law and Justice | date=March 1, 2014 | access-date=April 23, 2014}}</ref><ref>{{cite web | url=http://www.egazette.nic.in/WriteReadData/2014/158365.pdf | title=The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section | date=March 4, 2014 | access-date=April 23, 2014 | archive-date=માર્ચ 27, 2014 | archive-url=https://web.archive.org/web/20140327091502/http://www.egazette.nic.in/WriteReadData/2014/158365.pdf | url-status=dead }}</ref> == આંધ્ર પ્રદેશ રાજ્યના જિલ્લાઓ == આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને [[તેલંગાણા]]માં વિભાજન પછી આંધ્રપ્રદેશમાં નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે.<ref>{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/APRegACT2014.pdf | title=The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 | publisher=Government of India | work=Ministry of Law and Justice | date=March 1, 2014 | access-date=April 23, 2014}}</ref><ref>{{cite web | url=http://www.egazette.nic.in/WriteReadData/2014/158365.pdf | title=The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section | date=March 4, 2014 | access-date=April 23, 2014 | archive-date=માર્ચ 27, 2014 | archive-url=https://web.archive.org/web/20140327091502/http://www.egazette.nic.in/WriteReadData/2014/158365.pdf | url-status=dead }}</ref> * [[અનંતપુર જિલ્લો]] * [[ચિત્તૂર જિલ્લો]] * [[પૂર્વ ગોદાવરી જિલ્લો]] * [[ગુન્ટૂર જિલ્લો]] * [[કડપ્પા જિલ્લો]] * [[કૃષ્ણા જિલ્લો]] * [[કુર્નૂલ જિલ્લો]] * [[નેલ્લોર જિલ્લો]] * [[પ્રકાસમ જિલ્લો]] * [[શ્રીકાકુલમ જિલ્લો]] * [[વિશાખાપટનમ જિલ્લો]] * [[વિજયનગર જિલ્લો]] * [[પશ્ચિમ ગોદાવરી જિલ્લો]] જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.<ref>[http://www.telangana.gov.in/Pages/TelanganaDistricts.aspx telangana.gov.in TelanganaDistricts]</ref> * [[અદિલાબાદ જિલ્લો]] * [[કરીમનગર જિલ્લો]] * [[ખમ્મમ જિલ્લો]] * [[મહેબૂબનગર જિલ્લો]] * [[મેદક જિલ્લો]] * [[નાલગોંડા જિલ્લો]] * [[નિઝામાબાદ જિલ્લો]] * [[વારંગલ જિલ્લો]] * [[રંગારેડ્ડી જિલ્લો]] * [[હૈદરાબાદ જિલ્લો]] == બાહ્ય કડીઓ == {{commons|category:Andhra Pradesh}} * {{ગુજરાતી વિશ્વકોશ}} * [http://www.aponline.gov.in/ આંધ્ર પ્રદેશ સરકારનું અધિકૃત વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20080705021103/http://www.aponline.gov.in/ |date=2008-07-05 }} * [http://www.aptourism.in/ આંધ્ર પ્રદેશ સરકાર: પર્યટન વિભાગની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20110512192155/http://aptourism.in/ |date=2011-05-12 }} ==સંદર્ભો== {{reflist}} {{ભારત}} {{geo-stub}} [[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]] [[શ્રેણી:આંધ્ર પ્રદેશ]] [[શ્રેણી:દક્ષિણ ભારત]] g3nfa8nwqpa13tp004pn4v71rztthte સિકંદર 0 3451 899691 886215 2026-04-03T10:48:13Z ~2026-20569-60 86874 /* નોંધ */ 899691 wikitext text/x-wiki {{Infobox royalty |name = સિકંદર મહાન |title = માનવ ઈતિહાસના સૌથી મહાન અને પ્રભાવશાળી રાજા,યોદ્ધા,નેતા, રણનીતિકાર અને સેનાપતિ, સાત સમુદ્રના રાજા, વિશ્વ વિજેતા |image = File:Lorenzo De Ferrari.jpg |image_size = |caption = ગુનેગારને સજા દઈ રહેલા સિકંદરનું ચિત્ર |reign = ઇ.પૂ. ૩૩૬–૩૨૩ |coronation = |predecessor =ફિલિપ દ્વિતીય |successor =એલેક્ઝાન્ડર ચતુર્થ |spouse =રુક્સાના, બેક્ટ્રિયા, <br />સુત્રેતા દ્વિતીય |issue =એલેક્ઝાન્ડર ચતુર્થ |house = |father =ફિલિપ દ્વિતીય |mother =ઓલિમ્પિયા |birth_date =[[જુલાઇ ૨૦]], ઇસ્વીસન પૂર્વે ૩૫૬ {{NoteTag|સિકંદરના જન્મની સાચી તારીખ અંગે ઘણા મતમતાંતર છે}}<ref>{{cite web |url=https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html#7 |title=The birth of Alexander the Great |work=Livius|archive-url=https://web.archive.org/web/20150320180439/https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html|archive-date=20 March 2015|url-status = dead |access-date=16 December 2011 |quote=Alexander was born the sixth of [[Attic calendar|Hekatombaion]].}}</ref><ref>{{cite book |author=David George Hogarth |date=1897 |title=Philip and Alexander of Macedon : two essays in biography |url=https://archive.org/details/cu31924028251217/page/n321/mode/2up?view=theater |location=New York |publisher=Charles Scribner's Sons |page=286–287}}</ref> |birth_place =પેલા, મેસેડોન, યુનાન |death_date =૧૦ જૂન, ઈ. સ પૂર્વે ૩૨૩ |death_place =બેબીલોન |burial_date= |burial_place= અજ્ઞાત }} [[File:Alexander the Great mosaic.jpg|thumb|સિકંદરનો મોઝેક]] '''સિકંદર''', '''સિકંદર મહાન ''' અથવા ''' એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ''' ( ગ્રીક : Αλέξανδρος ) (ઇ.પૂ. ૩૫૬થી ઇ.પૂ.૩૨૩) એક પ્રાચીન ગ્રીક સમ્રાટ હતા. સિકંદરની ગણના વિશ્વના સૌથી મહાન સમ્રાટ, યોદ્ધા, રાજકારણી અને સેનાપતિઓમાં કરવામાં આવે છે. બાળપણથી જ તેમણે વિશ્વ વિજેતા બનવાના સ્વપ્ન સાથે યુદ્ધોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ૩૨ વર્ષની ઉંમર સુધીમાં, તેમણે અડધાથી વધુ જ્ઞાત દુનિયા જીતી લીધી હતી. [[ચિત્ર:AlexandreLouvre.jpg|200px|thumb|right|સિકંદર]] સિકંદરને તેની ઉત્તમ લશ્કરી વ્યૂહરચના અને પરાક્રમને કારણે 'મહાન' કહેવામાં આવે છે. ૩૦ વર્ષની ઉંમર સુધીમાં તેણે વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું હતું, જે આધુનિક પશ્ચિમ અને મધ્ય એશિયામાં ફેલાયેલું હતું. મેસેડોનિયાના રાજા તરીકે તેણે લગભગ ૧,૦૦૦ માઇલની મુસાફરી કરી અને સાત દેશો અને ૨,૦૦૦થી વધુ શહેરો જીતી લીધા. સિકંદર તેની લશ્કરી કુશળતા અને બહાદુરીને કારણે આ બધા યુદ્ધોમાં અપરાજિત રહ્યો. તેના મૃત્યુ સમયે તેણે પ્રાચીન ગ્રીક લોકો માટે જાણીતા લગભગ અડધા ભૂમિ પર વિજય મેળવ્યો હતો. તેના શાસનકાળ દરમિયાન તેણે ઈરાન, સીરિયા, ઇજિપ્ત, મેસોપોટેમિયા, ફોનિસિયા, જુડિયા, બેક્ટ્રિયા અને તત્કાલિન ભારતના ભાગ કંદહાર પર વિજય મેળવ્યો જ્યાં તેમણે રાજા પોરસ પુરુ ને હરાવ્યો. તે સમયે આ પર્શિયન સામ્રાજ્યનો ભાગ હતા અને પર્શિયન સામ્રાજ્ય સિકંદરના પોતાના સામ્રાજ્ય કરતા લગભગ ૪૦ ગણું મોટું હતું. સિકંદરને એલેક્ઝાન્ડર તૃતિય કહેવામાં આવતો હતો, ફારસીમાં તેમને એલેક્ઝાન્ડર એ મકદુની (મેસેડોનિયાના એલેક્ઝાન્ડર, એસ્કંદરનું ભ્રષ્ટ સ્વરૂપ સિકંદર છે) કહેવામાં આવતો હતો અને હિન્દીમાં તેમને અલકશેન્દ્ર કે અલિકસુંદર કહેવામાં આવતા હતા. ==પ્રારંભિક જીવન == સિકંદરનો જન્મ ઇસવીસન પૂર્વે ૩૫૬માં મેસેડોનિયાના પેલ્લામાં થયો હતો. તે રાજા ફિલિપ બીજા અને રાણી ઓલિમ્પિયસનો પુત્ર હતો. દંતકથાઓ અનુસાર, સિકંદરના વાસ્તવિક પિતા ગ્રીક દેવતા ઝાયુસ હતા, જેના કારણે એલેક્ઝાન્ડરને દેવ માનવામાં આવતો હતો. તે કિશોરાવસ્થામાં મહાન ફિલોસોફર [[એરિસ્ટોટલ]]નો શિષ્ય બન્યો. સિકંદર [[ગણિત]], કુસ્તી, [[ઇતિહાસ]], ભૂગોળ, તર્કશાસ્ત્રમાં પારંગત હતો. જોકે, તે લશ્કરી બાબતોમાં ઉત્કૃષ્ટ હતો. મિત્ર રાષ્ટ્રો સામેના યુદ્ધમાં, ૧૮ વર્ષના સિકંદરે ફિલિપને યુદ્ધ જીતવામાં મદદ કરનાર ઘોડેસવારનું નેતૃત્વ કર્યું હતું. ઇ.પૂ. ૩૩૬માં રાજા ફિલિપની હત્યા કરવામાં આવી હતી. ==વ્યક્તિત્વ== સિકંદરનો રંગ ગોરો અને કદ મધ્યમ હતું. માર્કસ કુર્ટિયસે સિકંદરના જીવનચરિત્ર 'હિસ્ટ્રી ઓફ એલેક્ઝાન્ડર'માં લખ્યું છે કે, "એલેક્ઝાન્ડરના વાળ સોનેરી અને વાંકડિયા હતા. તેની આંખો વિવિધ રંગોની હતી. તેની ડાબી આંખ ભૂખરી હતી અને જમણી આંખ કાળી હતી. તેની આંખોમાં એટલી શક્તિ હતી કે તેની સામેનો વ્યક્તિ તેને જોઈને જ ગભરાઈ જતો. એલેક્ઝાન્ડર હંમેશા હોમરનું પુસ્તક 'ધ ઇલિયડ ઓફ ધ કાસ્કેટ' પોતાની સાથે રાખતો હતો. સૂતી વખતે પણ તે તેને પોતાના ઓશિકા નીચે રાખતો હતો." [[File:Alessandro Magno (356-323 a.C.).jpg|Alessandro_Magno_(356-323_a.C.)|thumb]] પ્લુટાર્ક એલેક્ઝાન્ડરના જીવનચરિત્ર 'ધ લાઈફ ઓફ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ'માં લખે છે કે, "એલેક્ઝાન્ડરે ક્યારેય શારીરિક સુખમાં રસ દાખવ્યો નહીં, જોકે અન્ય બાબતોમાં તેના જેવા હિંમતવાન અને નિર્ભય લોકો ઓછા હશે. બાળપણથી જ તેને સ્ત્રીઓ પ્રત્યે આદરની ભાવના હતી. આ એવો સમય હતો જ્યારે ગુલામ છોકરીઓ, ઉપપત્નીઓ અને પત્નીઓને પણ વ્યક્તિગત મિલકત માનવામાં આવતી હતી." તે લખે છે, "એલેક્ઝાંડરની માતા ઓલિમ્પિયા છોકરીઓ પ્રત્યેના તેના અણગમાથી એટલી નારાજ હતી કે તેણે વિરોધી લિંગમાં તેની રુચિ જગાડવા માટે એક સુંદર વેશ્યા કેલિક્સેનાની સેવાઓ લીધી, પરંતુ તેની એલેક્ઝાંડર પર કોઈ અસર થઈ નહીં. એલેક્ઝાંડરે પોતે પછીથી સ્વીકાર્યું કે સેક્સ અને ઊંઘ તેમને સતત યાદ અપાવતા હતા કે તેનું શરીર નાશવંત છે. == સિકંદરના યુદ્ધ અભિયાન == ઇ.પૂ. ૩૩૬માં સિકંદરના પિતા ફિલિપની તેના અંગરક્ષક પૌસાનિયાસે હત્યા કરી હતી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે સિકંડરે મેસેડોનિયાના સિંહાસનનો દાવો કર્યો અને તેના હરીફોને તેમના સાર્વભૌમત્વને પડકારે તે પહેલાં જ મારી નાખ્યા. તેણે ઉત્તરી ગ્રીસમાં સ્વતંત્રતા માટેના બળવાને પણ દબાવી દીધો. સિકંદર સમગ્ર વિશ્વ પર પોતાની સત્તા સ્થાપિત કરવા માંગતો હતો તેથી ગ્રીસ પર વિજય મેળવ્યા પછી તે સમગ્ર વિશ્વને જીતવા માટે નીકળ્યો. [[File:Monsiau - Alexander the Great Attacking the Oxydrakai, 1809.jpg|thumb|યુદ્ધમાં દુશ્મનો સામે બહાદુરીથી લડતા સિકંદર]] *સિકંદરનું પર્શિયા પર આક્રમણ સિંહાસન પર બેઠા પછી એલેક્ઝાન્ડર પર્શિયા પર આક્રમણ કરવાના વિચાર સાથે મોટો થયો હતો. અચેમેનિડ સામ્રાજ્ય પર વિજય મેળવવા પાછળનું તેમનું સત્તાવાર કારણ ગ્રીકોને મુક્તિ અપાવવાનું, એનાટોલીયન કિનારા પરના ગ્રીક શહેરો અને સાયપ્રસ ટાપુને પર્શિયન નિયંત્રણમાંથી મુક્ત કરાવવાનું અને રાજા ઝેર્ક્સિસના નેતૃત્વ હેઠળ ગ્રીસ પર પર્શિયનોના આક્રમણનો બદલો લેવાનું હતું. સિકંદર પર્શિયા સામે વ્યાપકપણે સફળ રહ્યો. *ગ્રેનિકસનું યુદ્ધ તે ઇ.પૂ. ૩૩૪માં આધુનિક પશ્ચિમ તુર્કીમાં લડાઈ હતી. સિકંદર પશ્ચિમ તુર્કીના દરિયાકાંઠે આગળ વધ્યો અને ૨૦,૦૦૦ પર્શિયન ઘોડેસવારોની સેનાને હરાવી, શહેરો જીતી લીધા અને પર્શિયન નૌકાદળને થાણાઓથી વંચિત રાખ્યું. *ઇસુસનું યુદ્ધ આ મહત્વપૂર્ણ યુદ્ધ ઇસ પૂર્વે ૩૩૩માં દક્ષિણ તુર્કીમાં આવેલા પ્રાચીન શહેર ઇસુસ નજીક લડાયું હતું. પર્સિયનોનું નેતૃત્વ રાજા ડેરિયસ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું. સિકંદરની સેનાએ તેના કરતા બમણી મોટી પર્સિયન સેનાને હરાવી અને રાજા ડેરિયસને મોતને ઘાટ ઉતારી દીધો, આમ વિશ્વના સૌથી મોટા સામ્રાજ્ય પર તેનું શાસન સ્થાપિત કર્યું. *ઇજિપ્તનું ફિરોન સાથે યુદ્ધ સિકંદર ભૂમધ્ય સમુદ્ર પાર કરીને દક્ષિણ તરફ ગયા અને પર્સિયનોના નૌકાદળના થાણાઓ નષ્ટ કર્યા. જોકે, ઘણા શહેરોએ શરણાગતિ સ્વીકારી, જેમ કે ટાયર, જે આધુનિક લેબનોનમાં એક ટાપુ પર હતું, જેના કારણે સિકંદરને તેના પર કબજો કરવાની ફરજ પડી. ઇ.પૂ. ૩૩૨માં ગાઝા કબજે કર્યા પછી તેણે ઇજિપ્તમાં પ્રવેશ કર્યો જે બે સદીઓથી પર્સિયન શાસન હેઠળ હતું. તેણે ઇજિપ્તના ઉત્તરી કિનારે એલેક્ઝાંડ્રિયા શહેરની સ્થાપના કરી. સિકંદરે ઇજિપ્તની રાજધાની મેમ્ફિસમાં પોતાને ફારુન તરીકે રાજ્યાભિષેક કરાવ્યો હતો અને પરંપરાગત સમારોહ દ્વારા પોતાને ઇજિપ્તીયન શાસકોની લાઇન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. == સિકંદરનું ભારત પર આક્રમણ== મેસેડોનિયા અને [[ગ્રીસ]]માં પોતાની સ્થિતિ મજબૂત કર્યા પછી સિકંદરે વિજયની એક વ્યાપક યોજના તૈયાર કરી. આ પ્રક્રિયામાં તેણે એશિયા માઇનોર, [[સિરિયા|સીરિયા]], [[ઇજિપ્ત]], બેબીલોન, બેક્ટ્રિયા, સોડિયાના, વગેરે પર વિજય મેળવ્યો. ઇ.પૂ. ૩૩૧માં આર્બેલા (ગૌગામેલા)ના પ્રખ્યાત યુદ્ધમાં, તેણે ડેરિયસ તૃતિયના નેતૃત્વ હેઠળની વિશાળ પર્શિયન સેનાને હરાવી. પર્શિયન સેનાને હરાવ્યા પછી સિકંદરે ભારત પર વિજય મેળવવાના સંકલ્પ સાથે ભારત પર હુમલો કર્યો. પુષ્કલવતી અને [[સિંધુ]] વચ્ચે આવેલા બધા નાના પ્રદેશો જીતી ને તેણે નીચલી [[કાબુલ]] ખીણમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. સિંધુ પાર કરતા પહેલા કેટલાક સ્થાનિક સહાયકોની મદદથી સિકંદરે આઓર્નોસના મજબૂત કિલ્લા પર કબજો કર્યો. અહીં તેણે શશિ ગુપ્તાને શાસક તરીકે નિયુક્ત કર્યા. આ સ્થાનથી સિકંદર હાલના ઓહિંદ નજીક સિંધુ નદીના કિનારે આવ્યો જ્યાં તેના સેનાપતિઓએ પહેલેથી જ હોડીઓનો પુલ બનાવ્યો હતો. અહીં એક મહિના સુધી આરામ કર્યા પછી ઇ.પૂ. ૩૨૬ની વસંતઋતુમાં તેણે સિંધુ નદી પાર કરી અને ભારતીય ભૂમિ પર પગ મૂક્યો. સિંધુ નદી પાર કર્યા પછી જેનું રાજ્ય સિંધુ અને જેલમ નદીઓ વચ્ચે ફેલાયેલું હતું એવા તક્ષશિલાના શાસક અંભીએ તેની સમગ્ર પ્રજા અને સેના સાથે સિકંદર સમક્ષ શરણાગતિ સ્વીકારી અને તેની રાજધાનીમાં સિકંદરનું ભવ્ય સ્વાગત કર્યું. તક્ષશિલામાં એક દરબાર ભરાયો હતો જ્યાં પડોશના ઘણા નાના રાજાઓએ કિંમતી સામગ્રી સાથે સિકંદર સમક્ષ શરણાગતિ સ્વીકારી. આમ તક્ષશિલામાં ઉજવણી કરતી વખતે સિકંદરે જેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશના શાસક [[પોરસ]] (પુરુ) પાસેથી શરણાગતિ માંગી. પોરસને આ શરત શિષ્ટાચારની વિરુદ્ધ લાગી. તેણે સંદેશ મોકલ્યો કે તે ગ્રીક વિજેતાને ફક્ત યુદ્ધના મેદાનમાં જ મળશે. આ સિકંદર માટે ખુલ્લો પડકાર હતો. તેથી તે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. આ યુદ્ધ ઈ.સ. પૂર્વે ૩૨૬માં સિકંદર અને પોરસ વચ્ચે જેલમ નદીના કિનારે લડાયું હતું. તેને 'વિટસ્તાનું યુદ્ધ', 'જેલમનું યુદ્ધ' અને 'હાઇડાસ્પેસનું યુદ્ધ' નામોથી ઓળખવામાં આવે છે. પોરસની સેનાએ જેલમ નદીના પૂર્વ કિનારે પડાવ નાખ્યો હતો અને સિકંદરની સેનાએ જેલમ નદીના પશ્ચિમ કિનારે પડાવ નાખ્યો હતો. વરસાદને કારણે જેલમ નદી છલકાઈ ગઈ હતી. તેથી સિકંદર માટે નદી પાર કરવી મુશ્કેલ હતી. બંને પક્ષો થોડા દિવસો સુધી તકની રાહ જોતા રહ્યા. અંતે એક રાત્રે જ્યારે ભારે વરસાદ પડ્યો, ત્યારે સિકંદર પોતાની સેનાને જેલમ નદી પાર લઈ ગયો. ભારતીય પક્ષ તેના આ કૃત્યથી સ્તબ્ધ થઈ ગયો. પોરસની સેના ખૂબ મોટી હતી. એરિયનના મતે આ સેનામાં ચાર હજાર મજબૂત ઘોડેસવાર, ત્રણસો રથ, બસો હાથી અને ત્રીસ હજાર પાયદળ હતા. સૌ પ્રથમ પોરસે પોતાના પુત્ર મલયકેતુના નેતૃત્વમાં ૨,૦૦૦ સૈનિકોને સિકંદરનો સામનો કરવા અને તેનો રસ્તો રોકવા માટે મોકલ્યા. પરંતુ તેઓ સિકંદર સામે ટકી શક્યા નહીં અને તેનો પુત્ર માર્યો ગયો. અંતે પોરસ પોતે લડવા આવ્યો. પોરસ અને તેની તીરંદાજ સેનાએ યુદ્ધમાં સિકંદરને સખત લડાઈ આપી. પરંતુ અંતે સિકંદરે પોરસની આખી સેનાનો નાશ કર્યો અને પોરસને કેદી બનાવ્યો. આમ, જેલમના આ યુદ્ધમાં પણ સિકંદરનો વિજય થયો. [[File:Alexander the Great (356-23 BC) and Porus (oil on canvas).jpg|thumb|સિકંદરે પોરસને હરાવીને બંદી બનાવ્યો]] યુદ્ધ પછી, ઘાયલ પોરસને સિકંદર સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સિકંદરે પોરસની બહાદુરીની પ્રશંસા કરી અને પૂછ્યું, "તમારી સાથે કેવું વર્તન કરવું જોઈએ?" પોરસે ગર્વથી જવાબ આપ્યો - "જેમ એક બહાદુર રાજા બીજા બહાદુર રાજા સાથે વર્તે છે." આ જવાબ સાંભળી ને સિકંદર ખૂબ ખુશ થયો. તેણે પોરસને જીવનદાન આપ્યું અને તેને પોતાનો સત્રપ (રાજ્યપાલ) બનાવ્યો. આ પછી સિકંદરે યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કર્યા અને ગ્રીક દેવતાઓની પૂજા કરી. તેણે બે શહેરો સ્થાપ્યા. પ્રથમ શહેર વિજયની યાદમાં યુદ્ધના મેદાનમાં જ સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેનું નામ "નિકૈયા" (વિજયનગર) રાખવામાં આવ્યું હતું. બીજું શહેર જેલમ નદીના બીજા કાંઠે તે સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું હતું જ્યાં સિકંદરના પ્રિય ઘોડા 'બુકેફલા'નું મૃત્યુ થયું હતું. આ શહેરનું નામ પણ ઘોડાના નામ પરથી 'બુકેફલા' રાખવામાં આવ્યું હતું. જેલમના યુદ્ધમાં પોરસને હરાવ્યા પછી સિકંદરે [[ચેનાબ નદી|ચેનાબ]] નદીના પશ્ચિમ કિનારે આવેલા 'ગ્લૌચુકાયાન રાજ્ય' પર હુમલો કર્યો અને ગ્લુચુકાયાનને હરાવ્યા. ત્યારબાદ તેણે ચેનાબ નદી પાર કરીને 'ગંડારી' રાજ્યમાં પ્રવેશ કર્યો. પોરસનો ભત્રીજો 'છોટા પુરુ' અહીં શાસન કરતો હતો. તે પોતાનું રાજ્ય છોડીને ભાગી ગયો અને સિકંદરે ચેનાબ અને રાવી નદીઓ વચ્ચેનું પોતાનું રાજ્ય કબજે કર્યું. આ પછી તેણે રાવી નદી પાર કરીને ગંજતીઓ પર હુમલો કર્યો. અદ્રેષ્ટરાય (આદ્રીજ) લોકોએ શરણાગતિ સ્વીકારી અને સિકંદરે તેમની રાજધાની 'પિમ્પ્રમા' કબજે કરી. દક્ષિણ-પશ્ચિમ પંજાબમાં અંબસ્થ, ક્ષત્રિ અને વસતી નામના નાના પ્રજાસત્તાકો હતા. તેમણે પણ સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. આ પછી સિકંદર પાતાળ પહોંચ્યો જ્યાં સિંધુ નદી બે પ્રવાહોમાં વિભાજીત થાય છે. ડાયોડોરસના મતે સ્પાર્ટાની જેમ અહીં પણ બે રાજાઓનું શાસન (ડાયર્કી) હતું અને તે વડીલોની પરિષદ દ્વારા સંચાલિત હતું.સિકંદરના આગમનના સમાચાર સાંભળી ને અહીંના નાગરિકોએ શહેર ખાલી કરી દીધું અને સિકંદરે તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. અહીં તેણે એક નવું સત્રપદ (પ્રાંત) બનાવ્યું જેનો શાસક (સત્રપ) પાયથોન તરીકે નિયુક્ત થયો. સિકંદર લગભગ ૧૧ મહિના ભારતમાં રહ્યો. આ સમય દરમિયાન તેણે પોતાની બહાદુરીથી ઘણા ભારતીય રાજ્યો જીતી લીધા અને ભારત જીતવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. સિકંદર અને તેની સેનાને પોતાનું વતન છોડ્યાને ઘણા વર્ષો થઈ ગયા હતા અને તેઓ હવે સતત યુદ્ધને કારણે થાકી ગયા હતા. પોરસ અને અન્ય ભારતીય રાજાઓને હરાવ્યા પછી સિકંદરે આખરે પોતાની માતૃભૂમિ ગ્રીસ જવાનું નક્કી કર્યું. == મૃત્યુ== વિશ્વના મહાન વિજેતા સિકંદરનું મૃત્યુ ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ વિષયોમાંનો એક છે. ભારત પર વિજય મેળવ્યા પછી સિકંદર ઘણા વર્ષો પછી પોતાની માતૃભૂમિ ગ્રીસ પાછા ફરવા માટે ઉત્સુક હતો. પરંતુ તે [[ગ્રીસ]] પહોંચે તે પહેલાં તેનું [[ઇજિપ્ત]]ના બેબીલોન નામના શહેરમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું. [[File:Siemiradzki Alexander the Great's trust in doctor Philip 1870 nhmrb.jpg| thumb| પોતાના આખરી સમયમાં સિકંદર]] બેબીલોનીયન એસ્ટ્રોનોમિકલ ડાયરી અનુસાર ઇ.પૂ. ૩૨૩ના ૧૦ જૂનના રોજ સાંજે બેબીલોનમાં નેબુચદનેઝારના મહેલમાં ૩૨ વર્ષની ઉંમરે મહાન સિકંદરનું અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ [[મલેરિયા]] અથવા તાવ હોવાનું કહેવાય છે. ઘણા લોકો મુજબ તેમને [[ઝેર]] આપવામાં આવ્યું હતું.jer pidhu notu ==નોંધ== <references group="નોંધ"/> ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:ઇતિહાસ]] 17azfzgicp4xf99jc9ui63ztslxzi2i 899692 899691 2026-04-03T11:03:38Z ~2026-20569-60 86874 /* મૃત્યુ */ 899692 wikitext text/x-wiki {{Infobox royalty |name = સિકંદર મહાન |title = માનવ ઈતિહાસના સૌથી મહાન અને પ્રભાવશાળી રાજા,યોદ્ધા,નેતા, રણનીતિકાર અને સેનાપતિ, સાત સમુદ્રના રાજા, વિશ્વ વિજેતા |image = File:Lorenzo De Ferrari.jpg |image_size = |caption = ગુનેગારને સજા દઈ રહેલા સિકંદરનું ચિત્ર |reign = ઇ.પૂ. ૩૩૬–૩૨૩ |coronation = |predecessor =ફિલિપ દ્વિતીય |successor =એલેક્ઝાન્ડર ચતુર્થ |spouse =રુક્સાના, બેક્ટ્રિયા, <br />સુત્રેતા દ્વિતીય |issue =એલેક્ઝાન્ડર ચતુર્થ |house = |father =ફિલિપ દ્વિતીય |mother =ઓલિમ્પિયા |birth_date =[[જુલાઇ ૨૦]], ઇસ્વીસન પૂર્વે ૩૫૬ {{NoteTag|સિકંદરના જન્મની સાચી તારીખ અંગે ઘણા મતમતાંતર છે}}<ref>{{cite web |url=https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html#7 |title=The birth of Alexander the Great |work=Livius|archive-url=https://web.archive.org/web/20150320180439/https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html|archive-date=20 March 2015|url-status = dead |access-date=16 December 2011 |quote=Alexander was born the sixth of [[Attic calendar|Hekatombaion]].}}</ref><ref>{{cite book |author=David George Hogarth |date=1897 |title=Philip and Alexander of Macedon : two essays in biography |url=https://archive.org/details/cu31924028251217/page/n321/mode/2up?view=theater |location=New York |publisher=Charles Scribner's Sons |page=286–287}}</ref> |birth_place =પેલા, મેસેડોન, યુનાન |death_date =૧૦ જૂન, ઈ. સ પૂર્વે ૩૨૩ |death_place =બેબીલોન |burial_date= |burial_place= અજ્ઞાત }} [[File:Alexander the Great mosaic.jpg|thumb|સિકંદરનો મોઝેક]] '''સિકંદર''', '''સિકંદર મહાન ''' અથવા ''' એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ''' ( ગ્રીક : Αλέξανδρος ) (ઇ.પૂ. ૩૫૬થી ઇ.પૂ.૩૨૩) એક પ્રાચીન ગ્રીક સમ્રાટ હતા. સિકંદરની ગણના વિશ્વના સૌથી મહાન સમ્રાટ, યોદ્ધા, રાજકારણી અને સેનાપતિઓમાં કરવામાં આવે છે. બાળપણથી જ તેમણે વિશ્વ વિજેતા બનવાના સ્વપ્ન સાથે યુદ્ધોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ૩૨ વર્ષની ઉંમર સુધીમાં, તેમણે અડધાથી વધુ જ્ઞાત દુનિયા જીતી લીધી હતી. [[ચિત્ર:AlexandreLouvre.jpg|200px|thumb|right|સિકંદર]] સિકંદરને તેની ઉત્તમ લશ્કરી વ્યૂહરચના અને પરાક્રમને કારણે 'મહાન' કહેવામાં આવે છે. ૩૦ વર્ષની ઉંમર સુધીમાં તેણે વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું હતું, જે આધુનિક પશ્ચિમ અને મધ્ય એશિયામાં ફેલાયેલું હતું. મેસેડોનિયાના રાજા તરીકે તેણે લગભગ ૧,૦૦૦ માઇલની મુસાફરી કરી અને સાત દેશો અને ૨,૦૦૦થી વધુ શહેરો જીતી લીધા. સિકંદર તેની લશ્કરી કુશળતા અને બહાદુરીને કારણે આ બધા યુદ્ધોમાં અપરાજિત રહ્યો. તેના મૃત્યુ સમયે તેણે પ્રાચીન ગ્રીક લોકો માટે જાણીતા લગભગ અડધા ભૂમિ પર વિજય મેળવ્યો હતો. તેના શાસનકાળ દરમિયાન તેણે ઈરાન, સીરિયા, ઇજિપ્ત, મેસોપોટેમિયા, ફોનિસિયા, જુડિયા, બેક્ટ્રિયા અને તત્કાલિન ભારતના ભાગ કંદહાર પર વિજય મેળવ્યો જ્યાં તેમણે રાજા પોરસ પુરુ ને હરાવ્યો. તે સમયે આ પર્શિયન સામ્રાજ્યનો ભાગ હતા અને પર્શિયન સામ્રાજ્ય સિકંદરના પોતાના સામ્રાજ્ય કરતા લગભગ ૪૦ ગણું મોટું હતું. સિકંદરને એલેક્ઝાન્ડર તૃતિય કહેવામાં આવતો હતો, ફારસીમાં તેમને એલેક્ઝાન્ડર એ મકદુની (મેસેડોનિયાના એલેક્ઝાન્ડર, એસ્કંદરનું ભ્રષ્ટ સ્વરૂપ સિકંદર છે) કહેવામાં આવતો હતો અને હિન્દીમાં તેમને અલકશેન્દ્ર કે અલિકસુંદર કહેવામાં આવતા હતા. ==પ્રારંભિક જીવન == સિકંદરનો જન્મ ઇસવીસન પૂર્વે ૩૫૬માં મેસેડોનિયાના પેલ્લામાં થયો હતો. તે રાજા ફિલિપ બીજા અને રાણી ઓલિમ્પિયસનો પુત્ર હતો. દંતકથાઓ અનુસાર, સિકંદરના વાસ્તવિક પિતા ગ્રીક દેવતા ઝાયુસ હતા, જેના કારણે એલેક્ઝાન્ડરને દેવ માનવામાં આવતો હતો. તે કિશોરાવસ્થામાં મહાન ફિલોસોફર [[એરિસ્ટોટલ]]નો શિષ્ય બન્યો. સિકંદર [[ગણિત]], કુસ્તી, [[ઇતિહાસ]], ભૂગોળ, તર્કશાસ્ત્રમાં પારંગત હતો. જોકે, તે લશ્કરી બાબતોમાં ઉત્કૃષ્ટ હતો. મિત્ર રાષ્ટ્રો સામેના યુદ્ધમાં, ૧૮ વર્ષના સિકંદરે ફિલિપને યુદ્ધ જીતવામાં મદદ કરનાર ઘોડેસવારનું નેતૃત્વ કર્યું હતું. ઇ.પૂ. ૩૩૬માં રાજા ફિલિપની હત્યા કરવામાં આવી હતી. ==વ્યક્તિત્વ== સિકંદરનો રંગ ગોરો અને કદ મધ્યમ હતું. માર્કસ કુર્ટિયસે સિકંદરના જીવનચરિત્ર 'હિસ્ટ્રી ઓફ એલેક્ઝાન્ડર'માં લખ્યું છે કે, "એલેક્ઝાન્ડરના વાળ સોનેરી અને વાંકડિયા હતા. તેની આંખો વિવિધ રંગોની હતી. તેની ડાબી આંખ ભૂખરી હતી અને જમણી આંખ કાળી હતી. તેની આંખોમાં એટલી શક્તિ હતી કે તેની સામેનો વ્યક્તિ તેને જોઈને જ ગભરાઈ જતો. એલેક્ઝાન્ડર હંમેશા હોમરનું પુસ્તક 'ધ ઇલિયડ ઓફ ધ કાસ્કેટ' પોતાની સાથે રાખતો હતો. સૂતી વખતે પણ તે તેને પોતાના ઓશિકા નીચે રાખતો હતો." [[File:Alessandro Magno (356-323 a.C.).jpg|Alessandro_Magno_(356-323_a.C.)|thumb]] પ્લુટાર્ક એલેક્ઝાન્ડરના જીવનચરિત્ર 'ધ લાઈફ ઓફ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ'માં લખે છે કે, "એલેક્ઝાન્ડરે ક્યારેય શારીરિક સુખમાં રસ દાખવ્યો નહીં, જોકે અન્ય બાબતોમાં તેના જેવા હિંમતવાન અને નિર્ભય લોકો ઓછા હશે. બાળપણથી જ તેને સ્ત્રીઓ પ્રત્યે આદરની ભાવના હતી. આ એવો સમય હતો જ્યારે ગુલામ છોકરીઓ, ઉપપત્નીઓ અને પત્નીઓને પણ વ્યક્તિગત મિલકત માનવામાં આવતી હતી." તે લખે છે, "એલેક્ઝાંડરની માતા ઓલિમ્પિયા છોકરીઓ પ્રત્યેના તેના અણગમાથી એટલી નારાજ હતી કે તેણે વિરોધી લિંગમાં તેની રુચિ જગાડવા માટે એક સુંદર વેશ્યા કેલિક્સેનાની સેવાઓ લીધી, પરંતુ તેની એલેક્ઝાંડર પર કોઈ અસર થઈ નહીં. એલેક્ઝાંડરે પોતે પછીથી સ્વીકાર્યું કે સેક્સ અને ઊંઘ તેમને સતત યાદ અપાવતા હતા કે તેનું શરીર નાશવંત છે. == સિકંદરના યુદ્ધ અભિયાન == ઇ.પૂ. ૩૩૬માં સિકંદરના પિતા ફિલિપની તેના અંગરક્ષક પૌસાનિયાસે હત્યા કરી હતી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે સિકંડરે મેસેડોનિયાના સિંહાસનનો દાવો કર્યો અને તેના હરીફોને તેમના સાર્વભૌમત્વને પડકારે તે પહેલાં જ મારી નાખ્યા. તેણે ઉત્તરી ગ્રીસમાં સ્વતંત્રતા માટેના બળવાને પણ દબાવી દીધો. સિકંદર સમગ્ર વિશ્વ પર પોતાની સત્તા સ્થાપિત કરવા માંગતો હતો તેથી ગ્રીસ પર વિજય મેળવ્યા પછી તે સમગ્ર વિશ્વને જીતવા માટે નીકળ્યો. [[File:Monsiau - Alexander the Great Attacking the Oxydrakai, 1809.jpg|thumb|યુદ્ધમાં દુશ્મનો સામે બહાદુરીથી લડતા સિકંદર]] *સિકંદરનું પર્શિયા પર આક્રમણ સિંહાસન પર બેઠા પછી એલેક્ઝાન્ડર પર્શિયા પર આક્રમણ કરવાના વિચાર સાથે મોટો થયો હતો. અચેમેનિડ સામ્રાજ્ય પર વિજય મેળવવા પાછળનું તેમનું સત્તાવાર કારણ ગ્રીકોને મુક્તિ અપાવવાનું, એનાટોલીયન કિનારા પરના ગ્રીક શહેરો અને સાયપ્રસ ટાપુને પર્શિયન નિયંત્રણમાંથી મુક્ત કરાવવાનું અને રાજા ઝેર્ક્સિસના નેતૃત્વ હેઠળ ગ્રીસ પર પર્શિયનોના આક્રમણનો બદલો લેવાનું હતું. સિકંદર પર્શિયા સામે વ્યાપકપણે સફળ રહ્યો. *ગ્રેનિકસનું યુદ્ધ તે ઇ.પૂ. ૩૩૪માં આધુનિક પશ્ચિમ તુર્કીમાં લડાઈ હતી. સિકંદર પશ્ચિમ તુર્કીના દરિયાકાંઠે આગળ વધ્યો અને ૨૦,૦૦૦ પર્શિયન ઘોડેસવારોની સેનાને હરાવી, શહેરો જીતી લીધા અને પર્શિયન નૌકાદળને થાણાઓથી વંચિત રાખ્યું. *ઇસુસનું યુદ્ધ આ મહત્વપૂર્ણ યુદ્ધ ઇસ પૂર્વે ૩૩૩માં દક્ષિણ તુર્કીમાં આવેલા પ્રાચીન શહેર ઇસુસ નજીક લડાયું હતું. પર્સિયનોનું નેતૃત્વ રાજા ડેરિયસ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું. સિકંદરની સેનાએ તેના કરતા બમણી મોટી પર્સિયન સેનાને હરાવી અને રાજા ડેરિયસને મોતને ઘાટ ઉતારી દીધો, આમ વિશ્વના સૌથી મોટા સામ્રાજ્ય પર તેનું શાસન સ્થાપિત કર્યું. *ઇજિપ્તનું ફિરોન સાથે યુદ્ધ સિકંદર ભૂમધ્ય સમુદ્ર પાર કરીને દક્ષિણ તરફ ગયા અને પર્સિયનોના નૌકાદળના થાણાઓ નષ્ટ કર્યા. જોકે, ઘણા શહેરોએ શરણાગતિ સ્વીકારી, જેમ કે ટાયર, જે આધુનિક લેબનોનમાં એક ટાપુ પર હતું, જેના કારણે સિકંદરને તેના પર કબજો કરવાની ફરજ પડી. ઇ.પૂ. ૩૩૨માં ગાઝા કબજે કર્યા પછી તેણે ઇજિપ્તમાં પ્રવેશ કર્યો જે બે સદીઓથી પર્સિયન શાસન હેઠળ હતું. તેણે ઇજિપ્તના ઉત્તરી કિનારે એલેક્ઝાંડ્રિયા શહેરની સ્થાપના કરી. સિકંદરે ઇજિપ્તની રાજધાની મેમ્ફિસમાં પોતાને ફારુન તરીકે રાજ્યાભિષેક કરાવ્યો હતો અને પરંપરાગત સમારોહ દ્વારા પોતાને ઇજિપ્તીયન શાસકોની લાઇન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. == સિકંદરનું ભારત પર આક્રમણ== મેસેડોનિયા અને [[ગ્રીસ]]માં પોતાની સ્થિતિ મજબૂત કર્યા પછી સિકંદરે વિજયની એક વ્યાપક યોજના તૈયાર કરી. આ પ્રક્રિયામાં તેણે એશિયા માઇનોર, [[સિરિયા|સીરિયા]], [[ઇજિપ્ત]], બેબીલોન, બેક્ટ્રિયા, સોડિયાના, વગેરે પર વિજય મેળવ્યો. ઇ.પૂ. ૩૩૧માં આર્બેલા (ગૌગામેલા)ના પ્રખ્યાત યુદ્ધમાં, તેણે ડેરિયસ તૃતિયના નેતૃત્વ હેઠળની વિશાળ પર્શિયન સેનાને હરાવી. પર્શિયન સેનાને હરાવ્યા પછી સિકંદરે ભારત પર વિજય મેળવવાના સંકલ્પ સાથે ભારત પર હુમલો કર્યો. પુષ્કલવતી અને [[સિંધુ]] વચ્ચે આવેલા બધા નાના પ્રદેશો જીતી ને તેણે નીચલી [[કાબુલ]] ખીણમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. સિંધુ પાર કરતા પહેલા કેટલાક સ્થાનિક સહાયકોની મદદથી સિકંદરે આઓર્નોસના મજબૂત કિલ્લા પર કબજો કર્યો. અહીં તેણે શશિ ગુપ્તાને શાસક તરીકે નિયુક્ત કર્યા. આ સ્થાનથી સિકંદર હાલના ઓહિંદ નજીક સિંધુ નદીના કિનારે આવ્યો જ્યાં તેના સેનાપતિઓએ પહેલેથી જ હોડીઓનો પુલ બનાવ્યો હતો. અહીં એક મહિના સુધી આરામ કર્યા પછી ઇ.પૂ. ૩૨૬ની વસંતઋતુમાં તેણે સિંધુ નદી પાર કરી અને ભારતીય ભૂમિ પર પગ મૂક્યો. સિંધુ નદી પાર કર્યા પછી જેનું રાજ્ય સિંધુ અને જેલમ નદીઓ વચ્ચે ફેલાયેલું હતું એવા તક્ષશિલાના શાસક અંભીએ તેની સમગ્ર પ્રજા અને સેના સાથે સિકંદર સમક્ષ શરણાગતિ સ્વીકારી અને તેની રાજધાનીમાં સિકંદરનું ભવ્ય સ્વાગત કર્યું. તક્ષશિલામાં એક દરબાર ભરાયો હતો જ્યાં પડોશના ઘણા નાના રાજાઓએ કિંમતી સામગ્રી સાથે સિકંદર સમક્ષ શરણાગતિ સ્વીકારી. આમ તક્ષશિલામાં ઉજવણી કરતી વખતે સિકંદરે જેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશના શાસક [[પોરસ]] (પુરુ) પાસેથી શરણાગતિ માંગી. પોરસને આ શરત શિષ્ટાચારની વિરુદ્ધ લાગી. તેણે સંદેશ મોકલ્યો કે તે ગ્રીક વિજેતાને ફક્ત યુદ્ધના મેદાનમાં જ મળશે. આ સિકંદર માટે ખુલ્લો પડકાર હતો. તેથી તે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. આ યુદ્ધ ઈ.સ. પૂર્વે ૩૨૬માં સિકંદર અને પોરસ વચ્ચે જેલમ નદીના કિનારે લડાયું હતું. તેને 'વિટસ્તાનું યુદ્ધ', 'જેલમનું યુદ્ધ' અને 'હાઇડાસ્પેસનું યુદ્ધ' નામોથી ઓળખવામાં આવે છે. પોરસની સેનાએ જેલમ નદીના પૂર્વ કિનારે પડાવ નાખ્યો હતો અને સિકંદરની સેનાએ જેલમ નદીના પશ્ચિમ કિનારે પડાવ નાખ્યો હતો. વરસાદને કારણે જેલમ નદી છલકાઈ ગઈ હતી. તેથી સિકંદર માટે નદી પાર કરવી મુશ્કેલ હતી. બંને પક્ષો થોડા દિવસો સુધી તકની રાહ જોતા રહ્યા. અંતે એક રાત્રે જ્યારે ભારે વરસાદ પડ્યો, ત્યારે સિકંદર પોતાની સેનાને જેલમ નદી પાર લઈ ગયો. ભારતીય પક્ષ તેના આ કૃત્યથી સ્તબ્ધ થઈ ગયો. પોરસની સેના ખૂબ મોટી હતી. એરિયનના મતે આ સેનામાં ચાર હજાર મજબૂત ઘોડેસવાર, ત્રણસો રથ, બસો હાથી અને ત્રીસ હજાર પાયદળ હતા. સૌ પ્રથમ પોરસે પોતાના પુત્ર મલયકેતુના નેતૃત્વમાં ૨,૦૦૦ સૈનિકોને સિકંદરનો સામનો કરવા અને તેનો રસ્તો રોકવા માટે મોકલ્યા. પરંતુ તેઓ સિકંદર સામે ટકી શક્યા નહીં અને તેનો પુત્ર માર્યો ગયો. અંતે પોરસ પોતે લડવા આવ્યો. પોરસ અને તેની તીરંદાજ સેનાએ યુદ્ધમાં સિકંદરને સખત લડાઈ આપી. પરંતુ અંતે સિકંદરે પોરસની આખી સેનાનો નાશ કર્યો અને પોરસને કેદી બનાવ્યો. આમ, જેલમના આ યુદ્ધમાં પણ સિકંદરનો વિજય થયો. [[File:Alexander the Great (356-23 BC) and Porus (oil on canvas).jpg|thumb|સિકંદરે પોરસને હરાવીને બંદી બનાવ્યો]] યુદ્ધ પછી, ઘાયલ પોરસને સિકંદર સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સિકંદરે પોરસની બહાદુરીની પ્રશંસા કરી અને પૂછ્યું, "તમારી સાથે કેવું વર્તન કરવું જોઈએ?" પોરસે ગર્વથી જવાબ આપ્યો - "જેમ એક બહાદુર રાજા બીજા બહાદુર રાજા સાથે વર્તે છે." આ જવાબ સાંભળી ને સિકંદર ખૂબ ખુશ થયો. તેણે પોરસને જીવનદાન આપ્યું અને તેને પોતાનો સત્રપ (રાજ્યપાલ) બનાવ્યો. આ પછી સિકંદરે યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કર્યા અને ગ્રીક દેવતાઓની પૂજા કરી. તેણે બે શહેરો સ્થાપ્યા. પ્રથમ શહેર વિજયની યાદમાં યુદ્ધના મેદાનમાં જ સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેનું નામ "નિકૈયા" (વિજયનગર) રાખવામાં આવ્યું હતું. બીજું શહેર જેલમ નદીના બીજા કાંઠે તે સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું હતું જ્યાં સિકંદરના પ્રિય ઘોડા 'બુકેફલા'નું મૃત્યુ થયું હતું. આ શહેરનું નામ પણ ઘોડાના નામ પરથી 'બુકેફલા' રાખવામાં આવ્યું હતું. જેલમના યુદ્ધમાં પોરસને હરાવ્યા પછી સિકંદરે [[ચેનાબ નદી|ચેનાબ]] નદીના પશ્ચિમ કિનારે આવેલા 'ગ્લૌચુકાયાન રાજ્ય' પર હુમલો કર્યો અને ગ્લુચુકાયાનને હરાવ્યા. ત્યારબાદ તેણે ચેનાબ નદી પાર કરીને 'ગંડારી' રાજ્યમાં પ્રવેશ કર્યો. પોરસનો ભત્રીજો 'છોટા પુરુ' અહીં શાસન કરતો હતો. તે પોતાનું રાજ્ય છોડીને ભાગી ગયો અને સિકંદરે ચેનાબ અને રાવી નદીઓ વચ્ચેનું પોતાનું રાજ્ય કબજે કર્યું. આ પછી તેણે રાવી નદી પાર કરીને ગંજતીઓ પર હુમલો કર્યો. અદ્રેષ્ટરાય (આદ્રીજ) લોકોએ શરણાગતિ સ્વીકારી અને સિકંદરે તેમની રાજધાની 'પિમ્પ્રમા' કબજે કરી. દક્ષિણ-પશ્ચિમ પંજાબમાં અંબસ્થ, ક્ષત્રિ અને વસતી નામના નાના પ્રજાસત્તાકો હતા. તેમણે પણ સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. આ પછી સિકંદર પાતાળ પહોંચ્યો જ્યાં સિંધુ નદી બે પ્રવાહોમાં વિભાજીત થાય છે. ડાયોડોરસના મતે સ્પાર્ટાની જેમ અહીં પણ બે રાજાઓનું શાસન (ડાયર્કી) હતું અને તે વડીલોની પરિષદ દ્વારા સંચાલિત હતું.સિકંદરના આગમનના સમાચાર સાંભળી ને અહીંના નાગરિકોએ શહેર ખાલી કરી દીધું અને સિકંદરે તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. અહીં તેણે એક નવું સત્રપદ (પ્રાંત) બનાવ્યું જેનો શાસક (સત્રપ) પાયથોન તરીકે નિયુક્ત થયો. સિકંદર લગભગ ૧૧ મહિના ભારતમાં રહ્યો. આ સમય દરમિયાન તેણે પોતાની બહાદુરીથી ઘણા ભારતીય રાજ્યો જીતી લીધા અને ભારત જીતવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. સિકંદર અને તેની સેનાને પોતાનું વતન છોડ્યાને ઘણા વર્ષો થઈ ગયા હતા અને તેઓ હવે સતત યુદ્ધને કારણે થાકી ગયા હતા. પોરસ અને અન્ય ભારતીય રાજાઓને હરાવ્યા પછી સિકંદરે આખરે પોતાની માતૃભૂમિ ગ્રીસ જવાનું નક્કી કર્યું. == મૃત્યુ== વિશ્વના મહાન વિજેતા સિકંદરનું મૃત્યુ ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ વિષયોમાંનો એક છે. ભારત પર વિજય મેળવ્યા પછી સિકંદર ઘણા વર્ષો પછી પોતાની માતૃભૂમિ ગ્રીસ પાછા ફરવા માટે ઉત્સુક હતો. પરંતુ તે [[ગ્રીસ]] પહોંચે તે પહેલાં તેનું [[ઇજિપ્ત]]ના બેબીલોન નામના શહેરમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું. [[File:Siemiradzki Alexander the Great's trust in doctor Philip 1870 nhmrb.jpg| thumb| પોતાના આખરી સમયમાં સિકંદર]] બેબીલોનીયન એસ્ટ્રોનોમિકલ ડાયરી અનુસાર ઇ.પૂ. ૩૨૩ના ૧૦ જૂનના રોજ સાંજે બેબીલોનમાં નેબુચદનેઝારના મહેલમાં ૩૨ વર્ષની ઉંમરે મહાન સિકંદરનું અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ [[મલેરિયા]] અથવા તાવ હોવાનું કહેવાય છે. ઘણા લોકો મુજબ તેમને [[ઝેર]] આપવામાં આવ્યું હતું,,,,,, ==નોંધ== <references group="નોંધ"/> ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:ઇતિહાસ]] ou0zb50ychtxbagloy0w4oywoculnuq 899693 899692 2026-04-03T11:11:39Z ~2026-20569-60 86874 899693 wikitext text/x-wiki {{Infobox royalty |name = સિકંદર મહાન |title = માનવ ઈતિહાસના સૌથી મહાન અને પ્રભાવશાળી રાજા,યોદ્ધા,નેતા, રણનીતિકાર અને સેનાપતિ, સાત સમુદ્રના રાજા, વિશ્વ વિજેતા |image = File:Lorenzo De Ferrari.jpg |image_size = |caption = ગુનેગારને સજા દઈ રહેલા સિકંદરનું ચિત્ર |reign = ઇ.પૂ. ૩૩૬–૩૨૩ |coronation = |predecessor =ફિલિપ દ્વિતીય |successor =એલેક્ઝાન્ડર ચતુર્થ |spouse =રુક્સાના, બેક્ટ્રિયા, <br />સુત્રેતા દ્વિતીય |issue =એલેક્ઝાન્ડર ચતુર્થ |house = |father =ફિલિપ દ્વિતીય |mother =ઓલિમ્પિયા |birth_date =[[જુલાઇ ૨૦]], ઇસ્વીસન પૂર્વે ૩૫૬ {{NoteTag|સિકંદરના જન્મની સાચી તારીખ અંગે ઘણા મતમતાંતર છે}}<ref>{{cite web |url=https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html#7 |title=The birth of Alexander the Great |work=Livius|archive-url=https://web.archive.org/web/20150320180439/https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html|archive-date=20 March 2015|url-status = dead |access-date=16 December 2011 |quote=Alexander was born the sixth of [[Attic calendar|Hekatombaion]].}}</ref><ref>{{cite book |author=David George Hogarth |date=1897 |title=Philip and Alexander of Macedon : two essays in biography |url=https://archive.org/details/cu31924028251217/page/n321/mode/2up?view=theater |location=New York |publisher=Charles Scribner's Sons |page=286–287}}</ref> |birth_place =પેલા, મેસેડોન, યુનાન |death_date =૧૦ જૂન, ઈ. સ પૂર્વે ૩૨૩ |death_place =બેબીલોન |burial_date= |burial_place= અજ્ઞાત }}ww[[File:Alexander the Great mosaic.jpg|thumb|સિકંદરનો મોઝેક]] * '''સિકંદર''', '''સિકંદર મહાન ''' અથવા ''' એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ''' ( ગ્રીક : Αλέξανδρος ) (ઇ.પૂ. ૩૫૬થી ઇ.પૂ.૩૨૩) એક પ્રાચીન ગ્રીક સમ્રાટ હતા. સિકંદરની ગણના વિશ્વના સૌથી મહાન સમ્રાટ, યોદ્ધા, રાજકારણી અને સેનાપતિઓમાં કરવામાં આવે છે. બાળપણથી જ તેમણે વિશ્વ વિજેતા બનવાના સ્વપ્ન સાથે યુદ્ધોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ૩૨ વર્ષની ઉંમર સુધીમાં, તેમણે અડધાથી વધુ જ્ઞાત દુનિયા જીતી લીધી હતી. [[ચિત્ર:AlexandreLouvre.jpg|200px|thumb|right|સિકંદર]] સિકંદરને તેની ઉત્તમ લશ્કરી વ્યૂહરચના અને પરાક્રમને કારણે 'મહાન' કહેવામાં આવે છે. ૩૦ વર્ષની ઉંમર સુધીમાં તેણે વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું હતું, જે આધુનિક પશ્ચિમ અને મધ્ય એશિયામાં ફેલાયેલું હતું. મેસેડોનિયાના રાજા તરીકે તેણે લગભગ ૧,૦૦૦ માઇલની મુસાફરી કરી અને સાત દેશો અને ૨,૦૦૦થી વધુ શહેરો જીતી લીધા. સિકંદર તેની લશ્કરી કુશળતા અને બહાદુરીને કારણે આ બધા યુદ્ધોમાં અપરાજિત રહ્યો. તેના મૃત્યુ સમયે તેણે પ્રાચીન ગ્રીક લોકો માટે જાણીતા લગભગ અડધા ભૂમિ પર વિજય મેળવ્યો હતો. તેના શાસનકાળ દરમિયાન તેણે ઈરાન, સીરિયા, ઇજિપ્ત, મેસોપોટેમિયા, ફોનિસિયા, જુડિયા, બેક્ટ્રિયા અને તત્કાલિન ભારતના ભાગ કંદહાર પર વિજય મેળવ્યો જ્યાં તેમણે રાજા પોરસ પુરુ ને હરાવ્યો. તે સમયે આ પર્શિયન સામ્રાજ્યનો ભાગ હતા અને પર્શિયન સામ્રાજ્ય સિકંદરના પોતાના સામ્રાજ્ય કરતા લગભગ ૪૦ ગણું મોટું હતું. સિકંદરને એલેક્ઝાન્ડર તૃતિય કહેવામાં આવતો હતો, ફારસીમાં તેમને એલેક્ઝાન્ડર એ મકદુની (મેસેડોનિયાના એલેક્ઝાન્ડર, એસ્કંદરનું ભ્રષ્ટ સ્વરૂપ સિકંદર છે) કહેવામાં આવતો હતો અને હિન્દીમાં તેમને અલકશેન્દ્ર કે અલિકસુંદર કહેવામાં આવતા હતા. ==પ્રારંભિક જીવન == સિકંદરનો જન્મ ઇસવીસન પૂર્વે ૩૫૬માં મેસેડોનિયાના પેલ્લામાં થયો હતો. તે રાજા ફિલિપ બીજા અને રાણી ઓલિમ્પિયસનો પુત્ર હતો. દંતકથાઓ અનુસાર, સિકંદરના વાસ્તવિક પિતા ગ્રીક દેવતા ઝાયુસ હતા, જેના કારણે એલેક્ઝાન્ડરને દેવ માનવામાં આવતો હતો. તે કિશોરાવસ્થામાં મહાન ફિલોસોફર [[એરિસ્ટોટલ]]નો શિષ્ય બન્યો. સિકંદર [[ગણિત]], કુસ્તી, [[ઇતિહાસ]], ભૂગોળ, તર્કશાસ્ત્રમાં પારંગત હતો. જોકે, તે લશ્કરી બાબતોમાં ઉત્કૃષ્ટ હતો. મિત્ર રાષ્ટ્રો સામેના યુદ્ધમાં, ૧૮ વર્ષના સિકંદરે ફિલિપને યુદ્ધ જીતવામાં મદદ કરનાર ઘોડેસવારનું નેતૃત્વ કર્યું હતું. ઇ.પૂ. ૩૩૬માં રાજા ફિલિપની હત્યા કરવામાં આવી હતી. ==વ્યક્તિત્વ== સિકંદરનો રંગ ગોરો અને કદ મધ્યમ હતું. માર્કસ કુર્ટિયસે સિકંદરના જીવનચરિત્ર 'હિસ્ટ્રી ઓફ એલેક્ઝાન્ડર'માં લખ્યું છે કે, "એલેક્ઝાન્ડરના વાળ સોનેરી અને વાંકડિયા હતા. તેની આંખો વિવિધ રંગોની હતી. તેની ડાબી આંખ ભૂખરી હતી અને જમણી આંખ કાળી હતી. તેની આંખોમાં એટલી શક્તિ હતી કે તેની સામેનો વ્યક્તિ તેને જોઈને જ ગભરાઈ જતો. એલેક્ઝાન્ડર હંમેશા હોમરનું પુસ્તક 'ધ ઇલિયડ ઓફ ધ કાસ્કેટ' પોતાની સાથે રાખતો હતો. સૂતી વખતે પણ તે તેને પોતાના ઓશિકા નીચે રાખતો હતો." [[File:Alessandro Magno (356-323 a.C.).jpg|Alessandro_Magno_(356-323_a.C.)|thumb]] પ્લુટાર્ક એલેક્ઝાન્ડરના જીવનચરિત્ર 'ધ લાઈફ ઓફ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ'માં લખે છે કે, "એલેક્ઝાન્ડરે ક્યારેય શારીરિક સુખમાં રસ દાખવ્યો નહીં, જોકે અન્ય બાબતોમાં તેના જેવા હિંમતવાન અને નિર્ભય લોકો ઓછા હશે. બાળપણથી જ તેને સ્ત્રીઓ પ્રત્યે આદરની ભાવના હતી. આ એવો સમય હતો જ્યારે ગુલામ છોકરીઓ, ઉપપત્નીઓ અને પત્નીઓને પણ વ્યક્તિગત મિલકત માનવામાં આવતી હતી." તે લખે છે, "એલેક્ઝાંડરની માતા ઓલિમ્પિયા છોકરીઓ પ્રત્યેના તેના અણગમાથી એટલી નારાજ હતી કે તેણે વિરોધી લિંગમાં તેની રુચિ જગાડવા માટે એક સુંદર વેશ્યા કેલિક્સેનાની સેવાઓ લીધી, પરંતુ તેની એલેક્ઝાંડર પર કોઈ અસર થઈ નહીં. એલેક્ઝાંડરે પોતે પછીથી સ્વીકાર્યું કે સેક્સ અને ઊંઘ તેમને સતત યાદ અપાવતા હતા કે તેનું શરીર નાશવંત છે. == સિકંદરના યુદ્ધ અભિયાન == ઇ.પૂ. ૩૩૬માં સિકંદરના પિતા ફિલિપની તેના અંગરક્ષક પૌસાનિયાસે હત્યા કરી હતી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે સિકંડરે મેસેડોનિયાના સિંહાસનનો દાવો કર્યો અને તેના હરીફોને તેમના સાર્વભૌમત્વને પડકારે તે પહેલાં જ મારી નાખ્યા. તેણે ઉત્તરી ગ્રીસમાં સ્વતંત્રતા માટેના બળવાને પણ દબાવી દીધો. સિકંદર સમગ્ર વિશ્વ પર પોતાની સત્તા સ્થાપિત કરવા માંગતો હતો તેથી ગ્રીસ પર વિજય મેળવ્યા પછી તે સમગ્ર વિશ્વને જીતવા માટે નીકળ્યો. [[File:Monsiau - Alexander the Great Attacking the Oxydrakai, 1809.jpg|thumb|યુદ્ધમાં દુશ્મનો સામે બહાદુરીથી લડતા સિકંદર]] *સિકંદરનું પર્શિયા પર આક્રમણ સિંહાસન પર બેઠા પછી એલેક્ઝાન્ડર પર્શિયા પર આક્રમણ કરવાના વિચાર સાથે મોટો થયો હતો. અચેમેનિડ સામ્રાજ્ય પર વિજય મેળવવા પાછળનું તેમનું સત્તાવાર કારણ ગ્રીકોને મુક્તિ અપાવવાનું, એનાટોલીયન કિનારા પરના ગ્રીક શહેરો અને સાયપ્રસ ટાપુને પર્શિયન નિયંત્રણમાંથી મુક્ત કરાવવાનું અને રાજા ઝેર્ક્સિસના નેતૃત્વ હેઠળ ગ્રીસ પર પર્શિયનોના આક્રમણનો બદલો લેવાનું હતું. સિકંદર પર્શિયા સામે વ્યાપકપણે સફળ રહ્યો. *ગ્રેનિકસનું યુદ્ધ તે ઇ.પૂ. ૩૩૪માં આધુનિક પશ્ચિમ તુર્કીમાં લડાઈ હતી. સિકંદર પશ્ચિમ તુર્કીના દરિયાકાંઠે આગળ વધ્યો અને ૨૦,૦૦૦ પર્શિયન ઘોડેસવારોની સેનાને હરાવી, શહેરો જીતી લીધા અને પર્શિયન નૌકાદળને થાણાઓથી વંચિત રાખ્યું. *ઇસુસનું યુદ્ધ આ મહત્વપૂર્ણ યુદ્ધ ઇસ પૂર્વે ૩૩૩માં દક્ષિણ તુર્કીમાં આવેલા પ્રાચીન શહેર ઇસુસ નજીક લડાયું હતું. પર્સિયનોનું નેતૃત્વ રાજા ડેરિયસ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું. સિકંદરની સેનાએ તેના કરતા બમણી મોટી પર્સિયન સેનાને હરાવી અને રાજા ડેરિયસને મોતને ઘાટ ઉતારી દીધો, આમ વિશ્વના સૌથી મોટા સામ્રાજ્ય પર તેનું શાસન સ્થાપિત કર્યું. *ઇજિપ્તનું ફિરોન સાથે યુદ્ધ સિકંદર ભૂમધ્ય સમુદ્ર પાર કરીને દક્ષિણ તરફ ગયા અને પર્સિયનોના નૌકાદળના થાણાઓ નષ્ટ કર્યા. જોકે, ઘણા શહેરોએ શરણાગતિ સ્વીકારી, જેમ કે ટાયર, જે આધુનિક લેબનોનમાં એક ટાપુ પર હતું, જેના કારણે સિકંદરને તેના પર કબજો કરવાની ફરજ પડી. ઇ.પૂ. ૩૩૨માં ગાઝા કબજે કર્યા પછી તેણે ઇજિપ્તમાં પ્રવેશ કર્યો જે બે સદીઓથી પર્સિયન શાસન હેઠળ હતું. તેણે ઇજિપ્તના ઉત્તરી કિનારે એલેક્ઝાંડ્રિયા શહેરની સ્થાપના કરી. સિકંદરે ઇજિપ્તની રાજધાની મેમ્ફિસમાં પોતાને ફારુન તરીકે રાજ્યાભિષેક કરાવ્યો હતો અને પરંપરાગત સમારોહ દ્વારા પોતાને ઇજિપ્તીયન શાસકોની લાઇન સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. == સિકંદરનું ભારત પર આક્રમણ== મેસેડોનિયા અને [[ગ્રીસ]]માં પોતાની સ્થિતિ મજબૂત કર્યા પછી સિકંદરે વિજયની એક વ્યાપક યોજના તૈયાર કરી. આ પ્રક્રિયામાં તેણે એશિયા માઇનોર, [[સિરિયા|સીરિયા]], [[ઇજિપ્ત]], બેબીલોન, બેક્ટ્રિયા, સોડિયાના, વગેરે પર વિજય મેળવ્યો. ઇ.પૂ. ૩૩૧માં આર્બેલા (ગૌગામેલા)ના પ્રખ્યાત યુદ્ધમાં, તેણે ડેરિયસ તૃતિયના નેતૃત્વ હેઠળની વિશાળ પર્શિયન સેનાને હરાવી. પર્શિયન સેનાને હરાવ્યા પછી સિકંદરે ભારત પર વિજય મેળવવાના સંકલ્પ સાથે ભારત પર હુમલો કર્યો. પુષ્કલવતી અને [[સિંધુ]] વચ્ચે આવેલા બધા નાના પ્રદેશો જીતી ને તેણે નીચલી [[કાબુલ]] ખીણમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. સિંધુ પાર કરતા પહેલા કેટલાક સ્થાનિક સહાયકોની મદદથી સિકંદરે આઓર્નોસના મજબૂત કિલ્લા પર કબજો કર્યો. અહીં તેણે શશિ ગુપ્તાને શાસક તરીકે નિયુક્ત કર્યા. આ સ્થાનથી સિકંદર હાલના ઓહિંદ નજીક સિંધુ નદીના કિનારે આવ્યો જ્યાં તેના સેનાપતિઓએ પહેલેથી જ હોડીઓનો પુલ બનાવ્યો હતો. અહીં એક મહિના સુધી આરામ કર્યા પછી ઇ.પૂ. ૩૨૬ની વસંતઋતુમાં તેણે સિંધુ નદી પાર કરી અને ભારતીય ભૂમિ પર પગ મૂક્યો. સિંધુ નદી પાર કર્યા પછી જેનું રાજ્ય સિંધુ અને જેલમ નદીઓ વચ્ચે ફેલાયેલું હતું એવા તક્ષશિલાના શાસક અંભીએ તેની સમગ્ર પ્રજા અને સેના સાથે સિકંદર સમક્ષ શરણાગતિ સ્વીકારી અને તેની રાજધાનીમાં સિકંદરનું ભવ્ય સ્વાગત કર્યું. તક્ષશિલામાં એક દરબાર ભરાયો હતો જ્યાં પડોશના ઘણા નાના રાજાઓએ કિંમતી સામગ્રી સાથે સિકંદર સમક્ષ શરણાગતિ સ્વીકારી. આમ તક્ષશિલામાં ઉજવણી કરતી વખતે સિકંદરે જેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશના શાસક [[પોરસ]] (પુરુ) પાસેથી શરણાગતિ માંગી. પોરસને આ શરત શિષ્ટાચારની વિરુદ્ધ લાગી. તેણે સંદેશ મોકલ્યો કે તે ગ્રીક વિજેતાને ફક્ત યુદ્ધના મેદાનમાં જ મળશે. આ સિકંદર માટે ખુલ્લો પડકાર હતો. તેથી તે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. આ યુદ્ધ ઈ.સ. પૂર્વે ૩૨૬માં સિકંદર અને પોરસ વચ્ચે જેલમ નદીના કિનારે લડાયું હતું. તેને 'વિટસ્તાનું યુદ્ધ', 'જેલમનું યુદ્ધ' અને 'હાઇડાસ્પેસનું યુદ્ધ' નામોથી ઓળખવામાં આવે છે. પોરસની સેનાએ જેલમ નદીના પૂર્વ કિનારે પડાવ નાખ્યો હતો અને સિકંદરની સેનાએ જેલમ નદીના પશ્ચિમ કિનારે પડાવ નાખ્યો હતો. વરસાદને કારણે જેલમ નદી છલકાઈ ગઈ હતી. તેથી સિકંદર માટે નદી પાર કરવી મુશ્કેલ હતી. બંને પક્ષો થોડા દિવસો સુધી તકની રાહ જોતા રહ્યા. અંતે એક રાત્રે જ્યારે ભારે વરસાદ પડ્યો, ત્યારે સિકંદર પોતાની સેનાને જેલમ નદી પાર લઈ ગયો. ભારતીય પક્ષ તેના આ કૃત્યથી સ્તબ્ધ થઈ ગયો. પોરસની સેના ખૂબ મોટી હતી. એરિયનના મતે આ સેનામાં ચાર હજાર મજબૂત ઘોડેસવાર, ત્રણસો રથ, બસો હાથી અને ત્રીસ હજાર પાયદળ હતા. સૌ પ્રથમ પોરસે પોતાના પુત્ર મલયકેતુના નેતૃત્વમાં ૨,૦૦૦ સૈનિકોને સિકંદરનો સામનો કરવા અને તેનો રસ્તો રોકવા માટે મોકલ્યા. પરંતુ તેઓ સિકંદર સામે ટકી શક્યા નહીં અને તેનો પુત્ર માર્યો ગયો. અંતે પોરસ પોતે લડવા આવ્યો. પોરસ અને તેની તીરંદાજ સેનાએ યુદ્ધમાં સિકંદરને સખત લડાઈ આપી. પરંતુ અંતે સિકંદરે પોરસની આખી સેનાનો નાશ કર્યો અને પોરસને કેદી બનાવ્યો. આમ, જેલમના આ યુદ્ધમાં પણ સિકંદરનો વિજય થયો. [[File:Alexander the Great (356-23 BC) and Porus (oil on canvas).jpg|thumb|સિકંદરે પોરસને હરાવીને બંદી બનાવ્યો]] યુદ્ધ પછી, ઘાયલ પોરસને સિકંદર સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સિકંદરે પોરસની બહાદુરીની પ્રશંસા કરી અને પૂછ્યું, "તમારી સાથે કેવું વર્તન કરવું જોઈએ?" પોરસે ગર્વથી જવાબ આપ્યો - "જેમ એક બહાદુર રાજા બીજા બહાદુર રાજા સાથે વર્તે છે." આ જવાબ સાંભળી ને સિકંદર ખૂબ ખુશ થયો. તેણે પોરસને જીવનદાન આપ્યું અને તેને પોતાનો સત્રપ (રાજ્યપાલ) બનાવ્યો. આ પછી સિકંદરે યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કર્યા અને ગ્રીક દેવતાઓની પૂજા કરી. તેણે બે શહેરો સ્થાપ્યા. પ્રથમ શહેર વિજયની યાદમાં યુદ્ધના મેદાનમાં જ સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેનું નામ "નિકૈયા" (વિજયનગર) રાખવામાં આવ્યું હતું. બીજું શહેર જેલમ નદીના બીજા કાંઠે તે સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું હતું જ્યાં સિકંદરના પ્રિય ઘોડા 'બુકેફલા'નું મૃત્યુ થયું હતું. આ શહેરનું નામ પણ ઘોડાના નામ પરથી 'બુકેફલા' રાખવામાં આવ્યું હતું. જેલમના યુદ્ધમાં પોરસને હરાવ્યા પછી સિકંદરે [[ચેનાબ નદી|ચેનાબ]] નદીના પશ્ચિમ કિનારે આવેલા 'ગ્લૌચુકાયાન રાજ્ય' પર હુમલો કર્યો અને ગ્લુચુકાયાનને હરાવ્યા. ત્યારબાદ તેણે ચેનાબ નદી પાર કરીને 'ગંડારી' રાજ્યમાં પ્રવેશ કર્યો. પોરસનો ભત્રીજો 'છોટા પુરુ' અહીં શાસન કરતો હતો. તે પોતાનું રાજ્ય છોડીને ભાગી ગયો અને સિકંદરે ચેનાબ અને રાવી નદીઓ વચ્ચેનું પોતાનું રાજ્ય કબજે કર્યું. આ પછી તેણે રાવી નદી પાર કરીને ગંજતીઓ પર હુમલો કર્યો. અદ્રેષ્ટરાય (આદ્રીજ) લોકોએ શરણાગતિ સ્વીકારી અને સિકંદરે તેમની રાજધાની 'પિમ્પ્રમા' કબજે કરી. દક્ષિણ-પશ્ચિમ પંજાબમાં અંબસ્થ, ક્ષત્રિ અને વસતી નામના નાના પ્રજાસત્તાકો હતા. તેમણે પણ સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. આ પછી સિકંદર પાતાળ પહોંચ્યો જ્યાં સિંધુ નદી બે પ્રવાહોમાં વિભાજીત થાય છે. ડાયોડોરસના મતે સ્પાર્ટાની જેમ અહીં પણ બે રાજાઓનું શાસન (ડાયર્કી) હતું અને તે વડીલોની પરિષદ દ્વારા સંચાલિત હતું.સિકંદરના આગમનના સમાચાર સાંભળી ને અહીંના નાગરિકોએ શહેર ખાલી કરી દીધું અને સિકંદરે તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. અહીં તેણે એક નવું સત્રપદ (પ્રાંત) બનાવ્યું જેનો શાસક (સત્રપ) પાયથોન તરીકે નિયુક્ત થયો. સિકંદર લગભગ ૧૧ મહિના ભારતમાં રહ્યો. આ સમય દરમિયાન તેણે પોતાની બહાદુરીથી ઘણા ભારતીય રાજ્યો જીતી લીધા અને ભારત જીતવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. સિકંદર અને તેની સેનાને પોતાનું વતન છોડ્યાને ઘણા વર્ષો થઈ ગયા હતા અને તેઓ હવે સતત યુદ્ધને કારણે થાકી ગયા હતા. પોરસ અને અન્ય ભારતીય રાજાઓને હરાવ્યા પછી સિકંદરે આખરે પોતાની માતૃભૂમિ ગ્રીસ જવાનું નક્કી કર્યું. == મૃત્યુ== વિશ્વના મહાન વિજેતા સિકંદરનું મૃત્યુ ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ વિષયોમાંનો એક છે. ભારત પર વિજય મેળવ્યા પછી સિકંદર ઘણા વર્ષો પછી પોતાની માતૃભૂમિ ગ્રીસ પાછા ફરવા માટે ઉત્સુક હતો. પરંતુ તે [[ગ્રીસ]] પહોંચે તે પહેલાં તેનું [[ઇજિપ્ત]]ના બેબીલોન નામના શહેરમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું. [[File:Siemiradzki Alexander the Great's trust in doctor Philip 1870 nhmrb.jpg| thumb| પોતાના આખરી સમયમાં સિકંદર]] બેબીલોનીયન એસ્ટ્રોનોમિકલ ડાયરી અનુસાર ઇ.પૂ. ૩૨૩ના ૧૦ જૂનના રોજ સાંજે બેબીલોનમાં નેબુચદનેઝારના મહેલમાં ૩૨ વર્ષની ઉંમરે મહાન સિકંદરનું અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ [[મલેરિયા]] અથવા તાવ હોવાનું કહેવાય છે. ઘણા લોકો મુજબ તેમને [[ઝેર]] આપવામાં આવ્યું હતું,,,,,, ==નોંધ== <references group="નોંધ"/> ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:ઇતિહાસ]] f3q8sg09ulnf1ip4o8dxbgx3iyxnsps બર્મુડા ત્રિકોણ 0 12599 899679 898015 2026-04-03T01:08:02Z InternetArchiveBot 63183 Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899679 wikitext text/x-wiki '''બર્મુડા ત્રિકોણ'''ને '''ડેવિલ્સ ટ્રાયેંગલ (રાક્ષસી ત્રિકોણ)''' પણ કહેવામાં આવે છે. આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરની ઈશાન દિશા તરફ આવેલો છે જ્યાં કેટલાય વિમાનો અને વહાણો લાપતા બન્યા છે. કેટલાક લોકો દાવો કરે છે કે લાપતા થવાનું કારણ માનવીય ભૂલ, સાધનોની ખામી કે પછી કુદરતી હોનારત સિવાયનું છે, જે માનવીય હસ્તક્ષેપથી પર છે. આ ઘટનાઓ બનવા પાછળ સામાન્ય રીતે [[સામાન્ય તપાસની કક્ષાની બહારનું|પેરાનોર્મલ]] (માનવીય તપાસની કક્ષા બહારનું), [[ભૌતિકશાસ્ત્ર|ભૌતિક વિજ્ઞાનના નિયમો]]થી પર અથવા રગ્રહવાસીઓની પ્રવૃતિઓને જવાબદાર માનવામાં આવે છે. <ref name="Cochran,2003">{{cite journal | last = Cochran-Smith | first = Marilyn | year = 2003 | title = Bermuda Triangle: dichotomy, mythology, and amnesia | journal = Journal of Teacher Education | volume = 54 }}</ref>આ ત્રિકોણને લગતું ઘણું સંશોધન કરવામાં આવ્યું છે, બનાવો બન્યા બાદ પાછળના લેખકોએ ઘણી બધી વાતો મરીમસાલા ભભરાવીને કરી છે, તેમજ ઘણી બધી સરકારી એજન્સીઓએ રેકોર્ડ તપાસ્યા બાદ કહ્યું છે કે મહાસાગરના વિસ્તારમાં અન્ય જગ્યાઓએ લાપતા થવાની બનતી ઘટના જેવી જ આ ઘટનાઓ છે. આ ઘટનાઓ અંગે જે હાઉ ઉભો કરવામાં આવ્યો છે તે ઘણી બધી તપાસો કરવા છતાં ઉકેલી શકાયો નથી. <ref name="Bermuda Triangle =Introduction">{{cite web | url = http://www.bermuda-triangle.org/html/introduction.html | title = Introduction | publisher = [http://www.bermuda-triangle.org Bermuda Triangle .org] }}</ref><ref name="Bermuda Triangle Aircraft Losses">{{cite web | url = http://www.bermuda-triangle.org/html/aircraft_losses.html | title = Aircraft Losses | publisher = [http://www.bermuda-triangle.org Bermuda Triangle .org] }}</ref><ref name="Bermuda Triangle Missing Vessels">{{cite web | url = http://www.bermuda-triangle.org/html/missing_vessels.html | title = Missing Vessels | publisher = [http://www.bermuda-triangle.org Bermuda Triangle .org] | access-date = 2009-06-10 | archive-date = 2016-03-14 | archive-url = https://web.archive.org/web/20160314034145/http://www.bermuda-triangle.org/html/missing_vessels.html | url-status = dead }}</ref> == ત્રિકોણનો વિસ્તાર == [[ચિત્|thumb|લેખકો મુજબ ત્રિકોણનો વિસ્તાર]] આ ત્રિકોણનો વિસ્તાર લેખકોના મત મુજબ અલગ અલગ છે. કેટલાકના કહેવા મુજબ આ ત્રિકોણનો વિસ્તાર ચતુષ્કોણીય છે જે ફ્લોરિડાની સમુદ્વધૂની, બાહમાસ અને સમગ્ર કેરેબિયન ટાપુઓના વિસ્તારને તેમજ એટલાન્ટિકના પુર્વ વિભાગના એઝોરેસને આવરી લે છે, તો કેટલાક આ વિસ્તારને મેક્સિકોના અખાત સુધી લંબાવે છે. પરંતુ સૌથી વધુ સુપરિચિત અને લખાણોમાં આવેલી સરહદમાં એટલાન્ટિકના ફ્લોરિડાકાંઠો, સાન જુએન, પુર્ટો રીકો, અને મધ્ય એટલાન્ટિકના ટાપુઓ બર્મુડાનો સમાવેશ થાય છે. મોટાભાગના બનાવો બાહમાસની દક્ષિણ બાજુ અને ફ્લોરિડાની સમુદ્વધૂની વિસ્તારમાં થયા છે. આ વિસ્તારમાં વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ વાહન વ્યવહાર થાય છે, આ વિસ્તારમાંથી દરરોજ કેટલાય વહાણો અમેરિકા, [[યુરોપ]] અને કેરેબિયન ટાપુઓના બંદરો પર જાય છે. ક્રુઝ શીપની પણ સારી એવી સંખ્યા છે, તેમજ મોજમજા માટેના વહાણો ફ્લોરિડા અને અન્ય ટાપુઓ વચ્ચે હેરફેર કરે છે. તો વહાણોની સાથે સાથે ઉત્તર તરફથી આવતા વિમાનોની પણ આ રુટ પર સારી એવી સંખ્યા છે. જેમાં વ્યવસાયીક અને ખાનગી વિમાનો ફ્લોરિડા, કેરેબિયન અને [[દક્ષિણ અમેરિકા]] સુધી આવે છે. == ત્રિકોણની કથાનો ઇતિહાસ == === ઉત્પત્તિ === ત્રિકોણની કથા આરંભતો હોય તેવો પહેલો લેખ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ ઍસોસિએટેડ પ્રેસના માધ્યમ દ્વારા ઈ. વી. ડબલ્યુ જોન્સ દ્વારા એક અખબારમાં લખવામાં આવ્યો હતો. <ref name="Jones,1950">{{cite newspaper | title = ''unknown title'', newspaper articles | publisher = Associated Press | author = E.V.W. Jones | date = September 16, 1950 }}</ref>બે વર્ષ બાદ, ''ફેટ'' મેગેઝિનમાં જયોર્જ એક્સ સેન્ડ નામના લેખકે લખેલો “સી મિસ્ટ્રી એટ અવર બેક ડોર”(Sea Mystery At Our Back Door) <ref name="Sand,1952">{{cite journal | title = Sea Mystery At Our Back Door | author = George X. Sand | journal = [[Fate (magazine)|Fate]] | month = October | year=1952}}</ref>નામનો લેખ છપાયો હતો. આ લેખમાં લેખકે એવા ઘણા બધા વિમાનો અને વહાણોની યાદી આપી જેઓ એકાએક ગુમ થયા હતા આ યાદીમાં ફ્લાઈટ ૧૯ તરીકે ઓળખાતી, તાલિમી ઉડાન દરમિયાન ગુમ થયેલી અમેરિકન નૌકાદળના પાંચની ટુકડી એવા ટીબીએમ એવેન્જર (TBM Avenger બોમ્બર વિમાનોનો સમાવેશ થતો હતો. સેન્ડના લેખ દ્વારા અત્યારે સુપરિચિત એવા ત્રિકોણનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. ફ્લાઈટ ૧૯ને ''અમેરિકન લીજન'' નામના મેગેઝિનના ૧૯૬૨ના અંકમાં સ્થાન આપવામાં આવ્યું હતું. <ref "Eckert,1962" >{{cite journal | title = The Lost Patrol | journal = American Legion | author = Allen W. Eckert | month = April | year=1962}}</ref>એ લેખમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટ લીડરને એવું કહેતો સાંભળવામાં આવ્યો હતો કે, “અમેgreenપાણીમાં પ્રવેશી રહ્યા છે અહીં કશું જ સારું જણાતું નથી.અમને જાણ નથી અમે ક્યાં છીએ, અહીં પાણી લીલું છે સફેદ નહીં.” અહીં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નૌકાદળ દ્વારા તપાસ માટે રચાયેલા બોર્ડને એક અધિકારીએ એવું કહ્યું હતું કે “વિમાનને મંગળ ગ્રહ પણ લઈ જવામાં આવ્યુ હશે” આ પહેલો એવો લેખ હતો જે ફ્લાઈટ ૧૯ને અલૌકિક શક્તિ સાથે જોડતો હતો, પરંતુ અન્ય એક લેખક વિન્સેટ ગાડીસે ૧૯૬૪માં ''એરગોસી(Argosy) મેગેઝિનના ફ્રેબ્રુઆરી મહિના અંકમાં ફ્લાઈટ ૧૯ લાપતા થવા અંગે લેખ લખ્યો. આ વખતે તેણે લેખનું મથાળું આપ્યુ “ ધ ડેડલી બર્મુડા ટ્રાયેંગલ (The Deadly Bermuda Triangle)<ref name="Gaddis,1964"/>.” આ લેખના એક વર્ષ બાદ લેખકે ઘટનાને વધુ વિસ્તારપૂર્વક રજૂ કરતું પૂસ્તક ‘''અદ્રશ્ય ક્ષિતિજ’ '' (Invisible Horizons) લખ્યું.<ref name="Gaddis,1965">{{cite book | title = Invisible Horizons | author = Vincent Gaddis | year = 1965 }}</ref>આ બાદ અન્ય લેખકોએ પોતાના સંશોધનો રજૂ કર્યાઃ જ્હોન વાલેસ સ્પેન્સર (''લિમ્બો ઓફ ધ લોસ્ટ'', ૧૯૬૯, પૂનઃમૂદ્રણ ૧૯૭૩)<ref name="Spencer,1969"/>; ચાર્લ્સ બેર્લિટ્ઝ (''ધ બર્મુડા ટ્રાયેંગલ''(Bermuda Triangle), ૧૯૭૪)<ref name="Berlitz,1974"/>; રીચાર્ડ વિનેર (''ધ ડેવિલ્સ ટ્રાયેંગલ''(The Devil's Triangle), ૧૯૭૪) <ref name="Winer,1974"/>, અને અન્ય ઘણા, એકકેર્ટ દ્વારા વણી લેવામાં આવેલી અલૌકિક તાકતોની વાત તેમના પુસ્તકમાં કરી હતી. <ref name="Eckert, 2004">{{cite journal | url = http://www.accessmylibrary.com/coms2/summary_0286-12789881_ITM | title = Strange fish: the scientifiction of Charles F. Berlitz, 1913–2003 | journal = Skeptic | location = Altadena, CA | date = March , 2004 }}</ref> === કુશેનું સંશોધન === એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના રીસર્ચ લાયબ્રેરીયન અને'' ધ બર્મુડા ટ્રાયેંગલ મિસ્ટ્રીઃ સૉલ્વડ''(The Bermuda Triangle Mystery: Solved)(૧૯૭૫)<ref name="Kusche,1975"/>ના લેખક એવા લોરેન્સ ડેવિડ કુશેએ આ વલણને પડકાર્યું. કુશેના સંશોધનમાં બેર્લિટ્ઝના કામમાં, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનમાં, સહભાગીઓ અને પ્રાથમિક બનાવોમાં સંકળાયેલા લોકોની બાબતે અચોક્કસતા અને વિસંગતતાઓ બહાર આવી હતી. તેણે એવા પણ કેટલાક કેસો નોંધ્યા જેમાં પ્રસ્તુત કરવામાં આવેલી માહિતી નોંધાઈ ન હતી, જેમ કે યૉટ્સ્મન ડોનાલ્ડ ક્રાઉહુર્ટના લાપતા થવા અંગે. બેર્લિટ્ઝે આ ઘટનાને પાક્કા પૂરાવા હોવા છતાં વિપરીત રીતે રહસ્યમય દર્શાવાઈ હતી અન્ય એક ઉદાહરણમાં બેર્લિટ્ઝે એક વહાણનું આપ્યું છે જે ત્રણ દિવસ સુધી ''એટલાન્ટિક ''બંદર ખાતે ત્રણ દિવસ સુધી લાપતા રહ્યુ હતું, આજ નામનું એક વહાણ તેના બંદરથી દુર ''પેસિફિક'' મહાસાગરમાં પણ ત્રણ દિવસ સુધી ગુમ રહ્યાની નોંધ હતી.કુશેએ દલીલ કરી હતી કે આ ટ્રાયેંગલને રહસ્યમય બનાવતા જે બનાવોની વાતો કરવામાં આવી છે તેમાના મોટાભાગના બનાવો આ વિસ્તારની બહાર બન્યા છે. આશ્ચર્યજનક રીતે આ સંશોધન સરળ બતાવવામાં આવ્યું છે, તેણે જે તે સમયના અખબારોની તપાસ કરી અને બનાવના દિવસના હવામાન અહેવાલને જોયા જે અન્ય લેખકોએ પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો ન હતા. કુશે અંતિમ નિર્ણય પર આવ્યોઃ * આ વિસ્તારમાં ગુમ થયેલા કહેવાતા વહાણો અને વિમાનોની સંખ્યા મહાસાગરમાં બનતી અન્ય ઘટનાઓની સરખામણીમાં એટલી મોટી નથી. * જે વિસ્તારોમાં આ વહાણો અને વિમાનો લાપત્તા બન્યા છે તે વિસ્તારોમાં ટ્રોપિકલ સ્ટ્રોમ (ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં)ની સંખ્યા ઘણી છે. બેર્લિટ્ઝ સહીતના અન્ય લેખકોએ ટ્રોપિકલ સ્ટ્રોમ અંગેનો ઉલ્લેખ કર્યો નથી. * અકસ્માતોની સંખ્યા ઢંગધડા વગરના સંશોધનને કારણે અતિશયોકિત ભરેલી છે. બોટ ગુમ થયાની નોંધ હોય છે પરંતુ જ્યારે તે બોટ બંદર પર પરત ફરે છે ત્યારે તેની કોઈ નોંધ કરવામાં આવતી નથી. * કેટલાક લાપત્તા બન્યાના બનાવો ખરેખર તો બન્યા જ ન હતા.ફ્લોરીડાના ડેટોના બીચ પર ૧૯૩૭માં એક વિમાન અકસ્માતગ્રસ્ત થયાનું કેટલાય લોકોની સમક્ષ કહેવાયું છે, પરંતુ સ્થાનિક અખબારો તપાસતા તેમાં આ બનાવની નોંધ નથી. કુશેના આખરી મત મુજબઃ :બર્મુડા ત્રિકોણનું રહસ્ય, લેખકો કે જેઓ જાણીજોઈને કે અજાણપણે ગેરસમજનો, ખોટા કારણોનો અને સનસનાટી મચાવવાની લાલચનો ભોગ બન્યા છે, તેવા લેખકો અને લોકોએ બનાવ્યું છે.<ref name="Kusche,1975" (277)/> === વધુ પ્રતિભાવ === દરિયાઈ વીમો પૂરી પાડતી લંડનની લોયડ કંપનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે બર્મુડા ત્રિકોણ અન્ય મહાસાગરના અન્ય વિસ્તારોથી વધુ ભયાનક નથી. આ વિસ્તારમાથી પસાર થતા વહાણો માટેના વીમાના અસામાન્ય દર લાગુ કરવામાં આવશે નહીં.{{Fact|date=March 2009}} યુનાઈટેડ સ્ટેટ કોસ્ટ ગાર્ડના રેકોર્ડ પણ તેમના સારાંશની પુષ્ટી કરે છે. ખરેખર તો, જે વહાણો કે વિમાનો લાપત્તા થયાના અહેવાલો છે તે અહીંથી રોજીંદા ધોરણે પસાર થતા વાહણો અને વિમાનોની સંખ્યાની સરખામણીમાં એકદમ ક્ષુલ્લક છે.{{Fact|date=March 2009}} તટ રક્ષક દળો પણ આ ત્રિકોણને લઈને સત્તાવાર રીતે શંકાસ્પદ છે, તેમની તપાસ દરમિયાન કશું જ એકત્ર કરવામાં આવ્યું નથી કે પછી પ્રકાશિત પણ કરવામાં આવ્યું નથી. ઘણા બધા બનાવો કે જે ત્રિકોણના લેખકોએ લખ્યા છે તેના દસ્તાવેજો તપાસતા વિરોધાભાસી સાબિત થાય છે. આવો જ એક બનાવ ૧૯૭૨માં બન્યાની નોંધ છે જેમાં "વી. એ. ફોગ" નામના ટેન્કરમાં મેક્સિકોના અખાતમાં વિસ્ફોટ થયો હતો અને ડુબી ગયું હતું. તટ રક્ષક દળે તુટેલા જહાજના ફોટા પણ પાડ્યા હતા અને કેટલાય મૃતદેહો મળી આવ્યા હતા<ref name="USCG Fogg">{{cite web | url = http://www.uscg.mil/hq/g-m/moa/boards/vafog.pdf | title = V A Fogg | format = PDF | publisher = USCG }}</ref>, જ્યારે એક ટ્રાયેંગલ લેખકના દાવા મુજબ બધા જ મૃતદેહો લાપત્તા હતા માત્ર કેપ્ટનનો જ મૃતદેહ મળ્યો હતો, કેપ્ટન તેની કેબિનમાં કોફી પીતો હતો તે સ્થિતિમાં મૃતદેહ મળ્યાની નોંધ આ લેખકે કરી હતી.<ref name="Spencer,1969"/> ધ નોવા/હોરીઝોન એપિસોડ ''ધ કેસ ઓફ બર્મુડા ટ્રાયેંગલ''(૨૭-૦૬-૧૯૭૬) ઘણો જ ટીકાત્મક એપિસોડ હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે “ જ્યારે આપણે મુળ જગ્યાએ કે પછી સંકળાયેલા લોકો સુધી પહોંચીએ છીએ ત્યારે રહસ્ય અદ્રશ્ય થઈ જાય છે.આ ત્રિકોણ અંગેના પ્રશ્નોનો જવાબ આપવાની વિજ્ઞાને જરૃર નથી કારણ કે આ પ્રશ્નો પહેલા જ તબક્કે નક્કર નથી. ...આ ત્રિકોણમાં વહાણો અને વિમાનો એવી જ રીતે વર્તે છે જે રીતે વિશ્વમાં અન્ય સ્થળે વર્તે છે.”<ref name="NOVA,1976">{{cite episode | series = [[NOVA (TV series)|NOVA]] / [[Horizon (BBC TV series)|Horizon]] | title = The Case of the Bermuda Triangle | airdate = 1976-06-27 | network = PBS }}</ref> ટીકાત્મક સંશોધકો, જેમ કે અર્નેસ્ટ ટાવેસ અને <ref name="Taves,1978">{{cite journal | last = Taves |first=Ernest | title = | journal = [[The Skeptical Inquirer]] | year = 1978 | volume = 111 | issue = 1 | pages = p.75–76 }}</ref>બેરી સિંગરે<ref name="Singer,1979">{{cite journal | last = Singer |first=Barry | title = | journal = The Humanist | volume = XXXIX | issue = 3 | year = 1979 | pages = p.44–45 }}</ref> નોંધ કરી છે કે કેવી રીતે રહસ્ય અને પેરાનોર્મલ વાત લોકપ્રિય અને નફાકારક છે.આને કારણે બર્મુડા ત્રિકોણ અંગેની વસ્તુઓમાં મોટપ્રમાણમાં વધારો થયો.તેમાંના કેટલીક પેરાનોર્મલ તરફી વસ્તુઓ ખોટી કે અચોક્કસ હતી પરંતુ તેના ઉત્પાદકો તેને સતત માર્કેટમાં ઠાલવી રહ્યા હતા.તદનુસાર, તેઓના દાવા મુજબ પુસ્તકો, ટીવી વિશેષ જેઓ ત્રિકોણના રહસ્યનું સમર્થન કરે છે તેના તરફ માર્કેટ પૂર્વગ્રહયુક્ત વર્તન કરે છે. જ્યારે ટીકાત્મક દ્રષ્ટિબિંદુ દ્વારા સંશોધિત કરાયેલી વસ્તુઓનો વિરોધ કરે છે. છેલ્લે, જો આ ત્રિકોણ જમીન સુધી ફેલાતો હોય તો પુર્તો રીકો, બહામાસ અને કે પછી બર્મુડા, જ્યાં કોઈ પણ વાહન કે વ્યકિતના લાપત્તા થયાના પુરાવા મળ્યા નથી.{{Fact|date=March 2009}} આ ત્રિકોણની અંદર વસેલાં ફ્રિપોર્ટ શહેરમાં મોટું બંદર આવેલું છે તેમજ અહીંનું એરપોર્ટ વાર્ષિક ધોરણે ૫૦,૦૦૦ ઉડાનોનું સંચાલન કરે છે, તેમજ હજારો પ્રવાસીઓ આ શહેરની મુલાકાત લે છે. == અલૌકિક(કુદરતના કાયદાથી પર) ખુલાસા == આ અકસ્માતોને સમજાવવા માટે ત્રિકોણના લેખકોએ અલૌકિક ખ્યાલોનો સહારો લીધો છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે દરિયાની અંદર [[એટલાન્ટિસ]] ([[:en:Atlantis|Atlantis]]) ખંડ ડુબેલો હોઈ શકે છે. કેટલીક વખત એટલાન્ટિસની કથાને દરિયામાં ડુબેલી બાહમાસના [[બિમિની|બિમિનિ]] ([[:en:Bimini|Bimini]])ટાપુઓના[[બિમિની રોડ|બિમિનિ રોડ]] ([[:en:Bimini Road|Bimini Road]]) સાથે જોડવામાં આવે છે. કેટલીક વ્યાખ્યામાં તે ત્રિકોણમાં આવી જાય છે. સાઈકિક [[એડગર કાયસે|એડગર સાયકી]] ([[:en:Edgar Cayce|Edgar Cayce]])એ આગાહી પણ કરેલી કે 1968માં એટલાન્ટિસના મળેલા પૂરાવાઓને [[બિમિનિ રોડ]] ([[:en:Bimini Road|Bimini Road]])ની શોધ તરીકે ઉલ્લેખ કરી શકાય છે. કેટલાક લોકો રચનાને રોડ, દિવાલ અને અન્ય માળખું ઘણે છે પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ એક કુદરતી રચના છે. <ref name="CSI,2004">{{cite journal | url = http://www.csicop.org/si/2004-01/geologists-adventures.html | title = A Geologist's Adventures with Bimini Beachrock and Atlantis True Believers | journal = Skeptical Inquirer | month = January | year = 2004 | access-date = 2009-06-10 | archive-date = 2007-04-06 | archive-url = https://web.archive.org/web/20070406124939/http://www.csicop.org/si/2004-01/geologists-adventures.html | url-status = dead }}</ref> તો કેટલાક લેખકો [[પરગ્રહવાસીઓ|પરગ્રહવાસી]] ([[:en:UFO|UFO]])ઓને પણ આ બનાવોમાં જોડે છે. <ref>{{Cite web |url=http://ufos.about.com/od/classicufocases/a/bermudatriangle.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2009-06-10 |archive-date=2017-01-08 |archive-url=https://web.archive.org/web/20170108094343/http://ufos.about.com/od/classicufocases/a/bermudatriangle.htm |url-status=dead }}</ref>મુળમાં આ ખ્યાલ તો જાણીતા ફિલ્મ સર્જક [[સ્ટીવન સ્પીલબર્ગ|સ્ટીવન સ્પીલબર્ગે]] ([[:en:Steven Spielberg|Steven Spielberg]])તેમની [[વિજ્ઞાનની કલ્પિત વાત પર આધારિત ફિલ્મ|સાયન્સ ફિક્શન ફિલ્મ]] ([[:en:science fiction film|science fiction film]]) ''[[પરગ્રહવાસીઓ સાથે લડાઈ|ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ ધ થર્ડ કાઇન્ડ]] ([[:en:Close Encounters of the Third Kind|Close Encounters of the Third Kind]])''માં વાપરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ફ્લાઈટ 19નું પરગ્રહવાસીઓ અપહરણ કરી લઈ જાય છે તેવી કથા છે. જાણીતા ભાષાશાસ્ત્રી અને વિલક્ષણ બાબતો અંગે વિવિધ પુસ્તકો લખનારના પૌત્ર એવા [[ચાર્લ્સ બેર્લિટ્ઝ|ચાર્લ્સ બેર્લિટ્ઝે]] ([[:en:Charles Berlitz|Charles Berlitz]]), તેમના પુસ્તકમાં અસમાન્ય ખુલાસા આપ્યા છે. તેમણે ત્રિકોણમાં વહાણો અને શીપ લાપત્તા થવા માટે સમજાવી શકાય નહીં તેવી શક્તિઓ જવાબદાર હોવાનું ઠેરવ્યું છે.<ref name="Berlitz,1974"/> == કુદરતી ખુલાસા == === હોકાયંત્રની ભિન્નતાઓ === {{Unreferencedsection|date=March 2009}} ત્રિકોણમાં બનેલા ઘણા બનાવોમાં [[હોકયંત્ર|હોકાયંત્ર]] ([[:en:Compass|Compass]])માં આવેલી સમસ્યાનો હવાલો આપવામાં આવ્યો છે. તો ઘણા એવી પણ થિયરી રજૂ કરે છે કે આ વિસ્તારમાં કોઈ અદ્રશ્ય ચુંબકિય ક્ષેત્ર હોવું જોઈએ.અહીં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હોકાયંત્ર [[ચુંબકિય ધ્રુવ]] ([[:en:Magnetic pole|Magnetic pole]]) સાથે સંબંધ ધરાવે છે, તે કુદરતી [[ચૂંબકિય ભિન્નતાઓ|ચૂંબકીય ભિન્નતા]] ([[:en:magnetic variation|magnetic variation]])ઓ પર આધારિત છે. દાખલા તરીકે, [[યુનાઈટેડ સ્ટે્ટ]] ([[:en:United States|United States]])એક માત્ર એવું સ્થળ છે જ્યાં [[ચુંબકિય ઉત્તર ધ્રુવ|ચુંબકિય(હોકાયંત્ર) ઉત્તર]] ([[:en:magnetic north pole|magnetic (compass) north]])માં હોય છે અને [[ઉત્તર|ભૂગોળની રીતે (સાચુ) ઉત્તર]] ([[:en:true north|geographic (true) north]]) [[વિસ્કોસિન]] ([[:en:Wisconsin|Wisconsin]])ની સમાનંતર થઈને [[મેક્સિકોનો અખાત|મેક્સિકોના અખાત]] ([[:en:Gulf of Mexico|Gulf of Mexico]]) સુધી છે. દિશાશોધકો સદીઓથી આ વાત જાણે છે.પરંતુ કદાચ લોકોને આ વસ્તુ ન ખબર હોય, જેથી તેઓ વિચારે છે કે આ ત્રિકોણમાં કંઈક રહસ્યમય હોવું જોઈએ જેથી હોકાયંત્ર દિશાભાન ભુલાવે છે. પરંતુ કુદરતી રીતે હોકાયંત્ર યોગ્ય જ છે. === વિનાશનો હેતૂપૂર્વક પ્રયાસ === {{Unreferencedsection|date=March 2009}} આને બે શ્રેણીમાં વિભાજીત કરી શકાયઃ યુદ્ધની હરકત અને ચાંચિયાગીરી[[વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]] ([[:en:World Wars|World Wars]])માં સબમરીન કે વહાણો દ્વારા ડુબાડવામાં આવેલા જહાજો અંગેના દુશ્મનોની ફાઈલોના રેકોર્ડ અને લોગ બૂક તપાસવામાં આવ્યા, તેમજ જેઓ આ કક્ષામાં આવતા હતા તેવા શંકાસ્પદ કેસો પુરવાર થઈ શક્યા ન હતા.1918માં યુએસએસ ''સાયક્લોપ્સ ''અને તેના સાથી એવા બે જહાજો ''પ્રોટેસ'' અને ''નેરેઉસ''ને [[બીજું વિશ્વયુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]] ([[:en:World War II|World War II]])માં સબમરીન દ્વારા ડુબાડી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, પણ તે અંગે જર્મનોના રેકોર્ડમાં કોઈ માહિતી નથી. હાલમાં પણ [[ચાંચિયાગીરી]] ([[:en:Piracy|Piracy]]) થઈ રહી છે. ચાંચિયાગીરી એટલે મધ દરિયે બળપૂવર્ક જહાજ કે નાની નૌકાનો કબ્જો લઈ લેવો.હિંદ મહાસાગર અને પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં ચાંચિયાગીરી સામાન્ય છે. ડ્રગ્સની હેરાફેરી કરતા લોકો આનંદ માટેની બોટોનો સ્મગલીંગ માટે ઉપયોગ કરે છે. કેરેબિનયમાં યાટ્ અને તેના ચાલક દળો લાપત્તા થવા અંગે આ લોકો પણ સંકળાયેલા હોઈ શકે છે. ઐતિહાસિક રીતે કેરેબિયનના(1560 થી 1760 સુધી ચાંચિયાગીરી સામાન્ય હતી ત્યારે) પ્રખ્યાત દરિયાઈ ચાંચિયાઓમાં એડવર્ડ ટીચ ([[બ્લેકબર્ડ|બ્લેક બર્ડ]] ([[:en:Blackbeard|Blackbeard]]))અને [[જેન લાફિટે|જેન લેફિટે]] ([[:en:Jean Lafitte|Jean Lafitte]])નો સમાવેશ થાય છે. ઘણી વખત કહેવાય છે કે લેફિટે પણ ત્રિકોણનો ભોગ બન્યો હશે. [[ચિત્ર:Gulfstream1.jpg|thumb|upright|ઉત્તરથી પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર તરફ જતા ગલ્ફના પ્રવાહની કલર તસ્વીર.(નાસા)]] === ગલ્ફના પ્રવાહો === [[ગલ્ફના પ્રવાહો]] ([[:en:Gulf Stream|Gulf Stream]]) [[મેક્સિકોનો અખાત|મેક્સિકોના અખાત]] ([[:en:Gulf of Mexico|Gulf of Mexico]])માંથી ઉત્પન થાય છે અને [[ફ્લોરિડાની સમુદ્વધૂની|ફ્લોરિડાની સમુદ્રધુની]] ([[:en:Straits of Florida|Straits of Florida]])માંથી પસાર થઈ ને ઉત્તર એટલાન્ટિકમાં જાય છે. આને દરિયાની અંદરની એક નદી ગણી શકાય. નદીની જેમ તે પણ કેટલીક તરતી વસ્તુઓને ખેંચી જાય છે. તેની ઝડપ પણ ઘણી તીવ્ર હોય છે. {{convert|2.5|m/s|mph}}<ref>{{cite web |last=Phillips |first=Pamela |title=The Gulf Stream |url=http://fermi.jhuapl.edu/student/phillips/ |publisher=USNA/Johns Hopkins |access-date=2007-08-02 }}</ref>પાણીમાં ઉતરી શકે તેવું નાનકડું વિમાન કે પછી બોટના એન્જિનમાં સમસ્યા સર્જાઈ હોય ત્યારે તે જે જગ્યાએ સમસ્યા નડી હોય તેનાથી ઘણી વખત દૂર હોય છે. આવો જ બનાવ 22 ડિસેમ્બર 1967ના રોજ બન્યો હતો. જેમાં'' વિચક્રાફ્ટ ''નામમના ક્રુઝરમાં મીયામીના દરિયાકાંઠાના બોયાથી એક માઈલ દુર એન્જિનમાં ખામી સર્જાઈ હતી. પરંતુ જ્યારે તટ રક્ષક દળ ત્યાં પહોંચ્યું ત્યારે આ ક્રુઝર તે જગ્યાએ હતું નહીં. === માનવીય ભૂલ === {{Unreferencedsection|date=March 2009}} વહાણ કે વિમાન લાપત્તા થવા અંગે તપાસ અહેવાલોમાં બનાવ સૌથી વધુ ખુલાસા તરીકે માનવીય ભૂલ ગણાવાઈ છે. જાણી જોઈને કે પછી આકસ્મિક રીતે, માણસની ભૂલોને કારણે આપત્તિ આવે છે અને આ વાત બર્મુડા ત્રિકોણને પણ લાગુ પડે છે તેને અલગ ઘણી શકાય નહીં. દાખલા તરીકે, તટરક્ષક દળે 1972માં ટેન્કર ''વી.એ. ફોગ''ના લાપત્તા થવા અંગે અસ્થિર એવા [[બેન્ઝીન|બેન્ઝિન]] ([[:en:benzene|benzene]])ને સાફ કરવાની યોગ્ય ટ્રેનિંગ ન અપાઈ હોવાનું કારણ આપ્યું હતું.તો માણસનું હઠિલાપણું પણ ઘણી વખત અકસ્માતનું કારણ બને છે. બિઝનેશમેન હાર્વી કોનોવોર તેની યાટ્ ''રેવોનોક''ને ગુમાવી દીધી હતી કારણ કે તે 1 જાન્યુઆરી 1958ના રોજ દરિયાઈ તોફાનોની વચ્ચે નૌકાને દરિયામાં લઈ ગયો હતો. ઘણા સત્તાવાર રીપોર્ટોમાં જણાવ્યા મુજબ જહાજ કે વિમાનનો ભંગાર ન મળવાની અકસ્માતના કારણની તપાસ કરી શકાઈ નથી. === ચક્રવાત === {{Unreferencedsection|date=March 2009}} દરિયામાં ઉદ્ભવતા [[ટ્રોપિકલના વાવાઝોડાં|ચક્રવાત]] ([[:en:Tropical cyclone|Hurricanes]])ને કારણે કેટલાય લોકો જાન ગુમાવે છે તેમજ લાખો ડોલરનું નુકશાન થાય છે. ચક્રવાતને વહાણ ડબ્યું હોય તેવો પ્રથમ બનાવ 1502માં નોંધાયો હતો જેમાં સ્પેનના [[ફ્રાન્સિસ્કો ડી બોબાડીલા|ફ્રાન્સિસ્કો ડી બોબાડિલા]] ([[:en:Francisco de Bobadilla|Francisco de Bobadilla]])નો જહાજી કાફલો ચક્રવાતને કારણે ડુબી ગયો હતો. ત્રિકોણમાં પણ ઘણી વખત ચક્રવાતને કારણે અકસ્માત બન્યાનું નોંધાયું છે. === મિથેન હાઈડ્રેટ === {{main|Methane clathrate}} [[ચિત્ર:Worldwide_distribution_of_gas_hydrates_1996.jpg|thumb|1996 મુજબ વિશ્વભરમાં દરિયામાં ગેસ હાઈડ્રેટનો વહેંચાયેલો અને અનુમાનિત જથ્થો. <br />સ્ત્રોતઃ [[યુએસજીએસ]] ([[:en:USGS|USGS]])]] લાપત્તા થવા અંગે કેટલાક ખુલાસા આપવામાં આવ્યા છે તેમાં [[ખંડિય છાજલી]] ([[:en:continental shelves|continental shelves]]) પર વિપુલ માત્રામાં મળતા [[મિથેન]] ([[:en:methane|methane]]) હાઈડ્રેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં સાબિત થયું છે કે પરપોટા પાણીની ઘનતામાં ઘટાડો કરીને એક આદર્શ જહાજને ડુબાડી શકે છે<ref name="Monash,2003">{{cite web | url = http://www.monash.edu.au/pubs/monash-news/2003/bubble.html | title = Methane Bubble | publisher = Monash Univ. }}</ref>, તેમજ તેના ભંગારને ઝડપથી જઈ રહેલા [[ગલ્ફના પ્રવાહો]] ([[:en:Gulf Stream|Gulf Stream]])દુર ખેંચીને લઈ જઈ શકે છે.એવું દ્રઢપણે માનવામાં આવે છે કે મિથેનનો [[ફાટી નિકળવું.|વિસ્ફોટ]] ([[:en:eruption|eruption]])(ઘણી વખત તેને “[[જ્વાળામુખી|કાદવનો જ્વાળામુખી]] ([[:en:mud volcano|mud volcano]])” કહેવાય છે) આ વિસ્તારના પાણીને ફિણવાળું પાણી બનાવી દે છે જે જહાજને પાણીમાં [[બૉયન્સી|તરતું]] ([[:en:buoyancy|buoyancy]])રાખી શકતું નથી.આ કેસમાં જહાજની આસપાસ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે જેને કારણે જહાજને કોઈ ચેતવણી મળ્યા વગર ઝડપથી ડુબવા લાગે છે. [[યુનાઈટેડ સ્ટે્ટ]] ([[:en:United States|United States]])ની અગ્નિ દિશામાં આવેલા [[બ્લેક રીજ|બ્લેક રીગ]] ([[:en:Blake Ridge|Blake Ridge]])વિસ્તારમાં મળી આવેલા હાઈડ્રેટ અંગે [[યુનાઈટેડ સ્ટેટ જીયોલોજીકલ સર્વે|યુનાઈટેડ સ્ટે્ટ જિયોલોજીક સર્વે]] ([[:en:United States Geological Survey|United States Geological Survey]])દ્વારા 1981માં [[સફેદ પેપર]] ([[:en:white paper|white paper]])પ્રકાશિત કરવામાં આવ્યું હતું. <ref name="WoodsHole papers">{{cite web | url = http://woodshole.er.usgs.gov/project-pages/hydrates/usgspubs.html | title = Gas Hydrate at the USGS | publisher = Woods Hole | year = 1981 | access-date = 2009-06-10 | archive-date = 2012-02-18 | archive-url = https://web.archive.org/web/20120218231421/http://woodshole.er.usgs.gov/project-pages/hydrates/usgspubs.html | url-status = dead }}</ref>જો કે, યુએસજીએસના વેબ પેજીસ મુજબ 15000 વર્ષથી બર્મુડા ત્રિકોણમાં મોટાપ્રમાણમાં ગેસ હાઈડ્રેટ મુક્ત થયો હોત તેવી શક્યતા નથી.<ref name="WoodsHole Bermuda">{{cite web | url = http://woodshole.er.usgs.gov/project-pages/hydrates/bermuda.html | title = Gas Hydrate at the USGS, Bermuda Triangle | publisher = Woods Hole | access-date = 2009-06-10 | archive-date = 2012-10-23 | archive-url = https://web.archive.org/web/20121023070855/http://woodshole.er.usgs.gov/project-pages/hydrates/bermuda.html | url-status = dead }}</ref> === રોગ વેવ === વિશ્વભરના મહાસાગરોમાં વિવિધ પ્રકારના [[રોગ વેવ]] ([[:en:rogue waves|rogue waves]])(જુઠ્ઠા, તોફાની મોજા) હોય છે જેને કારણે ઓઈલ પ્લેટફોર્મ તુટી પડે છે<ref>http://www.nytimes.com/2006/07/11/science/11wave.html?8dpc</ref> અને જહાજો ડુબી પણ શકે છે. <ref>{{Cite web |url=http://www.uscg.mil/hq/gm/moa/boards/oceanranger.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2009-06-10 |archive-date=2007-08-11 |archive-url=https://wayback.archive-it.org/all/20070811032725/http://www.uscg.mil/hq/gm/moa/boards/oceanranger.pdf |url-status=dead }}</ref>આ પ્રકારના મોજાંઓને રહસ્યમય માનવામાં આવતા હતા, હમણા સુધી તેને કાલ્પનિક પણ માનવામાં આવતા હતા.<ref>http://www.esa.int/esaCP/SEMOKQL26WD_index_0.html</ref><ref>http://www.livescience.com/strangenews/080804-rogue-waves.html</ref>જો કે, વિમાન લાપત્તા થવા અંગે આ મોજાંઓને દોષી ગણવામાં આવતા નથી. == મહત્વના બનાવો == {{main|List of Bermuda Triangle incidents}} === ફ્લાઈટ 19 === [[ચિત્ર:TBF (Avengers) flying in formation.jpg|upright|thumb|અમેરિકન નૌકાદળની ટીબીએફ ગ્રુમન એવેન્જર ફ્લાઈટ, ફ્લાઈટ 19.ઘણા બધા ત્રિકોણના લેખકો દ્વારા આ તસ્વીર ફ્લાઈટ 19ને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે. અમેરિકન નૌકાદળ]] એટલાન્ટિકમાં ટ્રેનિંગ માટે ગયેલા [[ટીબીએમ એવેન્જર]] ([[:en:TBM Avenger|TBM Avenger]])બોમ્બર વિમાનોની [[ફ્લાઈટ 19]] ([[:en:Flight 19|Flight 19]]) નામની ટુકડી 5 ડિસેમ્બર 1945ના રોજ લાપત્તા બની હતી.ફલાઈટના રસ્તા મુજબ તેઓ પુર્વમાં 120 માઈલ દુર અને ઉત્તરમાં 73 માઈલ દુર જવાના હતા અને ત્યાર બાદ 120 માઈલનું અંતર કાપીને તેઓ નૌકા મથક પર પાછા ફરવાના હતા. પરંતુ તેઓ ક્યારેય પાછા ફર્યા નહીં.એવી વાત બહાર આવી હતી કે ફ્લાઈટમાં કંઈક અસામાન્ય બન્યું હતું. ફ્લાઈટના હોકાયંત્રો પણ કંઈક વિચિત્ર રીતે વર્તતા હતા. આ ફ્લાઈટને દોરવણી એક અનુભવી કેપ્ટન લેફ. ચાર્લ્સ કેરોલ ટેલર આપી રહ્યા હતા. નૌકાદળના રીપોર્ટ મુજબ આ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.તપાસમાં કાવત્રાંની શક્યતાઓ પણ તપાસવામાં આવી હતી.એવું માનવામાં આવે છે કે ટેલરની માતા તેના પુત્રની પ્રતિષ્ઠા બચાવવા માંગતી હતી, જેથી તેમણે રીઝન અનનોન“(કારણ જાણી શકાયું નથી) લખાવ્યું. ખરેખરમાં તો ટેલર જ્યાં હોવાનું મનાતો હતો તેનાથી 50 કીમી ઉત્તર પશ્ચિમમાં હતો. <ref name="the_disappearance_of_flight_19">{{cite web | url = http://www.bermuda-triangle.org/html/the_disappearance_of_flight_19.html | title = The Disappearance of Flight 19 | publisher = [http://www.bermuda-triangle.org Bermuda Triangle .org] }}</ref> રહસ્યને વધું ઉડો બનાવતો બનાવ ત્યાર બાદ તરત જ બન્યો જ્યારે 13 ક્રુ મેમ્બરો સહીતના [[મરિનર એરક્રાફ્ટ]] ([[:en:Mariner aircraft|Mariner aircraft]])ને ગુમ થયેલા એવેન્જર વિમાનોની તપાસ માટે રવાના કરવામાં આવ્યું. પરંતુ ત્યાર બાદ મરિનર ક્યારેય પાછું આવ્યું નહીં.બાદમાં ફ્લોરિડાના કાંઠે આવેલા એક ટેન્કરે અહેવાલ આપ્યો હતો કે આકાશમાં એક વિસ્ફોટ થયો હતો. આજ સમયે અને એજ દિશામાં મરિનર પેટ્રોલિંગ કરી રહ્યાનું માનવામાં આવતું હતું. આ કથાની ઘણી બધી બાબતો ચોક્કસ છે પરંતુ ઘણી મહત્વની માહિતીઓ મળી શકી નથી.આ અકસ્માત બાદ હવામાન તોફાની બની રહ્યું હતું. અને નૌકાદળના રીપોર્ટ અને ટેલર અને ફ્લાઈટ 19ના સાથી પાયલોટ સાથે થયેલી વાતચીતનો રેકોર્ડ તપાસતા ચુંબકિય સમસ્યા ન હોવાનું જણાય છે. <ref name="the_disappearance_of_flight_19"/>ઉપરાંત, માત્ર ટેલરને જ ઉડાણનો યોગ્ય અનુભવ હતો, પરંતુ તે પણ દક્ષિણ ફ્લોરિડા વિસ્તાર સાથે સુપરિચિત ન હતો, તેમજ તેના દ્વારા ફ્લાઈટનો રૃટ ભૂલી જવાના પણ બનાવો નોંધાયા હતા.તેણે [[બીજું વિશ્વયુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]] ([[:en:World War II|World War II]])માં ત્રણ વખત આ પ્રકારનું વર્તન ત્રણ વખત કર્યું હતું જેથી બે વખત તેનું પ્લેન દરિયામાં ખાબક્યું હતું.<!-- contradicts "Flight 19" article-->{{fact|date=March 2009}} === ''મેરી સેલેસ્ટે'' === 1872માં 282 ટનના [[બ્રિગન્ટીન|બ્રિંગટાઈન]] ([[:en:brigantine|brigantine]])'' [[મેરી સેલેસ્ટે]] ([[:en:Mary Celeste|Mary Celeste]])''જહાજના રહસ્યનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ખોટી રીતે ત્રિકોણ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આ જહાજને [[પોર્ટુગલ]] ([[:en:Portugal|Portugal]])ના દરિયા કાંઠે ત્યજી દેવામાં આવ્યું હતું.શક્ય છે કે આ બનાવને કારણે મુંઝવણ ઉભી થઈ હોય કારણ કે આ જ નામનું એક જહાજ, 207 ટનનું'' મેરી સેલેસ્ટે ''[[પેડલ સ્ટીમર|પેટલ સ્ટિમર]] ([[:en:paddle steamer|paddle steamer]])13 સપ્ટેમ્બર 1864માં [[રીફ|દરિયાઈ ખડકની ટોચ]] ([[:en:reef|reef]]) સાથે અથડાયું હતું અને ઝડપથી બર્મુડાના કાંઠે ડુબી ગયું હતું. <ref>{{Cite web |url=http://www.shipwreckexpo.com/bermudashipwrecksmariceleste.htm |title=મેરી સેલેસ્ટે જહાજ |access-date=2009-06-10 |archive-date=2009-02-15 |archive-url=https://web.archive.org/web/20090215121203/http://www.shipwreckexpo.com/bermudashipwrecksmariceleste.htm |url-status=dead }}</ref><ref name="Berg,2000"/>કુશેએ નોંધ્યું છે કે આ અકસ્માત અંગેની ઘણી ‘હકિકતો’ લેખક [[આર્થર કોનન ડોયલ|આર્થર કોનન ડોયલે]] ([[:en:Arthur Conan Doyle|Arthur Conan Doyle]])ની ટૂંકી વાર્તા “[[જે. હાબાબુર્ક જેપસન્સનું નિવેદન|જે હબાબુર્ક જેપ્સન સ્ટેટમેન્ટ]] ([[:en:J. Habakuk Jephson's Statement|J. Habakuk Jephson's Statement]])”(J. Habakuk Jephson's Statement, (આ વાર્તા સાચી ''મેરી સેલેસ્ટ'' ના બનાવ પર હતી પરંતુ તેમાં કેટલીક કલ્પનાઓ ઉમેરવામાં આવી હતી.)ના કલ્પિત જહાજ ''મેરી સેલેસ્ટે''ની છે. === ''એલેન ઓસ્ટીન'' === માનવામાં આવે છે 1881માં'' એલેન ઓસ્ટીન ''નધણિયાત મળી આવ્યું હતું જેમાં પ્રાઈઝ ક્રુ હતી(અમેરિકામાં પ્રવેશવા માંગતા લોકો) હતા. આ લોકો ન્યૂયોર્કમાં પ્રવેશવા માટે જહાજમાં ચડ્યા હતા. કથા મુજબ, આ નધણિયાત જહાજ લાપત્તા બન્યુ, અન્ય લોકોએ આ ઘટના પર પ્રકાશ પાડતા કહ્યુ કે આ જહાજ પ્રાઈઝ ક્રુ વિના ફરીથી દેખાયુ અને બાદમાં ફરીથી પ્રાઈઝ ક્રુ સાથે ગાયબ બન્યું.લંડનની લોયડ કંપનીનો રેકોર્ડ તપાસતા ''મેટા''નું અસ્તિત્વ છતું થયું હતું. મેટા 1854માં બંધાયું હતું જ્યારે 1880માં ''મેટા''ને ''એલેન ઓસ્ટીન'' જેવું નવું નામ અપાયું હતું. તે સમયે આ જહાજ પર કે અન્ય કોઈ જહાજ પર જાનહાની વિગતો મળી ન હતી, જેને કારણે એવું માનવામાં આવે છે કે ત્યજી દેવાયેલા જહાજ પર હાજર ગુમ વ્યકિતઓ પહેલા જહાજ પર હશે ત્યાર બાદ તે લાપત્તા બન્યા હશે. <ref name="Bermuda Triangle, Ellen Austin">{{cite web | url = http://bermuda-triangle.org/html/ellen_austin.html | title = Ellen Austin | publisher = [http://www.bermuda-triangle.org Bermuda Triangle .org] | access-date = 2009-06-10 | archive-date = 2016-04-07 | archive-url = https://web.archive.org/web/20160407001129/http://www.bermuda-triangle.org/html/ellen_austin.html | url-status = dead }}</ref> === યુએસએસ ''સાયક્લોપ્સ'' === આ ઘટનામાં અમેરિકન નૌકાદળે યુદ્ધ સિવાયના બનાવોમાં સૌથી વધુ સૈનિકો ગુમાવ્યા હતા. [[યુએસએસ સાયક્લોપ્સ(એ|યુએસએસ “સાયક્લોપ્સ”]] ([[:en:USS Cyclops (AC-4)|USS ''Cyclops'']])[[લેફ્ટેનન્ટ કમાન્ડર|લેફ્.કમાન્ડર]] ([[:en:Lieutenant Commander|Lt Cdr]]) [[જી. ડબલ્યુ. વોર્લે|જી. ડબલ્યુ વોર્લે]] ([[:en:G. W. Worley|G. W. Worley]])ની આગેવાની હેઠળ 4 માર્ચ, 1918ના રોજ [[બાર્બાડોસ|બારબાડોઝ]] ([[:en:Barbados|Barbados]])થી 309 જેટલા ચાલક સભ્યો સાથે સફર પર નિકળ્યું હતું, આ બાદથી જહાજ લાપત્તા બન્યું હતું. આ જહાજ ગુમ થવા માટે ઘણી બધી ધારણાઓ સેવવામાં આવી રહી છે. ઘણા આ બનાવ માટે ચક્રવાતને, ઘણા જહાજ ડુબી ગયાની થીયરીને તો ઘણા લોકો [[બીજું વિશ્વયુદ્ધ|યુદ્ધ સમયના દુશ્મનોની પ્રવૃતિ]] ([[:en:World War I|wartime enemy activity]])ને જવાબદાર ગણાવી રહ્યા છે.<ref name="DMerrill">{{cite web | url = http://website.lineone.net/~dmerrill/html/bermuda_triangle.html | title = Bermuda triangle | publisher = D Merrill | archive-url = https://web.archive.org/web/20021124223248/http://website.lineone.net/~dmerrill/html/bermuda_triangle.html | archive-date = 2002-11-24 | access-date = 2009-06-10 | url-status = live }}</ref><ref name="Bermuda Cruises">{{cite web | url = http://www.bermudacruises.net/bermuda-information/myths_folklore.htm | title = Myths and Folklore of Bermuda | publisher = Bermuda Cruises | access-date = 2009-06-10 | archive-date = 2009-06-10 | archive-url = https://archive.is/20090610083610/http://www.bermudacruises.net/bermuda-information/myths_folklore.htm | url-status = dead }}</ref> === થિયોડોસિયા બર અલ્સટોન === [[થિયોડોસિયા બર અલ્સટોન|થીયોડોશિયા બુર અલ્સ્ટોન]] ([[:en:Theodosia Burr Alston|Theodosia Burr Alston]]) [[અમેરિકાના ઉપપ્રમુખ|યુનાઈટેટ સ્ટે્ટના ઉપપ્રમુખ]] ([[:en:Vice President of the United States|United States Vice President]])[[આરોન બુર|આરોન બૂર]] ([[:en:Aaron Burr|Aaron Burr]])ની પુત્રી હતી.ત્રિકોણમાં લાપત્તા બનેલા સંદર્ભે તેનો પણ એક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. <ref name="Jeffrey,1975"/>થિયોડોશીયા 30 ડિસેમ્બર, 1812ના રોજ [[ચાર્લ્સટોન, દક્ષિણ કેરોલિના]] ([[:en:Charleston, South Carolina|Charleston, South Carolina]])થી [[ન્યૂ યોર્ક, ન્યૂયોર્ક|ન્યૂ યોર્ક]] ([[:en:New York, New York|New York City]])જઈ રહેલા ''પેટ્રિઅટ'' જહાજની પ્રવાસી હતી.આ બાદ આ જહાજ લાપત્તા બન્યું હતું. આ ઘટનાના ખુલાસા માટે ચાંચિયાગીરી અને [[1812નું યુદ્ધ|1812ના યુદ્ધ]] ([[:en:War of 1812|War of 1812]])ને જવાબદાર ગણાવવામાં આવે છે. તે ત્રિકોણની બહાર ટેક્સાસમાં દેખાઈ હોવાની પણ થીયરી રજૂ કરવામાં આવી હતી. === ''સ્પ્રે'' === કેપ્ટન [[જોસુઆ સ્લોકમ|જોસુઆ સ્લોકુમ]] ([[:en:Joshua Slocum|Joshua Slocum]])ની કુશળતા અંગે કોઈ દલીલ થઈ શકે તેમ નથી. તેમણે એકલે હાથે જહાજ દ્વારા વિશ્વભરમાં ફરવાની સિદ્ધી મેળવી હતી.1909માં તેઓ તેમની બોટ ''[[સ્પે(જહાજ)|સ્પ્રે]] ([[:en:Spray (sailing vessel)|Spray]]) ''દ્વારા [[કેરેબિયન]] ([[:en:Caribbean|Caribbean]])થી [[વેનેઝુએલા]] ([[:en:Venezuela|Venezuela]])જવાની તૈયારી કરી રહ્યા હતા.તેઓ લાપત્તા બન્યા, એવા કોઈ પૂરાવા નથી કે ''સ્પ્રે ''લાપત્તા બની ત્યારે તેઓ ત્રિકોણમાં હતા કે નહીં.એવું માની લેવામાં આવ્યું કે તેમને સ્ટીમર કે પછી વ્હેલ દ્વારા પાડી દેવામાં આવી શક્યા હોઈ શકે, તેમનું ''સ્પ્રે ''પણ મજબૂત હતું.તેમજ સ્લોકુમ અનુભવી કેપ્ટન હોવાથી અન્ય મુશ્કેલીઓને આસાનીથી પહોંચી વળે તેવા હતા. 1924માં તેમને સત્તાવાર રીતે મૃતક જાહેર કરવામાં આવ્યા.આ રહસ્ય દરમિયાન પેરાનોર્મલ(કુદરતથી પર) શક્તિ અંગે કોઈ પૂરાવા મળ્યા ન હતા. [[ચિત્ર:deering2.jpg29 જાન્યુઆરી 1921માં|left|thumb| [[સ્કુનેર(બે ડોળકાઠીવાળું વહાણ)]] ([[:en:Schooner|Schooner]]) ''[[કેરોલ. એ. ડીયરિંગ|કેરોલ એ. ડીયરિંગ]] ([[:en:Carroll A. Deering|Carroll A. Deering]]) ''[[કેપ લુક આઉટ]] ([[:en:Cape Lookout|Cape Lookout]]) [[લાઈટશીપ]] ([[:en:lightship|lightship]])માંથી જોઈ શકાય છે. બે દિવસ પહેલા જ આ જહાજ [[નોર્થ કેરોલિના|ઉત્તર કેરોલિના]] ([[:en:North Carolina|North Carolina]])માં ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું.યુનાઈટેડ સ્ટેટ કોસ્ટ ગાર્ડ]] === ''કેરોલ. એ. ડીયરિંગ'' === 1919માં પાંચ ધ્વજસ્તંભ, બે ડોળકાઠીવાળા વહાણ, ''[[કેરોલ. એ. ડીયરિંગ|કેરોલ એ. ડીયરિંગ]] ([[:en:Carroll A. Deering|Carroll A. Deering]])''ને બાંધવામાં આવ્યું હતું. આ જહાજને [[નોર્થ કેરોલિના|ઉત્તર કેરોલિના]] ([[:en:North Carolina|North Carolina]])નજીકના [[કેપ હટેરાસ|કેપ હેટેરાસ]] ([[:en:Cape Hatteras|Cape Hatteras]])ના ડાયમંડ સોલ્સ ખાતે 31 જાન્યુઆરી 1921ના રોજ ત્યજી દેવાયું હતું. અફવાઓ અને તે સમયે ચાલતી વાતો મુજબ ''ડીયરિંગ'' ચાંચિયાગીરીનો ભોગ બની શક્યુ હોઈ શકે છે.તેમજ શક્યત રીતે રમના વેપારના [[પ્રતિબંધીત|પ્રતિબંધ]] ([[:en:Prohibition|Prohibition]]) સાથે પણ તેને સાંકળવામાં આવે છે. આવું જ એન્ય એક એક જહાજ એસ. એસ. ''હેવિટ્ટ'' પણ આજ ગાળામાં લાપત્તા બન્યું હતું. તેના કલાકો બાદ જ એક અજાણી સ્ટીમર ત્યાંથી પસાર થઈ હતી જે રૂટ પર ''ડિયરિંગ ''હતું પરંતુ તેણે લાઈટશીપના બધા જ સિગ્નલોને અવગણ્યા હતા.અનુમાન રાખવામાં આવે છે કે ''ડીયરિંગ''ના ચાલક સભ્યોના લાપત્તા થવા અંગે ''હેવિટ્ટ ''સંકળાયેલું હોઈ શકે છે.<ref name="Deering">{{cite web | url = http://www.graveyardoftheatlantic.com/Deering/CADeeringHome.html | title = Carroll A Deering | publisher = Graveyard of the Atlantic | access-date = 2009-06-10 | archive-date = 2005-08-28 | archive-url = https://web.archive.org/web/20050828190605/http://graveyardoftheatlantic.com/Deering/CADeeringHome.html | url-status = dead }}</ref> === ડગ્લાસ ડીસી-3 === 28 ડિસેમ્બર 1948ના રોજ [[ડગ્લાસ ડીસી-3]] ([[:en:Douglas DC-3|Douglas DC-3]]), [[એનસી 16002 લાપત્તા|એનસી 16002]] ([[:en:NC16002 disappearance|NC16002]])નંબરનું નામનું વિમાન પુર્તો રીકોના સાન જુઆન થી મિયામી આવી રહ્યું હતું ત્યારે લાપત્તા બન્યુ હતું. આ વિમાન અને વિમાનમાં સવાર 32 લોકો વિશે કોઈ જ માહિતી મળી શકી ન હતી.સિવિલ એરોનોટિક્સ બોર્ડ દ્વારા તપાસમાં ભેગા કરાયેલા દસ્તાવેજો મુજબ વિમાન લાપત્તા થવા અંગે કેટલીક મહત્વની વાતો જાણવા મળી હતી પરંતુ ત્રિકોણ અંગે લખતા લેખકોથી વિપરીત હતી.રીપોર્ટ મુજબ પ્લેનની બેટરીઓ તપાસ દરમિયાન ઓછી ચાર્જ હતી. આમ છતાં સાન જુઆન ખાતે તેના પાઈલોટે તેને રીચાર્જ કર્યા વગર પ્લેનમાં ગોઠવી દેવાનો આદેશ કર્યો હતો આને કારણ સંપુર્ણ ટેક્નિકલ નિષ્ફળતા સર્જાઈ હતી કે નહીં તે જાણી શકાયું ન હતું.જો કે, પિસ્ટન આધારિત વિમાન સિલિન્ડરને ચાલુ કરવા માટે બેટરી સંચાલિત [[ઈગ્નિશન કોઈલ]] ([[:en:ignition coil|ignition coil]]) સિસ્ટમને બદલે [[મેગ્નેટો(ઈલેક્ટ્રીકલ)|મેગ્નીટો]] ([[:en:Magneto (electrical)|magnetos]])પર આધાર રાખે છે. જેને કારણે આ થીયરીને મજબૂત અને વિશ્વાસપ્રદ માનવામાં આવતી નથી.<ref name="Aviation Safety DC3">{{cite web | url = http://www.avsaf.org/reports/US/1948.12.28_AirborneTransport_DouglasDC-3.pdf#search=%22Airborne%20Transport%2C%20December%2028%2C%201948%2C%20Miami%2C%20Florida%22 | title = Airborne Transport, Miami, December 1948 | publisher = Aviation Safety | format = PDF | access-date = 2009-06-10 | archive-date = 2007-01-03 | archive-url = https://web.archive.org/web/20070103193538/http://www.avsaf.org/reports/US/1948.12.28_AirborneTransport_DouglasDC-3.pdf#search=%22Airborne%20Transport%2C%20December%2028%2C%201948%2C%20Miami%2C%20Florida%22 | url-status = dead }}</ref> === ''સ્ટાર ટાઈગર'' અને ''સ્ટાર એરિયલ'' === [[જી-એએચએનપી‘સ્ટાર ટાઈગર’|જી-એએપએનપી]] ([[:en:G-AHNP "Star Tiger"|G-AHNP ''Star Tiger'']]) “ સ્ટાર ટાઈગર” 30 જાન્યુઆરી 1948માં લાપત્તા બન્યુ હતું. આ વિમાન એઝોરેસથી બર્મુડા જઈ રહ્યુ હતું., [[જી-એએચએનપી‘સ્ટાર ટાઈગર’|જી-એજીઆરઈ“ સ્ટાર એરિયલ”]] ([[:en:G-AGRE "Star Ariel"|G-AGRE ''Star Ariel'']]) વિમાન 17 જાન્યુઆરી, 1949ના રોજ બર્મુડાથી [[કિંગ્સટન, જમૈકા|જમૈકાના કિંગ્સટન]] ([[:en:Kingston, Jamaica|Kingston, Jamaica]]) જઈ રહ્યુ હતું ત્યારે લાપત્તા થયું હતું. આ બન્ને વિમાનો [[બ્રિટિશ સાઉથ અમેરિકન એરવેઝ]] ([[:en:British South American Airways|British South American Airways]]) દ્વારા સંચાલિત [[અવરો|એવરો]] ([[:en:Avro|Avro]]), [[તુડોર ચાર|ટ્યુડોર]] ([[:en:Tudor IV|Tudor IV]]) ચાર પ્રકારના પેસેન્જર વિમાનો હતો. <ref name="Bermuda Triangle, Tudors">{{cite web | url = http://www.bermuda-triangle.org/html/the_tudors.html | title = The Tudors | publisher = [http://www.bermuda-triangle.org Bermuda Triangle .org] }}</ref> === કેસી-135 સ્ટ્રેટોટેન્કર === 28 ઓગસ્ટ, 1963ના રોજ [[અમેરિકન હવાઈ દળ|અમેરિકન વાયુદળ]] ([[:en:U.S. Air Force|U.S. Air Force]])ના બે [[કેસી-135 સ્ટ્રેટોટેન્કર|કેસી-135 સ્ટ્રાટોટેન્કર]] ([[:en:KC-135 Stratotanker|KC-135 Stratotanker]]) વિમાનો અથડાયા હતા અને એટલાન્ટિકમાં ખાબક્યા હતા. ત્રિકોણના લેખકો(વિનેર, બેર્લિટ્ઝ, ગાડિસ<ref name="Winer,1974"/><ref name="Berlitz,1974"/સેર્જ્ગ્તિદ્ફ્ આશિષ શાહ ="Gaddis,1964"/>)ના મુજબ આ વિમાનો અથડાયા હતા અને ક્રેસ થયા હતા પરંતુ જળમાં બન્નેની જગ્યા અલગ અલગ હતી{{convert|160|mi|km}}.જો કે, કુશેના સંશોધન મુજબ<ref name="Kusche,1975"/> વાયુદળના અનક્લાસિફાઈડ તપાસ રીપોર્ટમાં ‘ક્રેસ સાઈટ’ને તપાસ અને બચાવ જહાજ દ્વારા તપાસવામાં આવી હતી અને જેમાં તેમને [[દરિયાઈ છોડ]] ([[:en:seaweed|seaweed]]) અને [[ડ્રિફ્ટવુડ|દરિયાકિનારે તણાઈ આવતા લાકડા]] ([[:en:driftwood|driftwood]]) [[બોયું|બોયા]] ([[:en:buoy|buoy]])ની સાથે ગુંચવાયેલા નજરે પડ્ય પડ્યા હતા. === ''એસએસ મરિન સલ્ફર ક્વિન'' === <!-- Unsourced image removed: [[Image:msqboard.jpg|right|thumbnail|200px|Shattered trailboard from ''Marine Sulphur Queen'', recovered near the Florida Keys, February 1963. (U.S. Coast Guard)]] --> ''[[ટી2 ટેન્કર]] ([[:en:T2 tanker|T2 tanker]])એવું [[એસએસ મરિન સલ્ફર ક્વિન]] ([[:en:SS Marine Sulphur Queen|SS Marine Sulphur Queen]])''ને ઓઈલમાંથી [[ગંધક]] ([[:en:sulfur|sulfur]])ની હેરફેર કરતા જહાજ તરીકે બદલવામાં આવ્યું હતું. આ જહાજ છેલ્લે 4 ફ્રેબ્રુઆરી 1963ના રોજ તેના ચાલકદળના સભ્યો સાથે ફ્લોરિડા નજીક દેખાયું હતું. ''''વિન્સેટ ગાડિસ દ્વારા 1964માં ''અર્ગોઝી ''મેગેઝિનમાં લેખેલા લેખમાં સૌપ્રથમ જહાજ તરીકે મરિન સલ્ફર ક્વિનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં<ref name="Gaddis,1964">{{cite journal | title = The Deadly Bermuda Triangle | url = http://www.physics.smu.edu/~pseudo/BermudaTriangle/vincentgaddis.txt | month = February | year=1964 | journal = [[Argosy (magazine)|Argosy]] | author = Vincent Gaddis | pages = 28–29, 116–118. }}</ref> “અજાણ્યા લોકો દ્વારા જહાજને દરિયામાં” લઈ જવામાં આવ્યું તેવો ઉલ્લેખ કરાયો હતો ખરેખર તો કોસ્ટ ગાર્ડના રીપોર્ટ મુજબ જહાજનો ઇતિહાસ ઘણો જ ખરાબ રહ્યો હતો. તેમજ દરિયાઈ સફર ખેડવા માટે તેને સુરક્ષિત નહીં હોવાનું જાહેર કરાયું હતું.<ref name="USCG Sulphur Queen">{{cite web | url = http://www.uscg.mil/hq/g-m/moa/boards/marsulqueen.pdf | title = Marine Sulphur Queen | publisher = USCG | format = PDF }}</ref><ref name="Time Sulphur Queen">{{cite web | url = http://www.time.com/time/magazine/printout/0,8816,896573,00.html | title = The Queen with the Weak Back | publisher = TIME | access-date = 2009-06-10 | archive-date = 2012-09-12 | archive-url = https://archive.today/20120912115201/http://www.time.com/time/magazine/printout/0,8816,896573,00.html | url-status = dead }}</ref> === ''રાઈફુકુ મારૂં'' === ત્રિકોણને લગતો વધુ જાણીતો બનાવ 1921માં બન્યો હતો(ઘણાના મુજબ થોડા વર્ષો બાદ) જ્યારે જાપાની જહાજ'' [[રાઈફુકુ મારૂં|રાઈફફુકુ મારુ]] ([[:en:Raifuku Maru|Raifuku Maru]])''(ઘણા તેને ''રાઈકુકે મારુ'' જેવા ખોટા નામે ઓળખે છે)એ અચાનક ભયના સંકેતો મોકલ્યા હતા ત્યાર બાદ તે લાપત્તા બન્યું હતું. તેના સંકેતો હતા“ કટારી જેવો ભય.જલ્દી આવો”, અથવા કટારી જેવું લાગે છે, જલ્દી આવો!”આને કારણે લેખકોએ એવું અનુમાન કર્યું કે “[[વોટરસ્પાઉટ|ડેગર(કટારી)]] ([[:en:waterspout|waterspout]])” એટલે કે પાણીની શેર હોઈ શકે છે. હકિકતમાં તો આ જહાજ ત્રિકોણની નજીક પણ ન હતું અને જહાજે મોકલેલા ડિસ્ટ્રેસ કોલમાં “ડેગર” જેવો શબ્દ પણ ન હતો.(“હવે ભય છે.જલ્દી આવો.”) આ જહાજ 21 એપ્રિલ, 1925ના રોજ બોસ્ટનથી જર્મનીના હેમ્બર્ગ જવા માટે નીક્ળ્યું હતું પરંતુ તેને રસ્તામાં ઘણા દરિયાઈ ચક્રવાતનો સામનો કરવો પડ્યો હતો અને ઉત્તર એટલાન્ટિક નજીક ડુબી ગયું હતું. જ્યારે અન્ય એક જહાજ આરએમએસ “[[આરએમએસ હોમેરિક|હોમેરિકે]] ([[:en:RMS Homeric|RMS ''Homeric'']])” તેને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. <ref name="Nova,1976">{{cite episode | series = [[NOVA (TV series)|NOVA]] / [[Horizon (BBC TV series)|Horizon]] | title = ''The Case of the Bermuda Triangle'' | airdate = 1976-06-27|network=PBS }}</ref> === ''કોનેમારા ચાર'' === 26 સપ્ટેમ્બર, 1955ના રોજ એક આનંદ માટેની નૌકા(યાટ્) બર્મુડા દક્ષિણ એટલાન્ટિકમાં મળી આવી હતી. સામાન્ય રીતે( બેર્લિટ્ઝ અને વિનેર<ref name="Berlitz,1974"/><ref name="Winer,1974"/>)ની કથાઓમાં આ નૌકાના ચાલકો અદ્રશ્ય થયા હતા. જ્યારે ત્રણ ચક્રવાત દરમિયાન આ નૌકા બચી જવા પામી હતી. [[1955ની એટલાન્ટિક વાવાઝોડાંની ઋતું|1955ની એટલાન્ટિક ચક્રવાત ઋતુ]] ([[:en:1955 Atlantic hurricane season|1955 Atlantic hurricane season]]) દરમિયાન એક માત્ર ચક્રવાત “એડીથ” ઓગસ્ટના અંત સુધીમાં બર્મુડા નજીક આવ્યું હતું. જ્યારે “ફ્લોરા” પુર્વથી ઘણો દુર હતો અને “કેટી” આ નૌકા મળી તેના બાદ ઉદ્ભભવ્યું હતું. એવી પુષ્ટી આપવામાં આવી હતી કે ''કોનેમારા ચાર'' ખાલી હતું. જ્યારે આ બંદર પર “એડિથ” ત્રાટક્યું હશે ત્યારે કદાચ યાટ્ને લંગર સહિત દરિયામાં ખેંચી ગયું હોઈ શકે છે. {{Fact|date=November 2007}} == ત્રિકોણના લેખકો == ઉપર ઉલ્લેખ કરવામાં આવેલા ત્રિકોણના બનાવો સત્તાવાર દસ્તાવેજો ઉપરાંત અન્ય કામોમાંથી લેવામાં આવ્યા છે. અહીં એ વાત નોંધવી જરૂરી છે કે ઉલ્લેખ કરવામાં આવેલા બનાવો ત્રિકોણના સ્થળે બન્યા છે અને તે ''માત્ર'' આ સ્ત્રોતો દ્વારા જાણવા મળ્યા છે. * {{cite book | title = Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery | author = Gian J. Quasar | publisher = International Marine / Ragged Mountain Press | year = 2003 | isbn = 0-07-142640-X | edition = (Reprinted in paperback (2005) ISBN 0-07-145217-6) | ref = Quasar,2003 }} * <ref name="Berlitz,1974">{{cite book | title = The Bermuda Triangle | author = Charles Berlitz | isbn = 0-385-04114-4 | publisher = Doubleday | year = 1974 | edition = 1st }}</ref> {{cite book | title = The Bermuda Triangle | author = Charles Berlitz | isbn = 0-385-04114-4 | publisher = Doubleday | year = 1974 | edition = 1st | ref = Berlitz,1974 }} * <ref name="Kusche,1975">{{cite book | title = The Bermuda Triangle Mystery Solved | year = 1975 | author = Lawrence David Kusche | isbn = 0-87975-971-2 }}</ref> {{cite book | title = The Bermuda Triangle Mystery Solved | year = 1975 | author = Lawrence David Kusche | isbn = 0-87975-971-2 | ref = Kusche,1975 }} * <ref name="Spencer,1969">{{cite book | title = Limbo Of The Lost | author = John Wallace Spencer | isbn = 0-686-10658-X | year = 1969 }}</ref> {{cite book | title = Limbo Of The Lost | author = John Wallace Spencer | isbn = 0-686-10658-X | year = 1969 | ref = Spencer,1969 }} * {{cite book | title = The Evidence for the Bermuda Triangle | year = 1984 | author = David Group | isbn = 0-85030-413-X | ref = Group,1984 }} * <ref name="Berg,2000">{{cite book | title = Bermuda Shipwrecks | year = 2000 | author = Daniel Berg | isbn = 0-9616167-4-1 }}</ref> {{cite book | title = Bermuda Shipwrecks | year = 2000 | author = Daniel Berg | isbn = 0-9616167-4-1 | ref = Berg,2000 }} * <ref name="Winer,1974">{{cite book | title = The Devil's Triangle | year = 1974 | author = [[Richard Winer]] | isbn = 0553106880 }}</ref> {{cite book | title = The Devil's Triangle | year = 1974 | author = [[Richard Winer]] | isbn = 0553106880 | ref = Winer,1974 }} * {{cite book | title = The Devil's Triangle 2 | year = 1975 | author = Richard Winer | isbn = 0553024647 | ref = Winer,1975 }} * <ref name="Jeffrey,1975">{{cite book | title = The Bermuda Triangle | year = 1975 | author = Adi-Kent Thomas Jeffrey | isbn = 0446599611 | ref = Jeffrey,1975 }}</ref> {{cite book | title = The Bermuda Triangle | year = 1975 | author = Adi-Kent Thomas Jeffrey | isbn = 0446599611 | ref = Jeffrey,1975 }} == વધુ જુઓ == * બર્મુડા ત્રિકોણમાં બનેલા બનાવો ([[:en:List of Bermuda Triangle incidents|List of Bermuda Triangle incidents]]) * એટલાન્ટિસ ([[:en:Atlantis|Atlantis]]) * ચક વાકેલી બનાવ ([[:en:Chuck Wakely Incident|Chuck Wakely Incident]]) * ડેવિલ્સ સી ([[:en:Devil's Sea|Devil's Sea]])(અથવા ડ્રેગન ટ્રાયેંગલ) * ધ મીશીગન ટ્રાયેંગલ ([[:en:The Michigan Triangle|The Michigan Triangle]]) * સારાગોસા સી ([[:en:Sargasso Sea|Sargasso Sea]]) * એસએસ કોટોપાક્ષી ([[:en:SS Cotopaxi|SS ''Cotopaxi'']]) * ધ ટ્રાયેંગલ (મિનિ સિરિઝ) ([[:en:The Triangle (TV miniseries)|The Triangle (TV miniseries)]]) * વિલે વોર્ટીસિઝ ([[:en:Vile Vortices|Vile Vortices]]) == સંદર્ભો == {{Reflist|2}} == અન્ય સ્ત્રોત == <div class="references-small" style="-moz-column-count:2; column-count:2;"> === અખબારના લેખો: === પ્રોક્વેસ્ટ [http://proquest.umi.com]પાસે ઘણા બનાવો માટે અખબારોનું ઘણું બધું મટિરિયલ્સ પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જે અખબારોનો સમાવેશ થાય છે તેમાં ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, અને ધ એટલાન્ટા કોન્સ્ટીટ્યુશનનો સમાવેશ થાય છે. આ વેબસાઈટમાંથી વિગત મેળવવી હોય તો નોંઘણી જરૂરી છે, સામાન્ય રીતે પુસ્તકાલય વડે કોલેજ અથવા યુનિવર્સિટી સાથે જોડાય છે. ==== [[ફ્લાઈટ 19]] ([[:en:Flight 19|Flight 19]]) ==== * “ફ્લોરિડા નજીક ગુમ થયેલા પાંચ પ્લેન માટે અભૂતપૂર્વ શોધખોળ“ ("Great Hunt On For 27 Navy Fliers Missing In Five Planes Off Florida,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 7 ડિસેમ્બર, 1945 * “છ નૌકાદળના વિમાનના 27 લોકો માટે શોધ અભિયાન” ( "Wide Hunt For 27 Men In Six Navy Planes,") વોશિંગ્ટન પોસ્ટ, 7 ડિસેમ્બર, 1945 * “ગુમ થયેલા વ્યકિતઓના વિસ્તારમાંથી અગનજ્વાળાઓ જોવાઈ”("Fire Signals Seen In Area Of Lost Men,") વોશિંગ્ટન પોસ્ટ, 9 ડિસેમ્બર, 1945. ==== ''[[રાઈફફુકુ મારૂં]] ([[:en:Raifuku Maru|Raifuku Maru]])'' ==== * “38 ચાલકબળ સાથે જાપાનીઝ વહાણ ડુબ્યું“("Japanese Ships Sinks With A Crew Of 38; Liners Unable To Aid,") ન્યૂ યોર્ક ટાઈમ્સ, 22 એપ્રિલ, 1925. * “ડુબતા જહાજને બચાવવામાં હોમેરિકના પ્રયાસો અંગે પ્રવાસીઓના અલગ અલગ” મત("Passengers Differ On Homeric Effort To Save Sinking Ship,") ન્યૂયોર્ક ટાઈમ્સ 23 એપ્રિલ, 1925. * “સુકાની દ્વારા હોમેરિકના કેપ્ટનનો વિરોધ કરાયો“("Homeric Captain Upheld By Skippers,") ન્યૂયોર્ક ટાઈમ્સ24 એપ્રિલ, 1925. * “બચાવ કાર્યમાં લાઈનર ભાગી છુટ્યું“("Liner Is Battered In Rescue Attempt,") ન્યુયોર્ક ટાઈમ્સ, 25 એપ્રિલ, 1925. ==== ''એસએસ “કોટોપાક્ષી”'' ==== * લોયડે કોટોપાક્ષીને લાપત્તા જાહેર કર્યું““("Lloyd's posts Cotopaxi As "Missing," )ન્યૂયોર્ક પોસ્ટ, 7 જાન્યુઆરી, 1926. * લાપત્તા જહાજને શોધવાના પ્રયાસો નિષ્ફળ("Efforts To Locate Missing Ship Fail,")વોશિંગ્ટન પોસ્ટ, 6 ડિસેમ્બર, 1925. * “દિવાદાંડીના રખેવાળે લાપત્તા જહાજ શોધ્યું“("Lighthouse Keepers Seek Missing Ship,") વોશિંગ્ટન પોસ્ટ, 7 ડિસેમ્બર, 1925. * “લાપત્તા જહાજના 53ને બચાવી લેવામાં આવ્યા“("53 On Missing Craft Are Reported Saved,") વોશિંગ્ટન પોસ્ટ, 13 ડિસેમ્બર, 1925. ==== ''[[યુએસએસ સાયક્લોપ્સ(એસી-4)]] ([[:en:USS Cyclops (AC-4)|USS Cyclops (AC-4)]])'' ==== * ઠંડા ઉંચા પવનોએ $ 25,000નું નુકશાન કર્યું” “("Cold High Winds Do $25,000 Damage,") વોશિંગ્ટન પોસ્ટ, 11 માર્ચ, 1918. * “કોલાઈડરમાં એક મહિનો વિલંબ થયો“("Collier Overdue A Month,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 15 એપ્રિલ, 1918. * “વધુ જહાજો લાપત્તા સાયક્લોપ્સની શોધખોળ માટે“("More Ships Hunt For Missing Cyclops,") ન્યૂયોર્ક ટાઈમ્સ. 16 એપ્રિલ, 1918. . * “અમે સાયક્લોપ્સ માટે આશા છોડી દીધી નથી“("Haven't Given Up Hope For Cyclops," ) ન્યૂયોર્ક ટાઈમ્સ 17 એપ્રિલ, 1918.. * “સાયક્લોપ્સ લાપત્તા, 293 જેટલા લોકો હાજર હતા, દુશ્મનોએ ઉડાવી દીધાની આશંકા“("Collier Cyclops Is Lost; 293 Persons On Board; Enemy Blow Suspected,") વોશિંગ્ટન પોસ્ટ, 15 એપ્રિલ, 1918.. * “અમેરિકાના યુદ્ધમાં ઝંપલાવશે”("U.S. Consul Gottschalk Coming To Enter The War,")વોશિંગ્ટન પોસ્ટ, 15 એપ્રિલ, 1918. * “સાયક્લોપ્સના સુકાની ટ્યુટોન“ ("Cyclops Skipper Teuton, 'Tis Said," )વોશિંગ્ટન પોસ્ટ , 16 એપ્રિલ 1918.. * “જહાજની નિયતિમાં ગુંચવાડો”("Fate Of Ship Baffles,") વોશિંગ્ટન પોસ્ટ, 16 એપ્રિલ, 1918. * “સાયક્લોપ્સ તરફ આગળ વધતા સ્ટીમને પવનનો મુકાબલો કરવો પડ્યો”("Steamer Met Gale On Cyclops' Course,") વોશિંગ્ટન પોસ્ટ,19 એપ્રિલ, 1918. ==== ''[[કેરોલ. એ. ડીયરિંગ]] ([[:en:Carroll A. Deering|Carroll A. Deering]])'' ==== * “3 અમેરિકન જહાજો લાપત્તા થવા અંગે ચાંચિયાગીરીની શક્યતા“("Piracy Suspected In Disappearance Of 3 American Ships," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 21 જુન, 1921. * “બન્ને માલિકો શંકાસ્પદ”("Bath Owners Skeptical,")ન્યૂયોર્ક ટાઈમ્સ, 22 જુન 1921, પીએરા એનટોનેલા. * “ડિયરિંગના સુકાનીની પત્નીએ તપાસની માંગ કરી“("Deering Skipper's Wife Caused Investigation,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 22 જુન. 1921. * “લાપત્તાની યાદીમાં વધુ જહાજોનો ઉમેરો“("More Ships Added To Mystery List,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 22 જુન, 1921. * “ચાંચિયાઓની શોધખોળ“("Hunt On For Pirates,") વોશિંગ્ટન પોસ્ટ, 21 જુન, 1921. * “જહાજો માટે ઝીણવટભરી તપાસ“("Comb Seas For Ships,") વોશિંગ્ટન પોસ્ટ, 22 જૂન 1921. * “દર વર્ષે 3000 જહાજો લાપત્તા થવાનો બંદરનો દાવો“("Port Of Missing Ships Claims 3000 Yearly,") વોશિંગ્ટન પોસ્ટ, 10 જુલાઈ, 1921. ==== ભાંગેલા વહાણને લૂંટનાર ==== * “રેકરેશન“ 100 વર્ષ પહેલા પ્રચલિત રમતનું નામ હતું.“("'Wreckreation' Was The Name Of The Game That Flourished 100 Years Ago," ) ન્યૂયોર્ક ટાઈમ્સ. 30 માર્ચ, 1969 . ==== એસ. એસ.'' સુડુફકો'' ==== * “માલવાહક જહાજ માટે તપાસ“("To Search For Missing Freighter,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 11 એપ્રિલ, 1926. * “શિપ માટે આશા ત્યજી દેવાઈ“("Abandon Hope For Ship,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 28 એપ્રિલ, 1926. ==== ''સ્ટાર ટાઈગર ''અને'' સ્ટાર એરિયલ'' ==== * “લાપત્તા હવાઈ જહાજ માટેની આશા પાણીમાં“("Hope Wanes in Sea Search For 28 Aboard Lost Airliner,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 31 જાન્યુઆરી, 1948. * “હવાઈ જહાજ માટે 72 વિમાનોએ શોધખોળ કરી“("72 Planes Search Sea For Airliner," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 19 જાન્યુઆરી, 1949. ==== ડીસી-3 વિમાન [[એનસી 160002 લાપત્તા]] ([[:en:NC16002 disappearance|NC16002 disappearance]]) ==== * “સાન જુઆનથી મિયામી જઈ રહેલી 30 પ્રવાસીઓ સહિતની ફ્લાઈટ લાપત્તા“("30-Passenger Airliner Disappears In Flight From San Juan To Miami,") ન્યૂયોર્ક ટાઈમ્સ 29 ડિસેમ્બર, 1948. * “લાપત્તા એરલાઈનરનો ક્યુબા રીપોર્ટ તપાસ્યો“( "Check Cuba Report Of Missing Airliner,")ન્યૂયોર્ક ટાઈમ્સ, 30 ડિસેમ્બર, 1948. * “લાપત્તા વિમાનોની તપાસ લંબાવાઈ“("Airliner Hunt Extended," )ન્યુયોર્ક ટાઈમ્સ, 31 ડિસેમ્બર, 1948. ==== હાર્વે કોનોવેર અને ''રીવોનોક'' ==== * “યોલની શોધખોળ ચાલુ“("Search Continuing For Conover Yawl,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 8 જાન્યુઆરી, 1958. * “યાટ્ની તપાસ ચાલું“( "Yacht Search Goes On,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 9 જાન્યુઆરી, 1958. * “યાટ્ની તપાસ પર વધુ ભાર“("Yacht Search Pressed," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 10 જાન્યૂઆરી, 1958. * “કોનોવરની તપાસ બંધ“("Conover Search Called Off," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 15 જાન્યુઆરી, 1958. ==== કેસી-135 સ્ટ્રાટોટેન્કર્સ ==== * “જેટની તપાસમાં અવશેષોનો બીજો હિસ્સો મળ્યો“("Second Area Of Debris Found In Hunt For Jets,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 31 ઓગસ્ટ, 1963. * “જેટ માટેની તપાસને અટકાવાઈ“("Hunt For Tanker Jets Halted," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 3 સપ્ટેમ્બર, 1963. * “જેટ ટેન્કરની શોધખોળમાં કાટમાળ મળ્યો“("Planes Debris Found In Jet Tanker Hunt," ) વોશિંગ્ટન પોસ્ટ, 30 ઓગસ્ટ, 1963. ==== બી-52 બોમ્બર(''પોગો 22'') ==== * “અમેરિકા- કેનેડાએ હવાઈ સંરક્ષણનું સફળ પરિક્ષણ કર્યું “( "U.S.-Canada Test Of Air Defence A Success," )ન્યૂયોર્ક ટાઈમ્સ, 16 ઓક્ટોબર, 1961. * “બી-52 બોમ્બરની તપાસ નવા વિસ્તારોમાં શરૂ કરાઈ“("Hunt For Lost B-52 Bomber Pushed In New Area,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 17 ઓક્ટોબર, 1961. * “બોમ્બરની તપાસ આગળ વધી“("Bomber Hunt Pressed,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 18 ઓક્ટોબર, 1961. * “બોમ્બરની તપાસ ચાલું“("Bomber Search Continuing,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 19 ઓક્ટોબર, 1961. * બોમ્બરની તપાસનો અંત“("Hunt For Bomber Ends," )ન્યૂયોર્ક ટાઈમ્સ, 20 ઓક્ટોબર, 1961. ==== જહાજ ''સ્નોબોય'' ==== * “જહાજની તપાસ કરી રહેલા વિમાનને દરિયામાં મૃતદેહ મળ્યો“("Plane Hunting Boat Sights Body In Sea,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 7 જુલાઈ, 1963. * “કેરેબિયનમાં લાપત્તા બનેલા જહાજની તપાસ બંધ“("Search Abandoned For 40 On Vessel Lost In Caribbean,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 11 જુલાઈ, 1963. * “કેરેબિયનમાં 55 યાત્રીઓ સાથે લાપત્તા બનેલા જહાજ માટે તપાસ ચાલું“("Search Continues For Vessel With 55 Aboard In Caribbean,") વોશિંગ્ટન પોસ્ટ, 6 જુલાઈ, 1963. * ફિશિંગ બોટની તપાસ દરમિયાન મૃતદેહ મળ્યો“("Body Found In Search For Fishing Boat," ) વોશિંગ્ટન પોસ્ટ, 7 જુલાઈ, 1963. ==== [[એસએસ મરિન સલ્ફર ક્વિન]] ([[:en:SS Marine Sulphur Queen|SS Marine Sulphur Queen]]) ==== * “39 સાથેનું ટેન્કર એટલાન્ટિકમાં ગાયબ“("Tanker Lost In Atlantic; 39 Aboard," ) વોશિંગ્ટન પોસ્ટ, 9 ફ્રેબ્રુઆરી, 1963. * “ફ્લોરિડા નજીક લાપત્તા થયેલા ટેન્કરનો કાટમાળ મળ્યો“( "Debris Sighted In Plane Search For Tanker Missing Off Florida,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 11 ફેબ્રુઆરી 1963. * "દરિયાઈ આપત્તી માટે 2.5 મિલિયનની માંગ“(“Million Is Asked In Sea Disaster,") વોશિંગ્ટન પોસ્ટ, 19 ફેબ્રુઆરી, 1963. * “જહાજનું લાપત્તા થવું હજુ રહસ્ય“("Vanishing Of Ship Ruled A Mystery,") ન્યૂયોર્ક ટાઈમ્સ, 14 એપ્રિલ, 1964. * “લાપત્તા 39 યાત્રીઓના પરિવાજનો 20 મિલિયન ડોલરનો દાવો માંડ્યો“("Families Of 39 Lost At Sea Begin $20-Million Suit Here," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 4 જુલ, 1969. * “જહાજની તપાસ અંગનો 10 વર્ષ જુના ઝઘડાનો અંત“("10-Year Rift Over Lost Ship Near End," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 4 ફેબ્રુઆરી 1973. ==== એસએસ ''સ્યલ્વિયા એલ. ઓસ્સા'' ==== * “અમેરિકા જતું જહાજ 37 યાત્રીઓ સાથે બર્મુડામાં લાપત્તા“("Ship And 37 Vanish In Bermuda Triangle On Voyage To U.S.," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 18 ઓક્ટોબર 1976. * “બર્મુડામાં લાપત્તા જહાજો દરિયામાં ગરક થઈ જતા હોવાની ધારણા“("Ship Missing In Bermuda Triangle Now Presumed To Be Lost At Sea," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 19 ઓક્ટોબર, 1976. * “17 દિવસ પહેલા લાપત્તા બનેલા જહાજના ભયજનક સિગ્નલો સાંભળવામાં આવ્યા હતા.“("Distress Signal Heard From American Sailor Missing For 17 Days," ) ન્યૂયોર્ક ટાઈમ્સ, 31 ઓક્ટોબર, 1976. === વેબસાઈટ લિંક === નીચે આપેલી વેબસાઈટ પર ઓનલાઈન વસ્તુઓ છે જે બર્મુડા ત્રિકોણ અંગેના પ્રચલિત વાતોનું સમર્થન કરતી હોઈ શકે છે અથવા અમેરિકન નૌકાદળ કે અમેરિકન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા તપાસ અને સુનાવણીના સત્તાવાર સ્ત્રોતોમાંથી મેળવાઈ હોઈ શકે છે. કેટલીક તપાસની કોપીઓ ઓનલાઈન થઈ શકી નથી અને પરંતુ તેના અંગે ઓર્ડર આપી શકાય છે. દાખલા તરીકે ફ્લાઈટ 19 કે યુએસએસ સાયક્લોપ્સના લાપત્તા થવા અંગે યુનાઈટેડ સ્ટેટ નેવલ હિસ્ટોરિકલ સેન્ટરને સીધો ઓર્ડર કરી શકાય છે. * [http://www.physics.smu.edu/~pseudo/BermudaTriangle/vincentgaddis.txt આર્ગોની મેગેઝિનમાં વિન્સેટ ગાડીસ દ્વારા લખાયેલો લેખ] * [http://www.uscg.mil/hq/g-m/moa/reportindexcas.htm કેટલાક ચોક્કસ રીપોર્ટ અને તપાસ અંગે યુનાઈટેડ સ્ટે્ટ કોસ્ટ ગાર્ડનો ડેટાબેઝ] * [http://www.bermuda-triangle.org બર્મુડા ત્રિકોણના સંશોધનકર્તા અને ઇતિહાસકાર ગિયાન ક્યુસારની વેબસાઈટ] * [http://www.history.navy.mil/faqs/faq8-1.htm યુ.એસ. નેવી હિસ્ટોરિકલ સેન્ટર બર્મુડા ટ્રાયેંગલ એફએક્યુ] {{Webarchive|url=https://web.archive.org/web/20020802035846/http://www.history.navy.mil/faqs/faq8-1.htm |date=2002-08-02 }} * [http://www.history.navy.mil/faqs/faq8-2.htm યુ.એસ. નેવી હિસ્ટોરિકલ સેન્ટર( પસંદગીની ગ્રથંસુચિ)] {{Webarchive|url=https://web.archive.org/web/20060709202845/http://www.history.navy.mil/faqs/faq8-2.htm |date=2006-07-09 }} * [http://www.scifi.com/trianglesecrets/ “ધ બર્મુડા ટ્રાયેંગલઃ સ્ટાર્ટીંગ ન્યૂ સિક્રેટ“] {{Webarchive|url=https://web.archive.org/web/20090225034206/http://www.scifi.com/trianglesecrets/ |date=2009-02-25 }} (“The Bermuda Triangle: Startling New Secrets''), [[સી ફિ ચેનલ( યુનાઈટેડ સ્ટે્ટ)|સી ફી ચેનલ]] ([[:en:Sci Fi Channel (United States)|Sci Fi Channel]]) દસ્તાવેજી (નવેમ્બર 2005) * [http://www.history.navy.mil/faqs/faq15-1.htm નેવી હિસ્ટોરિકલ સેન્ટરઃ ધ લોસ ઓફ ફ્લાઈટ 19 ] {{Webarchive|url=https://web.archive.org/web/20090413074152/http://www.history.navy.mil/faqs/faq15-1.htm |date=2009-04-13 }} * [http://www.docksideconsultants.com/wavessup.html દરિયામાં ભારે જહાજો લાપત્તા થવા અંગે] {{Webarchive|url=https://web.archive.org/web/20090227044434/http://www.docksideconsultants.com/wavessup.html |date=2009-02-27 }} * [http://www.aquaexplorers.com/Bermuda_shipwrecks.htm બર્મુડા શિપરેક્સ] {{Webarchive|url=https://web.archive.org/web/20090212131417/http://aquaexplorers.com/Bermuda_shipwrecks.htm |date=2009-02-12 }}( તોફાનથી જહાજનો નાશ થવો) * [http://uwex.us/wreckinfo.html એસોસિયેશન ઓફ અંડરવોટર એક્સપ્લોરસના શિપરેકરનું લીસ્ટીંગ પેજ] {{Webarchive|url=https://web.archive.org/web/20090213174934/http://uwex.us/wreckinfo.html |date=2009-02-13 }} * [http://www.history.navy.mil/danfs/ અમેરિકન નૌકાદળના યુદ્ધ જહાજોનો શબ્દકોશ] {{Webarchive|url=https://web.archive.org/web/20060130095752/http://www.history.navy.mil/danfs/ |date=2006-01-30 }} === પૂસ્તકો === નીચે આપવામાં આવેલી યાદીના મોટાભાગના પુસ્તકોની અત્યારે પ્રિન્ટ ઉપલબ્ધ નથી.તેની નકલ કદાચ સ્થાનિક પુસ્તકાલયમાંથી કે સીધી બુક સ્ટોરમાંથી અથવા ઈ-બે કે એમેઝોન.કોમમાંથી ખરીદી સકો છે. નોંધપાત્ર છે કે અહી બનેલા કેટલાક બનાવો માટે આવા જ કેટલાક પુસ્તકો ''જ ''મુળ સ્ત્રોત છે. * ''ઈન્ટુ ધ બર્મુડા ટ્રાયેંગલઃ પર્સ્યુઈંગ ધ ટ્રુથ બિહાઈન્ડ ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ મિસ્ટ્રી''( Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery by [[ગિયાન જે. ક્યુસાર]] ([[:en:Gian J. Quasar|Gian J. Quasar]]), ઈન્ટરનેશનલ મરિન/ રેગ્ડ માઉન્ટેન પ્રેસ (2003) ISBN 0-07-142640-X; સત્તાવાર રેકોર્ડમાં સંશોધન કરીને લાપત્તા બનેલા જહાજોની યાદી આપવામાં આવી છે. (પેપર બેકમાં ફરીથી મુદ્રિત કરવામાં આવી (2005) ISBN 0-07-145217-6). * ''ધ બર્મુડા ટ્રાયેંગલ '' (The Bermuda Triangle), ચાર્લ્સ બેર્લિટ્ઝ (ISBN 0-385-04114-4): હાલમાં આ પુસ્તક ઉપલબ્ધ નથી, પરંતુ આ પ્રકારની જ વાર્તાઓ અને આવી જ વસ્તુ પર આધારિત પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. * ''ધ બર્મુડા ટ્રાયેંગલ મિસ્ટ્રી સોલ્વડ ''(The Bermuda Triangle Mystery Solved) (1975).લોરેન્સ ડેવિડ કુશે(ISBN 0-87975-971-2) * ''લીમ્બો ઓફ ધ લોસ્ટ''( Limbo Of The Lost), જ્હોન વોલેસ સ્પેન્સર્સ (ISBN 0-686-10658-X) * '' ધ એવિડન્સ ફોર ધ બર્મુડા ટ્રાયેંગલ '' (The Evidence for the Bermuda Triangle), (1984), ડેવિડ ગ્રુપ (ISBN 0-85030-413-X) * ''ધ ફાઈનલ ફ્લાઈટ''(The Final Flight), (2006), ટોની બ્લેકમેન (ISBN 0-9553856-0-1) નોંધનીય છે કે આ પુસ્તક નવલકથા(કલ્પિત વાત) પર આધારિત છે. * ''બર્મુડા શીપરેકર્સ''(Bermuda Shipwrecks), (2000), ડેનિયલ બર્ગ(ISBN 0-9616167-4-1) * ''ધ ડેવિલ્સ ટ્રાયેંગલ,''(The Devil's Triangle) (1974), [[રીચાર્ડ વિનેર]] ([[:en:Richard Winer|Richard Winer]]) (ISBN 0-553-10688-0): પહેલા જ વર્ષે આ પૂસ્તકની દશ લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી હતીઃઅત્યાર સુધીમાં આ પુસ્તકને 17 વખત ફરીથી છાપવી પડી છે. * ''ધ ડેવિલ્સ ટ્રાયેંગલ ટુ''(The Devil's Triangle 2) (1975), રીચાર્ડ વિનેર (ISBN 0-553-02464-7) * ''ફ્રોમ ધ ડેવિલ્સ ટ્રાયેંગલ ટુ ડેવિલ્સ જો'' (From the Devil's Triangle to the Devil's Jaw) (1977), રીચાર્ડ વિનેર(ISBN 0-553-10860-3) * ''ગોસ્ટ શીપઃ ટ્રુ સ્ટોરી ઓફ નોટિકલ નાઈટમેર્સ, હન્ટિંગ, એન્ડ ડિઝાસ્ટર'' (Ghost Ships: True Stories of Nautical Nightmares, Hauntings, and Disasters)(2000), રીચાર્ડ વિનેર (ISBN 0-425-17548-0) * ''ધ બર્મુડા ટ્રાયેંગલ'' (The Bermuda Triangle (1975) અદિ-કેન્ટ થોમસ જેફ્રરી(ISBN 0-446-59961-1) </div> == બાહ્ય કડીઓ == * {{coord|26|N|70|W|type:landmark_scale:10000000|display=inline,title|name=Bermuda Triangle}}{{Fact|date=August 2008}}બર્મુડા ત્રિકોણ માટેની જીયો-લિક * {{cite web | url = http://www.uscg.mil/hq/g-m/moa/reportindexcas.htm | publisher = United States Coast Guard | title = Database of selected reports and inquiries }} * {{cite web | url = http://www.bermuda-triangle.org | publisher = Gian Quasar, author of ''Into the Bermuda Triangle: Pursuing the Truth Behind the World's Greatest Mystery'' | title = Bermuda Triangle Mystery }} * {{cite web | url = http://www.history.navy.mil/faqs/faq8-1.htm | publisher = US Navy Historical Center | title = Bermuda Triangle FAQ | access-date = 2009-06-10 | archive-date = 2002-08-02 | archive-url = https://web.archive.org/web/20020802035846/http://www.history.navy.mil/faqs/faq8-1.htm | url-status = dead }} * {{cite web | url = http://www.history.navy.mil/faqs/faq8-2.htm | publisher = US Navy Historical Center | title = Selective Bibliography | access-date = 2009-06-10 | archive-date = 2006-07-09 | archive-url = https://web.archive.org/web/20060709202845/http://www.history.navy.mil/faqs/faq8-2.htm | url-status = dead }} * {{cite web | url = http://www.history.navy.mil/faqs/faq15-1.htm | publisher = US Navy Historical Center | title = The Loss Of Flight 19 | access-date = 2009-06-10 | archive-date = 2009-04-13 | archive-url = https://web.archive.org/web/20090413074152/http://www.history.navy.mil/faqs/faq15-1.htm | url-status = dead }} * {{cite web | url = http://www.docksideconsultants.com/wavessup.html | title = On losses of heavy ships at sea | access-date = 2009-06-10 | archive-date = 2009-02-27 | archive-url = https://web.archive.org/web/20090227044434/http://www.docksideconsultants.com/wavessup.html | url-status = dead }} * {{cite web | url = http://www.aquaexplorers.com/Bermuda_shipwrecks.htm | title = Bermuda Shipwrecks | access-date = 2009-06-10 | archive-date = 2009-02-12 | archive-url = https://web.archive.org/web/20090212131417/http://aquaexplorers.com/Bermuda_shipwrecks.htm | url-status = dead }} * {{cite web | url = http://uwex.us/wreckinfo.html | publisher = Association of Underwater Explorers | title = Shipwreck listings page | access-date = 2009-06-10 | archive-date = 2009-02-13 | archive-url = https://web.archive.org/web/20090213174934/http://uwex.us/wreckinfo.html | url-status = dead }} {{Bermuda Triangle}} {{UFOs}} {{DEFAULTSORT:Bermuda Triangle}} [[શ્રેણી:Nautical lore]] [[શ્રેણી:Urban legends]] [[શ્રેણી:Paranormal places]] [[શ્રેણી:Paranormal triangles]] [[શ્રેણી:Earth mysteries]] [[શ્રેણી:Unexplained disappearances]] [[શ્રેણી:UFO-related locations]] 1jzqskj3irqn43gmcfclydgasuf14yf નાહરગઢ કિલ્લો 0 13990 899674 794523 2026-04-02T20:10:55Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899674 wikitext text/x-wiki [[File:Nahargarh.jpg|300px|right|thumb|નાહર ગઢથી દેખાતું [[જયપુર]] શહેર]] '''નાહરગઢ કિલ્લો''' [[ભારત]] દેશના [[રાજસ્થાન]] રાજ્યની રાજધાની [[જયપુર]] શહેરની ફરતે આવેલા [[અરવલ્લી]] ગિરિમાળાના પર્વતો ઉપર બનાવવામાં આવ્યો છે. અરવલ્લી ગિરિમાળાના છેવાડે આવેલ આમેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કિલ્લાનું નિર્માણ સવાઇ રાજા [[જયસિંહ બીજા]]એ ઇ.સ. [[૧૭૩૪]]ના વર્ષમાં કરાવ્યું હતું. ==ઇતિહાસ== નાહરગઢ કિલ્લા સાથે એક કિવદંતી જોડાયેલ છે, એ પ્રમાણે કોઇ નાહરસિંહ નામ ધરાવતા એક રાજપૂતની પ્રેતાત્મા આ દુર્ગની જગ્યામાં ભટક્યા કરતી હતી. કિલ્લાના નિર્માણકાર્યમાં અડચણો પણ ઉપસ્થિત થતી હતી. અંતે તાંત્રિકો પાસે સલાહ લેવામાં આવી અને આ કિલ્લાને પ્રેતાત્માના નામ પરથી નાહરગઢ રાખવાથી પ્રેતવિઘ્ન દૂર થઇ ગયું હતું. <ref>{{Cite web |url=http://www.incrediblerajasthan.com/rajasthan-forts/nahargarh-fort-rajasthan.html |title=ઇન્ક્રેડિબલ રાજસ્થાન |access-date=2009-07-27 |archive-date=2009-06-11 |archive-url=https://web.archive.org/web/20090611124311/http://www.incrediblerajasthan.com/rajasthan-forts/nahargarh-fort-rajasthan.html |url-status=dead }}</ref> <ref>{{Cite web |url=http://www.jaipur.org.uk/forts-monuments/nahargarh-fort.html |title=જયપુરના કિલ્લાઓ અને સ્મારકો |access-date=2009-07-27 |archive-date=2009-08-31 |archive-url=https://web.archive.org/web/20090831053904/http://www.jaipur.org.uk/forts-monuments/nahargarh-fort.html |url-status=dead }}</ref> <ref>{{Cite web |url=http://www.rajasthantourism.gov.in/destinations/jaipur/jaipursightseeing-nahargarh.htm |title=રાજસ્થાન પર્યટન |access-date=2009-07-27 |archive-date=2008-08-27 |archive-url=https://web.archive.org/web/20080827221159/http://www.rajasthantourism.gov.in/destinations/jaipur/jaipursightseeing-nahargarh.htm |url-status=dead }}</ref> ==કિલ્લાની સુંદરતા== ૧૯મી શતાબ્દીમાં સવાઇ રામસિંહ અને સવાઇ માધોસિંહ દ્વારા પણ કિલ્લાની અંદર ભવનોનું નિર્માણકાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું, જેની હાલત હાલ ઠીક પ્રમાણમાં સારી છે અને પુરાણાં નિર્માણો જીર્ણ થવા લાગ્યાં છે. અહીંના રાજા સવાઇ રામસિંહની નવ રાણીઓ માટે અલગ અલગ આવાસ ખંડો બનાવવામાં આવ્યા છે, જે સૌથી સુંદર પણ છે. એમાં શૌચ આદિ કાર્યો માટે આધુનિક સવલતો વ્યવસ્થા કરવામાં આવી હતી. કિલ્લાના પશ્ચિમ ભાગમાં “પડાવ” નામનું અક રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં ખાન પાનની પૂરી વ્યવસ્થા છે. અહીંથી સુર્યાસ્ત ખૂબ જ સુંદર દેખાય છે.<ref>{{Cite web |url=http://www.jaipurhub.com/tourist_attractions/nahargarh_fort.html |title=જયપુર હબ |access-date=2009-07-27 |archive-date=2006-10-24 |archive-url=https://web.archive.org/web/20061024001955/http://www.jaipurhub.com/tourist_attractions/nahargarh_fort.html |url-status=dead }}</ref> ==સંદર્ભ== <references/> ==ચિત્રદર્શન== <gallery> File:Rajasthan-Jaipur-Nahargarh-Fort-compound-Apr-2004-02.JPG|નાહરગઢ કિલ્લાનો પરિસર - ૧ File:Rajasthan-Jaipur-Nahargarh-Fort-compound-Apr-2004-03.JPG|નાહરગઢ કિલ્લાનો પરિસર - ૨ File:Rajasthan-Jaipur-Nahargarh-Fort-compound-Apr-2004-05.JPG|નાહરગઢ કિલ્લાનો પરિસર - ૩ File:Check Posts at Nahargarh Fort.JPG|નાહરગઢ કિલ્લા પરનાં ચેકપોસ્ટ્સ </gallery> ==બાહ્ય કડીઓ== * [http://www.tourismtravelindia.com/rajasthanportal/touristattractions/NAHARGARH.html નાહરગઢ કિલ્લા માટેની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20080415070326/http://www.tourismtravelindia.com/rajasthanportal/touristattractions/NAHARGARH.html |date=2008-04-15 }} - કિલ્લા વિશે માહિતી * [http://mallar.wordpress.com/2009/06/22/%E0%A4%A8%E0%A4%BE%E0%A4%B9%E0%A4%B0%E0%A4%97%E0%A4%A2%E0%A4%BC-%E0%A4%AF%E0%A4%BE-%E0%A4%B6%E0%A5%87%E0%A4%B0%E0%A4%97%E0%A4%A2%E0%A4%BC-%E0%A4%9C%E0%A4%AF%E0%A4%AA%E0%A5%81%E0%A4%B0/ મલ્હાર વર્લ્ડપ્રેસ પર] નાહરગઢ કિલ્લો {{ભારતના કિલ્લાઓ}} [[શ્રેણી:રાજસ્થાનના કિલ્લાઓ]] [[શ્રેણી:જયપુરના પ્રવાસી આકર્ષણો]] [[શ્રેણી:રાજસ્થાન]] [[શ્રેણી:જયપુર]] d8sxvnnynnmzt0m4xnygyiaxcofg13l મનોવિજ્ઞાન 0 16414 899663 757071 2026-04-02T13:42:36Z ~2026-20573-95 86857 899663 wikitext text/x-wiki મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન '''આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન''' છે. [[જે. બી. વોટસન]]ના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ [[સામાજિક વિજ્ઞાન]] છે. તે સમાજમાં રહેતા માનવીનો સામાજિક પરિસ્થિતિના સદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી કરે છે. ==વ્યક્તિત્વ== "પર્સનાલિટી" એક વ્યક્તિ છે કે જે અનન્યપણે તેના અથવા તેણીના cognitions, લાગણીઓ, પ્રોત્સાહનો અને વિવિધ પરિસ્થિતિઓમાં વર્તન પર અસર દ્વારા કબજામાં લાક્ષણિકતાઓ એક ગતિશીલ અને સંગઠિત સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. શબ્દ "વ્યક્તિત્વ" લેટિન વ્યકિતત્વ, કે જે માસ્ક અર્થ છે ઉદ્દભવે છે. નોંધપાત્ર રીતે, પ્રાચીન વિશ્વ લેટિન બોલતા ના મોરચે માસ્ક એક પ્લોટ ડિવાઇસ તરીકે ઉપયોગ ન કરવા માટે, એક અક્ષરની ઓળખ બનાવટી હતી, પરંતુ તેના બદલે એક પ્રતિનિધિત્વ અથવા તે અક્ષર - ના નમૂનારૂપ હોવું નોકરી સંમેલન હતું. પર્સનાલિટી પણ વિચારો, લાગણીઓ અને વર્તન સતત સમય પર વ્યક્તિગત દ્વારા પ્રદર્શિત જે મજબૂત અમારી અપેક્ષાઓ, સ્વ ધારણાઓ કિંમતો અને વલણ અસરના દાખલાઓની નો સંદર્ભ લો શકે છે, અને લોકો સમસ્યાઓ, અને તણાવ અમારા પ્રતિક્રિયાઓ આગાહી. આ nomothetic અને idiographic: એક શબ્દસમૂહમાં, વ્યક્તિત્વ માત્ર અમે કોણ છે નથી, ગોર્ડન ઓલપોર્ટે (1937) બે મુખ્ય વ્યક્તિત્વ અભ્યાસ રીતે વર્ણન કર્યું છે. Nomothetic મનોવિજ્ઞાન સામાન્ય કાયદાઓ સ્વ પ્રત્યક્ષીકરણ સિદ્ધાંત જેવા ઘણા જુદા જુદા લોકો, અથવા extraversion ના લક્ષણ માટે લાગુ પાડી શકાય છે માગે છે. Idiographic મનોવિજ્ઞાન માટે એક ખાસ વ્યક્તિગત અનન્ય પાસાંઓ સમજવા પ્રયાસ છે. વ્યક્તિત્વ અભ્યાસ સૈદ્ધાંતિક પરંપરાઓ એક વિપુલતા સાથે મનોવિજ્ઞાન એક વ્યાપક અને વૈવિધ્યસભર ઇતિહાસ ધરાવે છે. મુખ્ય થિયરીઓ ડિસપોઝિશનલ (વિશિષ્ટ) પરિપ્રેક્ષ્યમાં સાયકોડાયનેમિક, હ્યુમનિસ્ટિક, જૈવિક વર્તનવાદને, અને સામાજિક શિક્ષણ પરિપ્રેક્ષ્ય સમાવેશ થાય છે. ત્યાં મનોવિજ્ઞાનમાં "વ્યક્તિત્વ"ની વ્યાખ્યા પર કોઈ સર્વસંમતિ છે. સૌથી સંશોધકો અને મનોવૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે ચોક્કસ પરિપ્રેક્ષ્ય સાથે પોતાની જાતને ઓળખી નથી અને ઘણીવાર એક સારગ્રાહી અભિગમ લે છે. કેટલાક સંશોધનો અનુભવ પરિમાણીય પરિબળ વિશ્લેષણ જેમ કે મલ્ટિવેરિયેટ આંકડા પર આધારિત મોડલ જેવા કે ચલાવાય છે, જ્યારે અન્ય સંશોધન સિદ્ધાંત psychodynamics જેમ કે વિકાસ પર ભાર મૂકે છે. ત્યાં પણ વ્યક્તિત્વ પરીક્ષણ લાગુ ક્ષેત્ર પર નોંધપાત્ર ભાર છે. મનોવૈજ્ઞાનિક શિક્ષણ અને તાલીમ, વ્યક્તિત્વ અને તેના માનસિક વિકાસ સ્વરૂપ અભ્યાસ સામાન્ય રીતે અસામાન્ય અથવા તબીબી મનોવિજ્ઞાન કોર્સ માટે એક પૂર્વશરત સમીક્ષા થાય છે. == પૂરક વાચન == * {{cite book |last=પરીખ |first=ડૉ. બી. એ. |title=મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો |date=૨૦૧૪ |edition=5th |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |location=અમદાવાદ |isbn=978-81-929772-7-0}} * {{cite book |last=પરીખ |first=ડૉ. બી. એ. |title=પ્રગત સામાન્ય મનોવિજ્ઞાન |date=૨૦૧૪ |edition=4th |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |location=અમદાવાદ |isbn=978-81-929772-6-3}} == બાહ્ય કડીઓ == * [http://academicearth.org/courses/introduction-to-psychology Yale University Video Course] - માનસશાસ્ત્ર પરિચય * [http://dictionary-psychology.com મનોવિજ્ઞાન શબ્દકોષ] [[શ્રેણી:મનોવિજ્ઞાન]] hgq3p3s4lyt1zdx5jeo2z6jc1bsyj58 જયગઢનો કિલ્લો 0 20858 899660 841017 2026-04-02T12:53:01Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899660 wikitext text/x-wiki {{Infobox Military Structure |name = જયગઢનો કિલ્લો |partof = [[જયપુર]] |location = આંબેર, [[રાજસ્થાન]], [[ભારત]] |image = Rajasthan-Jaipur-Jaigarh-Fort-compound-Apr-2004-00.JPG |caption = જયગઢ કિલ્લો |map_type = India Rajasthan |map_size = 300 |map_caption = ભારત |type = કિલ્લો |coordinates = {{Coord|26.9859|N|75.8507|E}} |code = |built = ૧૭૨૬ |builder = સવાઇ જયસિંહ દ્વિતિય |materials = લાલ પથ્થર |height = |used = |demolished = |condition = સારી |open_to_public = હા |controlledby = રાજસ્થાન સરકાર |garrison = |current_commander = |commanders = |occupants = |battles = |events = }} '''જયગઢ કિલ્લો''', જે [[જયપુર]]થી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે, તેનું સંપૂર્ણ બાંધકામ હજી પણ અકબંધ છે. જયગઢ કિલ્લો ટેકરીની ઉપર છે, [[આમેરનો કિલ્લો]] તળેટીમાં છે. આ બંને કોટ સારી રીતે સંરક્ષીત માર્ગોથી જોડાયેલાં છે. ઘણાં લોકો આ બંને કિલ્લાને એકજ સંકુલનો ભાગ માને છે.<ref>{{Cite web |url=http://www.rajasthantourism.gov.in/destinations/jaipur/jaipursightseeing-jaigarh.htm |title=Rajasthan Tourism |access-date=2010-01-29 |archive-date=2008-08-29 |archive-url=https://web.archive.org/web/20080829113114/http://www.rajasthantourism.gov.in/destinations/jaipur/jaipursightseeing-jaigarh.htm |url-status=dead }}</ref> [[File:The Barrel of jaivan Cannon.JPG|right|thumb|જૈવાન તોપ]] જયગઢનો કિલ્લો રાજપૂતોનું તોપ ઉત્પાદનનું કારખાનું હતું. આ કિલ્લામાં પૈડાં પર સરકતી વિશ્વની સૌથી મોટી તોપ આવેલી છે જેનું નામ ''જૈવાન'' છે. અહીંની ભઠ્ઠી પ્રવાસીઓને સુંદર માહિતી આપે છે. રણમાં વહેતી હવાને તેઓ જે રીતે અગ્નિ સુધી લઈ જતાં તે ખૂબ રોમાંચક છે. ૫ કિમી લાંબી નહેર ટેકરીઓ પરથી પાણીને કિલ્લા સુધી લઈ આવે છે અને તેને સૈનિકો માટે કિલ્લામાં સંગ્રહે છે. આની કેંદ્રમાં એક મોટા ટાંકામાં પાણી સંગ્રહવામાં આવે છે. એક કહેવાય છે કે આ ટાંકા નીચેના ખંડનો ઉપયોગ આમેરના રાજા મહારાજા રાજ પરિવારની ધન સંપત્તિ સંગ્રહવા કરતા. એક કહેવાય છે ૧૯૭૫-૧૯૭૭ના કાળની કટોકટીના સમયે તે સમયના વડા પ્રધાન [[ઈન્દિરા ગાંધી]] એ આ ટાંકાને ખોલાવ્યો હતો.<ref>{{Cite web |url=http://www.jaipurhub.com/tourist_attractions/jaigarh_fort.html |title=Jaipur Hub |access-date=2010-01-29 |archive-date=2011-07-13 |archive-url=https://web.archive.org/web/20110713073704/http://www.jaipurhub.com/tourist_attractions/jaigarh_fort.html |url-status=dead }} {{Webarchive|url=https://web.archive.org/web/20110713073704/http://www.jaipurhub.com/tourist_attractions/jaigarh_fort.html |date=2011-07-13 }}</ref><ref>{{Cite web |url=http://www.jaipur.org.uk/forts-monuments/jaigarh-fort.html |title=Jaipur |access-date=2026-04-02 |archive-date=2018-06-15 |archive-url=https://web.archive.org/web/20180615190554/https://www.jaipur.org.uk/forts-monuments/jaigarh-fort.html |url-status=dead }}</ref> == છબીઓ == <gallery> ચિત્ર:Jaipur 03-2016 01 Jaigarh Fort.jpg|જયગઢ કિલ્લો. ચિત્ર:Aravalli Hills.jpg|જયગઢના કિલ્લા પરથી દેખાતી અરવલ્લીની ટેકરીઓ. ચિત્ર:Rajasthan-Jaipur-Jaigarh-Fort-compound-Apr-2004-00.JPG|જયગઢ કિલ્લો પરિસર ક્ષેત્ર, જયપુર, રાજસ્થાન. ચિત્ર:Rajasthan-Jaipur-Jaigarh-Fort-compound-Apr-2004-01.JPG| જયગઢ કિલ્લો પરિસર ક્ષેત્ર, જયપુર, રાજસ્થાન. ચિત્ર:Rajasthan-Jaipur-Jaigarh-Fort-perimeter-walls-Apr-2004-00.JPG| જયગઢ કિલ્લો કિલ્લેબંધી, જયપુર, રાજસ્થાન. ચિત્ર:Rajasthan-Jaipur-Jaigarh-Fort-perimeter-walls-Apr-2004-01.JPG| જયગઢ કિલ્લો કિલ્લેબંધી, જયપુર, રાજસ્થાન. ચિત્ર:Rajasthan-Jaipur-Jaigarh-Fort-water-supply-Apr-2004-01.JPG| જયગઢ કિલ્લો પાણી પુરવઠો, જયપુર, રાજસ્થાન. </gallery> == સંદર્ભ == {{Reflist}} {{Forts in India}} [[શ્રેણી:જયપુરના પ્રવાસી આકર્ષણો]] [[શ્રેણી: જયપુરના કિલ્લાઓ]] [[શ્રેણી:જયપુર]] [[શ્રેણી:રાજસ્થાનના કિલ્લાઓ]] jafbrhdfj6tuptg57rb7g8dycj27xo0 ભારતીય સિનેમા 0 24646 899687 894528 2026-04-03T04:27:53Z InternetArchiveBot 63183 Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899687 wikitext text/x-wiki '''ભારતીય સિનેમા''' માં ભારતભરમાં નિર્માણ થતી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં [[મુંબઈ]]ના સિનેમાની સંસ્કૃતિ ઉપરાંત [[આંધ્ર પ્રદેશ]], [[આસામ]], [[કર્ણાટક]], [[કેરળ]], [[પંજાબ]], [[તમિલનાડુ]] અને [[પશ્ચિમ બંગાળ]] જેવા રાજ્યોની સિનેમાની પરંપરાનો સમાવેશ થાય છે. ભારતીય ફિલ્મો સમગ્ર [[દક્ષિણ એશિયા]] અને મધ્ય પૂર્વમાં જોવાય છે. સિનેમાને એક માધ્યમ તરીકે દેશમાં લોકપ્રિયતા મળી છે અને દર વર્ષે વિવિધ [[ભારતીય ભાષાઓ]]માં લગભગ 1000 ફિલ્મનું નિર્માણ થાય છે. બ્રિટન અને અમેરિકા જેવા દેશમાં વસતા ભારતીયોના કારણે [[હિંદી ભાષા]]ની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય દર્શકો મળી રહે છે. 20મી સદીમાં અમેરિકન અને [[ચાઇનીઝ ફિલ્મ ઉદ્યોગ]]ની સાથે ભારતીય સિનેમા વૈશ્વિક સાહસ બન્યું.<ref name="Khanna155">ખન્ના, 155</ref> સુધરેલી ટેકનોલોજીના કારણે પ્રોડક્ટ રજૂ કરવાના પ્રસ્થાપિત સિનેમેટિક નિયમોમાં સુધારો થયો અને લક્ષ્યાંકિત દર્શકો સુધી સામગ્રી પહોંચાડવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર થયો.<ref name="Khanna155" /> ભારતીય સિનેમાને 90થી વધુ દેશોમાં બજાર મળ્યું જ્યાં ભારતની ફિલ્મો પણ પ્રદર્શિત થતી હતી.<ref name="Khanna158">ખન્ના, 158</ref> ભારતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પણ ભાગ લીધો ખાસ કરીને સત્યજિત રે (બંગાળી), અદૂર ગોપાલ ક્રિષ્નન, શાજી એન કરૂણ (મલયાલમ).<ref name="Khanna158" /> શેખર કપૂર, મીરા નાયર, દીપા મહેતા વગેરે જેવા ભારતીય ફિલ્મનિર્માતાઓએ વિદેશમાં સફળતા મેળવી.<ref name="Khanna158-59">ખન્ના, 158–159</ref> ભારત સરકારે વિદેશમાં ફિલ્મ પ્રતિનિધિમંડળ મોકલ્યા જેમ કે યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને જાપાનમાં, જ્યારે દેશના ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડે સમગ્ર યુરોપમાં આવા મિશન મોકલ્યા હતા.<ref name="Khanna159">ખન્ના, 159</ref> ભારત વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે જ્યાં દર વર્ષે લગભગ એક હજાર ફિલ્મો બને છે.<ref name="eb-watson">વોટસન(2009)</ref><ref name="Khanna2-140">ખન્ના, "ધ બિઝનેસ ઓફ હિન્દી ફિલ્મ્સ", 140</ref> કુલ ફિલ્મોમાંથી લગભગ 600 ફિલ્મો [[તેલુગુ]] અને [[હિંદી]]માં હોય છે, બંને ભાષામાં આશરે 300 ફિલ્મો બને છે જ્યારે બાકીની ફિલ્મો અન્ય ભાષામાં બને છે.<ref name="Khanna2-140"/> જોકે ભારતમાં સિનેમા દ્વારા પેદા થતી કુલ આવકમાં [[હિંદી ફિલ્મો]]નો હિસ્સો લગભગ અડધો છે.<ref name="Khanna2-140"/> 100% ટકા સીધા વિદેશી મૂડી રોકાણ માટે છૂટ મળવાના કારણે [[20થ સેન્ચ્યુરી ફોક્સ]], [[સોની પિક્ચર્સ]] અને [[વોર્નર બ્રધર્સ]] જેવા વિદેશી સાહસો માટે ભારતીય ફિલ્મ માર્કેટ આકર્ષક બન્યું છે.<ref name="Khanna156">ખન્ના, 156</ref> અગ્રણી ભારતીય સાહસો જેમ કે [[ઝી]], [[યુટીવી]] અને [[એડલેબ્સ]] વગેરે પણ ફિલ્મ નિર્માણ અને વિતરણમાં સક્રિય છે.<ref name="Khanna156"/> મલ્ટીપ્લેક્સીસને કર રાહત મળવાના કારણે ભારતમાં મલ્ટીપ્લેક્સ ક્ષેત્રે તેજી આવી છે.<ref name="Khanna156"/> 2003 સુધીમાં [[નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા]] પર લગભગ 30 ફિલ્મ નિર્માણ કંપનીઓ લિસ્ટેડ હતી જેના કારણે આ માધ્યમની વ્યાપારી હાજરી વર્તાતી હતી.<ref name="Khanna156">ખન્ના, 156</ref> વિદેશમાં [[ભારતીય મૂળ]]ના કરોડો લોકો વસવાટ કરે છે જેમના માટે ડીવીડી દ્વારા અને તેમના રહેણાંકના દેશમાં જ્યાં શક્ય હોય ત્યાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરીને તેમના માટે ફિલ્મ ઉપલબ્ધ કરાવાય છે.<ref name="Potts74">પોટ્ટ્સ, 74</ref> મુખ્ય પ્રવાહની ફિલ્મો દ્વારા પેદા થતી આવકમાં 12 ટકા હિસ્સો વિદેશમાં સ્ક્રીનિંગની આવકનો હોય છે જે ભારતીય સિનેમાની એકંદર આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે, જેનું નેટવર્થ 2000માં 1.3 અબજ અમેરિકન ડોલર આંકવામાં આવ્યું હતું.<ref name="Potts75">પોટ્ટ્સ, 75</ref> ભારતમાં ફિલ્મ નિર્માણ માટે ઉપલબ્ધ સુવિધાઓમાં [[તેલુગુ ફિલ્મ ઉદ્યોગ]]ના ઘર ગણાતા [[હૈદરાબાદ]]માં રામોજી સિટી છે જેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો કોમ્પ્લેક્સ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે.<ref name="Kumar132">શહેરની અંદર એક શહરે, રામોજી ફિલ્મ સિટી (આરએફસી) વિશ્વનું સૌથી મોટુ, સૌથી સર્વાંગી અને સૌથી પ્રોફેશનલી પ્લાન્ડ ફિલ્મ નિર્માણ કેન્દ્ર હોવાનો દાવો કરે છે....ઓગણત્રીસ વિભાગોમાં સાડા સાત હજારથી વધુ કર્મચારી સાથે રામોજી ફિલ્મ સિટી એક સાથે વીસ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો સમાવવાની ક્ષમતા ધરાવે છે અને સાથે સાથે ચાલીસ ભારતીય ફિલ્મોની જરૂરીયાત સંતોષવાની ક્ષમતા ધરાવે છે – કુમાર, 132.</ref> ભારતીય સિનેમામાં સંગીત આવક પેદા કરવાનું અન્ય એક મહત્વનું સાધન છે. ભારતમાં ફિલ્મ દ્વારા પેદા થતી આવકમાં 4-5% ટકા હિસ્સો એકલા સંગીતના અધિકારોનો હોય છે.<ref name="Potts75"/> == ઇતિહાસ == [[ચિત્ર:Raja Harishchandra.jpg|thumb|પૂર્ણ કક્ષાનું પ્રથમ ચલચિત્ર રાજા હરિશચંદ્ર (1913)નું એક દૃશ્ય]] [[ચિત્ર:Achhut Kanya2.jpg|thumb|દેવિકા રાની અને અશોક કુમાર અછૂત કન્યામાં (1936).]] લંડનમાં [[લ્યુમિયર]] ચલચિત્રના પ્રદર્શન (1895) બાદ યુરોપભરમાં સિનેમાએ હલચલ મચાવી દીધી અને જુલાઇ 1896 સુધીમાં લ્યુમિયર ફિલ્મો બોમ્બે (હવે [[મુંબઈ]])માં દર્શાવવામાં આવી હતી.<ref name="Burra&Rao252">બુર્રા એન્ડ રાવ, 252</ref> ભારતમાં પ્રથમ ટૂંકી ફિલ્મોનું નિર્દેશન [[હીરાલાલ સેન]]એ કર્યું હતું જેની શરૂઆત ''ધી ફલાવર ઓફ પર્શિયા'' (1898) સાથે થઇ હતી.<ref name="Hiralal2">{{cite web |last = McKernan |first = Luke|date = 1996-12-31|url = http://www.victorian-cinema.net/sen.htm|title = Hiralal Sen (copyright British Film Institute)|access-date = 2006-11-01}}</ref> ભારતમાં પૂર્ણ લંબાઇના ચલચિત્રનું નિર્માણ [[દાદાસાહેબ ફાળકે]]એ કર્યું હતું જેઓ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિના વિદ્વાન હતા અને [[સંસ્કૃત]] મહાકાવ્યો પરથી પ્રેરણા લઇને [[મરાઠી]]માં મૂંગી ફિલ્મ ''[[રાજા હરિશ્ચંદ્ર]]'' (1913) બનાવી હતી. (રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં સ્ત્રીના પાત્રો પુરુષ કલાકારોએ ભજવ્યા હતા.)<ref name="Burra&Rao253">બુર્રા એન્ડ રાવ, 253</ref> ભારતમાં સિનેમા થિયેટરની પ્રથમ ચેઇનની માલિકી [[કલકત્તા]]ના ઉદ્યોગ સાહસિક [[જમશેદજી ફ્રામજી મદન]] પાસે હતી જેઓ દર વર્ષે 10 ફિલ્મના ઉત્પાદન પર દેખરેખ રાખતા હતા અને સમગ્ર [[ભારતીય ઉપખંડ]]માં તેનું વિતરણ કરતા હતા.<ref name="Burra&Rao253"/> 20મી સદીની શરૂઆતમાં એક માધ્યમ તરીકે સિનેમાએ ભારતીય પ્રજામાં અને તેના ઘણા આર્થિક વર્ગમાં લોકપ્રિયતા મેળવી.<ref name="Burra&Rao252"/> ટિકીટના દર ઘટાડવામાં આવ્યા જેથી તે સામાન્ય માણસને પોસાવા લાગી અને નાણાકીય રીતે સક્ષમ માટે વધારાની ટિકીટના દરે વધુ સગવડો પૂરી પાડવામાં આવી.<ref name="Burra&Rao252"/> બોમ્બેમાં મનોરંજનનું આ પોસાય તેવું માધ્યમ એક ''આના'' (4 ''પૈસા'' ) જેટલા નીચા દરે ઉપલબ્ધ હોવાથી દર્શકો સિનેમા હોલ પર ઉભરાવા લાગ્યા.<ref name="Burra&Rao252"/> ભારતીય કોમર્શિયલ સિનેમાની સામગ્રી વધુને વધુ આ લોકોને અપીલ કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી.<ref name="Burra&Rao252"/> યુવા ભારતીય નિર્માતાઓ તેમની ફિલ્મોમાં ભારતીય સામાજિક જીવન અને સંસ્કૃતિના પાસાને વણવા લાગ્યા.<ref name="Burra&Rao252-253">બુર્રા એન્ડ રાવ, 252–253</ref> બીજા તેમની સાથે દુનિયાભરના વિચાર લઇ આવ્યા.<ref name="Burra&Rao252-253"/> આ સમયે વૈશ્વિક દર્શકો અને બજારોને ભારતીય ફિલ્મ વિશે જાણ થવા લાગી.<ref name="Burra&Rao252-253"/> [[અરદેશિર ઇરાની]]એ 14 માર્ચ 1931ના રોજ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ''[[આલમ આરા]]'' રિલિઝ કરી.<ref name="Burra&Rao253"/> ભારતમાં ‘ટોકિઝ’ની શરૂઆત થયા બાદ કેટલાક ફિલ્મ કલાકારોની ભારે માંગ રહેતી હતી અને તેઓ અભિનય દ્વારા સારી એવી આવક મેળવતા હતા.<ref name="Burra&Rao253"/> 1930માં સાઉન્ડ ટેકનોલોજીનો વિકાસ થયો તેની સાથે ભારતીય સિનેમામાં સંગીતનું પ્રમાણ વધ્યું અને ''ઇન્દ્રસભા'' અને ''દેવી દેવયાની'' જેવી સંગીત આધારિત ફિલ્મો બનવા લાગી જેની સાથે ભારતીય ફિલ્મોમાં સંગીત અને નૃત્યનો યુગ શરૂ થયો.<ref name="Burra&Rao253"/> [[ચેન્નાઇ]], કોલકતા અને મુંબઈ જેવા શહેરોમાં સ્ટુડિયો બનવા લાગ્યો કારણ કે ફિલ્મ એક કળા તરીકે 1935 સુધીમાં પ્રસ્થાપિત થઇ ચૂકી હતી, ''[[દેવદાસ]]'' તેનું ઉદાહરણ હતું જેણે દેશભરમાં દર્શકોને મોહિત કર્યા હતા.<ref name="Burra&Rao254">બુર્રા એન્ડ રાવ, 254</ref> 1934માં [[બોમ્બે ટોકિઝ]]ની સ્થાપના થઇ અને [[પૂણે]]માં પ્રભાત સ્ટુડિયોએ [[મરાઠી ભાષા]]ના દર્શકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું.<ref name="Burra&Rao254"/> ફિલ્મ નિર્માતા આર. એસ. ડી. ચૌધરીએ ''વ્રેથ'' (1930)નું નિર્માણ કર્યું જેના પર ભારતમાં [[બ્રિટીશ રાજ]]એ પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેમાં કલાકારોને ભારતીય નેતાઓ તરીકે દર્શાવાયા હતા જે [[ભારતીય સ્વતંત્રતાની ચળવળ]] દરમિયાન સેન્સરને પાત્ર હતી.<ref name="Burra&Rao253"/> બીજા વિશ્વ યુદ્ધ પછી ભારતમાં ''[[મસાલા ફિલ્મ]]'' નું આગમન થયું જે ગીત, સંગીત અને રોમાન્સથી ભરપૂર કોમર્શિયલ ફિલ્મો માટે વપરાતો શબ્દ છે.<ref name="Burra&Rao254"/> એસ. એસ. વાસનની ''[[ચંદ્રલેખા]]'' રિલીઝ થવાની સાથે સમગ્ર ભારતમાં દક્ષિણ ભારતની ફિલ્મોને પ્રાધાન્ય મળવા લાગ્યું.<ref name="Burra&Rao254"/> 1940ના દાયકા દરમિયાન ભારતના કુલ સિનેમા હોલમાંથી લગભગ અડધા સિનેમા હોલ [[દક્ષિણ ભારત]]માં આવેલા હતા અને સિનેમાને સાંસ્કૃતિ પુનઃજાગૃતિના સાધન તરીકે જોવામાં આવ્યું.<ref name="Burra&Rao254"/> સ્વતંત્રતા બાદ [[ભારતનું વિભાજન]] થતા રાષ્ટ્રની સંપત્તિમાં પણ ભાગ પડ્યા અને ઘણા સ્ટુડિયો નવા રચાયેલા [[પાકિસ્તાન]]માં જતા રહ્યા.<ref name="Burra&Rao254"/> ભાગલા સમયના હુલ્લડો ત્યાર પછીના દાયકાઓમાં ફિલ્મ નિર્માણમાં મહત્વનો વિષય બન્યા.<ref name="Burra&Rao254"/> સ્વતંત્રતા પછી ભારતીય સિનેમા એસ. કે પાટિલ કમિશન હેઠળ આવ્યું.<ref name="Rajadhyaksa96-679">રાજાધ્યક્ષ, 679</ref> કમિશનના વડા એસ. કે. પાટિલે ભારતીય સિનેમાના કોમર્શિયલ મૂલ્યને ધ્યાનમાં લેવા ઉપરાંત તેને ‘કળા, ઉદ્યોગ અને શોમેનશિપના સંયોજન’ તરીકે જોતા હતા.<ref name="Rajadhyaksa96-679"/> પાટિલે [[નાણા મંત્રાલય]] હેઠળ ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનની રચના કરવા ભલામણ કરી હતી.<ref name="Rajadhyaksa96-684"/> 1960માં આ સલાહ પર ધ્યાન આપવામાં આવ્યું અને સમગ્ર ભારતમાં પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓને નાણાકીય સલાહ પૂરી પાડવા માટે આ સંસ્થાની રચના કરવામાં આવી હતી.<ref name="Rajadhyaksa96-684">રાજાધ્યક્ષ, 684</ref> ભારત સરકારે 1949 સુધીમાં એક ફિલ્મ ડિવિઝનની રચના કરી હતી જે પછી વિશ્વમાં સૌથી મોટું દસ્તાવેજી ફિલ્મ નિર્માતા બન્યું અને જેણે વર્ષે લગભગ 200થી વધુ ટૂંકી ફિલ્મો બનાવી. દરેક ફિલ્મ 18 ભાષામાં બનતી હતી અને દેશભરમાં કાયમી ફિલ્મ થિયેટર માટે 9000 પ્રિન્ટ બનાવવામાં આવી હતી.<ref name="Rajadhyaksa96-681-683">રાજાધ્યક્ષ, 681–683</ref> [[ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન]] (આઇપીટીએ) સામ્યવાદ તરક જુકાવ ધરાવતી કળાની ચળવળ છે જેની શરૂઆત 1940 અને 1950ના દાયકામાં થવા લાગી હતી.<ref name="Rajadhyaksa96-679"/> આઇપીટીએના ઘણા વાસ્તવવાદી નાટકો જેમ કે 1944માં [[બિજોન ભટ્ટાચાર્ટ]]નું ''[[નબાન્ના]]'' ([[1943ના બંગાળના ભૂખમરા]] પર આધારિત) દ્વારા ભારતીય સિનેમામાં વાસ્ત્વવાદનો પાયો મજબૂત થયો હતો જેમાં પછી 1946માં [[ખ્વાજા અહમદ અબ્બાસ]]ની ''[[ધરતી કે લાલ]]'' (ચિલ્ડ્રન ઓફ ધી અર્થ) જેવી કૃતિઓ આવી.<ref name="Rajadhyaksa96-679"/> આઇપીટીએ ચળવળે વાસ્તવવાદ પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું અને ''[[મધર ઇન્ડિયા]]'' અને ''[[પ્યાસા]]'' જેવી ફિલ્મો બનાવી જે ભારતની સૌથી વધુ ખ્યાતિપ્રાપ્ત સિનેમેટિક નિર્માણ ગણાય છે.<ref name="Rajadhyaksa96-681">રાજાધ્યક્ષ, 681</ref> === ભારતીય સિનેમાનો સુવર્ણ યુગ === [[ભારતની સ્વતંત્રતા]] પછી 1940ના દાયકાથી 1960ના દાયકા સુધીનો યુગ ફિલ્મ ઇતિહાસકારો દ્વારા ભારતીય સિનેમાના ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{citation|title=Indian Popular Cinema: A Narrative of Cultural Change|last=K. Moti Gokulsing|first=K. Gokulsing, Wimal Dissanayake|publisher=Trentham Books|year=2004|isbn=1858563291|page=17}}</ref><ref>{{citation|title=Gender, Nation, and Globalization in Monsoon Wedding and Dilwale Dulhania Le Jayenge|first=Jenny|last=Sharpe|journal=Meridians: feminism, race, transnationalism|volume=6|issue=1|year=2005|pages=58–81 [60 & 75]}}</ref><ref>{{citation|first=Sharmistha|last=Gooptu|title=Reviewed work(s): ''The Cinemas of India'' (1896–2000) by Yves Thoraval|journal=[[Economic and Political Weekly]]|volume=37|issue=29|year=2002|date=July 2002|pages=3023–4}}</ref> વિવેચકો દ્વારા વખાણવામાં આવેલી ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ આ ગાળામાં થયું હતું. કોમર્શિયલ [[હિંદી સિનેમા]]માં તે સમયની વિખ્યાત ફિલ્મોમાં [[ગુરુ દત્ત]]ની ફિલ્મો ''[[પ્યાસા]]'' (1957) અને ''[[કાગઝ કે ફુલ]]'' (1959) અને [[રાજ કપૂર]]ની ફિલ્મો ''[[આવારા]]'' (1951) અને ''[[શ્રી 420]]'' (1955)નો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ શહેરી ભારતમાં કામદાર વર્ગ પર આધારિત સામાજિક થીમ રજૂ કરી. ''આવારા'' એ શહેરને એક દુઃસ્વપ્ન અને સ્વપ્ન સમાન રજૂ કર્યું, જ્યારે ''પ્યાસા'' માં શહેરી જીવનની બનાવટનું નિરૂપણ કર્યું.<ref name="Gokulsing-18">{{citation|title=Indian Popular Cinema: A Narrative of Cultural Change|last=K. Moti Gokulsing|first=K. Gokulsing, Wimal Dissanayake|publisher=Trentham Books|year=2004|isbn=1858563291|page=18}}</ref> આ સમયમાં ભારતીય સિનેમાની કેટલીક [[યાદગાર ફિલ્મો]]માં [[વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે એકેડેમી એવોર્ડ]]<ref>{{imdb title|id=0050188|title=Mother India}}</ref> માટે નામાંકિત થયેલી [[મહેબુબ ખાન]]ની ''[[મધર ઇન્ડિયા]]'' (1957) અને [[કે આસિફ]]ની ''[[મોગલ-એ-આઝમ]]'' (1960)નો સમાવેશ થાય છે.<ref>{{cite web|title=Film Festival – Bombay Melody|publisher=[[University of California, Los Angeles]]|date=17 March 2004|url=http://www.international.ucla.edu/calendar/showevent.asp?eventid=1618|access-date=2009-05-20}}</ref> [[વી. શાંતારામ]]ની ''[[દો આંખે બારહ હાથ]]'' (1958) પરથી પ્રેરણા લઇને [[હોલીવૂડ]]ની ફિલ્મ ''[[ધ ડર્ટી ડઝન]]'' (1967) બની હોવાનું માનવામાં આવે છે.<ref name="Bobby">{{cite web|title=Do Ankhen Barah Haath (1957)|author=Bobby Sing|publisher=Bobby Talks Cinema|date=10 February 2008|url=http://bobbytalkscinema.com/recentpost.php?postid=postid041609102834|access-date=2009-05-30|archive-date=2012-11-14|archive-url=https://web.archive.org/web/20121114034802/http://bobbytalkscinema.com/recentpost.php?postid=postid041609102834|url-status=dead}}</ref> [[બિમલ રોય]] દ્વારા નિર્મિત અને [[રિત્વિક ઘટક]] દ્વારા લખાયેલી ''[[મધુમતી]]'' (1958)એ [[પશ્ચિમી લોકપ્રિય સંસ્કૃતિ]]માં [[પુનઃજન્મ]]ની થીમને લોકપ્રિય બનાવી હતી.<ref name="Doniger">{{citation|last=Doniger|first=Wendy|title=The woman who pretended to be who she was: myths of self-imitation|chapter=Chapter 6: Reincarnation|pages=112–136 [135]|publisher=[[Oxford University Press]]|year=2005|isbn=0195160169}}</ref> તે સમયે મુખ્યધારાના અન્ય ફિલ્મ નિર્માતાઓમાં [[કમાલ અમરોહી]] અને [[વિજય ભટ્ટ]]નો સમાવેશ થતો હતો. કોમર્શિયલ ભારતીય સિનેમાનો વિકાસ થતો હતો ત્યારે નવી [[સમાંતર સિનેમા]]ની ચળવળ પણ જોવા મળી જેમાં [[બંગાળી સિનેમા]]એ મુખ્યત્વે આગેવાની લીધી હતી.<ref name="Gokulsing-18"/> આ ચળવળની ફિલ્મોના શરૂઆતના ઉદાહરણોમાં [[ચેતન આનંદ]]ની ''[[નીચા નગર]]'' (1946),<ref name="Hindu">[http://www.hindu.com/fr/2007/06/15/stories/2007061551020100.htm મેકર ઓફ ઇનોવેટિવ મીનિંગફૂલ મૂવીઝ] {{Webarchive|url=https://web.archive.org/web/20121107142440/http://www.hindu.com/fr/2007/06/15/stories/2007061551020100.htm |date=2012-11-07 }}. ધ હિન્દુ''[[]]'' , 15 જૂન 2007</ref> રિત્વિક ઘટકની ''[[નાગરિક]]'' (1952)<ref>{{Citation | surname1 = Ghatak | given1 = Ritwik | year = 2000 | title = Rows and Rows of Fences: Ritwik Ghatak on Cinema | publisher = Ritwik Memorial & Trust Seagull Books | ISBN = 8170461782 | pages= ix & 134–36 }}</ref><ref>{{Citation | surname1 = Hood | given1 = John | year = 2000 | title = The Essential Mystery: The Major Filmmakers of Indian Art Cinema | publisher = Orient Longman Limited | ISBN = 8125018700 | pages=21–4 }}</ref> અને [[બિમલ રોય]]ની ''[[ટુ એકર્સ ઓફ લેન્ડ]]'' (દો બિઘા જમીન) (1953) સામેલ છે જેણે ભારતમાં [[નવવાસ્તવવાદ]]<ref name="filmreference">[http://www.filmreference.com/Films-De-Dr/Do-Bigha-Zamin.html દો બિઘા જમીન ફિલ્મરેફરન્સ ખાતે]</ref>નો અને "Indian New Wave".નો પાયો નાખ્યો<ref name="Srikanth Srinivasan">{{cite web|title=Do Bigha Zamin: Seeds of the Indian New Wave|author=Srikanth Srinivasan|publisher=Dear Cinema|date=4 August 2008|url=http://dearcinema.com/review-do-bigha-zamin-bimal-roy|access-date=2009-04-13}}</ref> ''[[ધી અપુ ટ્રિલોજી]]'' (1955–1959)ના પ્રથમ ભાગ ''[[પાથેર પંચાલી]]'' (1955) દ્વારા [[સત્યજિત રે]]એ ભારતીય સિનેમામાં યાદગાર પ્રવેશ કર્યો.<ref name="Rajadhyaksa96-683">રાજાધ્યક્ષ, 683</ref> તમામ મહત્વના આંતરરાષ્ટ્રીય [[ફિલ્મ મહોત્સવ]]માં ''ધી અપુ ટ્રિલોજી'' ને મોટા એવોર્ડ મળ્યા અને ભારતીય સિનેમામાં સમાંતર સિનેમાનો પાયો મજબુત બન્યો. [[વિશ્વ સિનેમા]] પર તેનો પ્રભાવ “પચાસના દાયકાના મધ્યથી કળા ગૃહોને છલકાવતા યુવાનીથી ભરપૂર [[નવા યુગ]]ના [[ડ્રામા]]” પર જોવા મળે છે જેણે ”અપુ ટ્રિલોજીની દેન છે”<ref name="Sragow"/> સત્યજિત રે અને રિત્વિવ ઘટકે ઘણી વિવેચકો દ્વારા વખણાયેલી [[આર્ટ ફિલ્મો]]નું નિર્માણ કર્યું અને [[મૃણાલ સેન]], [[અદૂર ગોપાલક્રિષ્નન]], [[મણી કૌલ]] અને [[બુદ્ધદેવ દાસગુપ્તા]] જેવા પ્રતિષ્ઠિત ભારતીય સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ તેમને અનુસર્યા હતા.<ref name="Gokulsing-18"/> 1960ના દાયકા દરમિયાન [[ઇંદિરા ગાંધી]]એ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે દરમિયાનગીરી કરી અને અને ભારતમાં ઓફ-બીટ ફિલ્મોનું નિર્માણ શરૂ થયું જેને ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા સત્તાવાર મદદ મળી રહી હતી.<ref name="Rajadhyaksa96-684"/> સત્યજિત રેની ''ધી અપુ ટ્રિલોજી'' દ્વારા પ્રારંભ કરનારા સિનેમેટોગ્રાફર [[સુબ્રતા મિત્રા]]એ વિશ્વભરતમાં [[સિનેમેટોગ્રાફી]] પર ભારે પ્રભાવ પાડ્યો હતો. તેમની ખૂબ મહત્વની ટેકનિક પૈકી એક [[બાઉન્સિંગ લાઇટ્સ]] છે જેનાથી તેઓ સેટ પર દિવસના અજવાળાની અસર પેદા કરતા હતા. તેમણે ''ધી અપુ ટ્રિલોજી'' ના બીજા ભાગ ''[[અપરાજિતો]]'' (1956)ના ફિલ્માંકન દરમિયાન આ ટેકનિકમાં કૌશલ્યે મેળવ્યું હતું.<ref name="cinematographers">{{cite web|title=Subrata Mitra|publisher=Internet Encyclopedia of Cinematographers|url=http://www.cinematographers.nl/GreatDoPh/mitra.htm|access-date=2009-05-22|archive-date=2009-06-02|archive-url=https://web.archive.org/web/20090602164022/http://www.cinematographers.nl/GreatDoPh/mitra.htm|url-status=dead}}</ref> સત્યજિત રેએ જે ટેકનિક વિકસાવી તેમાં [[ફોટો-નેગેટિવ]] [[ફ્લેશબેક્સ]] અને [[એક્સ-રે]] [[ડિગ્રેશન્સ]]નો સમાવેશ થાય છે જે ''[[પ્રતિદ્વંદી]]'' (1972)ના ફિલ્માંકન વખતે વિકસાવાઇ હતી.<ref>{{cite web|title=First Light: Satyajit Ray From the Apu Trilogy to the Calcutta Trilogy|author=Nick Pinkerton|date=April 14, 2009|publisher=''[[The Village Voice]]''|url=http://www.villagevoice.com/2009-04-15/film/first-light-satyajit-ray-from-the-apu-trilogy-to-the-calcutta-trilogy|access-date=2009-07-09|archive-date=2009-06-25|archive-url=https://web.archive.org/web/20090625154630/http://www.villagevoice.com/2009-04-15/film/first-light-satyajit-ray-from-the-apu-trilogy-to-the-calcutta-trilogy|url-status=dead}}</ref> ''[[ધ એલિયન]]'' નામની ફિલ્મ માટે રેની 1967ની સ્ક્રિપ્ટ, જે પાછળથી રદ કરવામાં આવી હતી, પરથી [[સ્ટીવન સ્પીલબર્ગ]]ને ''[[ઇ.ટી.]]'' (1982) બનાવવાની પ્રેરણા મળી હોવાનું કહેવાય છે.<ref name="unmaderay">{{cite web|url=http://www.satyajitrayworld.com/raysfilmography/unmaderay.aspx|title=Ordeals of the Alien|last=Ray|first=Satyajit|work=The Unmade Ray|publisher=Satyajit Ray Society|access-date=2008-04-21|archive-date=2008-04-27|archive-url=https://web.archive.org/web/20080427215538/http://www.satyajitrayworld.com/raysfilmography/unmaderay.aspx|url-status=dead}}</ref><ref name="IMDbRay">{{cite web|author= Neumann P|publisher=Internet Movie Database Inc|url=http://www.imdb.com/name/nm0006249/bio|title=Biography for Satyajit Ray|access-date=2006-04-29}}</ref><ref name="UCSCcurrents">{{cite news|author=Newman J|url=http://www.ucsc.edu/currents/01-02/09-17/ray.html|title=Satyajit Ray Collection receives Packard grant and lecture endowment|publisher=UC Santa Cruz Currents online|date=2001-09-17|access-date=2006-04-29|archive-date=2005-11-04|archive-url=https://web.archive.org/web/20051104203511/http://www.ucsc.edu/currents/01-02/09-17/ray.html|url-status=dead}}</ref> રિત્વિક ઘટકની કેટલીક ફિલ્મો અને ત્યાર પછીની અમુક આંતરરાષ્ટ્રીય ફિલ્મો વચ્ચે ઘણી સમાનતા છે જેમ કે ''[[બારી થેકે પાલિયે]]'' (1958) અને [[ફ્રાન્કોઇસ ટ્રુફોત]]ની ''[[ધ 400 બ્લોઝ]]'' (1959)માં સામ્યતા છે. ''[[આજંત્રિક]]'' (1958) ઘણા અંશે ''[[ટેક્સી ડ્રાઇવર]]'' (1976) અને [[હર્બી]] ફિલ્મ્સ (1967-2005)ને મળતી આવે છે. આ ગાળામાં અન્ય પ્રાદેશિક ઉદ્યોગ માટે પણ ‘સુવર્ણ યુગ’ હતો. કોમર્શિયલ [[તમિલ સિનેમા]]એ વ્યાપારી દૃષ્ટિએ અનેક સફળ ફિલ્મોનું નિર્માણ કરીને વૃદ્ધિનો અનુભવ કર્યો હતો. તે સમયની કેટલીક સૌથી લોકપ્રિય તમિલ ફિલ્મ હસ્તિઓમાં [[એમ. જી. રામચંદ્રન]], [[શિવાજી ગણેસન]], એમ. એન. નામ્બિયાર, અશોકન અને [[નાગેશ]]નો સમાવેશ થાય છે.<ref>{{cite web|title=Nagesh: A legacy like no other|publisher=India Glitz|date=1 February 2009|url=http://www.indiaglitz.com/channels/tamil/article/44687.html|access-date=2009-05-21|archive-date=2009-02-21|archive-url=https://web.archive.org/web/20090221162551/http://indiaglitz.com/channels/tamil/article/44687.html|url-status=dead}}</ref> [[મરાઠી સિનેમા]]એ પણ તે સમયે ‘સુવર્ણ યુગ’નો અનુભવ કર્યો હતો જેમાં [[વી. શાંતારામ]] જેવા તેના કેટલાક નિર્દેશકોએ મુખ્યધારાની હિંદી સિનેમાના ‘સુવર્ણ યુગ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.<ref>{{cite web|title=Marathi cinema gets a shot in the arm|date=29 August 2004|author=Mukta Rajadhyaksha|publisher=''[[Times of India]]''|url=http://timesofindia.indiatimes.com/articleshow/831206.cms|access-date=2009-05-29}}</ref> ચેતન આનંદની [[સામાજિક વાસ્તવવાદી]] ફિલ્મ ''[[નીચા નગર]]'' ને [[પ્રથમ કાન ફિલ્મ ફેસ્ટિવલ]]<ref name="Hindu"/> ખાતે [[ગ્રાન્ડ પ્રાઇઝ]] મળ્યું ત્યારથી ભારતીય ફિલ્મો [[કાન ફિલ્મ ફેસ્ટિવલ]] ખાતે [[પામ ડી’ઓર]] માટે 1950 દરમિયાન અને 1960ના દાયકામાં વારંવાર નિયમિત રીતે સ્પર્ધામાં રહી છે, જેમાંથી ઘણી ફિલ્મોને આ મહોત્સવ દરમિયાન મોટા ઇનામ મળ્યા હતા. સત્યજિત રેને [[વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ]] ખાતે ''ધી અપુ ટ્રિલોજી'' ની બીજી ફિલ્મ ''[[અપરાજિતો]]'' (1956) માટે [[ગોલ્ડન લાયન]] એવોર્ડ અને [[બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ]]માં [[ગોલ્ડન બેર]] તથા [[શ્રેષ્ઠ ડિરેક્ટર માટે બે સિલ્વર બેર]] મળ્યા હતા.<ref name="passionforcinema">{{cite web|title=India and Cannes: A Reluctant Courtship|publisher=Passion For Cinema|year=2008|url=http://passionforcinema.com/india-and-cannes-a-reluctant-courtship|access-date=2009-05-20|archive-date=2009-06-20|archive-url=https://web.archive.org/web/20090620032814/http://passionforcinema.com/india-and-cannes-a-reluctant-courtship/|url-status=dead}}</ref> રેના સમકાલિન રિત્વિક ઘટક અને ગુરુ દત્તની તેમના જીવન કાળ દરમિયાન અવગણના થઇ હતી પરંતુ 1980ના દાયકામાં અને 1990ના દાયકામાં તમને તેમને મોડેથી ઘણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.<ref name="passionforcinema"/><ref>{{citation|title=Indian Popular Cinema: A Narrative of Cultural Change|last=K. Moti Gokulsing|first=K. Gokulsing, Wimal Dissanayake|publisher=Trentham Books|year=2004|isbn=1858563291|pages=18–9}}</ref> રેને [[20મી સદીના સિનેમા]]માં સૌથી [[મહાન હસ્તિ]]ઓ પૈકી એક ગણવામાં આવે છે,<ref>{{Citation|surname1 = Santas|given1 = Constantine|year = 2002|title =Responding to film: A Text Guide for Students of Cinema Art|publisher = Rowman & Littlefield|ISBN =0830415807|page=18}}</ref> જ્યારે દત્ત<ref name="Lee">{{cite web|title=A Slanted Canon|author=Kevin Lee|publisher=Asian American Film Commentary|date=2002-09-05|url=http://www.asianamericanfilm.com/archives/000026.html|access-date=2009-04-24|archive-date=2012-05-31|archive-url=https://www.webcitation.org/684ysTg3l?url=http://www.asianamericanfilm.com/archives/000026.html|url-status=dead}}</ref> અને ઘટક<ref name="Totaro">{{citation|title=The “Sight & Sound” of Canons|first=Donato|last=Totaro|journal=Offscreen Journal|publisher=[[Canada Council|Canada Council for the Arts]]|date=31 January 2003|url=http://www.horschamp.qc.ca/new_offscreen/canon.html|access-date=2009-04-19}}</ref>ને પણ સૌથી મહાન ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવે છે. 1992માં ''[[સાઇટ એન્ડ સાઉન્ડ]]'' ક્રિટિક્સ પોલમાં રેને 7મું સ્થાન મળ્યું હતું અને અત્યાર સુધીના ટોચના 10 ડિરેક્ટરોમાં સ્થાન મળ્યું હતું<ref>{{cite web|title=Sight and Sound Poll 1992: Critics|publisher=[[California Institute of Technology]]|url=http://alumnus.caltech.edu/~ejohnson/sight/1992_1.html|access-date=2009-05-29|archive-date=2015-06-18|archive-url=https://web.archive.org/web/20150618053015/http://alumnus.caltech.edu/~ejohnson/sight/1992_1.html|url-status=dead}}</ref> જ્યારે દત્તને 2002ના ''સાઇટ એન્ડ સાઉન્ડ'' ના સૌથી મહાન ડિરેક્ટરોના પોલમાં 73મું સ્થાન મળ્યું હતું.<ref name="Lee"/> વિવિધ વિવેચકો અને ડિરેક્ટરોના તારણમાં આ યુગની અનેક ભારતીય ફિલ્મોને ઘણી વખત [[અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મો]]માં સ્થાન મળે છે. ''સાઇટ એન્ડ સાઉન્ડ'' ક્રિટિક્સના તારણમાં સત્યજિત રેની ઘણી ફિલ્મોને સ્થાન મળ્યું છે જેમાં ''ધ અપુ ટ્રિલોજી'' (સંયુક્ત મત ગણવામાં આવે તો 1992માં ક્રમ# 4),<ref name="Caldwell">{{cite web|author=Aaron and Mark Caldwell|title=Sight and Sound|publisher=Top 100 Movie Lists|year=2004|url=http://www.geocities.com/aaronbcaldwell/dimsscri.html|access-date=2009-04-19|archive-url=https://web.archive.org/web/20010414021113/http://www.geocities.com/aaronbcaldwell/dimsscri.html|archive-date=2001-04-14|url-status=live}}</ref> ''[[ધ મ્યુઝિક રૂમ]]'' (1992માં ક્રમ #27), ''[[ચારુલતા]]'' (1992માં ક્રમ #41)<ref name="SS-1992-ranking">{{cite web|title=SIGHT AND SOUND 1992 RANKING OF FILMS|url=http://www.geocities.com/the7thart/ranking.html|access-date=2009-05-29|archive-url=https://web.archive.org/web/20071023170331/http://www.geocities.com/the7thart/ranking.html|archive-date=2007-10-23|url-status=live}}</ref> અને ''[[ડેઝ એન્ડ નાઇટ ઇન ફોરેસ્ટ]]'' (1982માં ક્રમ #81) સામેલ છે. <ref name="SS-1982-ranking">{{cite web|title=SIGHT AND SOUND 1982 RANKING OF FILMS|url=http://www.geocities.com/the7thart/1982.html|access-date=2009-05-29|archive-url=https://web.archive.org/web/20071023170326/http://www.geocities.com/the7thart/1982.html|archive-date=2007-10-23|url-status=dead}}</ref> 2002ના ''સાઇટ એન્ડ સાઉન્ડ'' ક્રિટિક્સ અને ડિરેક્ટર્સ પોલમાં પણ ગુરુદત્તની ફિલ્મો ''પ્યાસા'' અને ''કાગઝ કે ફુલ'' (બંનેનો ક્રમ #10) સમાવેશ થાય છે. રિત્વિત ઘટકની ''[[મેઘે ઢકા તારા]]'' (ક્રમ# 231 ) અને ''કોમલ ગાંધાર'' (ક્રમ # 346 પર) અને રાજ કપુરની ''આવારા'' , [[વિજય ભટ્ટ]]ની ''[[બૈજુ બાવરા]]'' , મહેબુબ ખાનની ''મધર ઇન્ડિયા'' અને કે આસિફની ''મોગલ-એ-આઝમ'' તમામને ક્રમ # 346 મળ્યો હતો.<ref name="Cinemacom">{{cite web|title=2002 Sight & Sound Top Films Survey of 253 International Critics & Film Directors|publisher=Cinemacom|year=2002|url=http://www.cinemacom.com/2002-sight-sound.html|access-date=2009-04-19}}</ref> 1998માં [[એશિયન ફિલ્મ]] મેગેઝિન ''[[સિનેમાયા]]'' દ્વારા કરવામાં આવેલા વિવેચકોના પોલમાં ''ધી અપુ ટ્રિલોજી'' (સંયુક્ત વોટ ગણવામાં આવે તો ક્રમ 1 પર), રેની ''ચારુલતા'' અને ''મ્યુઝિક રૂમ'' (ક્રમ 11 પર), અને ઘટકની ''[[સુબ્રણરેખા]]'' (તે પણ 11મા ક્રમે)નો સમાવેશ થયો હતો.<ref name="Totaro"/> 1999માં ''[[ધ વિલેજ વોઇસ]]'' ટોપ 250 “બેસ્ટ ફિલ્મ્સ ઓફ ધી સેન્ચુરી” વિવેચકોના પોલમાં ''ધી અપુ ટ્રિલોજી'' (તમામ મત સંયુક્ત રીતે ગણવામાં આવે તો ક્રમ 5 પર)નો સમાવેશ થતો હતો.<ref name="villagevoice"/> 2005માં ''ધી અપુ ટ્રિલોજી'' અને ''પ્યાસા'' ને [[ટાઇમ મેગેઝિનના ઓલ-ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મો]]ની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.<ref name="Time"/> === આધુનિક ભારતીય સિનેમા === [[શ્યામ બેનેગલ]] જેવા કેટલાક ફિલ્મ નિર્માતાઓએ 1970ના દાયકામાં વાસ્તવવાદી [[સમાંતર સિનેમા]] બનાવવાનું ચાલુ રાખ્યું હતું<ref name="Rajadhyaksa96-685">રાજાધ્યક્ષ, 685</ref> તેમની જેમ [[બંગાળી સિનેમા]]માં [[સત્યજિત રે]], [[રિત્વિક ઘટક]], [[મૃણાલ સેન]], [[બુદ્ધદેવ દાસગુપ્તા]] અને [[ગૌતમ ઘોષ]], [[મલયાલમ સિનેમા]]માં [[અદૂર ગોપાલક્રિષ્નન]], [[જ્હોન અબ્રાહમ]] અને [[જી. અરવિંદન]] અને [[હિંદી સિનેમા]]માં [[મણી કૌલ]], [[કુમાર સાહની]], [[કેતન મહેતા]], [[ગોવિંદ નિહલાની]] અને [[વિજય મહેતા]]એ આવી ફિલ્મો બનાવી હતી.<ref name="Gokulsing-18"/> જોકે 1976માં જાહેર સાહસો અંગેની કમિટીની તપાસ દરમિયાન ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનના આર્ટ ફિલ્મો તરફી જુકાવની ટીકા થઇ હતી અને આ સંસ્થા કોમર્શિયલ સિનેમાને પ્રોત્સાહન આપવા માટે પૂરતી મદદ કરતી ન હોવાના આરોપ થયા હતા.<ref name="Rajadhyaksa96-688">રાજાધ્યક્ષ, 688</ref> 1970ના દાયકામાં જોકે ''[[શોલે]]'' (1975) જેવી ફિલ્મને મળેલી ભારે સફળતાના કારણે કોમર્શિયલ સિનેમાનો યુગ ફરી આવ્યો હતો. આ ફિલ્મથી [[અમિતાભ બચ્ચન]]નું સ્થાન મુખ્ય કલાકાર તરીકે પ્રસ્થાપિત થયું હતું.<ref name="Rajadhyaksa96-688"/> ભક્તિ પર આધારિત ક્લાસિક ફિલ્મ ''[[જય સંતોષી માં]]'' પણ 1975માં રજૂ થઇ હતી.<ref name="Rajadhyaksa96-688"/> 1975માં રજૂ થયેલી અન્ય એક મહત્વની ફિલ્મ ''[[દિવાર]]'' હતી જેનું નિર્દેશન [[યશ ચોપરા]]એ કર્યું હતું અને [[સલીમ-જાવેદે]] પટકથા લખી હતી. આ [[ક્રાઇમ ફિલ્મ]] “વાસ્તવિક જીવનના દાણચોર [[હાજી મસ્તાન]] પર આધારિત હતી જેમાં એક પોલિસ અધિકારી અને તેનો ગેંગ લીડર ભાઈ આમને સામને આવી જાય છે.” અમિતાભ બચ્ચને ગેંગ લીડરની ભૂમિકા ભજવી હતી અને [[ડેની બોયલ]]એ તેને “ભારતીય સિનેમાની મુખ્ય ચાવી” સમાન ફિલ્મ ગણાવી હતી.<ref name="Kumar"/> 1980 અને 1990ના દાયકામાં કોમર્શિયલ સિનેમાનો વધુ વિકાસ થયો હતો અને ''[[મિ. ઇન્ડિયા]]'' , (1987), ''[[કયામત સે કયામત તક]]'' (1988), ''[[તેઝાબ]]'' (1988), ''[[ચાંદની]]'' (1989), ''[[મૈને પ્યાર કિયા]]'' (1989), ''[[બાઝીગર]]'' (1993),<ref name="Rajadhyaksa96-688"/> ''[[ડર]]'' (1993), ''[[દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે]]'' (1995) અને ''[[કુછ કુછ હોતા હૈ]]'' (1998) જેવી ફિલ્મો રજૂ થઇ હતી જેમાંથી ઘણી ફિલ્મોમાં [[આમિર ખાન]], [[સલમાન ખાન]] અને [[શાહરુખ ખાન]] મુખ્ય ભૂમિકામાં હતા. 1990ના દાયકામાં જ [[તમિલ સિનેમા]]ની રાષ્ટ્રવ્યાપી લોકપ્રિયતામા વધારો થયો હતો જેમાં [[મણિ રત્નમ]] દ્વારા નિર્દેશિત ફિલ્મોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.<ref name="Rajadhyaksa96-688"/> આવી કેટલીક ફિલ્મોમાં ''[[રોજા]]'' (1992) અને ''[[બોમ્બે]]'' (1995)નો સમાવેશ થાય છે. રત્નમની શરૂઆતની ફિલ્મ ''[[નાયગન]]'' (1987)માં [[કમલ હસન]] મુખ્ય ભૂમિકામાં હતો અને આ ફિલ્મને સત્યજિત રેની ''[[ધી અપુ ટ્રિલોજી]]'' (1955-1959) અને [[ગુરુદત્ત]]ની ''[[પ્યાસા]]'' (1957) સાથે [[ટાઇમ મેગેઝિનની ઓલ ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મો]]માં સ્થાન મળ્યું હતું.<ref name="Time"/> અન્ય તમિલ નિર્દેશક [[એસ. શંકર]]એ પણ પોતાની ફિલ્મ ''[[કાધલન]]'' દ્વારા ચર્ચા જગાવી હતી જે તેના સંગીત અને [[પ્રભુ દેવા]]ના નૃત્યના કારણે જાણીતી બની હતી. [[દક્ષિણ ભારત]]ની ફિલ્મ ઉદ્યોગે માત્ર રાષ્ટ્રીય અપીલ ધરાવતી ફિલ્મો રિલીઝ કરી ન હતી, પરંતુ બહુસાંસ્કૃતિક સંગીત પણ તેની વિશેષતા હતી જેનાથી રાષ્ટ્રીય ભારતીય દર્શકોમાં લોકપ્રિયતા મળી હતી.<ref name="Rajadhyaksa96-688-689">રાજાધ્યક્ષ, 688–689</ref> કેટલાક તમિલ ''[[ફિલ્મી]]'' સંગીતકારોમાં [[એ. આર. રહેમાન]] અને [[ઇલિયારાજા]]એ રાષ્ટ્રીય અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય પ્રશંસકો મેળવ્યા છે. રહેમાનનો [[રોજા માટે પ્રથમ સાઉન્ડ ટ્રેક|''રોજા'' માટે પ્રથમ સાઉન્ડ ટ્રેક]] ટાઇમ મેગેઝિનના સર્વકાલિન “[[10 શ્રેષ્ઠ સાઉન્ડટ્રેક્સ]]”માં સમાવેશ કરવામાં આવ્યો હતો<ref name="Timetop10s">{{cite web | author=Corliss, Richard | title=Best Soundtracks – ALL TIME 100 MOVIES – TIME | work=[[Time (magazine)|TIME]] | url=http://www.time.com/time/2005/100movies/0,23220,soundtracks,00.html | year=2005 | dateformat=mdy | access-date=24 February 2008 | archive-date=12 માર્ચ 2010 | archive-url=https://web.archive.org/web/20100312033139/http://www.time.com/time/2005/100movies/0,23220,soundtracks,00.html | url-status=dead }}</ref> અને તેમને આંતરરાષ્ટ્રીય ફિલ્મ [[સ્લમડોગ મિલિયનેર (2008) સાઉન્ડટ્રેક|''સ્લમડોગ મિલિયનેર'' (2008) સાઉન્ડટ્રેક]] માટે બે [[એકેડેમી એવોર્ડ]] મળ્યા હતા. [[કન્નડ ફિલ્મ]] ''[[તબારાના કાથે]]'' ને તાશ્કંદ, નાન્તેસ, ટોકયો અને રશિયન ફિલ્મ ફેસ્ટિવલ સહિત વિવિધ ફિલ્મ મહોત્સવમાં રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite book | title=Pop Culture India!: Media, Arts and Lifestyle| last=Kasbekar|first=Asha| year=2006| publisher=ABC-CLIO|location=| url=http://books.google.co.uk/books?id=Sv7Uk0UcdM8C&pg=PA215&dq=A.+R.+Rehman+tamil&lr=|chapter=|isbn= 9781851096367|pages=215|quote=Songs play as important a part in South Indian films and some South Indian music directors such as A. R. Rehman and Ilyaraja have an enthusiastic national and even international following}}</ref> ભારતીય સિનેમાના સુવર્ણયુગ પછી દક્ષિણ ભારતના [[કેરળના મલયાલમ સિનેમા]]એ 1980ના દાયકામાં અને 1990ના દાયકાની શરૂઆતમાં પોતાના સુવર્ણ યુગનો અનુભવ કર્યો હતો. તે સમયના કેટલાક પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓમાંથી કેટલાક મલયાલમ ઉદ્યોગના હતા જેમાં [[અદૂર ગોપાલાક્રિષ્નન]], [[જી. અરવિંદન]], [[ટી. વી. ચંદ્રન]] અને [[શાજી એન. કરૂણ]]નો સમાવેશ થતો હતો.<ref name="malayalamcinema1">{{cite web |url=http://malayalamcinema.com/Content-4/CinemaHistory.html |title=Cinema History Malayalam Cinema |publisher=Malayalamcinema.com |date= |access-date=2008-12-30 |archive-date=2008-12-23 |archive-url=https://web.archive.org/web/20081223132036/http://malayalamcinema.com/Content-4/CinemaHistory.html |url-status=dead }}</ref> અદૂર ગોપાલાક્રિષ્નને ઘણી વખત સત્યજિત રેના આધ્યાત્મિક વારસદાર ગણવામાં આવે છે,<ref>{{cite web|title=The Movie Interview: Adoor Gopalakrishnan|publisher=[[Rediff.com|Rediff]]|date=31 July 1997|url=http://www.rediff.com/movies/jul/31adoor.htm|access-date=2009-05-21}}</ref> તેમણે આ ગાળામાં કેટલીક ઘણી વખણાયેલી ફિલ્મો બનાવી હતી જેમાં [[લંડન ફિલ્મ ફેસ્ટિવલ]] ખાતે [[સુધરલેન્ડ ટ્રોફી]] જીતનારી ''[[ઇલિપથાયમ]]'' (1981) અને [[વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ]]માં મોટા ઇનામો જીતનારી ''[[મથિલુકાલ]]'' (1989)નો સમાવેશ થાય છે.<ref>{{imdb name|id=0329715|name=Adoor Gopalakrishnan}}</ref> શાજી એન. કરૂણની પ્રથમ ફિલ્મ ''[[પિરાવી]]'' (1989)ને [[1989ના કાન ફિલ્મ ફેસ્ટિવલ]] દરમિયાન [[કેમેરા ડી’ઓર]] મળ્યો હતો જ્યારે તેમની બીજી ફિલ્મ ''[[સ્વહમ]]'' (1994) [[1994માં કાન ફિલ્મ ફેસ્ટિવલ]] વખતે [[પામ ડી’ઓર]] માટે સ્પર્ધામાં હતી.<ref>{{imdb name|id=0440267|name=Shaji N. Karun}} .અન્ય મલયાલમ ફિલ્મ "યોધા"ને તેની શ્રેષ્ઠ એક્શન સિક્વન્સ અને ટેકનોલોજીકલ બાબતો માટે ભારતભરમાંથી સરાહના પ્રાપ્ત થઇ.</ref> 1990ના દાયકામાં સમાંતર ફિલ્મે હિંદી સિનેમામાં પુનર્જન્મનો અનુભવ કરવાનું શરૂ કર્યું જેના માટે મુખ્યત્વે [[ઓછા બજેટની ફિલ્મ]] ''[[સત્યા]]'' (1998)ને મળેલી વિવેચકોની અને કોમર્શિયલ સફળતા જવાબદાર હતી. [[મુંબઇની અંધારી આલમ]] પર બનેલી આ ફિલ્મનું નિર્દેશન [[રામ ગોપાલ વર્મા]]એ કર્યું હતું અને [[અનુરાગ કશ્યપ]]એ વાર્તા લખી હતી. આ ફિલ્મને મળેલી સફળતાના કારણે ''[[મુંબઈ નોઇર]]'' <ref name="Nayar">{{cite news| title = Bollywood on the table| author = Aruti Nayar| work = The Tribune| date = 2007-12-16| access-date = 2008-06-19| url = http://www.tribuneindia.com/2007/20071216/spectrum/main11.htm}}</ref> તરીકે ઓળખાતી વિશિષ્ય પ્રકારનો ઉદભવ થયો હતો જે શહેર આધારિત ફિલ્મો હતી અને [[મુંબઈ]] શહેરની સામાજિક સમસ્યાઓ પર પ્રકાશ ફેંકતી હતી.<ref name="Jungen">{{cite web|title=Urban Movies: The Diversity of Indian Cinema|author=Christian Jungen|publisher=[[FIPRESCI]]|date=4 April 2009|url=http://www.fipresci.org/festivals/archive/2009/fribourg/indian_cinema_chjungen.htm|access-date=2009-05-11|archive-date=2009-06-17|archive-url=https://web.archive.org/web/20090617225942/http://www.fipresci.org/festivals/archive/2009/fribourg/indian_cinema_chjungen.htm|url-status=dead}}</ref> ત્યાર બાદ ''મુંબઈ નોઇર'' પ્રકારની ફિલ્મોમાં [[મધુર ભંડારકર]]ની ''[[ચાંદની બાર]]'' (2001) અને ''[[ટ્રાફિક સિગ્નલ]]'' (2007), રામ ગોપાલ વર્માની ''[[કંપની]]'' (2002) અને તેની પ્રિક્વલ ''[[ડી]]'' (2005), અનુરાગ કશ્યપની ''[[બ્લેક ફ્રાઇડે]]'' (2004), અને ઇરફાન કાલની ''થેંક્સ મા'' (2009) સામેલ છે. આજે સક્રિય હોય તેવા અન્ય આર્ટ ડિરેક્ટરોમાં મૃણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા, ગૌતમ બોઝ, [[સંદીપ રે]], [[અપર્ણા સેન]] અને [[રિતુપર્ણો ઘોષ]] બંગાળી સિનેમામાં, અદૂર ગોપાલાક્રિષ્નન, શાજી એન, કરુણ અને ટી. વી. ચંદ્રન મલયાલમ સિનેમામાં, મણી કૌલ, કુમાર સાહની, કેતન મહેતા, [[ગોવિંદ નિહલાની]], શ્યામ બેનેગલ,<ref name="Gokulsing-18"/> [[મીરા નાયર]], [[નાગેશ કુકુનુર]], [[સુધીર મિશ્રા]] અને [[નંદિતા દાસ]] હિંદી સિનેમામાં, મણી રત્નમ અને સંતોષ સિવાન તમિલ સિનેમામાં, અને [[દીપા મહેતા]], [[અનંત બાલાની]], [[હોમી અડાજણીયા]], વિજય સિંઘ અને [[સૂની તારાપોરવાલા]] [[ભારતીય અંગ્રેજી]] સિનેમામાં સક્રિય છે. == પ્રભાવો == [[ચિત્ર:Imax theater hyderabad.jpg|right|thumb|હૈદરાબાદ ખાતે પ્રસાદ આઇમેક્સ થિયેટર, વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું આઇમેક્સ થ્રીડી થિયેટર (વિશ્વનું સૌથી મોટું આઇમેક્સ થિયેટર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલું છે.).<ref>http://www.rediff.com/money/2003/jun/10imax.htm</ref>]] ભારતમાં લોકપ્રિય સિનેમાની રૂપરેખા તૈયાર કરવામાં મુખ્યત્વે છ પ્રભાવની ભૂમિકા જોવા મળે છે. સૌથી પહેલી અસર ''[[મહાભારત]]'' અને ''[[રામાયણ]]'' જેવા [[ભારતીય મહાકાવ્યો]]ની હતી જેણે લોકપ્રિય ભારતીય સિનેમાના વિચાર અને કલ્પના પર ભારે પ્રભાવ પાડ્યો હતો. ખાસ કરીને તેના વર્ણનમાં તેનો પ્રભાવ છે. આ પ્રભાવની ટેકનિકના ઉદાહરણમાં [[સાઇડ સ્ટોરી]], [[બેક-સ્ટોરી]] અને [[વાર્તાની અંદર વાર્તા]]નો સમાવેશ થાય છે. ભારતીય લોકપ્રિય ફિલ્મોમાં ઘણી વખત એવા પ્લોટ હોય છે જેની પેટા-પ્લોટમાં શાખા પડે છે, આ પ્રકારના વર્ણનના ઉદાહરણ 1993ની ફિલ્મો ''[[ખલનાયક]]'' અને ''[[ગર્દિશ]]'' માં જોઇ શકાય છે. બીજો પ્રભાવ પ્રાચિન [[સંસ્કૃત નાટકો]]ની અસર રૂપે જોવા મળે છે જે એકદમ છટાદાર હતા અને ભવ્યતા પર વધુ ધ્યાન અપાયું હતું જેમાં [[સંગીત]], [[નૃત્ય]] અને સંજ્ઞાની મદદથી "એક જોશપૂર્ણ કલાકારીયુક્ત એકમની રચના થતી હતી જેમાં નૃત્ય અને માઇમને નાટ્યાત્મક અનુભવમાં" કેન્દ્ર સ્થાન મળતું હતું. સંસ્કૃત નાટકો ''[[નાટ્ય]]'' તરીકે ઓળખાતા હતા અને આ નામ ''નૃત'' (નૃત્ય) પરથી ઉતરી આવ્યું હતું. તેમાં શાનદાર નૃત્ય આધારિત ડ્રામા સામેલ હતા જે ભારતીય સિનેમામાં હજુ પણ ચાલુ છે.<ref name="Gokulsing-98"/> સંસ્કૃત નાટકોના સમયથી શરૂ થયેલી પ્રદર્શનની ''[[રસ]]'' પદ્ધતિ ભારતીય સિનેમાને વિશ્વના સિનેમાથી અલગ પાડતી પાયાની વિશેષતા છે. ''રસ'' પદ્ધતિમાં કલાકાર દ્વારા [[ભારપૂર્વક]] લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને દર્શકો તે સંવેદનાનો અનુભવ કરે છે. તેનાથી વિપરીત [[પશ્ચિમી સ્ટાનિસ્લાવિસ્કી પદ્ધતિ]] છે જેમાં કલાકારોએ માત્ર સંવેદના વ્યક્ત કરવાના બદલે પાત્રનું જીવતું જાગતું સ્વરૂપ બની જવું પડે છે અભિનયની ''રસ'' પદ્ધતિ હિંદી ફિલ્મોના લોકપ્રિય કલાકારો [[અમિતાભ બચ્ચન]] અને [[શાહરૂખ ખાન]], રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ ''[[રંગ દે બસંતી]]'' (2006)<ref name="Jones">{{citation|title=Bollywood, Rasa and Indian Cinema: Misconceptions, Meanings and Millionaire|author=Matthew Jones|soi=10.1080/08949460903368895|journal=Visual Anthropology|volume=23|issue=1|date=January 2010|pages=33–43}}</ref> અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલી [[સત્યજિત રે]] દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મોમાં સ્પષ્ટ જોવા મળે છે.<ref name="Cooper 2000 1-4"/> ત્રીજો પ્રભાવ પરંપરાગત લોક નાટકોના [[ભારતીય થિયેટર]]નો છે જે સંસ્કૃત થિયેટરના પતન સાથે 10મી સદીમાં વધુ પ્રભાવશાળી બન્યા હતા. આ પ્રાદેશિક પરંપરામાં [[બંગાળ]]માં [[યાત્રા]], [[ઉત્તર પ્રદેશ]]માં [[રામલીલા]] અને [[તમિલ નાડુ]]માં [[ટેરુક્કુટુ]]નો સમાવેશ થાય છે. ચોથો પ્રભાવ [[પારસી]] થિયેટરનો હતો જેમાં [[વાસ્તવવાદ]] અને [[કલ્પના]], સંગીત અને નૃત્ય, વર્ણન, ભવ્યતા, સાદા સંવાદો, અને સ્ટેજ પર રજૂઆતની સંર્જનશીલતાનું મિશ્રણ કરવામાં આવતું હતું જેમાંથી [[મેલોડ્રામા]]નું સર્જન થતું હતું. પારસી નાટકોમાં હલકી કક્ષાની રમુજ, સુમધુર ગીતો અને સંગીત, સનસનાટી અને ભવ્ય સ્ટેજની કળાનો ઉપયોગ થતો હતો.<ref name="Gokulsing-98">{{citation|title=Indian Popular Cinema: A Narrative of Cultural Change|last=K. Moti Gokulsing|first=K. Gokulsing, Wimal Dissanayake|publisher=Trentham Books|year=2004|isbn=1858563291|page=98}}</ref> આ તમામ પ્રભાવની અસર [[મનમોહન દેસાઇ|મનમોહન દેસાઈ]]ની 1970ના દાયકાની અને 1080ના પ્રારંભમાં ''[[મસાલા]]'' ફિલ્મોમાં જોવા મળે છે જેમાં ''[[કુલી]]'' (1983) મુખ્ય છે. અમુક અંશે તાજેતરની વિવેચકો દ્વારા વખણાયેલી ''રંગ દે બસંતી'' જેવી ફિલ્મ પર પણ તેનો પ્રભાવ છે.<ref name="Jones"/> પાંચમો પ્રભાવ [[હોલિવૂડ]]નો છે જ્યાં 1920ના દાયકાથી 1950ના દાયકા દરમિયાન [[મ્યુઝિકલ]] લોકપ્રિય હતા, જોકે ભારતીય ફિલ્મોએ અમુક અંશે હોલિવૂડની ફિલ્મો કરતા અલગ પદ્ધતિ અપનાવી હતી. ઉદાહરણ તરીકે હોલિવૂડના મ્યુઝિકલનો પ્લોટ મનોરંજન જગત પર આધારિત રહેતો હતો. ભારતીય ફિલ્મ નિર્માતાઓએ ભારતીય લોકપ્રિય ફિલ્મોમાં વ્યાપક કલ્પનાના તત્વનો ઉમેરો કરીને તેમની ફિલ્મોમાં ગીત અને સંગીતનો ઉપયોગ જેતે સ્થિતિની રજૂઆતના કુદરતી માધ્યમ તરીકે કર્યો હતો. પૌરાણિક કથા, ઇતિહાસ, પરીકથા વગેરેને ગીત અને સંગીત દ્વારા રજૂ કરવાની એક મજબુત ભારતીય પરંપરા છે. આ ઉપરાંત હોલિવૂડના ફિલ્મનિર્માતાઓ વાસ્તવવાદી વર્ણન સંપૂર્ણપણે પ્રભાવ જમાવે તે માટે તેમના કામના ઉભા કરાયેલા પ્રકારને છુપાવવાનો પ્રયાસ કરતા હતા જ્યારે ભારતીય ફિલ્મ નિર્માતાઓએ એ હકીકત છુપાવવાનો બિલકુલ પ્રયાસ ન કર્યો કે સ્ક્રીન પર જે દર્શાવવામાં આવે છે તે એક સર્જન, ભ્રમણા અને કલ્પના છે. જોકે તેમણે દર્શાવ્યું હતું કે કઇ રીતે આ સર્જન લોકોના જીવનમાં જટિલ અને રસપ્રદ રીતે આંતરિક રીતે વણાયેલ છે.<ref>{{citation|title=Indian Popular Cinema: A Narrative of Cultural Change|last=K. Moti Gokulsing|first=K. Gokulsing, Wimal Dissanayake|publisher=Trentham Books|year=2004|isbn=1858563291|pages=98–99}}</ref> અંતિમ પ્રભાવ પશ્ચિમી મ્યુઝિકલ ટેલિવિઝન ખાસ રરીને એમટીવીનો હતો જેનો પ્રભાવ 1990ના દાયકાથી વધી રહ્યો હતો. તેની અસર ગતિ, કેમેરાના એંગલ, ડાન્સ સિક્વન્સ અને તાજેતરની ફિલ્મોના સંગીત પર જોવા મળે છે. [[મણી રત્નમ]]ની ''[[બોમ્બે]]'' (1995) આ વલણનું પ્રારંભિક ઉદાહરણ છે.<ref>{{citation|title=Indian Popular Cinema: A Narrative of Cultural Change|last=K. Moti Gokulsing|first=K. Gokulsing, Wimal Dissanayake|publisher=Trentham Books|year=2004|isbn=1858563291|page=99}}</ref> મુખ્યપ્રવાહના લોકપ્રિય ભારતીય સિનેમાની જેમ ભારતીય [[સમાંતર સિનેમા]] પર પણ ભારતીય થિયેટર (ખાસ કરીને સંસ્કૃત નાટકો) અને [[ભારતીય સાહિત્ય]] (ખાસ કરીને [[બંગાળી સાહિત્ય]])નો પ્રભાવ જોવા મળે છે, પરંતુ વિદેશી પ્રભાવની વાત આવે ત્યારે અલગ પડે છે જ્યાં તે હોલિવૂડ કરતા [[યુરોપિયન સિનેમા]] (ખાસ કરીને [[ઇટાલિયન નવ વાસ્તવવાદ]] અને ફ્રેન્ચ [[કાવ્યાત્મક વાસ્તવવાદ]])થી વધુ પ્રભાવિત છે. સત્યજિત રેએ તેમની પ્રથમ ફિલ્મ ''[[પાથેર પાંચાલી]]'' (1955) પર ઇટાલીયન ફિલ્મ નિર્માતા [[વિટ્ટોરિયો ડી સિકા]]ની ''[[બાઇસિકલ થિવ્ઝ]]'' (1948) અને ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા [[જીન રેનોર]]ની ''[[ધ રિવર]]'' (1951), જેમાં તેઓ સહાયક હતા, તેનો પ્રભાવ હોવાનું જણાવ્યું હતું. યુરોપિયન સિનેમા અને બંગાળી સાહિત્યના પ્રભાવ ઉપરાંત રે પર ભારતીય થિયેટરની પરંપરાનો, ખાસ કરીને સંસ્કૃત નાટકની પદ્ધતિ રસનો પ્રભાવ હતો. ''રસ'' ની જટિવ વિચારધારામાં લાગણી વ્યક્ત કરવા માટે માત્ર મુખ્ય પાત્રો પર નહીં, પરંતુ અમુક આર્ટિસ્ટીક પદ્ધતિનો પણ ઉપયોગ કરીને દર્શકને તેનો અનુભવ કરાવવામાં આવે છે. ''રસ'' ના આ બેવડા પ્રકાર ''[[ધી અપુ ટ્રિલોજી]]'' માં જોવા મળે છે.<ref name="Cooper 2000 1-4">{{citation|last=Cooper|first=Darius|title=The Cinema of Satyajit Ray: Between Tradition and Modernity|publisher=[[Cambridge University Press]]|year=2000|isbn=0521629802|pages=1–4}}</ref> [[બિમલ રોય]]ની ''[[ટુ એકર્સ ઓફ લેન્ડ]]'' (1953) પર ડી સિકાની ''બાઇસિકલ થિવ્ઝ'' નો પ્રભાવ છે અને તેનાથી ભારતમાં એક નવી લહેરનો માર્ગ ખુલ્યો હતો જે સમયે [[ફ્રેન્ચ ન્યુ વેવ]] અને [[જાપાનના ન્યુ વેવ]]નો પણ પ્રારંભ થયો હતો.<ref name="Srikanth Srinivasan"/> == પ્રાદેશિક ઉદ્યોગો == === મરાઠી સિનેમા === મરાઠી સિનેમા (मराठी चित्रपट) ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠી ભાષામાં બનેલી ફિલ્મોના સંદર્ભમાં વપરાય છે. તે ભારતમાં સૌથી જૂનો ફિલ્મ ઉદ્યોગ છે. ભારતમાં પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર (1913) નામે એક મૂંગી ફિલ્મ હતી જે એક મહારાષ્ટ્રીયન દાદાસાહેબ ફાળકેએ મરાઠી ભાષામાં બનાવી હતી અને તેમાં મરાઠી કલાકારોનો ઉપયોગ કરાયો હતો જેઓ મરાઠી અને સંસ્કૃત સંગીત નાટિકાઓ (મ્યુઝિકલ્સ) તથા તે સમયે મરાઠીમાં ભજવાતા નાટકોમાં કામ કરતા હતા. પ્રથમ બોલતી હિંદી ફિલ્મ આલમઆરા રિલિઝ થયાના માત્ર એક વર્ષ બાદ પ્રથમ મરાઠી બોલતી ફિલ્મ અયોધ્યાચા રાજા (પ્રભાત ફિલ્મનું નિર્માણ) 1932માં રજૂ થઇ હતી. મરાઠી સિનેમાનો આ ગાળામાં વિકાસ થયો હતો. આ ઉદ્યોગ મહારાષ્ટ્રમાં મુંબઇ ખાતે આવેલો હતો. મરીઠી સિનેમા એ ભારતીય સિનેમા જેટલું જ જૂનું છે. વાસ્તવમાં ભારતમાં સિનેમા ક્ષેત્રે [[દાદાસાહેબ ફાળકે]] અગ્રણી હતા જેઓ 1913માં પોતાની પ્રથમ ફિલ્મ ''[[રાજા હરિશ્ચંદ્ર]]'' દ્વારા ભારતમાં ચાલતા ચિત્રોની ક્રાંતિ લાવ્યા હતા. આ ફિલ્મ મરાઠી કલાકારોને લઇને બની હોવાથી [[IFFI]] અને [[NIFD]] દ્વારા તેને મરાઠી સિનેમાનો હિસ્સો ગણવામાં આવે છે. === આસામી સિનેમા === [[આસામી ભાષા]]ના ફિલ્મ ઉદ્યોગના મૂળ ક્રાંતિકારી વિચારક [[રૂપકુંવર જ્યોતિપ્રસાદ અગરવાલ]]ની અસલ કૃતિઓમાં રહેલું છે જેઓ વિખ્યાત કવિ, નાટ્યલેખક, સંગીતકાર અને [[સ્વતંત્રતા સેનાની]] હતા. તેમણે 1935માં પ્રથમ આસામી ફિલ્મ [[જોયમતિ]]ના નિર્માણમાં ભૂમિકા ભજવી હતી જે ચિત્રકલા મૂવીટોનના બેનર હેઠળ બની હતી.<ref>જોયમોતી (1935) [http://www.imdb.com/title/tt0151153/ ], IMDB.com</ref> 21મી સદીની શરૂઆતમાં [[બોલિવૂડ]] સ્ટાઇલની આસામી ફિલ્મો રજૂ થવા લાગી હતી, પરંતુ આ ઉદ્યોગ માર્કેટમાં સ્પર્ધા કરવામાં સક્ષમ રહ્યો નથી અને [[બોલિવૂડ]] જેવું મોટું ફિલ્મ ઉદ્યોગ તેના પર છવાઇ ગયું છે.<ref>લક્ષ્મી બી, ઘોષ, ''આસામીઝ સિનેમાની દુનિયામાં ડોકીયું'' [http://www.hindu.com/2006/01/05/stories/2006010504870200.htm ] {{Webarchive|url=https://web.archive.org/web/20060110195304/http://www.hindu.com/2006/01/05/stories/2006010504870200.htm |date=2006-01-10 }}, ધ હિન્દુ, 2006</ref> === બંગાળી સિનેમા === [[ચિત્ર:Satyajit Ray.jpg|thumb|right|150px|સત્યજીત રે, બંગાળી ફિલ્મ નિર્માતા]] [[પશ્ચિમ બંગાળ]]માં [[ટોલીગંજ]]ની [[બંગાળી ભાષા]]ની સિનેમેટિક પરંપરાએ ઘણા પ્રતિષ્ઠિત ફિલ્મનિર્માતાઓ આપ્યા છે જેમાં [[સત્યજિત રે]], [[રિત્વિક ઘટક]] અને [[મૃણાલ સેન]] સૌથી વધુ સુપ્રસિદ્ધ છે.<ref name="Gokulsing&Dissanayake138">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 138</ref> તાજેતરમાં જે બંગાળી ફિલ્મોએ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે તેમાં [[ઐશ્વર્યા રાય]] દ્વારા અભિનિત [[રિતુપર્ણો ઘોષ]]ની ''[[ચોકેર બાલી]]'' સામેલ છે.<ref name="Gokulsing&Dissanayake139">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 139</ref> બંગાળી ફિલ્મનિર્માણમાં [[બાંગ્લા સાયન્સ ફિક્શન]] ફિલ્મો તથા સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મો સામેલ છે.<ref name="Gokulsing&Dissanayake138-140">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 138–140</ref> 1993માં બંગાળી ફિલ્મોનું કુલ ઉત્પાદન 57 ફિલ્મનું હતું.<ref name="Gokulsing&Dissanayake129"/> [[બંગાળ]]માં સિનેમાનો ઇતિહાસ 1890ના દાયકાથી શરૂ થાય છે જ્યારે [[કોલકાતા|કલકત્તા]]ના થિયેટરમાં પ્રથમ [[બાયોસ્કોપ]] દર્શાવવામાં આવ્યું હતું. એક દાયકાની અંદર [[વિક્યોરિયન યુગ]]ના અગ્રણી [[હીરાલાલ સેન]]એ ઉદ્યોગના બીજ રોપ્યા હતા જેમણે [[રોયલ બાયોસ્કોપ કંપની]]ની સ્થાપના કરીને [[સ્ટાર થિયેટર, કલકત્તા]], [[મિનરવા થિયેટર]], ક્લાસિક થિયેટર ખાતે અનેક લોકપ્રિય શોના સ્ટેજ પ્રદર્શનોના દૃશ્યો રજુ કર્યા હતા. સેનના કામ પછી લાંબા વિરામ બાદ [[ધિરેન્દ્ર નાથ ગાંગુલી]] (ડી. જી. દાસ તરીકે જાણીતા) દ્વારા 1918માં [[ઇન્ડો બ્રિટિશ ફિલ્મ કંપની]]ની રચના કરવામાં આવી હતી જે બંગાળી માલિકીની પ્રથમ પ્રોડક્શન કંપની હતી. જોકે, પ્રથમ બંગાળી ફિલ્મ [[બિલવામંગલ]]નું નિર્માણ 1919માં [[મદન થિયેટર]]ના બેનર હેઠળ થયું હતું. [[બિલાટ ફેરત]] 1921માં આઇબીએફસીનું પ્રથમ નિર્માણ હતું. [[મદન થિયેટર]] દ્વારા બનાવાયેલી [[જમાઇ શષ્ઠી]] પ્રથમ બંગાળી ટોકી હતી.<ref>[http://www.imdb.com/title/tt0316049/ આઇએમડીબી પેજ ઓન જમાઇ શષ્ઠીઃ પ્રથમ બંગાળી ટોકી]</ref> 1932માં બંગાળી સિનેમા માટે [[ટોલીવૂડ]] શબ્દ પ્રચલિત થયો હતો જેમાં ટોલીગંજને [[હોલિવૂડ]] સાથે પ્રાસ બેસાડવામાં આવ્યો હતો અને તે સમયે તે ભારતીય ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર હતું. ત્યાર બાદ તેના પરથી બોલીવૂડ શબ્દ રચાયો હતો અને મુંબઇ સ્થિત ફિલ્મ ઉદ્યોગે ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેન્દ્ર તરીકે ટોલીગંજને પાછળ રાખી દીધું હતું. [[હોલિવૂડ પ્રેરિત નામ]] ઉતરી આવ્યા હતા.<ref name="Sarkar">{{citation|first=Bhaskar|last=Sarkar|title=The Melodramas of Globalization|journal=Cultural Dynamics|year=2008|volume=20|pages=31–51 [34]}}</ref> બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં [[સમાંતર સિનેમા]]ની ચળવળ 1950ના દાયકામાં શરૂ થઇ હતી. ત્યાર બાદ લાંબો ઇતિહાસનો પથ કાપવામાં આવ્યો છે જેમાં [[સત્યજિત રે]], [[મૃણાલ સેન]], [[રિત્વિક ઘટક]] અને બીજા મહાન ફિલ્મ નિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી અને [[ફિલ્મના ઇતિહાસ]]માં તેમનું સ્થાન સુરક્ષિત કર્યું. === ભોજપુરી સિનેમા === [[ભોજપુરી ભાષા]]ની ફિલ્મો મુખ્યત્વે [[બિહાર]] અને પૂર્વ [[ઉત્તર પ્રદેશ]]માં વસતા લોકોને ધ્યાનમાં રાખીને બને છે. [[દિલ્હી]] અને [[મુંબઈ]] જેવા શહેરોમાં પણ ભોજપુરી ફિલ્મોને ઘણા દર્શકો મળી રહે છે જ્યાં ભોજપુરી ભાષી વિસ્તારના ઘણા લોકો સ્થળાંતર કરીને વસવાટ કરવા ગયા છે. ભારત ઉપરાંત ભોજપુરી ભાષી દેશોમાં પણ આ ફિલ્મો માટે મોટું માર્કેટ છે જેમાં [[વેસ્ટ ઇન્ડિઝ]], [[ઓસેનિયા]] અને દક્ષિણ અમેરિકા સામેલ છે.<ref>{{cite book |title=Language in Indenture: A Sociolinguistic History of Bhojpuri-Hindi in South Africa |last=Mesthrie |first=Rajend |year=1991 |publisher=Routledge |location=London |isbn=041506404X |pages=19–32 }}</ref> ભોજપુરી ભાષાની ફિલ્મોનો ઇતિહાસ 1962માં શરૂ થાય છે જ્યારે [[ગંગા મૈયા તોહો પિયારી ચઢાઇબો]] (ગંગા માતા, હું તને પીળી સાડી ચઢાવું છું) જેનું નિર્દેશન કુંદન કુમારે કર્યું હતું.<ref>[http://www.imdb.com/title/tt0233774/ આઇએમડીબી]</ref> ત્યાર પછીના દાયકામાં ભોજપુરી ફિલ્મોનું નિર્માણ અટકી અટકીને ચાલતું હતું. [[બિદેશિયા]] (વિદેશી, 1963, એસ. એન. ત્રિપાઠી દ્વારા નિર્દેશિત) અને ''ગંગા'' (ગંગા, 1965, કુંદન કુમાર દ્વારા નિર્દેશિત) નફો કરી શકી અને લોકપ્રિય બની. પરંતુ 1960 અને 1970ના દાયકામાં સામાન્ય રીતે ભોજપુરી ફિલ્મો બનતી ન હતી. 2001માં સુપરહિટ ફિલ્મ ''સૈયાં હમાર'' (માય સ્વીટહાર્ટ, નિર્દેશન મોહન પ્રસાદ) રજૂ થવાની સાથે ઉદ્યોગમાં ફરી તેજી આવી. તે ફિલ્મના હિરો રવિ કિશન સુપરસ્ટાર બની ગયા.<ref>{{Cite web |url=http://www.telegraphindia.com/1060414/asp/etc/story_6075200.asp |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2012-08-26 |archive-url=https://www.webcitation.org/6AC5guab5?url=http://www.telegraphindia.com/1060414/asp/etc/story_6075200.asp |url-status=dead }}</ref> સફળતા પછી બીજી કેટલીક નોંધપાત્ર સફળ ફિલ્મો બની હતી જેમાં ''પંડિતજી બતાઇના બિયાહ કબ હોઇ'' (પંડિતજી, મને કહો કે મારા લગ્ન ક્યાર થશે, 2005, મોહન પ્રસાદ દ્વારા નિર્દેશિત) અને ''સસુરા બડા પૈસે વાલા'' (મારો સસરો પૈસાવાળો, 2005) સામેલ છે. ભોજપુરી ફિલ્મો ઉદ્યોગના વિકાસના માપરૂપે આ બંને ફિલ્મોએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં તે સમયની મુખ્ય ધારાની બોલિવૂડની હિટ ફિલ્મો કરતા પણ સારો બિઝનેસ કર્યો હતો. બંને ફિલ્મો અત્યંત નીચા બજેટથી બનાવાઇ હતી અને નિર્માણ ખર્ચ કરતા તેને 10 ગણી વધુ આવક મેળવી હતી.<ref>"મૂવ ઓવર બોલિવૂડ, હિયર ઇસ ભોજપૂરી," બીબીસી ન્યૂઝ ઓનલાઇન: http://news.bbc.co.uk/go/pr/fr/-/1/hi/world/south_asia/4512812.stm</ref> અન્ય ભારતીય ફિલ્મ ઉદ્યોગોની સરખામણીમાં તે નાનો ફિલ્મ ઉદ્યોગ હોવા છતાં તેની ઝડપી સફળતાના કારણે ભોજપુરી સિનેમાની હાજરીમાં નાટ્યાત્મક વધારો થયો છો. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ હવે એક એવોર્ડ શો<ref>{{Cite web |url=http://www.bhojpurifilmaward.com/ |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2009-11-02 |archive-url=https://web.archive.org/web/20091102163552/http://www.bhojpurifilmaward.com/ |url-status=dead }}</ref> અને ટ્રેડ મેગેઝિન ''ભોજપુરી સિટી'' પણ ચલાવે છે.<ref>{{Cite web |url=http://www.bhojpuricity.com/ |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2009-09-04 |archive-url=https://web.archive.org/web/20090904183654/http://www.bhojpuricity.com/ |url-status=dead }}</ref> ભોજપુરી ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ નામ મેળવ્યું છે. ભોજપુરી ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ નામ મેળવ્યું છે. બિહારના મુખ્ય મંત્રી નિતિશ કુમાર રાજગીરમાં (પટનાથી 80 કિમીના અંતરે) ફિલ્મ ઉદ્યોગ શરૂ કરી રહ્યા છે. આ ફિલ્મ ઉદ્યોગથી બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઘણા લોકોને રોજગારી મળશે. એવી ઘણી ફિલ્મો છે જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, નગ્મા, મિથુન ચક્રવર્તી જેવા બોલિવૂડના કલાકારોએ કામ કર્યું છે અને ભોજપુરી ફિલ્મ ઉદ્યોગને ટેકો આપ્યો છે.... === હિંદી સિનેમા === [[મુંબઈ]]નો [[હિંદી ભાષા]]નો ફિલ્મ ઉદ્યોગ એ ભારતીય સિનેમાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય શાખા છે જે બોમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખાય છે.<ref>{{cite book|author=Pippa de Bruyn; Niloufer Venkatraman; Keith Bain|title=Frommer's India|year=2006|publisher=Frommer's|isbn=0471794341|pages=579}}{{cite book|author=Crusie, Jennifer;Yeffeth, Glenn|title=Flirting with Pride & Prejudice|year=2005|publisher=BenBella Books, Inc.|isbn=1932100725|pages=92}}</ref> હિંદી સિનેમાએ શરૂઆતમાં જાતિ અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી હતી જેમાં ''[[અછુત કન્યા]]'' (1936) અને ''[[સુજાતા]]'' (1959) સામેલ છે.<ref name="Gokulsing&Dissanayake10-11">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 10–11</ref> [[રાજકપૂર]]ની ''[[આવારા]]'' સાથે તેને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી.<ref name="Gokulsing&Dissanayake10">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 10</ref> 1990ના દાયકામાં હિંદી સિનેમાના ક્ષેત્રમાં વધારો થયો હતો અને 1991માં લગભગ 215 ફિલ્મો બની હતી.<ref name="Potts74"/> ''[[દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે]]'' સાથે હિંદી સિનેમાએ [[પશ્ચિમના વિશ્વ]]માં તેની કોમર્શિયલ હાજરી પ્રસ્થાપિત કરી હતી.<ref name="Potts74"/> 1995માં ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ જોવા મળી અને કોમર્શિયલ સાહસ તરીકે હિંદી સિનેમાએ વાર્ષિક 15%ના દરે વૃદ્ધિ નોંધાવી હતી.<ref name="Potts74"/> કોમર્શિયલ અસરમાં વધારો થવાના કારણે [[શાહરુખ ખાન]], [[આમિર ખાન]] અને [[રિત્વિક રોશન]] જેવા જાણીતા ભારતીય કલાકારોની આવક 2010 સુધીમાં ફિલ્મ દીઠ રૂ. 15 કરોડ સુધી પહોંચી ગઇ હતી.<ref name="Potts75">પોટ્ટ્સ, 75</ref> [[માધુરી દિક્ષિત]] જેવા મહિલા કલાકારને પણ એક ફિલ્મ માટે રૂ. 1.25 કરોડ મળવા લાગ્યા હતા.<ref name="Potts74"/> ઘણા કલાકારોએ એક સાથે 3-4 ફિલ્મોમાં કામ કરવા માટે કરાર કર્યા.<ref name="Potts75"/> હિંદી ફિલ્મોને ફાઇનાન્સ કરવા માટે [[ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા]] જેવી સંસ્થાઓ પણ આગળ આવી.<ref name="Potts75"/> ''[[ફિલ્મફેર]]'' , ''[[સ્ટારડસ્ટ]]'' , ''[[સિનેબ્લિટ્ઝ]]'' જેવા ઘણા મેગેઝિન લોકપ્રિય બન્યા.<ref name="Gokulsing&Dissanayake11">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 11</ref> === ગુજરાતી સિનેમા === ગુજરાતમાં પ્રાદેશિક ફિલ્મોનો સફર 1932માં શરૂ થયો હતો. ત્યારથી [[ગુજરાતી ફિલ્મો]]એ ભારતીય સિનેમાને પુષ્કળ યોગદાન આપ્યું છે. ભારતીય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતી ફિલ્મોને લોકપ્રિયતા મળી છે. ગુજરાતી ફિલ્મો હંમેશા પૌરાણિક કથાઓથી લઇને ઇતિહાસ અને સામાજિકથી લઇને રાજકીય વિષયોની પટકથા પર આધારિત હોય છે. પ્રારંભથી જ ગુજરાતી સિનેમાએ વિવિધ વાર્તાઓ અને ભારતીય સમાજના મુદ્દાઓ પર પ્રયોગાત્મક ફિલ્મો આપી છે. આ ઉપરાંત, ગુજરાતે બોલીવૂડને પણ નોંધપાત્ર યોગદાના આપ્યું છે કારણ કે કેટલાક ગુજરાતી કલાકારો ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગ્લેમર લાવ્યા છે. ગુજરાતી ફિલ્મોની સ્ક્રિપ્ટ અને વાર્તા માનવ સંવેદનાઓ પર આધારિત હતી. તેમાં માનવીય આકાંક્ષાઓ સાથે પારિવારિક સંબંધો પરની ફિલ્મો બનતી હતી જેમાં ભારતીય કૌટુંબિક સંસ્કૃતિને લગતા વિષય હતા. તેથી ગુજરાતી સિનેમામાં માનવીય સંવેદનાથી ઇનકાર કરી શકાતો નથી. પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' 1932માં રિલીઝ થઇ હતી જેનું નિર્દેશન નટુભાઈ વકીલે કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં મોહનલાલા, મારુતિરાવ, માસ્ટર મનહર અને મિસ મેહતાબ હતા. તે સંત ફિલ્મ પ્રકારની ફિલ્મ હતી જેમાં સંત નરસિંહ મહેતાના જીવનનું આલેખન હતું. તેઓ જે સંપ્રદાયમાં થઇ ગયા તે સંપ્રદાયમાં સદીઓ બાદ મહાત્મા ગાંધીનો જન્મ પણ થયો હતો. આ ફિલ્મ અતુલ્ય હતી કારણ કે તેમાં કોઇ ચમત્કારનું વર્ણન કરાયું ન હતું. 1935માં અન્ય એક સામાજિક ફિલ્મ 'ઘર જમાઇ' રિલીઝ થઇ હતી જેનું નિર્દેશન હોમી માસ્ટરે કર્યું હતું. ફિલ્મમાં હીરા, જમના, બેબી નૂરજહાં, અમુ અલીમિયા, જમશેદજી અને ગુલામ રસૂલે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ઘરજમાઇ અને તેના દુઃસાહસી કારનામા તથા મહિલા સ્વતંત્રતા વિરૂદ્ધ તેનું સમસ્યા પેદા કરતું વલણ રજૂ કરાયું હતું. તે કોમેડી પ્રકારની ફિલ્મ હતી અને ઉદ્યોગમાં તેને ભારે સફળતા મળી હતી. [[ગુજરાતી ફિલ્મો]]એ આ રીતે કેટલાક અન્ય મહત્વના સામાજિક, રાજકીય તથા ધાર્મિક મુદ્દાઓ ધ્યાને લીધા છે. 1948, 1950, 1968 અને 1971માં વિવિધતામાં વિસ્તાર થયો હતો. ચતુરભાઈ દોશી દ્વારા નિર્દેશિત ફિલ્મ કરિયાવર, રામચરણ ઠાકોર દ્વારા નિર્દેશિત વડીલોના વાંકે, રતિભાઈ પુનાતર દ્વારા નિર્દેશિત ગાડાનો બેલ, અને વલ્લભ ચોક્સી દ્વારા નિર્દેશિત ફિલ્મ લીલુડી ધરતીએ ઉદ્યોગને ભારે સફળતા અપાવી હતી. આધુનિકીકરણની સમસ્યા કેટલીક ફિલ્મોમાં મુખ્યત્વે જોવા મળે છે. ગાડાનો બેલ જેવી ફિલ્મમાં મજબુત વાસ્તવવાદ અને સુધારાવાદ જોવા મળે છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે વિવિધ મુદ્દા પર પ્રયોગ પણ કર્યા છે. લીલુડી ધરતી જેવી ગુજરાતી ફિલ્મમાં ફળદ્રુપતાની વિધિ સાથે ગ્રામિણ વિશ્વનું પ્રતિબિંબ છે. 1975માં ચંદ્રકાંત સંગાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ તાનારીરીમાં અકબરની ઓછી જાણીતી બાજુ રજૂ કરવામાં આવી હતી જેને સામાન્ય રીતે કાયમ દયાશીલ શાસક તરીકે દર્શાવાય છે. ગિરિશ મનુકાંત દ્વારા નિર્દેશિત અને 1976માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ સોનબાઇની ચુંદડી ગુજરાતી સિનેમાની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ હતી. આ ઉપરાંત 1980માં કેતન મહેતા દ્વારા નિર્દેશિત ભવની ભવાઇ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય, કુશળ કેમેરા વર્ક જોવા મળ્યું અને બે એવોર્ડ જીત્યા તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ ઓન નેશનલ ઇન્ટીગ્રેશન માટે નેશનલ એવોર્ડ તથા ફ્રાન્સમાં નેન્ટસ ફેસ્ટિવલમાં અન્ય એક એવોર્ડ મળ્યો હતો. 1992માં સંજીવ શાહ દ્વારા નિર્દેશિત હું, હુશી હુંશીલાલને આધુનિક ફિલ્મ ગણવામાં આવી હતી. અમુક ફિલ્મ હસ્તિઓના પ્રભાવશાળી કામના કારણે ગુજરાતી ફિલ્મો સમૃદ્ધ બની હતી. અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી,સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા અને વેલજીભાઈ ગજ્જર, દિલીપ પટેલ, રણજીતરાજ, સોહિલ વિરાણી, નારાયણ રાજગોર, પ્રેમશંકર ભટ્ટ, જય પટેલ, અશ્વિન પટેલ, ગિરિજા મિત્રા, અંજાના, મનમોહન દેસાઈ, સંજય ગઢવી, કલ્યાણજી આનંદજી, દિપીકા ચિખલિયા, બિંદુ ઝવેરી,આશા પારેખ,રીતા ભાદુરી,કિરણકુમાર, રેણુકા સહાને અને પ્રિતિ પારેખ જેવી હસ્તિઓએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને યોગદાન આપ્યું છે. === કન્નડ સિનેમા === ''સેંડલવુડ'' તરીકે ઓળખાતો કન્નડ ફિલ્મ ઉદ્યોગ [[બેંગલોર]] સ્થિત છે અને મોટા ભાગે [[કર્ણાટક]] રાજ્યના લોકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવે છે. [[ડો. રાજકુમાર]] કન્નડ ફિલ્મોની પ્રતિમા સમાન છે. પોતાની કારકિર્દીમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા છે અને ફિલ્મો અને આલ્બમ માટે લગભગ 300 ગીતો ગાયા છે.{{Citation needed|date=January 2010}} કેટલાક જાણીતા કન્નડ ફિલ્મ નિર્દેશકોમાં [[ગિરિશ કાસરવલ્લી]], [[પુત્તના કાનાગલ]], [[જી. વી. ઐયર]], [[ગિરિશ કર્નાડ]], [[ટી. એસ. નાગાભારણા]], [[યોગરાજ ભટ]], [[સુરી]] સામેલ છે. લોકપ્રિય કલાકારોમાં [[વિષ્ણુવર્ધન]], [[અંબરિશ]], [[રવિચંદ્રન]], [[રમેશ]], [[અનંત નાગ]], [[શંકર નાગ]], [[પ્રભાકર]], [[ઉપેન્દ્ર]], [[સુદીપ]], [[દર્શન]], [[શિવરાજ કુમાર]], [[પુનિત રાજકુમાર]], કલ્પના, ભારતી, જયંતિ, પંડરી બાઇ, બી. સરોજદેવી, સુધારાણી, માલાશ્રી, તારા, ઉમાશ્રી અને રમ્યાનો સમાવેશ થાય છે. જાણીતા સંગીત નિર્દેશકોમાં [[જી. વી. વેંકટેશ]], [[વિજય ભાસ્કર]], ટી. જી. લિંગપ્પા, [[રાજન-નાગેન્દ્ર]], [[હમસાલેખા]] અને [[ગુરુકિરણ]]નો સમાવેશ થાય છે. બંગાળી સિનેમા અને મલયાલમ સિનેમાની સાથે કન્નડ સિનેમાએ ભારતીય [[સમાંતર સિનેમા]]ને ઘણું યોગદાન આપ્યું છે. આ પ્રકારની કેટલીક પ્રભાવશાળી ફિલ્મોમાં ''[[સમસ્કારા]]'' ([[યુ. આર. અનંતમૂર્તિ]]ની નવલકથા પર આધારિત), [[બી. વી. કારંથ]]ની ''[[ચોમાના ડુડી]]'' , ''[[તબારાના કાથે]]'' સામેલ છે. [[સમસ્કારા]], [[વામસવૃક્ષ]], [[પાનિયમ્મા]], [[કાડુ કુદુરે]], [[હમસાગીથે]], [[ચોમાના ડુડી]], [[એક્સિડન્ટ]], [[ઘાટ શ્રદ્ધા]], [[આક્રમણ]], [[મુરુ ધારીગુલુ]], [[તબારાના કાથે]], [[બનાધા વેશા]], [[માને]], [[ક્રાઉર્ય]], [[તાયી સાહેબા]], [[દ્વીપા]] વગેરે પ્રતિષ્ઠિત ''આર્ટહાઉસ'' ફિલ્મો છે. === મલયાલમ સિનેમા === [[ચિત્ર:Adoor gopalakrishnan.jpg|thumb|left|આદૂર ગોલાપકૃષ્ણન, મલયાલમ ફિલ્મ નિર્માતા]] દક્ષિણના રાજ્ય [[કેરળ]] સ્થિત ફિલ્મ ઉદ્યોગને મલયાલમ ફિલ્મ ઉદ્યોગ કહેવામાં આવે છે જે [[સમાંતર સિનેમા]] અને મુખ્યપ્રવાહના સિનેમા વચ્ચેની ખાઇ પૂરે છે અને વિચારોત્તેજક સામાજિક મુદ્દા પર ફિલ્મો બનાવે છે. જાણીતા ફિલ્મ નિર્માતાઓમાં [[અદૂર ગોપાલાક્રિષ્નન]], [[શાજી એન. કરુણ]], [[જી. અરવિંદન]], [[પદ્મરાજન]], [[સાથ્યાન આંથિકડ]], [[પ્રિયદર્શન]] અને [[શ્રીનિવાસન]]નો સમાવેશ થાય છે. 1928માં નિર્માણ થયેલી અને જે. સી. ડેનિયલ દ્વારા નિર્દેશિત [[મૂંગી ફિલ્મ]] વિગતકુમારનથી મલયાલમ સિનેમાની શરૂઆત થઇ હતી. 1938માં રજૂ થયેલી બાલન પ્રથમ મલયાલમ [[બોલતી ફિલ્મ]] હતી. મલયાલમ ફિલ્મો 1947 સુધી મોટા ભાગે [[તમિલ]] નિર્માતાઓ દ્વારા બનતા હતી, 1947માં પ્રથમ સ્ટુડિયો [[ઉદય]]ની કેરળમાં સ્થપના થઇ હતી. 1954માં ''નીલાક્કુયિલ'' ફિલ્મે રાષ્ટ્રપતિનો રજત ચંદ્રક જીતીને દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જાણીતા મલયાલમ નવલકથાકાર [[ઉરુબ]] દ્વારા લખાયેલી અને [[પી. ભાસ્કરન]] તથા [[રામુ કરિયાત]] દ્વારા નિર્દેશિત આ ફિલ્મને પ્રથમ વાસ્તવિક મલયાલી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.<ref>{{Cite web |url=http://www.cinemaofmalayalam.net/malayalam_his_2.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2009-02-04 |archive-url=https://web.archive.org/web/20090204063033/http://www.cinemaofmalayalam.net/malayalam_his_2.html |url-status=dead }}</ref> રામુ કરિયત દ્વારા નિર્દેશિત અને [[તાકાઝી સિવશંકર પિલ્લાઇ]]ની વાર્તા પર આધારિત [[ચીમીન]] (1965) અત્યંત લોકપ્રિય બની હતી અને [[શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ]] જીતનારી પ્રથમ મલયાલમ ફિલ્મ બની હતી.<ref>{{Cite web |url=http://www.cinemaofmalayalam.net/malayalam_his_3.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2014-07-31 |archive-url=https://web.archive.org/web/20140731013632/http://www.cinemaofmalayalam.net/malayalam_his_3.html |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.asia.si.edu/kerala/Malayalam_Cinema.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2010-01-19 |archive-url=https://web.archive.org/web/20100119140418/http://www.asia.si.edu/kerala/Malayalam_Cinema.pdf |url-status=dead }}</ref> મલયાલમ ફિલ્મના પ્રારંભિક ગાળામાં [[પ્રેમ નાઝિર]], [[સથ્યન]], [[શીલા]] અને [[શારદા]] જેવા કલાકારોનું પ્રભુત્વ હતું. 70ના દાયકામાં ન્યુ વેવ મલયાલમ સિનેમાનો ઉદભવ થયો. અદૂર ગોપાલાક્રિષ્નને તેમની પ્રથમ ફિલ્મ ''[[સ્વયંવરમ]]'' (1972) દ્વારા ખ્યાતિ મેળવી. આ ગાળામાં બનેલી અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં એમ. ટી. વાસુદેવન નાયરની ''[[નિર્મલમ]]'' , જી. અરવિંદનની ''[[ઉત્તરાયણમ]]'' , ''[[ચેરિયાચાંટે કૃરાક્રિથયાંગલ]]'' (1979) અને [[જોન અબ્રાહમ]]ની ''[[અમ્મા અરિયા]]'' (1986)નો સમાવેશ થાય છે. 1980ના દાયકાથી 1990ના દાયકાની શરૂઆતના ગાળાને મલયાલમ સિનેમાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે જેમાં [[મામુટી]] અને [[મોહનલાલ]] જેવા કલાકારોનો ઉદભવ થયો અને [[આઇ. વી. સાસી]], [[ભારથન]], [[પદમરાજન]], [[સાથ્યન અંતિકાડ]], [[પ્રિયદર્શન]], [[એ. કે. લોહિતાદાસ]], [[સિદ્દીકી-લાલ]] અને [[શ્રીનિવાસન]] જેવા ફિલ્મ નિર્માતાઓ આવ્યા. આ ગાળાની લોકપ્રિય સિનેમામાં રોજબરોજના જીવનને અને સામાજિક તથા વ્યક્તિગત સંબંધોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે.<ref>{{Cite web |url=http://www.indiancinemas.com/News-21/History+of+Malayalam+Cinema.html?newsid=143&linkid=21 |title=આર્કાઇવ ક .પિ |access-date=2021-12-19 |archive-date=2012-08-26 |archive-url=https://www.webcitation.org/6AC5woVNJ?url=http://www.indiancinemas.com/News-21/History+of+Malayalam+Cinema.html?newsid=143 |url-status=dead }}</ref> ''[[નાડોદીક્કટુ]]'' (1988)માં જોવા મળે છે તેમ આ ફિલ્મોમાં વ્યક્તિગત સંઘર્ષ અને રચનાત્મક રમૂજનો સમન્વય થયો છે. [[શાજી એન. કરુણ]]ની ''[[પિરાવી]]'' (1989) [[કાન ફિલ્મ ફેસ્ટિવલ]] ખાતે [[કેમેરા ડી’ઓર]]-મેન્શન જીતનારી પ્રથમ મલયાલમ ફિલ્મ હતી. આ ગાળામાં ''[[રામજી રાવ સ્પીકિંગ]]'' (1989) જેવી ઉત્કૃષ્ટ રીતે બનેલી રમૂજી ફિલ્મોની શરૂઆત પણ થઇ હતી. મલયાલમમાં જ ભારતની પ્રથમ થ્રીડી ફિલ્મ (માય ડિયર કુટ્ટીચટ્ટન થ્રીડી)નું અસલ વર્ઝન બન્યું હતું જે કેરળના જાણીતા ફિલ્મ નિર્માતા નવોદય અપ્પાચન દ્વારા બનાવાઇ હતી. 1990 અને 2000ના દાયકા દરમિયાન મલયાલમ સિનેમાએ ફોર્મ્યુલા આધારિત ફિલ્મો અને કોમેડી તરફ વળવા લાગી. મલયાલમ ફિલ્મ ઉદ્યોગને તાજેતરમાં [[સેટેલાઇટ ટેલિવિઝન]] અને બધે પ્રચલિત ફિલ્મ [[પાઇરસી]]ના કારણે સહન કરવું પડ્યું છે. === ઉડિયા સિનેમા === [[ભુવનેશ્વર]] અને [[કટક]] સ્થિત [[ઉડિયા ભાષા]]ના ફિલ્મ ઉદ્યોગને ઉડિયા કે ઓરિયા ફિલ્મ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત ઉડિયા અને [[હોલીવૂડ]] શબ્દના [[મિશ્રણ]]ને ઓલીવૂડ તરીકે પણ ઓળખાય છે, જોકે આ નામ ક્યાંથી આવ્યું તે વિશે મતભેદ છે.<ref>{{Cite web |url=http://www.izeans.com/ollywoodhistory |title=History Of Oriya Film Industry |3=iZeans |publisher=www.izeans.com |access-date=2008-10-23 |last= |first= |archive-date=2011-09-20 |archive-url=https://web.archive.org/web/20110920045053/http://www.izeans.com/ollywoodhistory |url-status=dead }}</ref>પ્રથમ ઉડિયા બોલતી ફિલ્મ [[1936]]માં [[મોહન સુંદર દેવ ગોસ્વામી]]એ બનાવેલી [[સીતા બિબાહ]] હતી. મોહમ્મદ મોહસિને ઉડિયા સંસ્કૃતિની વિશિષ્ટતાઓ પર ભાર મૂકવા ઉપરાંત તેમાં નવાપણું જાળવીને ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં એક ક્રાંતિની શરૂઆત કરી હતી. તેમની ફિલ્મોના કારણે ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સુવર્ણ યુગ આવ્યો હતો અને ઉડિયા ફિલ્મોમાં એક પ્રકારની તાજગી જોવા મળી હતી.<ref>{{cite web |url=http://orissacinema.com/history.html |title=Orissa Cinema :: History of Orissa Cinema, Chronology of Orissa Films |publisher=orissacinema.com |access-date=2008-10-23 |last= |first= |archive-date=2008-07-05 |archive-url=https://web.archive.org/web/20080705050243/http://www.orissacinema.com/history.html |url-status=dead }}</ref> તે સમયે પ્રથમ રંગીન ફિલ્મ દંતકથારૂપ સિનેમેટોગ્રાફર એમ. સુરેન્દ્ર સાહુની "બનારા છાઇ" (જંગલનો પડછાયો) હતી. === પંજાબી સિનેમા === કે. ડી. મહેરાએ પ્રથમ પંજાબી ફિલ્મ શીલા (પિંડ દી કુડી તરીકે પણ જાણતી) બનાવી હતી. બેબી નૂરજહાંને આ ફિલ્મમાં અભનેત્રી અને ગાયિકા તરીકે રજૂ કરવામાં આવી હતી. શીલાનું નિર્માણ કલકત્તામાં થયું હતું અને પંજાબની રાજધાની લાહોરમાં રિલીઝ કરાઇ હતી. તે ઘણી સફળ રહી અને આખા પ્રાંતમાં હિટ થઇ હતી. આ પ્રથમ ફિલ્મને મળેલી સફળતાના કારણે ઘણા નિર્માતાઓ પંજાબી ફિલ્મો બનાવવા લાગ્યા હતા. 2009 સુધીમાં પંજાબી સિનેમાએ 900થી 1000 ફિલ્મો બનાવી છે. 1970ના દાયકામાં દર વર્ષે રજૂ થતી ફિલ્મોની સરેરાશ સંખ્યા નવ હતી, 1980ના દાયકામાં આઠ અને 1990ના દાયકામાં છ હતી. 1995માં રિલીઝ થયેલી ફિલ્મોની સંખ્યા 11 હતી. 1996માં તે ઘટીને સાત થઇ અને 1997માં માત્ર પાંચ ફિલ્મ રિલીઝ થઇ હતી. 2000 બાદ પંજાબી સિનેમામાં પુનઃજીવન જોવા મળ્યું છે અને દર વર્ષે વધુ મોટા બજેટની વધુ ફિલ્મો રિલીઝ થઇ રહી છે જેમાં સ્થાનિક કલાકારો ઉપરાંત પંજાબી મૂળના બોલીવૂડના કલાકારો કામ કરે છે. === તમિલ સિનેમા === [[તમિલ ભાષા]]નો ફિલ્મ ઉદ્યોગ તમિલ સિનેમા તરીકે ઓળખાય છે અને તે ગુણવત્તા અને ટેકનોલોજીની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગ પૈકી એક છે જે [[તમિલનાડુ]]માં [[ચેન્નાઇ]]ના [[કોડામ્બાક્કમ]] જિલ્લામાં સ્થિત છે. વિશ્વભરમાં વસતા તમિલ લોકો તથા [[દક્ષિણ ભારત]]ના તમામ રાજ્યોના લોકો તમિલ ફિલ્મો જુએ છે. તમિલ ફિલ્મોમાં તમિલ સંસ્કૃતિનું સારું એવું નિરૂપણ કરવામાં આવે છે જેમાં અમુક અંશે જાતિય અભિવ્યક્તિ તથા ઉત્તર ભારતીય ફિલ્મોની સરખામણીમાં પ્રમાણસર ગ્લેમર હોય છે.<ref name="Gokulsing&Dissanayake132">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 132</ref> તમિલનાડુ રાજ્યમાં સ્થાનિક રાજકારણમાં પણ તમિલ સિનેમા એક બળ પૂરવાર થયું છે જ્યાં [[એમ. જી. રામચંદ્રન]], [[એમ. કરૂણાનિધિ]] અને [[જે. જયલલિતા]] જેવી ફિલ્મ ઉદ્યોગની હસ્તિઓએ રાજકીય પદ ધારણ કર્યા છે.<ref name="Gokulsing&Dissanayake132-33">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 132–133</ref> મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની રચના બાદ તમિલ સિનેમાની ગુણવત્તામાં 1980ના દાયકામાં સુધારો થયો છે અને [[મણી રત્નમ]] જેવા ફિલ્મનિર્માતાઓની કામથી તેના વધુ આંતરરાષ્ટ્રીય મંચ મળ્યું છે.આજે તમિલ ફિલ્મો શ્રીલંકા, સિંગાપોર, સાઉથ કોરિયા, મલેશિયા, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા જેવા દેશોમાં અને તમિલ મૂળના લોકો વસવાટ કરતા હોય તેવા અન્ય ભાગોમાં રિલીઝ થાય છે.<ref name="Gokulsing&Dissanayake133">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 133</ref> 1993માં તમિલ ઉદ્યોગે કુલ 168 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.<ref name="Gokulsing&Dissanayake129"/> [[કમલ હસન]] જેવા તમિલ કલાકારને સૌથી વધુ ''[[નેશનલ ફિલ્મ એવોર્ડ]]'' અને ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે ''[[એકેડેમી એવોર્ડ ફોર બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ]]'' માટે તેમની સૌથી વધુ ફિલ્મો મોકલવામાં આવી છે. [[રજનિકાંત]] મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે અને ભારતમાં સૌથી વધુ રકમ મેળવતા કલાકાર છે. [[ઇલિયારાજા]], [[એ. આર. રહેમાન]] જેવા મહાન ફિલ્મ નિર્દેશકો તમિલ ફિલ્મ ઉદ્યોગની દેન છે. === તેલુગુ સિનેમા === [[આંધ્ર પ્રદેશ]]નો [[તેલુગુ ભાષા]]નો ફિલ્મ ઉદ્યોગ હાલમાં દર વર્ષે નિર્માણ થતી ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો છે.<ref>{{Cite web |url=http://www.blonnet.com/2007/11/06/stories/2007110650842300.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-23 |archive-date=2009-08-11 |archive-url=https://web.archive.org/web/20090811085956/http://www.blonnet.com/2007/11/06/stories/2007110650842300.htm |url-status=dead }}</ref> [[આંધ્ર પ્રદેશ]] રાજ્ય ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સિનેમા હોલ ધરાવે છે. 2006માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ફિલ્મો બનાવી હતી અને તે વર્ષે 245 ફિલ્મનું નિર્માણ કર્યું હતું.<ref>{{Cite web |url=http://www.blonnet.com/2007/11/06/stories/2007110650842300.htm |title=તેલુગુ ફિલ્મ ઉદ્યોગનો નવા યુગમાં પ્રવેશ |access-date=2010-06-23 |archive-date=2009-08-11 |archive-url=https://web.archive.org/web/20090811085956/http://www.blonnet.com/2007/11/06/stories/2007110650842300.htm |url-status=dead }}</ref> આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદની બહાર [[રામોજી ફિલ્મ સિટી]] છે જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સ છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ નાના પ્રાદેશિક ઉદ્યોગ પણ સામેલ છે જે ચોક્કસ ભાષાના દર્શકો માટે ફિલ્મો બનાવે છે.<ref name="Gokulsing&Dissanayake129">ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 129</ref> જોકે વિવિધ વિસ્તારો વચ્ચે નોંધપાત્ર પ્રાદેશિક સંબંધ જોવા મળે છે અને એક વિસ્તારના કલાકારો ઘણી વખત બીજા વિસ્તારની ફિલ્મોમાં પણ કામ કરે છે.<ref name="Gokulsing&Dissanayake129"/> કે. વિશ્વનાથ, બાપુ, જંધ્યાલા, સિંગથમ શ્રીવાસરાવ, રામ ગોપાલ વર્મા, ક્રાંતિ કુમાર, દસારી નારાયણ રાવ, રાઘવેન્દ્ર રાવ, ક્રિષ્ના વામશી, પુરી જગન્નાથ, રાજા મૌલી, વી. વી. વિનાયક, સુરેન્દ્ર રેડ્ડી, બોમ્મારિલુ ભાસ્કર, શેખર કામ્મુલા વગેરે તેલુગુ સિનેમાના ઇતિહાસમાં થઇ ગયેલા શ્રેષ્ઠ નિર્દેશકો છે. દંતકથારૂપ કલાકારો [[એનટીઆર]] અને [[એએનઆર]] તેલુગુ ઉદ્યોગમાં થયા છે. [[આંધ્રપ્રદેશ]]ના રાજકારણી [[ચિરંજીવી]]એ તેમની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં એક કલાકાર તરીકે કરી હતી. == પ્રકાર અને શૈલી == === મસાલા ફિલ્મો === ''મસાલા'' ફિલ્મો ભારતીય સિનેમાની, ખાસ કરીને [[બોલીવૂડ]] અને [[દક્ષિણ ભારતીય]] ફિલ્મોની [[શૈલી]] છે જેમાં એક ફિલ્મમાં વિવિધ શૈલીનું મિશ્રણ થાય છે. ઉદાહરણ તરીકે એક ફિલ્મમાં [[એક્શન]], [[કોમેડી]], [[ડ્રામા]], [[રોમાન્સ]] અને [[મેલોડ્રામા]] એક સાથે જોવા મળે છે. આમાંની ઘણી ફિલ્મો [[મ્યુઝિકલ]] હોય છે જેમાં નયનરમ્ય સ્થળો પર ગીતોનું ફિલ્માંકન કરવામાં આવે છે જે બોલીવૂડની ફિલ્મોમાં બહુ સામાન્ય છે. આવી ફિલ્મોની વાર્તા અજાણ્યા દર્શકો માટે બિનતાર્કિક અને માનવામાં ન આવે તેવી હોય છે. આ પ્રકાર માટે ''[[મસાલા]]'' શબ્દ વપરાય છે જે [[ભારતીય વાનગીઓ]]માં વપરાતા [[મરીમસાલા]] માટે વપરાતો શબ્દ છે. === સમાંતર સિનેમા === ''[[આર્ટ સિનેમા]]'' અથવા ''ઇન્ડિયા ન્યુ વેવ'' તરીકે ઓળખાતું ''સમાંતર સિનેમા'' એ ભારતીય સિનેમાની એક ચોક્કસ ચળવળ છે જે તેની ગંભીર સામગ્રી, વાસ્તવવાદ અને યથાર્થવાદ માટે જાણીતું છે જેમાં જે તે સમયના સામાજિક-રાજકીય વાતાવરણ પર ધ્યાન અપાય છે. આ ચળવળ મુખ્યપ્રવાહની [[બોલીવૂડ]] સિનેમા કરતા અલગ છે અને [[ફ્રેન્ચ ન્યુ વેવ]] અને [[જાપાનીઝ ન્યુ વેવ]]ની સાથે જ તેની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં આ ચળવળની આગેવાની [[બંગાળી સિનેમા]] (જેનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ નિર્માતાઓ [[સત્યજિત રે]], [[મૃણાલ સેન]], [[રિત્વિક ઘટક]] અને અન્ય દ્વારા કરવામાં આવ્યું હતું.)એ લીધી હતી ત્યાર બાદ ભારતમાં અન્ય ફિલ્મ ઉદ્યોગમાં પણ તેને પ્રાધાન્ય મળ્યું. આ ચળવળની કેટલીક ફિલ્મોને કોમર્શિયલ સફળતા મળી જેમાં તે કળા અને કોમર્શિયલ સિનેમા વચ્ચે સફળ સંતુલન જાળવી શકી. [[બિમલ રોય]]ની ''[[ટુ એકર્સ ઓફ લેન્ડ]]'' (1953)નું પ્રારંભિક ઉદાહરણ છે જેને કોમર્શિયલ તથા ક્રિટિકલ સફળતા મળી હતી અને [[1954માં કાન ફિલ્મ ફેસ્ટિવલ]]માં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મની સફલતાએ ઇન્ડિયન ન્યુ વેવ માટે માર્ગ મોકળો કર્યો હતો.<ref name="filmreference"/><ref name="Srikanth Srinivasan"/><ref>[http://www.filmreference.com/encyclopedia/Independent-Film-Road-Movies/India-TRENDS-AND-GENRES.html વલણ અને પ્રકારો]</ref> બંગાળી ફિલ્મ નિર્માતા સત્યજિત રે સૌથી વિખ્યાત ભારતીય [[નવ-યથાર્થવાદી]] હતા જેમના પછી રિત્વિક ઘટક, મૃણાલ સેન, [[શ્યામ બેનેગલ]], [[અદૂર ગોપાલાક્રિષ્નન]]<ref name="Gokulsing-18"/> અને [[ગિરિશ કસરવલ્લી]]<ref name="Gokulsing&Dissanayake132"/>નો સમાવેશ થાય છે. રેની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં ''[[ધી અપુ ટ્રિલોજી]]'' ની ગણતરી થાય છે જેમાં ''[[પાથેર પંચાલી]]'' (1955), ''[[અપરાજિતો]]'' (1956) અને ''[[ધ વર્લ્ડ ઓફ અપુ]]'' (1959)નો સમાવેશ થાય છે. આ ત્રણેય ફિલ્મોને [[કાન]], [[બર્લિન]] અને [[વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ]]માં મોટા એવોર્ડ મળ્યા હતા અને [[અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મો]]માં વારંવાર તેની ગણના થાય છે.<ref name="villagevoice">{{cite web |url=http://www.villagevoice.com/specials/take/one/full_list.php3?category=10 |title=Take One: The First Annual Village Voice Film Critics' Poll |access-date=2006-07-27 |year=1999 |publisher=''[[The Village Voice]]'' |archive-url=https://web.archive.org/web/20070826201343/http://www.villagevoice.com/specials/take/one/full_list.php3?category=10 |archive-date=2007-08-26 |url-status=live }}</ref><ref name="Time">{{cite web|url=http://www.time.com/time/2005/100movies/the_complete_list.html|title=[[Time magazine's "All-TIME" 100 best movies|All-Time 100 Best Movies]]|year=2005|access-date=2008-05-19|work=Time|publisher=Time, Inc.|archive-date=2007-03-14|archive-url=https://web.archive.org/web/20070314020006/http://www.time.com/time/2005/100movies/the_complete_list.html|url-status=dead}}</ref><ref name="bfipoll">{{cite web|url=http://www.bfi.org.uk/sightandsound/topten/history/1992.html|title=The Sight & Sound Top Ten Poll: 1992|work=[[Sight & Sound]]|publisher=[[British Film Institute]]|access-date=2008-05-20|archive-date=2012-03-09|archive-url=https://web.archive.org/web/20120309164155/http://www.bfi.org.uk/sightandsound/topten/history/1992.html|url-status=dead}}</ref><ref name="nytimes">[http://www.nytimes.com/ref/movies/1000best.html The Best 1,000 Movies Ever Made] By THE FILM CRITICS OF THE NEW YORK TIMES, New York Times [[2002]].</ref> == ફિલ્મ સંગીત == [[ચિત્ર:Bollywood dance show in Bristol.jpg|thumb|right|ભારતીય ફિલ્મ નૃત્યુ સામાન્ય રીતે ફિલ્મી ગીતોને અનુસરે છે.]] ભારતીય ફિલ્મોનું સંગીત નોંધપાત્ર આવક પેદા કરે છે, ભારતમાં ફિલ્મ દ્વારા પેદા થતી કુલ ચોખ્ખી આવકમાં સંગીતના હકના વેચાણનો હિસ્સો 4-5% જેટલો હોય છે.<ref name="Potts75"/> ભારતની મુખ્ય ફિલ્મ સંગીત કંપનીઓમાં [[સારેગામા]], [[સોની મ્યુઝિક]] વગેરે સામેલ છે.<ref name="Potts75"/> કોમર્શિયલ રીતે જોતા ભારતના કુલ સંગીત વેચાણમાં ફિલ્મ સંગીતનો હિસ્સો 48% છે.<ref name="Potts75"/> ભારતીય ફિલ્મમાં આખી ફિલ્મ દરમિયાન નૃત્યબદ્ધ કરાયેલા ઘણા ગીતો હોઇ શકે છે.<ref name="Thompson">[170] ^ થોમ્પસન 1982.</ref> બહુસાંસ્કૃતિક અને વધુ વૈશ્વિક બની રહેલા ભારતીય દર્શકોની માંગના કારણે વિવિધ શુદ્ધ અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિક પરંપરાનો સમન્વય થયો છે.<ref name="Thompson"/> સ્થાનિક નૃત્ય અને ગીતો આમ છતાં હંમેશા સફળ રહ્યા છે અને ભારતની સરહદ બહાર વિદેશમાં વસવાટ કરતા મૂળ ભારતીયોમાં ચાહના મેળવી છે.<ref name="Thompson"/> [[લતા મંગેશકર]] જેવા પ્લે બેક ગાયિકા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંગીતના સ્ટેજ શોમાં મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષે છે.<ref name="Thompson"/> 19મી સદીના અંતમાં અને 21મી સદીની શરૂઆતમાં ભારત અને પશ્ચિમી જગતના કલાકારો વચ્ચે સંવાદ થયો.<ref name="Zumkhawala-Cook312"/> ભારતીય મૂળના કલાકારોએ પોતાના દેશના વારસાની પરંપરાનું સંયોજન કરીને લોકપ્રિય સમકાલીન સંગીતને ઉત્તેજન આપ્યું છે.<ref name="Zumkhawala-Cook312">ઝૂમખાવાલા-કૂક, 312</ref> == વૈશ્વિક સંવાદ == બ્રિટીશ શાસન વખતે ભારતીયો યુરોપથી ફિલ્મના ઉપકરણો ખરીદતા હતા.<ref name="Burra&Rao252-253"/> [[બીજા વિશ્વ યુદ્ધ]] વખતે બ્રિટીશરોએ યુદ્ધ સમયની પ્રચાર ફિલ્મો માટે ભંડોળ આપ્યું હતું જેમાંથી અમુકમાં [[ભારતીય સેના]]ને [[સત્તાની ધરી]] સામે લડતી દર્શાવાઇ હતી, ખાસ કરીને [[જાપાનના સામ્રાજ્ય]] સામેની લડાઇ ડે ભારતમાં અંદર સુધી આવી ગઇ હતી.<ref name="Velayutham174">વેલાયુથમ, 174</ref> આવી એક વાર્તા ''બર્મા રાની'' ની હતી જેમાં મ્યાનમારમાં હાજર બ્રિટીશ અને ભારતીયો દ્વારા જાપાનના કબ્જા સામેનો સંઘર્ષ રજૂ કરાયો હતો.<ref name="Velayutham174"/> જે. એફ. મદન અને અબ્દુલાલ્લી ઇસુફલી જેવા સ્વતંત્રતા પહેલાના બિઝનેસમેન વૈશ્વિક સિનેમામાં વ્યાપાર કરતા હતા.<ref name="Burra&Rao253"/> આ ફિલ્મો [[સોવિયેત યુનિયન]], મધ્ય પૂર્વ અને [[દક્ષિણ પૂર્વ એશિયા]] અને ચીનમાં જવા લાગી તે સાથે અન્ય વિસ્તારો સાથે ભારતીય સિનેમાના પ્રારંભિક સંબંધ સ્થપાયા.<ref name="Desai38">દેસાઈ, 38</ref> [[રાજકપૂર]] જેવા મુખ્યપ્રવાહની [[હિંદી ફિલ્મ]]ના સિતારાએ સમગ્ર એશિયા<ref>{{cite web|title=Lagaan revives memories of Raj Kapoor in China|author=Anil K. Joseph|publisher=[[Press Trust of India]]|date=20 November 2002|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=16983|access-date=2009-01-30|archive-date=2012-08-26|archive-url=https://www.webcitation.org/6AC5TaOD8?url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=16983|url-status=dead}}</ref><ref>{{cite web|title=Rahman's 'Lagaan' cast a spell on me|publisher=[[Sify]]|date=13 February 2004|url=http://sify.com/peopleandplaces/fullstory.php?id=13388284|access-date=2009-02-24}}</ref> અને [[પૂર્વ યુરોપ]]<ref>{{cite web|url=http://www.russiatoday.ru/features/news/11895|title=RussiaToday : Features : Bollywood challenges Hollywood in Russia|access-date=2010-06-23|archive-date=2008-06-26|archive-url=https://web.archive.org/web/20080626020120/http://www.russiatoday.ru/features/news/11895|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.chillibreeze.com/articles/Indian-films.asp|title=Promoting Bollywood Abroad Will Help to Promote India|last=Ashreena|first=Tanya|access-date=2010-06-23|archive-date=2013-12-03|archive-url=https://web.archive.org/web/20131203003948/http://www.chillibreeze.com/articles/Indian-films.asp|url-status=dead}}</ref>માં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. ભારતીય ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તર પર અને [[ફિલ્મ ફેસ્ટિવલ]]માં રજૂ થવા લાગી.<ref name="Desai38"/> તેનાથી [[સત્યજિત રે]] જેવા [[સમાંતર]] [[બંગાળી ફિલ્મોના નિર્માતાઓ]]ને વૈશ્વિક પ્રસિદ્ધિ મળવા લાગી જેમાં તેમની ફિલ્મો યુરોપિયન, [[અમેરિકન]] અને એશિયન દર્શકોમાં સફળતા મેળવવા લાગી.<ref>{{cite web|title=Why we admire Satyajit Ray so much|author=Arthur J Pais|publisher=[[Rediff.com]]|date=14 April 2009|url=http://movies.rediff.com/report/2009/apr/14/why-we-admire-satyajit-ray-so-much.htm|access-date=2009-04-17}}</ref> રેના કામની વૈશ્વિક અસર પડી અને [[માર્ટિન સ્કોર્સેસી]],<ref>{{cite web | author=Chris Ingui | publisher=Hatchet | url=http://media.www.gwhatchet.com/media/storage/paper332/news/2002/03/04/Arts/Martin.Scorsese.Hits.Dc.Hangs.With.The.Hachet-195598.shtml | title=Martin Scorsese hits DC, hangs with the Hachet | access-date=2009-06-06 | archive-date=2009-08-26 | archive-url=https://web.archive.org/web/20090826214118/http://media.www.gwhatchet.com/media/storage/paper332/news/2002/03/04/Arts/Martin.Scorsese.Hits.Dc.Hangs.With.The.Hachet-195598.shtml | url-status=dead }}</ref> [[જેમ્સ આઇવરી]],<ref>{{cite web |author = Sheldon Hall |publisher = Screen Online | url=http://www.screenonline.org.uk/people/id/532213/index.html | title=Ivory, James (1928–) | access-date=2007-02-12 }} </ref> [[અબ્બાસ કિયારોસ્તામી]], [[એલિયા કાઝન]], [[ફ્રાન્કોઇસ ટ્રુફોત]],<ref>{{cite web|title=THE 'WORLD' OF SATYAJIT RAY: LEGACY OF INDIA'S PREMIER FILM MAKER ON DISPLAY|author=Dave Kehr|publisher=''[[Daily News (New York)|Daily News]]''|date=5 May 1995|url=http://www.nydailynews.com/archives/entertainment/1995/05/05/1995-05-05_the__world__of_satyajit_ray_.html|access-date=2009-06-06|archive-date=2009-09-15|archive-url=https://web.archive.org/web/20090915204359/http://www.nydailynews.com/archives/entertainment/1995/05/05/1995-05-05_the__world__of_satyajit_ray_.html|url-status=dead}}</ref> [[સ્ટીવન સ્પીલબર્ગ]],<ref name="unmaderay"/><ref name="IMDbRay"/><ref name="UCSCcurrents"/> [[કાર્લોસ સોરા]],<ref>{{cite web|title=Satyajit Ray is this Spanish director's inspiration|author=Suchetana Ray|publisher=[[CNN-IBN]]|date=11 March 2008|url=http://ibnlive.in.com/news/satyajit-ray-is-this-spanish-directors-inspiration/60900-8.html|access-date=2009-06-06|archive-date=2009-09-15|archive-url=https://web.archive.org/web/20090915212023/http://ibnlive.in.com/news/satyajit-ray-is-this-spanish-directors-inspiration/60900-8.html|url-status=dead}}</ref> [[જીન-લુક ગોડાર્ડ]],<ref>{{cite web | author=André Habib | publisher=Senses of Cinema | url=http://archive.sensesofcinema.com/contents/01/16/godard_habib.html | title=Before and After: Origins and Death in the Work of Jean-Luc Godard | access-date=2006-06-29 | archive-date=2006-06-14 | archive-url=https://web.archive.org/web/20060614150838/http://www.sensesofcinema.com/contents/01/16/godard_habib.html | url-status=dead }}</ref> [[ઇસાઓ ટાકાહાટા]],<ref>{{cite web|author=Daniel Thomas|title=Film Reviews: Grave of the Fireflies (Hotaru no Haka)|date=20 January 2003|url=http://www.danielthomas.org/pop/film_reviews/fireflies.htm|access-date=2009-05-30|archive-date=2012-10-30|archive-url=https://web.archive.org/web/20121030085422/http://www.danielthomas.org/pop/film_reviews/fireflies.htm|url-status=dead}}</ref> [[ગ્રેગરી નાવા]], [[ઇરા સેક્સ]] અને [[વેસ એન્ડરસન]]<ref name="The Statesman">{{cite web| title = On Ray's Trail| url = http://www.thestatesman.net/page.arcview.php?clid=30&id=172929&usrsess=1| publisher = The Statesman| access-date = 2007-10-19| archive-date = 2008-01-03| archive-url = https://web.archive.org/web/20080103071501/http://www.thestatesman.net/page.arcview.php?clid=30&id=172929&usrsess=1| url-status = dead}}</ref> જેવા ફિલ્મ નિર્માતાઓ પર રેની સિનેમેટિક સ્ટાઇલની અસર પડી અને [[અકિરા કુરોસાવા]] જેવા લોકોએ તેમના કામની પ્રશંસા કરી.<ref>{{Citation |surname1 = Robinson |given1 = A |year = 2003 |title = Satyajit Ray: The Inner Eye: The Biography of a Master Film-Maker |publisher = I. B. Tauris |ISBN = 1860649653 |page = 96}}</ref> 'યુવાનીથી ભરપૂર [[નવા યુગ]]ના [[ડ્રામા]] પચાસના દાયકાના મધ્યથી આર્ટ હાઉસમાં છલકાઇ રહ્યા છે જે [[અપુ ટ્રિલોજી]]ને ઘણા અંશે આભારી છે.'<ref name="Sragow">{{citation|title=An Art Wedded to Truth|first=Michael|last=Sragow|year=1994|journal=[[The Atlantic|The Atlantic Monthly]]|publisher=[[University of California, Santa Cruz]]|url=http://satyajitray.ucsc.edu/articles/sragow.html|access-date=2009-05-11|archivedate=2009-04-12|archiveurl=https://web.archive.org/web/20090412212046/http://satyajitray.ucsc.edu/articles/sragow.html}}</ref> [[સુબ્રતા મિત્રા]]ની [[બાઉન્સિંગ લાઇટ્સ]]ની સિનેમેટોગ્રાફિક ટેકનિક પણ ''ધી અપુ ટ્રિલોજી'' થી પ્રેરિત હતી.<ref name="cinematographers"/> [[રિત્વિક ઘટક]]<ref>{{citation|first=Megan|last=Carrigy|title=Ritwik Ghatak|journal=[[Senses of Cinema]]|date=October 2003|url=http://archive.sensesofcinema.com/contents/directors/03/ghatak.html|access-date=2009-05-03}}</ref> અને [[ગુરુ દત્ત]]<ref>{{cite web|title=Asian Film Series No.9 GURU DUTT Retorospective|publisher=[[Japan Foundation]]|year=2001|url=http://www.jpf.go.jp/e/culture/new/old/0101/01_03.html|access-date=2009-05-13|archive-date=2009-06-20|archive-url=https://web.archive.org/web/20090620144748/http://www.jpf.go.jp/e/culture/new/old/0101/01_03.html|url-status=dead}}</ref> જેવા ભારતીય ફિલ્મ નિર્માતાઓ, જેમની અગાઉ અવગણના થઇ હતી, તેમને 1980ના દાયકાથી મરણોપરાંત આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. ઘણા એશિયન અને [[દક્ષિણ એશિયન]] દેશોને પશ્ચિમી સિનેમા કરતા ભારતીય સિનેમા તેમની સંવેદના સાથે વધુ મેળ ખાતું હોય તેમ જણાય છે.<ref name="Desai38"/> જિજ્ઞા દેસાઈ જણાવે છે કે 21મી સદી સુધીમાં ભારતીય સિનેમા પ્રાદેશિકતાના બંધનમાંથી મુક્ત થયું હતું અને [[ભારતીય મૂળ]]ના લોકો જ્યાં વસવાટ કરતા હતા તેવા ઘણા દેશોમાં ફેલાવો થયો હતો તથા અન્ય આંતરરાષ્ટ્રીય સિનેમાનો વિકલ્પ બન્યું હતું.<ref name="Desai37">દેસાઈ, 37</ref> ભારતીય સિનેમાએ તાજેતરમાં પશ્ચિમની [[મ્યુઝિકલ ફિલ્મ]] પર પ્રભાવ પાડવાની શરૂઆત કરી છે અને [[પશ્ચિમી જગત]]માં આ પ્રકારને પુનઃજીવંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. [[બાઝ લુહરમેન]]એ જણાવ્યું હતું કે તેમની સફળ મ્યુઝિકલ ફિલ્મ ''[[મુલા રુઝ!]]'' (2001)ની પ્રેરણા બોલિવૂડ મ્યુઝિકલ્સ પરથી મળી હતી.<ref>{{cite web|url=http://movies.about.com/library/weekly/aa030902a.htm|title=Baz Luhrmann Talks Awards and "Moulin Rouge"|publisher=[[About.com]]|access-date=2009-05-15|archive-date=2012-05-02|archive-url=https://web.archive.org/web/20120502074825/http://movies.about.com/library/weekly/aa030902a.htm|url-status=dead}}</ref> ''મુલા રુઝ'' ને વિવેચકોની અને નાણાકીય સફળતા મળ્યા બાદ તે સમયે નિષ્ક્રિય થયેલા પશ્ચિમી મ્યુઝિકલ પ્રકારની ફિલ્મો માટે ફરીથી રસ જાગ્યો હતો અને આ પ્રકારની ફિલ્મોમાં પુનઃજીવન જોવા મળ્યું હતું.<ref>{{cite web|title=Guide Picks – Top Movie Musicals on Video/DVD|publisher=[[About.com]]|url=http://movies.about.com/library/weekly/aatpmusicals.htm|access-date=2009-05-15|archive-date=2009-01-24|archive-url=https://web.archive.org/web/20090124220433/http://movies.about.com/library/weekly/aatpmusicals.htm|url-status=dead}}</ref> [[ડેની બોયલ]]ની [[ઓસ્કાર]] એવોર્ડ વિજેતા ફિલ્મ ''[[સ્લમડોગ મિલિયનેર]]'' (2008) ભારતીય ફિલ્મો<ref name="Kumar">{{cite web|author=Amitava Kumar|title=Slumdog Millionaire's Bollywood Ancestors|publisher=''[[Vanity Fair (magazine)|Vanity Fair]]''|date=23 December 2008|url=http://www.vanityfair.com/online/oscars/2008/12/slumdog-millionaires-bollywood-ancestors.html|access-date=2008-01-04|archive-date=2012-05-29|archive-url=https://web.archive.org/web/20120529011746/http://www.vanityfair.com/online/oscars/2008/12/slumdog-millionaires-bollywood-ancestors|url-status=dead}}</ref><ref name="Age">{{cite web|title=Slumdog draws crowds, but not all like what they see|publisher=''[[The Age]]''|date=25 January 2009|url=http://www.theage.com.au/world/slumdog-draws-crowds-but-not-all-like-what-they-see-20090124-7p33.html|access-date=2008-01-24}}</ref> પરથી પ્રભાવિત હતી અને તેને હિંદી કોમર્શિયલ સિનેમાને શ્રદ્ધાંજલિ સમાન ગણવામાં આવે છે.<ref name="Hindu"/> અન્ય ભારતીય ફિલ્મ નિર્માતાઓ પણ વધુ વૈશ્વિક દર્શકો સુધી પહોંચવા પ્રયત્નશીલ છે જેમાં નવી ફિલ્મો લાવી રહેલા નિર્દેશકો [[વિધુ વિનોદ ચોપરા]], [[જાહનુ બરુઆ]], [[સુધીર મિશ્રા]] અને [[પાન નલીન]]નો સમાવેશ થાય છે.<ref>http://news.bbc.co.uk/2/hi/south_asia/7412344.stm</ref> == પુરસ્કારો == {| class="wikitable" border="1" |- ! એવોર્ડ ! કયારથી ! કોના દ્વારા પુરસ્કાર |- | [[રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર]] | 1954 | [[ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ]], [[ભારત સરકાર]] |- | [[બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન એવોર્ડ્સ]] | 1937 | [[બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન એવોર્ડ્સ]], [[પશ્ચિમ બંગાળ સરકાર]] |- | [[ફિલ્મફેર પુરસ્કાર]] | 1954 | [[ફિલ્મફેર]] |- | [[સ્ટાર સ્ક્રીન પુરસ્કાર]] | 1995 | [[સ્ટાર ટીવી (એશિયા)]] |- | [[ઝી સિને પુરસ્કાર]] | 1998 | [[ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ]] |- | [[આયફા (IIFA)]] | 2000 | |- |} અન્ય એવોર્ડ્સમાં સામેલ છે [[ઇન્ટરનેશન ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ]], [[ઇન્ટરનેશનલ તમિલ ફિલ્મ એવોર્ડ્સ]], [[બોલીવૂડ મૂવી એવોર્ડ્સ]], ધી [[નંદી એવોર્ડ્સ]] અને ધી [[ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ્સ]] == ભારતમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સ == કેટલીક સરકારી અને ખાનગી સંસ્થાઓ ફિલ્મનિર્માણના કેટલાક પાસાનું વિધિવત શિક્ષણ પૂરું પાડે છે. તેમાંથી અમુક સામેલ છેઃ * [[સ્ક્રીપ્ટ હબ]] * [[એમ. જી. આર. ગવર્નમેન્ટ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, તારામણી]], ચેન્નાઇ * [[ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા]], પૂણે * [[એલ. વી. પ્રસાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડેમી]], હૈદરાબાદ * [[સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ]], કોલકતા * [[વિશલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ]] * [[માઇન્ડસ્ક્રીન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ]] * [[એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન]] '''નોંધઃ''' ''આ યાદી સંપૂર્ણ નથી.'' == નોંધ == {{Reflist|3}} == સંદર્ભો == * બોલિવૂડ શોપેલેસિસ, સિનેમા થિયેટર્સ ઇન ઇન્ડિયા, ડેવિડ વિનેલ્સ એન્ડ બ્રેન્ટ સ્કેલી, ISBN 0-9516563-5-X * બુરા, રાની ડે એન્ડ રાવ, મૈથિલી (2006) “સિનેમા”, ''એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા'' (વોલ્યુમ ''1)'' , થોમ્સન ગેલ, ISBN 0-684-31350-2. * દેસાઈ, જિજ્ઞા (2004), ''બિયોન્ડ બોલિવૂડઃ ધ કલ્ચરલ પોલિટિક્સ ઓફ સાઉથ એશિયન ડાયસ્પોરિક ફિલ્મ'' , રોલ્ટેજ, ISBN 0-415-96684-1. * ગોકુલસિંગ, કે. એમ. એન્ડ ડિસાનાયાકે, ડબલ્યુ. (2004), ''ઇન્ડિયન પોપ્યુલર સિનેમાઃ એ નેરેટિવ ઓફ કલ્ચરલ ચેન્જ (બીજી આવૃત્તિ)'' , ટ્રેન્ટહેમ બુક્સ, ISBN 1-85856-329-1. * ખન્ના, અમિત (2003), ધ બિઝનેસ ઓફ હિંદી ફિલ્મસ, ''એન્સાયક્લોપેડિયા ઓફ હિંદી સિનેમાઃ હિસ્ટોરિકલ રેકોર્ડ, ધ બિઝનેસ એન્ડ ઇટ્સ ફ્યુચર, નેરેટિવ ફોર્મ્સ, એનાલિસિસ ઓફ ધ મિડિયમ, માઇલસ્ટોન્સ, બાયોગ્રાફિઝ'' , એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ISBN 81-7991-066-0. * ખન્ના, અમિત (2003), ધ ફ્યુચર ઓફ હિંદી ફિલ્મ બિઝનેસ, ''એન્સાયક્લોપેડિયા ઓફ હિંદી સિનેમાઃ હિસ્ટોરિકલ રેકોર્ડ, ધ બિઝનેસ એન્ડ ઇટ્સ ફ્યુચર, નેરેટિવ ફોર્મ્સ, એનાલિસિસ ઓફ ધી મિડિયમ, માઇલસ્ટોન્સ, બાયોગ્રાફિઝ'' , એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ISBN 81-7991-066-0. * કુમાર, શાંતિ (2008), બોલિવૂડ એન્ડ બિયોન્ડઃ ધ ટ્રાન્સનેશનલ ઇકોનોમી ઓફ ફિલ્મ પ્રોડક્શન ઇન રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ, ''ગ્લોબલ બોલિવૂડઃ ટ્રાવેલ્સ ઓફ હિંદી સોંગ એન્ડ ડાન્સ'' , યુનિવર્સિટી ઓફ મિનેસોટા પ્રેસ, પોટ્સ, મિશેલ ડબલ્યુ (2006), ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા (વોલ્યુમ 2), થોમ્સન ગેલ, ISBN 978-0-8166-4578-7. * પોટ્સ, મિશેલ ડબલ્યુ (2006), ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ''એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા (વોલ્યુમ'' ''2'' ), થોમ્સન ગેલ, ISBN 0-684-31351-0. * રાજાધ્યક્ષ, આશિષ (1996), ઇન્ડિયાઃ ફિલ્મિંગ ધ નેશન, ધ ''ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ સિનેમા'' , ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-19-811257-2. * થોમ્સન, ગોર્ડન (2006), ફિલ્મિજિટ, ''એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા'' (વોલ્યુમ ''2)'' , થોમ્સન ગેલ, ISBN 0-684-31351-0. * વેલાયુથમ, સેલવેરાજ (2008), ધ ડાયસ્પોરા એન્ડ ધી ગ્લોબલ સર્ક્યુલેશન ઓફ તમિલ સિનેમા, ''તમિલ સિનેમાઃ ધ કલ્ચરલ પોલિટીક્સ ઓફ ઇન્ડિયાઝ અધર ફિલ્મ ઇન્ડસ્ટ્રી'' , રોલ્ટેજ, ISBN 978-0-415-39680-6. * વોટ્સન, જેમ્સ એલ. (2009), ''ગ્લોબલાઇઝેશન'' , એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા. * ઝુમખાવાલા-કુક, રિચાર્ડ (2008), બોલિવૂડ ગેટ્સ ફંકીઃ અમેરિકન હિપ-હોપ, બેઝમેન્ટ ભાંગરા, એન્ડ ધ રેસિયલ પોલિટિક્સ ઓફ મ્યુઝિક, ''ગ્લોબલ બોલિવૂડઃ ટ્રાવેલ ઓફ હિંદી સોંગ એન્ડ ડાન્સ'' , યુનિવર્સિટી ઓફ મિનેસોટા પ્રેસ ISBN 978-0-8166-4578-7. == માહિતીની સાઇટ == * [http://www.bollypedia.de જર્મન બોલિવૂડ લેક્સિકન]{{Dead link|date=મે 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[શ્રેણી:ભારતીય સિનેમા]] [[શ્રેણી:ભારત]] 5192zf93s3kyic6cabypb3183yfznxl નિસર્ગોપચાર 0 25127 899675 861247 2026-04-02T20:23:43Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899675 wikitext text/x-wiki '''નિસર્ગોપચાર''' ('''કુદરતી ચિકિત્સા''' કે '''પ્રાકૃતિક ચિકિત્સા''' તરીકે પણ જાણીતી સારવારની પદ્ધતિ) એક [[વૈકલ્પિક સારવાર વ્યવસ્થા]] છે જે શરીરની તંદુરસ્તી જાળવવા કુદરતી ઉપચારો અને [[શરીરને ટકાવી રાખવા જરૂરી અસરકારક ક્ષમતા]] પર કેન્દ્રીત છે. નિસર્ગોપાચર ફિલસૂફી [[સાકલ્યવાદી]] અભિગમની અને [[શસ્ત્રક્રિયા]] અને [[દવાઓ]]ના લઘુમત ઉપયોગની તરફેણ કરે છે. નિસર્ગોપચારમાં વિવિધ પ્રકારની અનેક સારવાર પદ્ધતિ સામેલ છે, જેનો [[મેડિકલ ]]સમૂહ દ્વારા વધતો-ઓછો સ્વીકાર થયો છે, પાચન અને જીવનશૈલી વિશેની સલાહ મોટા ભાગે એલોપેથી ડોક્ટરો જેવી જ હોય છે. કેટલાંક કેસમાં [[એક્યુપંકચર]]થી દબાણમાં ઘટાડો કરવામાં મદદ મળી છે જ્યારે [[હોમિઓપેથી]]ને વારંવાર [[છહ્મવિજ્ઞાન]] કે [[ઊંટવૈદ્યુ]] તરીકે ઓળખવામાં આવે છે.<ref name="Gale_Frey"></ref><ref name="cnme-handbook"></ref><ref name="Barrett-Naturopathy"></ref><ref name="atwood2004"></ref><ref name="ACS"></ref> નિસર્ગોપચારનો વૈજ્ઞાનિક આધાર નિશ્ચિત કરવા માટે યોગ્ય પદ્ધતિ તરીકે [[પુરાવા આધારિત મેડિસિન]] (ઇબીએમ)ની હિમાયત કરવામાં આવે છે.<ref name="Naturo2006"></ref> નિસર્પોચારકો આ વ્યવસાયને આકાર આપનાર પૂર્વજો કે ફિલસૂફીઓના આધારે [[રસીકરણ]]નો વિરોધ કરે છે.<ref name="Ernst-2001"></ref> નિસર્ગોપચારના મૂળિયા યુરોપની કુદરતી સારવાર માટેના આંદોલનમાં રહ્યાં છે.<ref name="pmid1139856">{{cite journal |pmc=1139856 |title=Nineteenth-century American health reformers and the early nature cure movement in Britain |author=Brown PS |journal=Medical History |volume=32 |pages=174–194 |pmid=3287059 |issue=2 |date= April 1, 1988 }}</ref><ref name="N-UK-hist">{{citation|author=Langley, Stephen|chapter=History of Naturopathy|title=Excerpt from The Naturopathy Workbook|publisher=College of Natural Medicine (CNM)|location=UK|url=http://www.naturopathy-uk.com/blog/2007/11/28/history-of-naturopathy/|year=2007|access-date=2010-07-15|archivedate=2012-08-29|archiveurl=https://web.archive.org/web/20120829125721/http://www.naturopathy-uk.com/blog/2007/11/28/history-of-naturopathy/}}</ref> આ શબ્દોનો પહેલોવહેલો ઉપયોગ જોહન સ્કીલે 1895માં કર્યો હતો અને "અમેરિકન નિસર્ગોપચારના જનક" ગણાતા [[બેનેડિક્ટ લસ્ટ]]એ, <ref name="ama_1997"></ref> તેને લોકપ્રિય બનાવ્યો છે.<ref name="Baer2001"></ref> 1970ના દાયકાની શરૂઆતમાં [[સાકલ્યવાદી સ્વાસ્થ્ય]] જાગૃતિ સાથે અમેરિકા અને કેનેડામાં એકસાથે નિસર્ગોપચારમાં રસ ફરી જાગ્રત થયો હતો.<ref name="Gale_Frey"></ref><ref name="Baer2001"></ref> જગતના અનેક દેશોમાં, ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં, નિસર્ગોપચારનો ઉપયોગ થાય છે તથા દરેક દેશમાં તેના માનકોના ધારાધોરણો જુદાં જુદાં છે અને સ્વીકાર્યતાનું સ્તર અલગ-અલગ છે. કુદરતી ચિકિત્સા કે સારવાર કે દવા, નિસર્ગોપચાર ક્ષેત્રનું આધુનિક સ્વરૂપ છે, જેને 19મી સદીની સ્વાસ્થ્ય જનજાગૃતિ અભિયાનમાં "તંદુરસ્તી જાળવવાની કુદરતી પ્રક્રિયા" ગણાવવામાં આવી હતી. હવે નિસર્ગોપચાર તબીબોને અનેક દેશોમાં પ્રાથમિક ઉપચારક તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેઓ પરંપરાગત અને કુદરતી દવા એમ બંને ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવાની કુશળતા ધરાવે છે. પૂર્વ-નિસર્ગોપચારિક શિક્ષણ તાલીમ જુદી જુદી સંસ્થાઓના આધારે અલગ-અલગ હોય છે. તે પછી નિસર્ગોપચારિક ચિકિત્સાશાસ્ત્રનું શિક્ષણ ઓછામાં ઓછું ચાર વર્ષ લેવું પડે છે, જેમાં આંશિક શસ્ત્રક્રિયા અને ઔષધશાસ્ત્રનો સમાવેશ થાય છે. અમેરિકા અને કેનેડામાં માન્યતાપ્રાપ્ત [[નેચરોપેથિક મેડિકલ સ્કૂલ]]માં ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી નિસર્ગોપચાર તબીબ (એનડી-નેચરોપેથિક ડોક્ટર) કે નિસર્ગોપચારિક ઉપચારક (એનએમડી-નેચરોપેથિક મેડિકલ ડોક્ટર)ની ઉપાધિ આપવામાં આવે છે, જેમાં મૂળભૂત ઔષધિ વિજ્ઞાનની સાથેસાથે કુદરતી સારવારો અને તબીબી સંભાળના અભ્યાસનો સમાવેશ થાય છે.<ref name="CNME-handbook"></ref><ref>{{cite web |title=Academic Curriculum |year=2008 |url=http://www.aanmc.org/education/academic-curriculum.php |publisher=Association of Accredited Naturopathic Medical Colleges |access-date=2010-07-15 |archive-date=2012-02-22 |archive-url=https://web.archive.org/web/20120222210216/http://www.aanmc.org/education/academic-curriculum.php |url-status=dead }} (પ્રાથમિક સ્ત્રોત)</ref>{{POV-statement|date=January 2010}} તેની પ્રેકિટ્સની તક વિવિધ અધિકારક્ષેત્રમાં જુદી જુદી હોય છે અને અનિયંત્રિત અધિકારક્ષેત્રોમાં નિસર્ગોપચરાકો નિસર્ગોપચારિક તબીબની ઉપાધિનો ઉપાયગ શિક્ષણના સ્તરને ધ્યાનમાં લીધા કરી શકે છે.<ref name="IA_med"></ref> ==ઇતિહાસ== [[File:SKneipp.jpg|thumb|મોન્સિગ્નોર સેબાસ્ટિયન નીપ, 1821-1897]] [[File:BenedictLust.jpg|thumb|ડો. બેનેડિક્ટ લસ્ટ 1872 - 1945]] કેટલાક લોકો પ્રાચીન ગ્રીસમાં "વૈદકશાસ્ત્રના પિતા" ગણાતા [[હિપ્પોક્રેટસ]]ને નિસર્ગોપાચર શબ્દ અસ્તિત્વમાં આવ્યો તે અગાઉ તેની સારવાર અને દવાના પહેલા હિમાયતી ગણે છે.<ref>{{cite web|url=http://www.naturopathy-uk.com/home/home-what-is-naturopathy/ |title=What is Naturopathy? |year=1998 |access-date= |doi= |pmid= }}</ref><ref name="NCAHF_np">{{cite web|url=http://www.ncahf.org/articles/j-n/naturo.html |title=NCAHF Fact Sheet on Naturopathy |access-date=2009-04-17 |date=2001-07-30 |publisher=[[National Council Against Health Fraud]] }}</ref> નિસર્ગોપાચરની આધુનિક પ્રેક્ટિસના મૂળિયા યુરોપની નેચર ક્યોર મૂવમેન્ટ (કુદરતી સારવાર ચળવળ)માં રહ્યાં છે.<ref name="pmid1139856"></ref><ref name="N-UK-hist"></ref> સ્કોટલેન્ડમાં [[થોમસ એલિનસન]]એ 1880ના દાયકામાં તેની "હાઇજેનિક મેડિસિન"(સ્વાસ્થ્યસંબંધી જંતુમુક્ત વૈદકશાસ્ત્ર)ની વકીલાત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તમાકુ અને વધુ પડતા કામનો બાજ ટાળવાની સલાહ આપી હતી અને કુદરતી આહાર અને કસરતને પ્રોત્સાહન આપ્યું હતું.<ref>{{cite web|url=http://www.allinsonflour.co.uk/history/|title=How it all began|access-date=|doi=|pmid=|archive-date=2010-08-13|archive-url=https://web.archive.org/web/20100813230535/http://www.allinsonflour.co.uk/history/|url-status=dead}}</ref><ref>{{Cite journal|url=http://www.bmj.com/cgi/content/extract/336/7651/1023-a |journal=British Medical Journal |title=Views & Reviews Medical Classics A System of Hygienic Medicine (1886) and The Advantages of Wholemeal Bread (1889) |author=John A S Beard |issue=336 |page=1023 |date=3 May 2008 |doi=10.1136/bmj.39562.446528.59 |volume=336 }}</ref> નિસર્ગોપાચર માટે કેટલીક વખત ''સેનિપ્રેક્ટર'' શબ્દનો ઉપયોગ થાય છે, ખાસ કરીને અમેરિકાના પેસિફિક ઉત્તરપશ્ચિમી પ્રદેશમાં.<ref name="Baer2001"></ref> ''નેચરોપથી'' (નિસર્ગોપાચર) શબ્દનો ઉપયોગ પહેલી વખત જોહ્ન શીલ, <ref name="ama_1997"></ref>એ 1895માં કર્યો હતો અને તેને "અમેરિકન નેચરોપેથીના પિતા"ના ગણાતા [[બેનેડિક્ટ લસ્ટ]]એ પ્રચલિત કર્યો હતો.<ref name="Baer2001">{{Cite journal | last = Baer |first = H.A | year = 2001 | title = The sociopolitical status of US naturopathy at the dawn of the 21st century | journal = Medical Anthropology Quarterly | volume = 15 | issue = 3 | pages = 329–346| doi = 10.1525/maq.2001.15.3.329 }}</ref> લસ્ટે [[જર્મની]]માં ફાધર [[સેબેસ્ટિઅન નેઇપ]] પાસે [[હાઇડ્રોથેરપી]] અને અન્ય કુદરતી સ્વાસ્થ્ય ઉપચારની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો; ત્યારબાદ નેઇપએ તેમની દવા વિનાની પદ્ધતિઓને પ્રચાર કરવા લસ્ટને [[અમેરિકા ]]મોકલ્યાં હતાં.<ref name="Barrett-Naturopathy"></ref> લસ્ટએ ''નિસર્ગોપચાર'' ને એક ખાસ પદ્ધતિને બદલે ઉપચારની વ્યાપક શાખા તરીકે વ્યાખ્યાયિત કરી હતી અને તેમાં [[હાઇડ્રોથેરપી]], [[હર્બલ મેડિસિન]] અને [[હોમીયોપેથી]] જેવી પદ્ધતિ સામેલ છે તેમજ વધુ પડતા ભોજન, ચા, કોફી અને આલ્કોહોલના સેવનને ટાળવાનું સામેલ કર્યું.<ref name="Gale_Frey"></ref> તેમણે શરીરને [[આધ્યાત્મિક]] અને [[જીવનશક્તિ]]નું રૂપ ગણાવ્યું, જે સંપૂર્ણપણે મનુષ્યની પ્રકૃત્તિના વૈશ્વિક બળો પર આધારિત છે.<ref name="Whorton_2002">બેનેડિક્ટ લસ્ટ, માં જણાવ્યા મુજબ: {{cite book |author=Whorton, James C. |title=Nature cures: the history of alternative medicine in America |publisher=Oxford University Press|location=Oxford [Oxfordshire] |year=2002 |page=224 |isbn=0-19-517162-4 |oclc= |doi=|access-date=}}</ref> 1901માં લસ્ટએ [[ન્યુયોર્ક]]માં અમેરિકન સ્કૂલ ઓફ નેચરોપેથીની સ્થાપના કરી હતી. 1902માં મૂળ નોર્થ અમેરિકન નેઇપ સોસાયટીસ બંધ થઈ ગઈ અને "નેચરોપેથિક" સોસાયટીસનું નવું નામ ધારણ કર્યું. સપ્ટેમ્બર, 1919માં નેચરોપેથિક સોસાયટી ઓફ અમેરિકા વિખેરાઈ ગઈ અને ડો. બેનેડિક્ટ લસ્ટએ "અમેરિકન નેચરોપેથિક એસોસિએશન"ની સ્થાપના કરી હતી.<ref name="Baer2001"></ref><ref>ડીસી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, કોર્પોરેટ ડિવિઝન. (1909થી રચના)</ref><ref name="Beyerstein_NW">{{cite web|url=http://www.naturowatch.org/general/beyerstein.html |title=Naturopathy: a critical analysis |access-date=2009-03-21 |last=Beyersteine |first=Barry L. |coauthors=Susan Downie }}</ref><ref name="Beyerstein_NW"></ref> વીસમી સદીના પહેલા ત્રણ દાયકામાં 25 રાજ્યોમાં નિસર્ગોપચારકને નેચરોપેથિક કે ડ્રગલેસ પ્રેક્ટિશર્સ કાયદાઓ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.<ref name="Baer2001"></ref> નિસર્ગોપચારને અનેક [[શિરોપ્રેક્ટર્સ]] દ્વારા અપનાવવામાં આવી હતી અને કેટલીક સંસ્થાઓ ડોક્ટર ઓફ નેચરોપેથી (એનડી) અને ડોક્ટર ઓફ શિરોપ્રેક્ટિક (ડીસી) ડીગ્રી ઓફર કરે છે.<ref name="Baer2001"></ref> આ સમયગાળામાં અમેરિકામાં ચાલતી નિસર્ગોપચારક સંસ્થાઓની સંખ્યા અંદાજે એકથી બે ડઝન છે.<ref name="ACS"></ref><ref name="ama_1997">{{cite web | url = http://www.ama-assn.org/ama/no-index/about-ama/13638.shtml | title = Report 12 of the Council on Scientific Affairs (A-97) | year = 1997 | publisher = [[American Medical Association]] | access-date = | doi = | pmid = | archive-date = 2009-06-14 | archive-url = https://web.archive.org/web/20090614085504/http://www.ama-assn.org/ama/no-index/about-ama/13638.shtml | url-status = dead }}</ref><ref name="Baer2001"></ref> તીવ્ર વૃદ્ધિના ગાળા પછી નિસર્ગોપચારનું 1930ના દાયકા પછી થોડા દાયકા પતન થયું. 1910માં [[કાર્નેગી ફાઉન્ડેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ ટીચિંગ]]એ [[ફ્લેક્સનર રીપોર્ટ]] પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તબીબી શિક્ષણના અનેક પાસાંની ટીકા કરી હતી, ખાસ કરીને ગુણવત્તા અને વૈજ્ઞાનિક નિયમોની ઊણપ. [[પેનિસિલિન]] અને અન્ય ચમત્કારિક દવાઓની શોધ અને તે પછી આધુનિક તબીબીશાસ્ત્રની લોકપ્રિયતામાં વધારો થતાં નિસર્ગોપચારનું પતન ઝડપથી થયું હતું. 1940 અને 1950ના દાયકામાં પ્રેક્ટિસ કરવાના નિયમોનો વ્યાપ વધતા અનેક શિરોપ્રેક્ટિક સંસ્થાઓએ તેમના એનડી ડીગ્રી કાર્યક્રમ પડતા મૂક્યાં. જોકે અનેક શિરોપ્રેક્ટર્સએ નિસર્ગોપચારની પ્રેક્ટિસ કરવાનું ચાલું રાખ્યું. 1940થી 1963 સુધી [[અમેરિકન મેડિકલ એસોસિએશન]]એ હીટરોડોક્સ મેડિકલ સીસ્ટમ્સ વિરૂદ્ધ અભિયાન છેડ્યું હતું. 1958 સુધીમાં નિસર્ગોપચારકની સારવારને માત્ર પાંચ રાજ્યમાં જ મંજૂરી હતી.<ref name="Baer2001"></ref> 1968માં [[યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, એજ્યુકેશન એન્ડ વેલ્ફેર]]એ નિસર્ગોપચાર પર એક રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તારણ કાઢ્યું હતું કે તબીબી વિજ્ઞાનમાં નિસર્ગોપચારનો કોઈ આધાર નથી અને સારવાર પૂરી પાડવા અને યોગ્ય નિદાન કરવા સ્નાતકો તૈયાર કરવા માટે નિસર્ગોપચારનું શિક્ષણ જરૂરી નથી. આ રીપોર્ટે [[મેડિકેર]] કવરેજના વિસ્તરણ સામે ભલામણ કરી હતી, જેમાં નિસર્ગોપાચરક સારવારો સામેલ હતી.<ref name="ACS"></ref><ref name="HEW1968">{{cite book | last = Cohen | first = Wilbur J | authorlink = | coauthors = | title = Independent Practitioners Under Medicare: a report to the Congress | publisher = [[United States Department of Health, Education, and Welfare]] | date = 1968-12 | location = | pages = | url=http://www.quackwatch.org/01QuackeryRelatedTopics/Naturopathy/hew.html | doi = | id = | isbn =}}</ref> 1977માં ઓસ્ટ્રેલિયાની એક તપાસ સમિતિ આ જ પ્રકારના તારણ પર પહોંચી હતી, તેણે નિસર્પોચારકોને લાઇસન્સ આપવાની ભલામણ કરી નહોતી.<ref name="Aust1977">{{cite book |author=Webb, Edwin C|title=Report of the Committee of Inquiry into Chiropractic, Osteopathy, Homoeopathy and Naturopathy |publisher=Australian Government Publishing Service |location=Canberra |year=1977 |pages=|isbn=064292287X |oclc= |doi= |url=http://www.naturowatch.org/hx/australia.html}}</ref> વર્ષ 2009 સુધી અમેરિકાના 50 લાઇસન્સ નિસર્ગોપચારકો <ref>{{cite web |url=http://www.naturopathic.org/content.asp?contentid=57 |title=Licensed States & Licensing Authorities |publisher=American Association of Naturopathic Physicians |date=2 July 2009 |access-date=15 જુલાઈ 2010 |archive-date=30 નવેમ્બર 2009 |archive-url=https://web.archive.org/web/20091130234327/http://naturopathic.org/content.asp?contentid=57 |url-status=dead }}</ref>માંથી 15 અને બે રાજ્ય (ડબલ્યુએ, વીટી)એ નિસર્ગોપચરાકો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે વળતર ઓફર કરવા વીમા કંપનીઓની જરૂર પડી છે.<ref name="fammed.washington.edu">{{cite web |title=Naturopathic medicine |url=http://www.fammed.washington.edu/predoctoral/CAM/images/naturopathy.pdf |format=PDF |date=21 October 2004 |access-date=15 જુલાઈ 2010 |archive-date=4 માર્ચ 2005 |archive-url=https://web.archive.org/web/20050304073806/http://www.fammed.washington.edu/predoctoral/CAM/images/naturopathy.pdf |url-status=dead }}</ref> નિસર્ગોપચારની પ્રેક્ટિસ ક્યારેય સંપૂર્ણપણે બંધ થઈ નથી. 1970ના દાયકાની શરૂઆતમાં [[સાકલ્યવાદી સ્વાસ્થ્ય]] ચળવળ સાથે અમેરિકા અને કેનેડામાં આ પ્રકારની ઉપચાર પદ્ધતિમાં રસ જાગ્યો હતો.<ref name="Gale_Frey">{{cite encyclopedia |last=Frey |first=Rebecca J |authorlink= |coauthors= |editor= |encyclopedia=Gale Encyclopedia of Medicine |title=Naturopathic Medicine |url=http://findarticles.com/p/articles/mi_g2601/is_0009/ai_2601000954 |access-date=2009-03-21 |edition= |year=2009 |month=March |publisher=[[Gale (Cengage)]] |volume= |location= |id= |doi= |pages= |quote= |isbn= |oclc= |archive-date=2013-08-27 |archive-url=https://web.archive.org/web/20130827000141/http://findarticles.com/p/articles/mi_g2601/is_0009/ai_2601000954 |url-status=dead }}</ref><ref name="Baer2001"></ref> અત્યારે પરંપરાગત નિસર્ગોપાચરની નવ સંસ્થાઓ છે, જે અમેરિકન નેચરોપેથિક મેડિકલ એક્રીડેશન બોર્ડ <ref>{{Cite web |url=http://www.anmab.org/members.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-07-15 |archive-date=2011-07-23 |archive-url=https://web.archive.org/web/20110723052523/http://www.anmab.org/members.html |url-status=dead }}</ref>દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રોગ્રામ્સની ઉપાધિ કે પ્રમાણપત્ર આપે છે. અત્યારે એએનએના ધ નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સએ બે સ્કૂલને માન્યતા આપી છે, જે ડોક્ટર ઓફ નેચરોપથી ડીગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરે છે.<ref>નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ ઓફ ધ એએનએ, માન્ય કાર્યક્રમોની યાદી, અમેરિકન નેચરોપેથિક એસોસિયેસન, વોશિંગ્ટન ડીસી</ref> ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચારક વૈદકશાસ્ત્ર છ માન્યતાપ્રાપ્ત શાળાઓ [[માન્યતાપ્રાપ્ત નિસર્ગોપાચરક મેડિકલ શાળાઓ]]નું અને માન્યતા માટે એક ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરે છે [[વેસ્ટર્ન સ્ટેટ્સ શિરોપ્રેક્ટિક કોલેજ]]એ તેનો એનડી પ્રોગ્રામ પડતો મૂકવાની યોજના બનાવી તેના પ્રતિસાદમાં 1956માં ચાર્લ્સ સ્ટોન, ફ્રેન્ક સ્પાઉલ્ડિંગ અને ડબલ્યુ. માર્ટિન બ્લીથિંગએ [[ઓરેગોન, પોર્ટેલેન્ડ]]માં [[નેશનલ કોલેજ ઓફ નેચરલ મેડિસિન]] (એનસીએનએમ)ની સ્થાપના કરી હતી. 1978માં શેઇલા ક્વિન, જોસેફ પિઝાર્નો, વિલિમય મિશેલ અને લેસ ગ્રિફિથએ [[સીટલ, વોશિંગ્ટન]]માં જોહ્ન બેસ્ટાયર કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન (હવે [[બેસ્ટાયર યુનિવર્સિટી]])ની સ્થાપના કરી હતી. તે જ વર્ષે કેનેડાના ટોરોન્ટોમાં [[કેનેડિયન કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસન]]ની સ્થાપના થઈ હતી. તાજેતરમાં સ્થપાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં 1992માં સ્થપાયેલી [[સાઉથવેસ્ટ કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન]] અને તે જ વર્ષે સ્થપાયેલી [[બોશર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથિક મેડિસિન]] સામેલ છે. કનેક્ટિકટમાં [[યુનિવર્સિટી ઓફ બ્રિજપોર્ટ]]એ નેચરોપેથિક કોલેજ મારફતે એનડી ડીગ્રીની મંજૂરી આપી છે અને ઇલિનોઇસમાં [[નેશનલ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ]]એ તાજેતરમાં નેચરોપેથિક પ્રોગ્રામ વિકસાવ્યો છે અને અત્યારે માન્યતા માટે ઉમેદવાર છે. ==સિદ્ધાંતો== નિસર્ગોપચારક સિદ્ધાંત મુખ્યત્વે પ્રાકૃતિક ઘટનાઓ અને અલ્પ આક્રમક પદ્ધતિઓ પર આધારિત છે અને તેનો વિશ્વાસ "કુદરતની સ્વસ્થ કરવાની ક્ષમતા" પર છે.<ref name="ACS"></ref> બનાવટી દવાઓ, કિરણોત્સર્ગ અને મોટી શસ્ત્રક્રિયા જેવી સારવાર ટાળવામાં આવે છે અને શરીર અને કુદરતનની અંતઃસ્ફુરણાની વિભાવનાની તરફેણમાં શરીર ચિકિત્સા અને આધુનિક વિજ્ઞાનને નકારી કાઢવામાં આવે છે.<ref name="ACS"></ref><ref name="Beyerstein_NW"></ref> તણાવમાં ઘટાડો કરીને અને તંદુરસ્ત ભોજન મારફતે રોગનિવારણ કરવામાં આવે છે અને જીવનશૈલી પર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચાર પ્રેક્ટિસની ફિલસૂફી છ મુખ્ય મૂ્લ્ય દ્વારા સ્વપરિભાષિત છે.<ref name="ECHP">{{Cite book|url=http://books.google.co.uk/books?id=cwYnA1qunUwC&pg=PA58&dq=modalities+naturopathy&lr=&sig=ACfU3U3Z418Eg_P2yDetYOMmsclZ9mJGpg#PPA57,M1 |title=Encyclopedia of Complementary Health Practice |first=Carolyn Chambers |last=Clark |pages=57–58 |year=1999 |isbn=9780826112392 |publisher=Springer |location=New York }}</ref> નિસર્ગોપચારકની પ્રતિજ્ઞાના એકથી વધારે વૃતાંત ઉપલબ્ધ છે,<ref name="oath">{{cite web|title=Naturopathic Doctor's Oath|url=http://www.naturopathic.org/viewbulletin.php?id=62|access-date=2010-07-15|archive-date=2009-12-10|archive-url=https://web.archive.org/web/20091210220924/http://naturopathic.org/viewbulletin.php?id=62|url-status=dead}}</ref> તેની નિષ્ઠા કે સેવાભાવના વિવિધ કથનો સ્કૂલ્સ<ref name="ccnm-principles">{{cite web |title=Principles of Naturopathic Medicine |url=http://www.ccnm.edu/?q=about_ccnm/principles_naturopathic_medicine |access-date= |doi= |pmid= |archive-date=2014-01-15 |archive-url=https://web.archive.org/web/20140115190722/http://www.ccnm.edu/?q=about_ccnm%2Fprinciples_naturopathic_medicine |url-status=dead }}</ref> કે વ્યાવસાયિક સંગઠનો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે અને નિયમન સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ નીતિ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છેઃ<ref name="BDDTN">{{cite web|title=Guide to the Ethical Conduct of Naturopathic Doctors|url=http://www.boardofnaturopathicmedicine.on.ca/pdf/guide_ethical_conduct.pdf|format=PDF|access-date=2010-07-15|archive-date=2005-04-10|archive-url=https://web.archive.org/web/20050410075935/http://www.boardofnaturopathicmedicine.on.ca/pdf/guide_ethical_conduct.pdf|url-status=dead}}</ref> #પહેલું, નુકસાન ન કરો; હંમેશા દર્દીઓને ઓછામાં ઓછા જોખમ સાથે ઉપલબ્ધ સૌથી વધુ અસરકારક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડો ([[પ્રિમમ નોન નોસીર]]). #દરેક વ્યક્તિમાં તંદુરસ્તી જાળવવા અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે ઉપલબ્ધ સ્વાભાવિક અને કુદરતી ઊર્જાને માન્યતા આપો, સન્માન કરો અને પ્રોત્સાહન આપો. ([[વિસ મેડિકેટ્રિક્સ નેચુરે]], [[જીવનશક્તિવાદ]]નું એક સ્વરૂપ).<ref name="Di Stefano 2006">{{cite book|author=Vincent Di Stefano |title=Holism and Complementary Medicine: Origins and Principles|publisher=Allen & Unwin Academic |location= |year=2006 |page=107 |isbn=1741148464 |oclc= |doi=|access-date=}}</ref> #રોગના લક્ષણો દબાવવા કે દૂર કરવાને બદલે તેના કારણોને ઓળકી દૂર કરો (''ટોલે કાઉસમ'' ). #સ્વાસ્થ્ય માટેની જાણકારી મેળવો, તાર્કિક આશાને પ્રેરણા આપો અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપો (''ડોક્ટર એક શિક્ષક તરીકે'' ). #દરેક વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય પરિબળો અને અસરોને ધ્યાનમાં રાખીને સારવાર કરો. (''સંપૂર્ણ વ્યક્તિની સારવાર કરો'' ). #સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આરોગ્ય જાળવવા ભાર મૂકો અને વ્યક્તિગત, દરેક સમૂહ અને આપણ દુનિયા માટે રોગોને અટકાવો. (''સ્વાસ્થ્યમાં સુધારો, શ્રેષ્ઠ ઉપચાર'' ). ==પ્રેક્ટિસ== નિસર્ગોપચારનું કેન્દ્ર તેની નિસર્ગ તંદુરસ્તીની ફિલસૂફી પર છે, નહીં કે રોગ આધારિત ચોક્કસ પદ્ધતિ પર. નિસર્ગોપચારકો વિવિધ સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.<ref name="Gale_Frey"></ref><ref name="Skepdic_naturopathy">{{cite web|url=http://skepdic.com/natpathy.html |title=Naturopathy |access-date=2009-04-17 |last=Carroll |first=Robert Todd |work=Skeptic's Dictionary }}</ref> કેટલીક પદ્ધતિઓ અમૂર્ત "[[જીવનશક્તિ ઊર્જા ક્ષેત્રો]]" પર આધારિત છે, જેનું અસ્તિત્વ ક્યારેય પુરવાર થઈ શકતું નથી અને ચિંતા છે કે નિસર્ગોપચાર સામાન્ય વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિઓથી દૂર થઈ રહી છે, <ref name="NCAHF_np"></ref><ref name="Herbert1994">{{cite book |author=Herbert Victor, Barrett Stephen |title=The vitamin pushers: how the "health food" industry is selling America a bill of goods |publisher=Prometheus Books |location=Buffalo, New York |year=1994 |pages= |isbn=0-87975-909-7 |oclc= |doi= |access-date=}}</ref><ref name="isbn0-87975-761-2">{{cite book |author=Barrett, Stephen; Raso, Jack |title=Mystical diets: paranormal, spiritual, and occult nutrition practices |publisher=Prometheus Books |location=Buffalo, New York |year=1993 |pages= |isbn=0-87975-761-2 |oclc= |doi= |access-date=}}</ref>છતાં બાસ્ટીર, એનસીએનએમ (NCNM) અને સીસીએનએમ (CCNM)એ અત્યારે સંશોધન કાર્યક્રમો જાળવી રાખ્યાં છે.<ref>{{cite web |http://bastyr.edu/research/default.asp |title=Bastyr University Research Institute |publisher=Bastyr University |access-date=2010-01-27}} (પ્રાથમિક સ્ત્રોત)</ref><ref>{{cite web |url=http://helfgott.org/ |title=Helfgott Research Institute |publisher=Helfgott |date= |access-date=2009-09-22 |archive-date=2009-03-01 |archive-url=https://web.archive.org/web/20090301061251/http://helfgott.org/ |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.ccnm.edu/?q=research_0 |title=Research |publisher=The Canadian College of Naturopathic Medicine |date= |access-date=2009-09-22 |archive-date=2010-05-24 |archive-url=https://web.archive.org/web/20100524091350/http://www.ccnm.edu/?q=research_0 |url-status=dead }}</ref> બાસ્ટીર પણ સંશોધન માટે એનઆઇએચ (NIH) પાસેથી ભંડોળ મેળવે છે. આ સંબંધની શરૂઆત 1984થી થઈ હતી. ત્યારે બાસ્ટીર એનઆઇએચ (NIH) પાસેથી સંશોધન ગ્રાન્ટ મેળવનાર પહેલી નિસર્ગોપચારક શૈક્ષણિક સંસ્થા બની હતી.<ref>{{cite web |url=http://www.bastyr.edu/news/news.asp?NewsID=1607 |title=Students and Graduates Receive CAM Research Training Under NIH Grant |publisher=Bastyr University |date=2008-11-05 |access-date=2009-09-22 |archive-date=2010-10-29 |archive-url=https://web.archive.org/web/20101029222647/http://bastyr.edu/news/news.asp?NewsId=1607 |url-status=dead }}</ref> નિસર્ગોપચારની અસરકારકતાનું વ્યવસ્થિત અને પ્રમાણિત મૂલ્યાંકન ન થઈ શકે અને વ્યક્તિગત પદ્ધતિઓની અસરકારકતા જુદી જુદી હોય છે.<ref name="ACS"></ref><ref name="ToT_Ernst">{{cite book |author2=Ernst E|author2-link=Edzard Ernst|author1=Singh S |title=Trick or treatment : the undeniable facts about alternative medicine |publisher=W. W. Norton |location=New York |year=2008 |pages= |isbn=0393066614 |oclc=181139440}}</ref> નિસર્ગોપચારકોની સલાહની શરૂઆત દર્દીના લાંબી મુલાકાત સાથે શરૂ થાય છે, જેમાં દર્દીની જીવનશૈલી, રોગના ઇતિહાસ, લાગણીની માત્રા અને શારીરિક લક્ષણો અને શારીરિક તપાસ સામેલ છે.<ref name="Gale_Frey"></ref> પરંપરાગત નિસર્ગોપચાર અને નિસર્ગોપચારકો જીવનશૈલીમાં થતાં પરિવર્તન પર ભાર મૂકે છે અને શરીરની સ્વાભાવિક ક્ષમતાને ઉત્તેજન આપવાનો પ્રયાસ કરે છે. પરંપરાગત નિસર્ગોપચારક રોગનું નિદાન કે સારવાર કરતાં નથી પણ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને શરીરને સંપૂર્ણ સાજું કરવા પ્રયાસ કરે છે. પરંપરાગત નિસર્ગોપચારકો દવા, સીરમ (લોહી ગંઠાય ત્યારે તેને છૂટું પાડવાનું પ્રવાહી દવા), પ્રવાહી દવા, શસ્ત્રક્રિયા કે નિશ્ચિત રોગની ચોક્કસ સારવારો હાથ ધરતાં નથી કે પ્રીસ્ક્રાઇબ કરતાં નથી અન્યથા રૂઢિચુસ્ત તબીબીશાસ્ત્રનો ઉપયોગ કરે છે.<ref name="nccam.nih.gov">http://nccam.nih.gov/health/naturopathy/</ref> નિસર્ગોપચારકો પોતાને પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા તરીકે જાળવી રાખે છે અને તેમની પ્રેક્ટિસમાં વિવિધ જાણીતી દવાઓ પ્રીસ્ક્રાઇબ કરવાની, આંશિક શસ્ત્રક્રિયા હાથ ધરવાની અને અન્ય પરંપરાગત તબીબી ઉપચારો સામેલ કરી શકે છે. નિસર્ગોપચારકો [[રસીકરણ]] અને [[એન્ટિબોયોટિક]]સની ભલામણ કરે તે જરૂરી નથી અને [[પુરાવા આધારિત તબીબીશાસ્ત્ર]] અસરકારક હોય તેવા કેસમાં પણ પુરાવા આધારિત કદાચ અયોગ્ય વૈકલ્પિક ઉપચાર કરે તેવું બની શકે.<ref name="Downey2009"></ref><ref name="LiveSci2004"></ref> નિસર્ગોપચારના તમામ સ્વરૂપ મૂળભૂત વિજ્ઞાન સાથે વિસંગત છે અને તે પ્રેક્ટિશનરને યોગ્ય નિદાન કરવા તૈયાર કરે તે જરૂરી નથી.<ref name="ToT_Ernst"></ref><ref name="LiveSci2004"></ref><ref name="MassMed2005"></ref> 50 ટકા કરતાં ઓછા નિસર્ગોપચરાકોનું કહેવું છે કે તેઓ બે અઠવાડિયાના નવજાત બાળકને [[તાવ]]નું નિદાન કરશે, પરિણામે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે સાચું નિદાન થઈ શકશે નહીં અને બાળકને નુકસાન થઈ શકે છે.<ref>{{cite journal |author=Yussman SM, Ryan SA, Auinger P, Weitzman M |title=Visits to complementary and alternative medicine providers by children and adolescents in the United States |journal=Ambul Pediatr |volume=4 |issue=5 |pages=429–35 |year=2004 |pmid=15369404 |doi=10.1367/A03-091R1.1 |url=}}</ref> ===પદ્ધતિઓ=== વ્યક્તિ નિસર્ગોપચારક તેને પ્રાપ્ત થયેલી તાલીમ અને પ્રેક્ટિસની મર્યાદાના આધારે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમના દ્વારા દેખાડવામાં આવતી અસરકારકતા અને વૈજ્ઞાનિક તાર્કિકતામાં પણ ફરક હોય છે. તેમાં સામેલ છેઃ [[એક્યુપંક્ચર]], [[એપ્લાઇડ કાઇનેસિઓલોજી]],<ref name="PoaP"></ref> [[બોટનિકલ મેડિસિન]], [[બ્રેઇનવેવ એન્ટ્રાઇન્મેન્ટ]], એથેરસ્ક્લેરોસિસ માટે [[ચેલેશન થેરપી]],<ref name="atwood2004"></ref> [[કોલોનિક ઇનેમાસ]],<ref name="Barrett-Naturopathy"></ref> [[કલર થેરપી]], <ref name="PoaP">{{Cite book |url=http://www.pewscholars.com/pdf_files/Naturo2.pdf |format=PDF |title=Profile of a profession: naturopathic practice |author=Holly J. Hough, Catherine Dower, Edward H. O’Neil |publisher=Center for the Health Professions, University of California |month=September |year=2001 |page=54 |doi= |access-date= |archive-date=2008-10-02 |archive-url=https://web.archive.org/web/20081002072928/http://www.pewscholars.com/pdf_files/Naturo2.pdf |url-status=dead }}</ref> [[ક્રાનિયલ ઓસ્ટીઓપેથી]]<ref name="LiveSci2004"></ref>, [[હેર એનાલીસિસ]],<ref name="LiveSci2004">{{cite news | first=Andrew A. | last=Skolnick | coauthors= |authorlink= | title=Voice of Reason: Licensing Naturopaths May Be Hazardous to Your Health | date=2004-11-18 | publisher= | url =http://www.livescience.com/health/naturopathy_license_041118.html | work =Live Science | pages = | access-date = 2009-04-17 | language = }}</ref> [[હોમીઓપેથી]],<ref name="Boon HS"></ref> [[ઇરિડોલોજી]], <ref name="PoaP"></ref> [[લાઇવ બ્લડ એનાલીસિસ]], ''નેચર ક્યોર'' . કુદરતી તત્વો પર આધારિત અનેક થેરપી જેમ કે [[સૂર્યસ્નાન]], [[તાજી હવા]], ગરમી, કે ઠંડી, [[પોષક તત્વો ]](ઉદાહરણ જેમાં [[શાકાહારી]] અને [[હોલફૂડ]] ડાયટ, [[ઉપવાસ]] અને [[આલ્કોહોલ]] અને [[ખાંડ]]માંથી છૂટકારો,<ref name="dummy">{{Cite book |title=Complementary Medicine for Dummies |author=Jacqueline Young |chapters=8, 13 |isbn=9780470026250|year=2007|publisher=Wiley |location=Chichester, England |oclc=174043853}}</ref> [[ઓઝોન થેરપી]]<ref name="ACS"></ref>, [[ફિઝિકલ મેડિસિન]] (જેમાં નેચરોપેથિક, ઓસ્સેયર અને સોફ્ટ ટિશ્યૂ [[મેનિપુલેટિવ થેરપી]], [[સ્પોર્ટ્સ મેડિસિન]], [[એક્સરસાઇઝ]] અને [[હાઇડ્રોથેરેપી]]), [[સાયકોલોજીકલ કાઉન્સેલિંગ]] (મનોવિજ્ઞાની ઉપચાર) (ઉદાહરણો જેમાં [[મેડિટેશન]], [[રીલેક્શેસન]], અને [[સ્ટ્રેસ મેનેજમેન્ટ]] (ચિંતા ઘટાડવાની પદ્ધતિ)ની અન્ય પદ્ધતિઓ), <ref name="dummy"></ref>[[જાહેર સ્વાસ્થ્ય]]ના પગલાં અને [[હાઇજીન્સ]], <ref name="ECHP"></ref>[[રીફ્લેક્સોલોજી]],<ref name="PoaP"></ref> [[રોલ્ફિંગ]],<ref name="Beyerstein_NW"></ref> અને [[પરંપરાગત ચાઇનીઝ દવા]]. વર્ષ 2004માં થયેલો સરવેમાં એવું નિરાકરણ આવ્યું હતું કે વોશિંગ્ટન સ્ટેટ અને કનેક્ટિક્ટમાં નિસર્ગોપચારિક સારવારમાં સૌથી વધુ બોટનિકલ મેડિસિન્સ (વાનસ્પતિક દવાઓ), વિટામિન્સ, મિનરલ્સ, હોમીઓપેથી અને એલર્જી સારવાર પ્રીસ્ક્રાઇબ થાય છે.<ref name="Boon HS">{{cite journal |journal=BMC Complement Altern Med |year=2004 |volume=20 |issue=4 |pages=14 |title=Practice patterns of naturopathic physicians: results from a random survey of licensed practitioners in two US States|author= Boon HS, Cherkin DC, Erro J, Sherman KJ, Milliman B, Booker J, Cramer EH, Smith MJ, Deyo RA, Eisenberg DM |url=http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC529271/?tool=pubmed |doi= |pmid=15496231}}</ref> ==પ્રેક્ટિશનર્સ== નિસર્ગોપચારકોને બે જૂથમાં વહેંચી શકાય છે.<ref name="nccam.nih.gov"></ref><ref>ગોલ્ડન જ્યુબિલી કોંગ્રેસ દ્વારા રચાયેલો અમેરિકન નેચરોપેથિક એસોસિયેસનનો મંચ જુલાઈ 27 – 2 ઓગસ્ટ, 1947</ref><ref>{{Cite web |url=http://www.health.state.mn.us/divs/hpsc/hop/nawg/summary092308.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-07-15 |archive-date=2011-07-26 |archive-url=https://web.archive.org/web/20110726104027/http://www.health.state.mn.us/divs/hpsc/hop/nawg/summary092308.pdf |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://medicalboard.iowa.gov/Naturopathy.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-07-15 |archive-date=2010-01-07 |archive-url=https://web.archive.org/web/20100107110956/http://medicalboard.iowa.gov/Naturopathy.html |url-status=dead }}</ref><ref>http://careers.stateuniversity.com/pages/7827/Naturopath.html</ref>{{Verify source|date=February 2010}} 1. અમેરિકામાં 'પરંપરાગત' નિસર્ગોપચારકોનું પ્રતિનિધિત્વ બે રાષ્ટ્રીય સંગઠનો કરે છે. એક, ધ [[અમેરિકન નેચરોપેથિક એસોસિએશન]] (એએનએ), જેની સ્થાપના બેનેડિક્ટ લસ્ટે 1919માં કરી હતી,<ref>અમેરિકન નેચરોપેથિક એસોસિયેસન ઓફ ઇનકોર્પોરેશન એન્ડ સ્ટેન્ડિંગ, ડીસી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, કોર્પોરેટ ડિવિઝન દ્વારા જારી કરાયેલું</ref> અને તે 5,000 પ્રમાણિત પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે.<ref>ધ એનસાયક્લોપેડિયા ઓફ એસોસિયેસન્સ: 40મી આવૃત્તિ પાનું 1594</ref>{{Verify source|date=February 2010}}[[File:ANACertificate.jpg|thumb|એએનએ ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ ઓફ સ્ટેન્ડિંગ]] બીજું સંગઠન [[અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન ]](એએનએમએ) છે, જેની સ્થાપના 1981માં થઈ હતી અને પ્રમાણપત્રના કેટલાક સ્તરો સાથે 4,500 પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે.<ref>http://anma.org/</ref> એએનએમએ (ANMA) એમડીએસ (MDs), ડીઓએસ (DOs) અને અન્ય પરંપરાગત ચિકિત્સકિય વ્યાવસાયિકોને માન્યતા પણ પ્રદાન કરે છે, જેઓ તેમની પ્રેકિટસમાં નિસર્ગોપચારને સંકલિત કરે છે.<ref name="ACS"></ref> અમેરિકામાં પરંપરાગત નિસર્ગોપચારકો વચ્ચે નિસર્ગોપચારની તાલીમ જુદી જુદી હોય છે. પરંપરાગત નિસર્ગોપચારકો નોન-ડિગ્રી સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ કે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સ પૂર્ણ કરી શકે છે અને અમેરિકન નેચરોપેથિક મેડિકલ સર્ટિફિકેશન બોર્ડ (એએનએમસીબી) સાથે પ્રેક્ટિશનર સ્તર પર પ્રમાણિત કરી શકે છે.<ref>{{cite web |url=http://www.anmcb.org |title=American Naturopathic Medical Certification Board |publisher==American Naturopathic Medical Certification Board |access-date=March 12, 2010}}</ref> પરંપરાગત નિસર્ગોપચરાકો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) ડિગ્રી પણ છે. એએનએમસીએબી (ANMCAB) માન્યતાપ્રાપ્ત સ્કૂલમાંથી ડોક્ટર ઓફ નેચરોપેથી (એનડી) ડિગ્રી મેળવનાર એએનએમસીએબી (ANMCAB) સાથે બોર્ડ સર્ટિફાઇડ નેચરોપેથિક ડોક્ટર બની શકે છે<ref>આઇબિડ</ref> જ્યારે પરંપરાગત નિસર્ગોપચારકો નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ ઓફ એએનએ (એનબીએનઈ) માન્યતાપ્રાપ્ત સ્કૂલમાંથી ડૉક્ટર ઓફ નેચરોપેથી (એનડી) ડિગ્રી અભ્યાસક્રમ પૂર્ણ કરી પ્રમાણતા મેળવી શકે છે અને એએનએની પ્રતિનિધિ બની શકે છે.<ref>{{cite book |author=Paul Wendel |title=Standardized Naturopathy |year=1951 |location=Brooklyn |publisher=Wendel |oclc=6617124}}</ref> નિસર્ગોપચારકમાં પૂરવણીરૂપ તાલીમ સાથે મેડિકલ ડૉક્ટર્સ (એમડી) અથવા ડૉક્ટર્સ ઓફ ઓસ્ટીઓપેથી (ડીઓ) એએનએમસીએબી મારફતે નેશનલ બોર્ડ સર્ટિફાઇડ નેચરોપેથિક ફિઝિશ્યન્સ બની શકે છે.<ref name="anmcb.org">http://www.anmcb.org/</ref> વીસમી સદી<ref>પ્રકરણ 352 @ 1326, 5.3936, પબ્લિક નંબર 831 [45 એસટી 1339 તરીકે પણ જોવા મળે છે] તારીખ ફેબ્રુઆરી 27, 1929 અને તેના સ્પષ્ટતા કરતા સુધારા એચ. આર. 12169 મે 5, 1930 અને જાન્યુઆરી 28, 1931 અને સંબંધિત હાઉસ રિપોર્ટ #2432 જાન્યુઆરી 30, 1930.</ref>માં અમેરિકન કોંગ્રેસ અને વ્યવસાય દ્વારા પરિભાષિત પરંપરાગત નિસર્ગોપચારને લાઇસન્સની જરૂર નથી.<ref>લોટન વી. સ્ટીલ, 152 યુએસ 133 (1894)</ref> સામાન્ય રીતે લાઇસન્સ હેઠળની ચિકિત્સકિય પ્રવૃત્તિઓ નિસર્ગોપચાર ચિકિત્સાએ શરૂ કરી હોવાથી આ વ્યવસાયનું નિયમન કરતાં 15 રાજ્યોમાં જ તેની પ્રેક્ટિસની કાયેદસર લીલી ઝંડી આપવામાં આવી છે.જોકે નિસર્ગોપચારકો સમગ્ર અમેરિકામાં પરંપરાગત નિસર્ગોપચારની પ્રેક્ટિસ કરી શકે છે.{{Citation needed|date=February 2010}} 2. અમેરિકામાં નિસર્ગોપાચર ચિકિત્સાનું પ્રતિનિધિત્વ અમેરિકન એસોસિએસન ઓફ નેચરોપેથિક ફીઝિશ્યન્સ (એએનએનપી) કરે છે, જેની સ્થાપના 1985માં થઈ હતી અને તેનું પ્રતિનિધિત્વ 2,000 વિદ્યાર્થીઓ, ફીઝિશ્યન્સ કરે છે અને તેને કોર્પોરેટ સભ્યો તેને સમર્થન આપે છે.<ref name="ACS"></ref><ref>{{Cite web |url=http://www.naturopathic.org/content.asp?pl=9&contentid=9 |title=આર્કાઇવ ક .પિ |access-date=2021-07-10 |archive-date=2018-01-01 |archive-url=https://web.archive.org/web/20180101221830/http://www.naturopathic.org/content.asp?pl=9&contentid=9 |url-status=dead }}</ref> ===નિસર્ગોપચારકો=== {{Main|Doctor of Naturopathic Medicine}} {{Globalize|date=January 2010}} અમેરિકાના ઓછામાં ઓછા 15 રાજ્યો, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, પ્યુર્ટો રિકોની અમેરિકન વિસ્તાર અને અમેરિકાનો વિર્જિન આયલેન્ડ્સ તથા કેનેડાના પાંચ પ્રાંતમાં [[નેચરોપેથિક ડોક્ટર]] (એનડી કે એનએમડી કે નિસર્ગોપચરાકો) અથવા આ જ પ્રકારની ઉપાધિ તાલીમ જરૂરિયાતો અને લાઇસન્સિંગના કેટલાંક સ્વરૂપ સાથે સુરક્ષિત પદ છે.<ref name="autogenerated1">{{cite web |url=http://www.naturopathic.org/viewbulletin.php?id=118 |title=American Association of Naturopathic Physicians |publisher= |access-date= |archive-date=2010-04-15 |archive-url=https://web.archive.org/web/20100415231513/http://www.naturopathic.org/viewbulletin.php?id=118 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.cand.ca |publisher=Canadian Association of Naturopathic Doctors |title=Welcome |access-date= }}</ref> આ ક્ષેત્રોમાં નિસર્ગોપચારકોએ [[કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન]](સીએનએમઈ) <ref>{{cite web |url=http://www.nabne.org |title=NABNE |publisher=North American Board of Naturopathic Examiners |access-date= }}</ref>દ્વારા પ્રમાણિત કોલેજમાં અભ્યાસ અને તબીબી તાલીમ પૂર્ણ થયા પછી [[નોર્થ અમેરિકન બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ]] (એનએબીએનઈ) દ્વારા નિર્ધારિત બોર્ડ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.<ref>{{cite web |url=http://www.cnme.org |title=Council on Naturopathic Medical Education |publisher= |doi= |pmid= |access-date= }}</ref> સીએનએમઈ (CNME)ને અમેરિકન શિક્ષણ મંત્રાલય દ્વારા નિસર્ગોપચાર કાર્યક્રમો માટે માન્યતા આપનારી સંસ્થા તરીકે માન્ય કરવામાં આવી છે.<ref>{{cite web |url=http://www.ed.gov/admins/finaid/accred/accreditation_pg8.html |title=College Accreditation in the United States |page=8 |publisher=[[U.S. Secretary of Education]] |date=2009-09-09 |access-date=2009-09-22 |archive-date=2009-05-08 |archive-url=https://web.archive.org/web/20090508122029/http://www.ed.gov/admins/finaid/accred/accreditation_pg8.html |url-status=dead }}</ref> બાસ્ટાયર યુનિવર્સિટી, <ref>{{cite web |url=http://www.bastyr.edu/education/naturopath/degree/training.asp |title=Degree : Naturopathic Medicine |publisher=[[Bastyr University]] |date=2009-05-28 |access-date=2009-09-22 |archive-date=2010-08-15 |archive-url=https://web.archive.org/web/20100815043410/http://www.bastyr.edu/education/naturopath/degree/training.asp |url-status=dead }}</ref>એનસીએનએમ (NCNM),<ref>{{cite web |url=http://www.ncnm.edu/naturopathic-medicine-residency-program.php |publisher=National College of Natural Medicine |title=Naturopathic Medicine Residency Program |date=2009-01-26 |access-date=2009-09-22 |archive-date=2010-10-06 |archive-url=https://web.archive.org/web/20101006063216/http://www.ncnm.edu/naturopathic-medicine-residency-program.php |url-status=dead }}</ref> એસસીએનએમ (SCNM),<ref>{{cite web |url=http://www.ccnm.edu/?q=clinical_resident |title=Clinical Residency at The Canadian College of Naturopathic Medicine |publisher=Ccnm.edu |date=2008-02-04 |access-date=2009-09-22 }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> સીસીએનએમ (CCNM) અને બ્રિજપોર્ટ યુનિવર્સિટી નિવાસી કાર્યક્રમો ઓફર કરે છે.<ref>{{cite web |url=https://www.bridgeport.edu/pages/2657.asp |title=Residency Programs at Bridgeport |publisher=[[University of Bridgeport]] |date= |access-date=2009-09-22 |archive-date=2010-05-27 |archive-url=https://web.archive.org/web/20100527194055/https://www.bridgeport.edu/pages/2657.asp |url-status=dead }}</ref> નિસર્ગોપચારકોને નિવાસી તાલીમમાં જોડાવાની જરૂર નથી.<ref name="ACS"></ref> અનેક નિસર્ગોપચારકો પોતાને [[પ્રાઇમરી કેર પ્રોવાઇડર્સ ]](પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા) તરીકે રજૂ કરે છે.<ref name="Gale_Frey"></ref><ref name="CNME-handbook">{{cite web |url=http://www.cnme.org/resources/2007_hoa.pdf |title=Handbook of Accreditation for Naturopathic Medicine Programs |format=PDF |page=45 |publisher=Council on Naturopathic Medical Education |access-date= |archive-date=2017-02-09 |archive-url=https://web.archive.org/web/20170209083708/http://www.cnme.org/resources/2007_hoa.pdf |url-status=dead }}</ref><ref name="atwood2003"></ref> નિસર્ગોપચારકની તાલીમમાં [[મેડિકલ ઇમેજિંગ]], માઇનર સર્જરી અને [[બ્લડ ટેસ્ટ]] જેવી પ્રક્રિયાઓ જેવી મૂળભૂત તબીબી નિદાન પરીક્ષણો અને પ્રક્રિયાઓ સામેલ છે. સીએનએમઈ આંશિક [[શસ્ત્રક્રિયા]], [[કુદરતી પ્રસૂતી ]]અને [[ઇન્ટ્રાવીનસ થેરપી]] સહિત વિવિધ વૈકલ્પિક પદ્ધિતઓને પણ સામેલ કરે છે, છતાં સામાન્ય રીતે તેમને આ કામગીરી બજાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ પદ્ધતિઓમાં વધારે તાલીમની જરૂર છે અને તમામ ક્ષેત્રાધિકારોમાં પ્રેક્ટિસ કરવાની મર્યાદામાં સામેલ નથી. [[એમડીસ]] (ડોક્ટર ઓફ મેડિસિન્સ)ને આપવામાં આવતી તાલીમ કરતાં આ તાલીમ જુદી છે, કારણ કે મેડિકલ સ્કૂલ ખાતે જરૂરી ન હોય તેવી વિવિધ થેરપીની જરૂર હોય છે, જેમ કે બોટનિકલ મેડિસિન, ક્લિનિકલ ન્યુટ્રિશન, નેચરોપેથિક મેનિપુલેશન અને હોમીયોપેથી.<ref>{{cite web |url=http://www.aanmc.org/education/academic-curriculum.php |title=Academic Curriculum - Association of Accredited Naturopathic Medical Colleges |publisher=Aanmc.org |date= |access-date=2009-09-22 |archive-date=2012-02-22 |archive-url=https://web.archive.org/web/20120222210216/http://www.aanmc.org/education/academic-curriculum.php |url-status=dead }}</ref> નિસર્ગોપચારક સંસ્થા પણ જીવનસંચારવાદ પણ શીખવે છે,<ref name="Gale_Frey"></ref> જેને આધુનિક વિજ્ઞાન અને તબીબીશાસ્ત્રમાં અસંગત ગણાય છે.<ref name="Gale_Frey"></ref><ref name="Barrett-Naturopathy"></ref><ref name="atwood2004"></ref><ref name="atwood2003"></ref><ref name="McKnight2009"></ref> હોમીઓપેથી અત્યંત વિવાદાસ્પદ છે અને અવારનવાર "[[ક્વેકરી]]" કે "[[શ્યૂડોસાયન્સ]]" તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.<ref name="Gale_Frey"></ref><ref name="atwood2004"></ref><ref name="ACS"></ref> 2005માં [[મેસેચ્યુસેટ્ટસ મેડિકલ સોસાયટી]]એ રાષ્ટ્રસમૂહમાં લાઇસન્સરનો વિરોધ એ આધારે કર્યો હતો કે નિસર્ગોપાચરકોને રેસિડેન્સીમાં ભાગ લેવાની જરૂર નથી અને અયોગ્ય કે નુકસાનકારક સારવાર પણ ગણાવી હતી.<ref name="MassMed2005">{{cite news | first=Richard P. | last=Gulla | coauthors= |authorlink= | title=Massachusetts Medical Society Testifies in Opposition to Licensing Naturopaths | date=May 11, 2005 | publisher=[[Massachusetts Medical Society]] | url =http://www.massmed.org/AM/PrinterTemplate.cfm?Section=Home&CONTENTID=12458&TEMPLATE=/CM/ContentDisplay.cfm | work = | pages = | access-date = 2009-04-17 | language = }}</ref> પૂરક અને વૈકલ્પિક મેડિકલ પ્રેક્ટિશનર્સ પર મેસેચ્યુસેટ્સ વિશેષ પંચે તેમની ચિંતાઓ ફગાવી દીધી હતી અને લાઇસન્સરને ભલામણ કરી હતી.<ref name="MassCtte">{{cite web |url=http://www.quackwatch.com/01QuackeryRelatedTopics/Naturopathy/majority.pdf |format=PDF |title=Majority Report of the Special Commission on Complementary and Alternative Medical Practitioners: A Report to the Legislature |month=January | year=2002}}</ref> [[કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન]] દ્વારા હસ્તક્ષેપોનો મુખ્ય સેટ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો અને ઉત્તર અમેરિકામાં તમામ છ માન્યતાપ્રાપ્ત સંસ્થાઓમાં શીખવામાં આવતી હતી, જેમાં સામેલ છેઃ<ref name="cnme-handbook">{{cite web |url=http://www.cnme.org/resources/2007_hoa.pdf |format=PDF |title=Handbook of accreditation for Naturopathic Programs |year=2008 |page=51 |publisher=Council on Naturopathic Medical Education |doi= |pmid= |access-date= |archive-date=2017-02-09 |archive-url=https://web.archive.org/web/20170209083708/http://www.cnme.org/resources/2007_hoa.pdf |url-status=dead }}</ref> [[એક્યુપંક્ચર]] અને [[પરંપરાગત ચાઇનીઝ તબીબીશાસ્ત્ર]], [[બોટનિકલ મેડિસિન]], [[હોમીઓપેથી]], ''નેચર ક્યોર'' (કુદરતી તત્વોના ઉપયોગ પર આધારિત વિવિધ થેરપી), [[ન્યુટ્રિશન]], [[ફિઝિકલ મેડિસિન]] અને [[સાયકોલોજિકલ કાઉન્સેલિંગ]]. વોશિંગ્ટન સ્ટેટમાં નિસર્ગોપચારકોને પ્રાથમિક સારવાર કરતાં ફિઝિશ્યનસને સમકક્ષ લાઇસન્સ આપવામાં આવે છે.<ref>{{cite web|url=http://apps.leg.wa.gov/RCW/default.aspx?cite=18.36A&full=true |title=Chapter 18.36A RCW: Naturopathy |publisher=Apps.leg.wa.gov |date= |access-date=2009-09-22}}</ref> અહીં અનેક નિસર્ગોપચારકો વીમાકવચનો સ્વીકાર કરે છે. કેટલીક વીમાયોજના નિસર્ગોપચારકને પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા તરીકે માન્યતા આપતાં વિકલ્પો રજૂ કરે છે.<ref name="fammed.washington.edu"></ref> કનેક્ટિક્ટ અને વોશિંગ્ટનમાં રાજ્ય સરકારના કાયદામાં નિસર્ગોપચારક સેવાઓના કેટલીક રીતે આવરી લેવા માટે વીમા પ્રદાનકર્તાની જરૂર છે જ્યારે મહત્વપૂર્ણ સંખ્યામાં નિસર્ગોપચારક ધરાવતા અન્ય રાજ્ય ઓરેગોનમાં તેની જરૂર નથી.<ref name="fammed.washington.edu"></ref> ===અન્ય હેલ્થકેર વ્યાવસાયિકો=== 1998ના ટાસ્કફોર્સના અહેવાલ મુજબ, કેટલાંક ફિઝિશ્યનસ તેમની પ્રેક્ટિસમાં નિસર્ગોપચારક પદ્ધતિઓને સામેલ કરવાનું પસંદ કરે છે <ref>{{cite web |url=http://www.futurehealth.ucsf.edu/pdf_files/RTF.PDF |format=PDF |author=Finocchio LJ, Dower CM, Blick NT, Gragnola CM and the Taskforce on Health Care Workforce Regulation |title=Strengthening Consumer Protection: Priorities for Health Care Workforce Regulation |publisher=Pew Health Professions Commission |location=San Francisco |year=1998 |month=October |access-date=2009-04-01 |archive-date=2011-07-20 |archive-url=https://web.archive.org/web/20110720045035/http://www.futurehealth.ucsf.edu/pdf_files/RTF.PDF |url-status=dead }}</ref>અને ટેક્સાસ જેવા રાજ્યોએ પોતાની પ્રેક્ટિસમાં પૂરક મેડિસિન અને વૈકલ્પિક સંકલન સાધવા માગતા એમડીસ માટે પ્રેક્ટિસ માર્ગદર્શિકા રચવાની શરૂઆત પણ કરી દીધી છે.<ref>ટેક્સાસ એડમિનિસ્ટ્રેટિવ કોડ ટાઇટલ 22, ભાગ 9 § 200.3, 1998</ref> હેલ્થકેર વ્યાવસાયિકો માટે નિસર્ગોપચાર પદ્ધતિઓમાં શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં મોટો ફરક હોય છે પણ અનેક વ્યાવાસિયકો માટે વિવિધ ઓફર સામેલ છે, જેમાં [[ફિઝિશ્યન]]સ, [[ફિઝિકલ થેરાપિસ્ટ્સ]], [[શિરોપ્રેક્ટર]], [[એક્યુપંક્ચ્યુરિસ્ટ]], [[ડેન્ટિસ્ટ]], [[સંશોધકો]], [[વેટરિનિરયન]], [[ફિઝિશ્યન આસિસ્ટન્ટ]] અને [[નર્સીસ]] સામેલ છે.<ref>{{cite web |url=http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf |format=PDF |author=Hough HJ, Dower C, O’Neil EH |title=Profile of a profession: naturopathic practice |publisher=Center for the Health Professions, University of California, San Francisco |location=San Francisco |year=2001 |month=September |doi= |pmid= |access-date=2009-04-21 |archive-date=2016-01-12 |archive-url=https://web.archive.org/web/20160112043423/http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf |url-status=dead }}</ref> સામાન્ય રીતે આ વ્યાવસાયિકો તેમની પદવી જાળવી રાખે છે, પણ તેમની પ્રેક્ટિસને વર્ણવવા 'સાકલ્યવાદી', 'કુદરતી' અથવા 'સંકલિત'શબ્દોનો ઉપયોગ કરે છે. ધ અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન (એએનએમએ) અને અમેરિકન નેચરોપેથિક મેડિકલ સર્ટિફિકેશન (એએનએમસીએબી)એ મેડિકલ ડોક્ટર્સ (એમડી) અને ડોક્ટર્સ ઓફ ઓસ્ટીઓપેથી (ડીઓ) માટેના કાર્યક્રમોને પ્રમાણિત કરે છે અને માન્યતા આપે છે, જેમણે તેમનું શિક્ષણ નિસર્ગોપચારના અભ્યાસ સાથે લીધું હોય છે અને તેમની પ્રેક્ટિસમાં નિસર્ગોપચારને સંકલિત કરી છે.<ref name="anmcb.org"></ref> ==નિયમન== ===ઓસ્ટ્રેલિયા=== [[ઓસ્ટ્રેલિયા]]માં આ વ્યવસાય પર નિયંત્રણ રાખી શકે તેવી કોઈ સરકારી [[લાઇસન્સર ]](એજન્સી) નથી, પણ આ ઉદ્યોગ સ્વનિયંત્રિત છે. અહીં નિસર્ગોપચારક તરીકે કામ કરવા કોઈ ઉપાધિની જરૂર નથી એટલે કે તેની પ્રેક્ટિસ કોઈ પણ કરી શકે છે અને ટેકનિકલ રીતે કોઈ લાઇસન્સની જરૂર નથી. વ્યાવાસયિક [[જોખમ નિવારવા]] સંરક્ષણ મેળવવા કે જાહેર જવાબદારીનો સ્વીકાર કરવા [[વીમાકવચ]] મેળવવાનો એક માત્ર માર્ગ [[વ્યાવસાયિક સંગઠન]]ના સભ્ય થવાનો છે, જે [[માન્યતાપ્રાપ્ત]] અભ્યાસક્રમ પૂર્ણ કરીને અને [[વ્યાવસાયિક પ્રમાણપત્ર]] મેળવીને હાંસલ થઈ છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં કુદરતી ચિકિત્સાની એકમાત્ર રજિસ્ટજર્ડ પદ્ધતિ ચાઇનીઝ ચિકિત્સા છે અને તે પણ એકમાત્ર રાજ્ય [[વિક્ટોરિયા]]માં.<ref>{{cite web |publisher=The Royal Australian College of General Practitioners |url=http://www.racgp.org.au/racgpaimajwp |title=Joint RACGP/AIMA Working Party Terms of Reference |doi= |pmid= |access-date= |archive-date=2011-03-05 |archive-url=https://web.archive.org/web/20110305062144/http://www.racgp.org.au/racgpaimajwp |url-status=dead }}</ref> વર્ષ 1977માં ઓસ્ટ્રેલિયામાં એક સમિતિએ નેચરોપેથીની તમામ કોલેજની સમીક્ષા કરી હતી. તેમાં જાણકારી મળી હતી કે અનેક કોલેજના અભ્યાક્રમમાં પેપર પર મૂળભૂત શરીરચિકિત્સા વિજ્ઞાન સાથે સંબંધિત વિવિધ વિષયને વાજબી રીતે આવરી લેવાયા છે છતાં વિદ્યાર્થીઓને ખરેખર જે શિક્ષણ અને માહિતી આપવામાં આવે છે તેનો દસ્તાવેજી અભ્યાસક્રમ સાથે બહુ ઓછો સંબંધ છે. અહીં એક પણ કેસમાં કોઈ પણ પરિણામ મેળવવા કોઈ પ્રાયોગિક કામગીરી હાથ ધરાઈ હોય તેવી બાબતો ઉપલબ્ધ નથી. સમિતિના સભ્યોએ આ કોલેજોમાં કેટલાંક લેક્ચર્સમાં પણ હાજરી આપીને તેનો અભ્યાસ કર્યો હતો. તેમાં તેમને જાણવા મળ્યું હતું કે, જુદી જુદી કોલેજમાં અભ્યાસક્રમમાં સમાનતા નથી અને તેમાં પાઠ્યપુસ્તકો કે અભ્યાસક્રમ બેઠો ભણાવવામાં આવતો નથી, પણ તેનાથી થોડી જુદી માહિતી પણ આપવામાં આવે છે. ઉપરાંત અભ્યાસક્રમ ધીમે ધીમે પણ વાજબી રીત પદ્ધતિસર ચાલે છે તેમજ તેમાં શબ્દકોષની વ્યાખ્યાઓના સ્તરે ચિકિત્સા વિજ્ઞાનની પારિભાષિક શબ્દાવલીઓનું સ્પષ્ટ વિવરણ આપવામાં આવે છે. જોકે તેમાં ઊંડાણપૂર્વક સમજણનો લાભ કે પદ્ધતિની સમજણ કે વિભાવનાના વ્યાપક મહત્ત્વનેસ સમજવાનો ફાયદો થતો નથી. નિસર્ગોપચારક જે વિવિધ ઉપચારક પદ્ધતિઓની તરફેણ કરે છે તેને શિક્ષણ કે અભ્યાસક્રમમાં બહુ મહત્ત્વ હોય તેવું સમિતિને જણાવ્યું નહોતું. જે વ્યક્તિઓને હોમિઓપેથી, બેકના વનસ્પતિ ઉપચારો કે ખનીજ મીઠાના સારવાર પદ્ધતિઓમાં રસ હતો તેમણે આ કોલેજોની મુલાકાત લીધી હતી, પણ આ માટે કોઈ વ્યવસ્થિત અભ્યાસક્રમ નહોતો અને વિવિધ કોલેજોમાં આ ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો હતો. સમિતિ પર એવી છાપ પડી હતી કે ચિકિત્સા પદ્ધતિની પસંદગીનો આધાર નિસર્ગોપચારકના રસ પર હતો અને વિવિધ પાઠ્યપુસ્તકો અને પદ્ધતિઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હોવાથી અને પરસ્પર વ્યા હોવાથી કોઈ ચોક્કસ સૂચનો નથી કે કોઈ ચોક્કસ રીત શીખવાડી શકાય એમ નથી.<ref name="Aust1977"></ref> ===ભારત=== ભારતમાં સાડા પાંચ વર્ષનો ડિગ્રી અભ્યાસ છે, જે બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીસ (બીએનવાયએસ)ની ડિગ્રી ઓફર કરે છે. [[ભારત]]માં કુલ 11 કોલેજ છે, જેમાંથી ચાર કોલેજ [[તમિળનાડુ]]માં છે.<ref>{{cite web |url=http://www.findnd.com/naturopathic-education/indian-colleges/113-naturopathic-colleges-in-india.html |title=Naturopathic Colleges in India |publisher=Findnd.com |date= |access-date=2009-09-22 |archive-date=2010-08-19 |archive-url=https://web.archive.org/web/20100819023221/http://www.findnd.com/naturopathic-education/indian-colleges/113-naturopathic-colleges-in-india.html |url-status=dead }}</ref> ભારતીય ચિકિત્સા વ્યવસ્થા તરીકે નિસર્ગોપચાર અને યોગ પદ્ધતિઓ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત આયુષ વિભાગમાં આવે છે.<ref name="AYUSH">[http://www.indianmedicine.nic.in/ ડિપાર્ટમેન્ટ ઓફ આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપથી, ઉનાની, સિદ્ધ એન્ડ હોમિયોપેથી (આયુષ)]</ref> ભારત સરકારે 1969માં ‘‘સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપેથી, ઉનાની, સિદ્ધ એન્ડ હોમિઓપેથી’’ની સ્થાપના કરી છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ચાલતું સ્વાયત્ત સંગઠન છે. આ સંગઠન વર્ષ 1978થી વૈકલ્પિક ચિકિત્સાની તે શાખાઓમાં વૈજ્ઞાનિક સંશોધન કરવાની જવાબદારી અદા કરે છે. આ સમયગાળા દરમિયાન નિસર્ગોપચારના વિકાસની જવાબદારી સીધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હતી. માર્ચ, 1978માં આ કાઉન્સિલને વિખેરી નાંખવામાં આવી હતી અને તેના સ્થાને ચાર સ્વતંત્ર રીસર્ચ કાઉન્સિલ (સંશોધન પરિષદ)ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આયુર્વેદ અને સિદ્ધ, ઉનાની, હોમિઓપેથી અને યોગ તથા નેચરોપેથી માટે એકએક કાઉન્સિલ હતી.<ref>{{cite web |url=http://www.findnd.com/regulation/67-india/112-central-council-for-research-in-yoga-and-naturopathy-.html |title=Central Council for Research in Yoga and Naturopathy |publisher=Findnd.com |date= |access-date=2009-09-22 |archive-date=2011-07-11 |archive-url=https://web.archive.org/web/20110711002614/http://www.findnd.com/regulation/67-india/112-central-council-for-research-in-yoga-and-naturopathy-.html |url-status=dead }}</ref> [[પૂણે]]માં 22 ડીસેમ્બર, 1986ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીની સ્થાપના કરવામાં આવી હતી. તેનાથી આ ચિકિત્સા પદ્ધતિની માહિતી કે જ્ઞાનના માપદંડો અને પ્રચાર માટેની સુવિધાને પ્રોત્સાહન મળ્યું છે અને સમગ્ર ભારતમાં નિસર્ગોપચારમાં સંશોધનનો ફેલાવો સમગ્ર ભારતમાં થયો છે. આ ઇન્સ્ટિટ્યૂટ સરકારી સંસ્થાન છે, જેના પ્રમુખ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હોય છે.<ref>{{Cite web |url=http://www.punenin.org/ |title=નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી, પૂણે |access-date=2010-07-15 |archive-date=2010-08-23 |archive-url=https://web.archive.org/web/20100823043946/http://www.punenin.org/ |url-status=dead }}</ref> ===ઉત્તર અમેરિકા=== ઉત્તર અમેરિકામાં [[નિસર્ગોપચાર ચિકિત્સાની માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા]]માં તાલીમ પામેલા [[નિસર્ગોપચરાકો]]ને પાંચ કેનેડિયન પ્રાંત, અમેરિકાના ૧૫ રાજ્યો અને [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]]માં એનડી એ એનએમડીની ઉપાધિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. બીજે ઠેકાણે ‘‘નેચરોપેથ’’, ‘‘નેચરોપેથિક ડોક્ટર’’ અને ‘‘ડોક્ટર ઓફ નેચરલ મેડિસિન’’ની ઉપાધિનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી અથવા આ ઉપાધિઓ અસુરક્ષિત છે એમ કહી શકાય.<ref name="IA_med">{{cite web |url=http://medicalboard.iowa.gov/Naturopathy.html |title=A Policy Statement on Naturopathy |publisher= |doi= |pmid= |access-date= |archive-date=2010-01-07 |archive-url=https://web.archive.org/web/20100107110956/http://medicalboard.iowa.gov/Naturopathy.html |url-status=dead }}</ref> ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચારનું નિયમન કરતાં દરેક અધિકારક્ષેત્રમાં નિસર્ગોપચારક માટે પ્રેક્ટિસનું સ્થાનિક ક્ષેત્ર વ્યાખ્યાયિત કરે છે અને તે જુદું જુદું હોઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં આંશિક શસ્ત્રક્રિયા કરવાની, પ્રીસ્ક્રિપ્શન દવાઓની ભલામણ કરવાની, કરોડમાં તોડફોડ કરવાની, સુવાવડો અને ગાયનેકોલોજી સાથે જોડાયેલી સારવાર કરવાની મંજૂરી આપે છે અને અન્ય વિસ્તારોમાં આ બાબતોને નિસર્ગોપચારની પ્રેક્ટિસમાંથી બાકાત રાખવામાં આવી છે.<ref name="Sunrise-2008">{{cite web|url=http://www.dora.state.co.us/OPR/archive/2008NaturopathicPhysiciansSunrise.pdf |format=PDF |year=2008 |title=Sunrise Review: Naturopathic Physicians |page=19 |publisher=State of Colorado |access-date= |pmid= |doi= }}</ref> ====કેનેડા==== કેનેડાના પાંચ પ્રાંતે નિસર્ગોપચારકોને સારવાર કરવાની મંજૂરી આપી છેઃ [[બ્રિટિશ કોલંબિયા]], [[મેનિટોબા]], [[નોવા સ્કોટિયા]], [[ઓન્ટારિયો]] અને [[સાસ્કાત્શેવન]].<ref>[http://www.cand.ca/index.php?40 કેનેડિયન એસોસિયેસન ઓફ નેચરોપેથિક ડોક્ટર્સ]</ref> બ્રિટિશ કોલંબિયામાં 1936થી નિસર્ગોપચાર દવાનું નિયમન થાય છે અને તે કેનેડાનું એકમાત્ર રાજ્ય છે જેણે નિસર્ગોપાચરકોને ફાર્માસ્યુટિકલ્સ પ્રીસ્ક્રાઇબ કરવાની અને આંશિક શસ્ત્રક્રિયાઓ કરવાની મંજૂરી આપી છે.<ref>{{Cite web |url=http://www.cbc.ca/health/story/2009/04/10/bc-naturopaths.html |title=સીબીસી ન્યૂઝ - બી. સી.એ નિસર્ગોપાચરકોને દવા લખી આપવાનો અધિકાર આપ્યો |access-date=2009-04-13 |archive-date=2009-04-13 |archive-url=https://web.archive.org/web/20090413204920/http://www.cbc.ca/health/story/2009/04/10/bc-naturopaths.html |url-status=live }}</ref> ====અમેરિકા==== *અત્યારે નિસર્ગોપચારને લાઇસન્સ આપતા કે નિયંત્રણ કરતાં અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ [[અલાસ્કા]], [[એરિઝોના]], [[કેલિફોર્નિયા]], [[કનેક્ટિકટ]], [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]], [[હવાઈ]], [[આઇડહો]], [[કેન્સાસ]], [[માઇન]], [[મિનેસોટા]], [[મોન્ટાના]], [[ન્યૂ હેમ્પશાયર]], [[ઓરેગોન]], [[પ્યુર્ટો રિકો]], <ref>{{cite web |url=http://www.oslpr.org/download/ES/1997/208s0783.pdf |format=PDF |title=Ley para Reglamentar el Ejercicio de la Medicina Naturopática en Puerto Rico [Law to Regulate the Practice of Naturopathic Medicine in Puerto Rico] |language=Spanish |date=30 December 1997 |access-date=15 જુલાઈ 2010 |archive-date=2 ઑક્ટોબર 2008 |archive-url=https://web.archive.org/web/20081002072926/http://www.oslpr.org/download/ES/1997/208s0783.pdf |url-status=dead }}</ref> [[યુએસ વિર્જિન આઇલેન્ડ્સ]], [[ઉતાહ]], [[વર્મોન્ટ]] અને [[વોશિંગ્ટન]].<ref name="autogenerated1"></ref> ઉપરાંત [[ફ્લોરિડા]] અને [[વિર્જિનિયા]]એ નિસર્ગોપચારને [[ગ્રાન્ડફાધર જોગવાઈ]] હેઠળ પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે.<ref name="AMA_report_2006">{{cite news | first= | last= | coauthors= | authorlink= | title=Reports to the Board of Trustees | date=2006-11 | publisher=[[American Medical Association]] | url=http://www.ama-assn.org/ama1/pub/upload/mm/38/i-06bot.pdf | format=PDF | work= | pages= | access-date=2009-03-19 | language= | archive-date=2008-11-19 | archive-url=https://web.archive.org/web/20081119233832/http://www.ama-assn.org/ama1/pub/upload/mm/38/i-06bot.pdf | url-status=dead }}</ref> : :*પ્રીસ્ક્રીપ્શન દવાઓ સુધી પહોંચની મંજૂરી આપતાં અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ [[એરિઝોના]], [[કેલિફોર્નિયા]], [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]], [[હવાઈ]], [[આઇડહો]], [[કેન્સાસ]], [[માઇન]], [[મોન્ટાના]], [[ન્યૂ હેમ્પશાયર]], [[ઓરેગોન]], [[ઉતાહ]], [[વર્મોન્ટ]] અને [[વોશિંગ્ટન]]. :*આંશિક શસ્ત્રક્રિયાને મંજૂરી આપતા અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ [[એરિઝોના]], [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]], [[આઇડહો]], [[કેન્સાસ]], [[માઇન]], [[મોન્ટાના]], [[ઓરેગોન]], [[ઉતાહ]], [[વર્મોન્ટ]] અને [[વોશિંગ્ટન]]. *નિસર્ગોપચારની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાના રાજ્યોઃ [[સાઉથ કેરોલિના]]<ref name="AMA_report_2006"></ref><ref>{{cite web|url=http://www.scstatehouse.net/code/t40c031.htm|title=South Carolina Code of Laws Section 40-31-10|access-date=2010-07-15|archive-date=2008-10-15|archive-url=https://web.archive.org/web/20081015195851/http://www.scstatehouse.net/CODE/t40c031.htm|url-status=dead}}</ref> અને [[ટેનેસ્સી]].<ref name="AMA_report_2006"></ref><ref>{{cite web |url=http://www.michie.com/tennessee/lpext.dll/tncode/257b9/25b48/25b6e/25ba9?f=templates&fn=document-frame.htm&2.0#JD_63-6-205 |title=Tennessee Code 63-6-205 |publisher=Tennessee State Legislature |date= |access-date= |doi= |archive-date=2011-09-29 |archive-url=https://web.archive.org/web/20110929004205/http://www.michie.com/tennessee/lpext.dll/tncode/257b9/25b48/25b6e/25ba9?f=templates&fn=document-frame.htm&2.0#JD_63-6-205 |url-status=dead }}</ref> ઉતાહ રાજ્ય સિવાય અન્ય કોઈ પણ રાજ્યમાં [[નિસર્ગોપચાકરકો]] માટે સ્નાતક શિક્ષણ અને પ્રેક્ટિસ,<ref name="ACS"></ref> શરૂ કરવા વચ્ચેના સમય દરમિયાન [[રેસિડન્સી ]]હેઠળ પસાર થવું ફરજિયાત નથી.<ref>{{cite web |url=http://www.dopl.utah.gov/licensing/forms/applications/072_naturopathic_phys.pdf |format=PDF |title=Application for licensure : naturopathic physician |publisher=State of Utah Division of Occupational and Professional Licensing |access-date=2010-07-15 |archive-date=2010-06-29 |archive-url=https://web.archive.org/web/20100629150914/http://dopl.utah.gov/licensing/forms/applications/072_naturopathic_phys.pdf |url-status=dead }}</ref> ===બ્રિટન (યુનાઇટેડ કિંગ્ડમ)=== [[બ્રિટન]]માં નિસર્ગોપચાર વ્યવસાય પર સરકારનું કોઈ નિયમન ન હોવાથી નિસર્ગોપચારકો અનિયંત્રિત છે. અહીં સૌથી મોટી નોંધાયેલી સંસ્થા ધ જનરલ કાઉન્સિલ એન્ડ રજિસ્ટર ઓફ નેચરોપેથ્સ છે, જે બ્રિટનમાં ત્રણ અભ્યાસક્રમને માન્યતા આપે છે અને ઓસ્ટીઓપેથિક સ્કૂલ્સમાં તેમાંથી બેનો અભ્યાસ કરાવવામાં આવે છેઃ [[બ્રિટિશ કોલેજ ઓફ ઓસ્ટીઓપેથિક મેડિસિન]]; [[કોલેજ ઓફ ઓસ્ટીઓપેથ્સ એજ્યુકેશનલ ટ્ર્સ્ટ]]; અને એક [[વેસ્ટમિનસ્ટર યુનિવર્સિટી]]માં બીએસસી હેલ્થ સાયન્સ (નેચરોપેથી)ના આશ્રય હેઠળ સ્કૂલ ઓફ ઇન્ટેગ્રેટેડ હેલ્થનો અભ્યાસક્રમ ચાલે છે.{{Citation needed|date=July 2008}} અહીં ''એસોસિએશન ઓફ નેચરોપેથિક પ્રેક્ટિશનર્સ'' અને ''ધ બ્રિટિશ નેચરોપેથિક એસોસિએશન'' પણ છે. ==પુરાવા આધારિત == [[પુરાવા આધારિત તબીબીશાસ્ત્ર]] (ઇબીએમ)ને નિસર્ગોપચાર જેવા નિસર્ગ તબીબીશાસ્ત્રની તપાસ કરવા માટે એક યોગ્ય પદ્ધતિ ગણવામાં આવે છે. નિસર્ગોપચારકને પૂરતાં વૈજ્ઞાનિક આધાર વિનાની પદ્ધતિ ગણવામાં આવે છે.<ref name="Naturo2006"></ref> ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત નિસર્ગોપચારકોમાં ઇબીએમને તેમના સાકલ્યવાદી સિદ્ધાંતો અને જીવનશક્તિમાં માન્યતા પર આદર્શવાદી હુમલો ગણે છે.<ref name="Naturo2006"></ref> તેઓ નિસર્ગોપચાર પ્રેક્ટિસના સંકલનની હિમાયત કરે છે.<ref name="Naturo2006"></ref> ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત નિસર્ગોપચારકોમાં થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે તેમને ઇબીએમની વિભાવના લાગૂ કરવામાં અને સમજવામાં સમસ્યા પડશે.<ref name="Naturo2006">{{cite journal |journal= J Altern Complement Med |year=2006 |volume=12 |issue=3 |pages=323–8 |title=Evidence-based medicine and naturopathy |author=Jagtenberg T, Evans S, Grant A, Howden I, Lewis M, Singer J |doi= |pmid=16646733}}</ref> સામાન્ય લોકોમાં નિસર્ગોપચારની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા વધી રહી હોવા છતાં તેની પદ્ધતિઓ અને માન્યતાનો તબીબીશાસ્ત્રના સભ્યો અસ્વીકાર કરે છે અથવા તેની ટીકા કરે છે.<ref name="Beck T"></ref> નિસર્ગોપચારની મોટી વિજ્ઞાની માહિતીની સાથે વધુ સારી થેરોપેટિક સફળતા મેળવી શકાય છે, જેના પગલે થેરપી મોડલ્સમાં સુધારો થઈ શકે છે અને [[હેલ્થ કેર]] સીસ્ટમ માટે આર્થિક ફાયદો પણ થઈ શકે છે.<ref name="Beck T">{{cite journal |journal=Forsch Komplementarmed Klass Naturheilkd |year=2001 |volume=8 |issue=1 |pages=24–32 |title=[On the general basis of naturopathy and complementary medicine]|author=Beck T |doi= |pmid=11340311}}</ref> નિસર્ગોપચારકોએ તેમના વ્યવસાયને વિકસાવવા અને વિશ્વસનિયતા-કાયદેસરતા મળે તે માટે સંશોધનમાં પ્રદાન આપવાનું અને તબીબી સારવારમાં આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્વીકારવાનું શરૂ કર્યું છે.<ref>{{cite journal |journal=Med Clin North Am |year=2002 |volume=86 |issue=1 |pages=173–84 |title=Naturopathy|author=Smith MJ, Logan AC |doi= |pmid=11795088}}</ref> વ્યાપક સામાન્ય બિમારીઓના વ્યવસ્થાપનમાં અને તેને અટકાવવામાં નિસર્ગોપાચરની સુરક્ષા અને અસરકારકતાના મૂલ્યાંકન કરવા તેમજ નિસર્ગોપચારની સેવાઓની પહોંચ વધવાથી દર્દીના સ્વાસ્થ્યમાં [[અસરકારક ખર્ચ]] સાથે સુધારો થઈ શકે છે કે નહીં તેનો નિર્ણય લેવા [[મેડિકલ ડોક્ટર]] અને નિસર્ગોપચારકો વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસ વધી રહ્યાં છે.<ref>{{cite journal |journal=J Fam Pract |year=2005 |volume=54 |issue=12 |pages=1067–72 |title=Naturopathic medicine: what can patients expect?|author=Dunne N, Benda W, Kim L, Mittman P, Barrett R, Snider P, Pizzorno J |url=http://www.jfponline.com/Pages.asp?AID=3698 |doi= |pmid=16321345}}</ref> જર્મનીમાં નિસર્ગોપચારકની અનેક વૈકલ્પિક પદ્ધતિઓ [[રીફ્લક્સોલોજી]]ની જેમ વિશ્વનિસય વિજ્ઞાન ગણાવવામાં આવે છે. જોકે રીફ્લેક્સોલોજી એક અપરંપરાગત પદ્ધતિ છે જેમાં ગંભીર નિસર્ગોપચારક સારવાર સાથે કોઈ સામ્યતા નથી અને રીફ્લેક્સોલોજીનો કોઈ વિજ્ઞાની આધાર નથી.<ref name="Heide"></ref> રીફ્લેક્સોલોજીથી વિપરીત વૈજ્ઞાનિક રીતે યોગ્ય નિસર્ગોપચારક પદ્ધતિઓ વૈકલ્પિકલ સારવાર રીતો નથી, પણ [[આધુનિક તબીબીશાસ્ત્ર]]ની પૂરક પદ્ધતિઓ છે.<ref name="Heide">{{cite journal |journal=Versicherungsmedizin|year=2009 |volume=61 |issue=3 |pages=129–35 |title=[Reflexology--nothing in common with scientific naturopathic treatments]|author=Heide M, Heide MH |doi= |pmid=19860172}}</ref> === વિવેચન === નિસર્ગોપચારક તબીબીશાસ્ત્રની અવારનવાર અપ્રમાણિત, સાબિતી વિનાની અને અન્ય વિવાદાસ્પદ [[વૈકલ્પિક તબીબી]] સારવારોના પર નિર્ભરતા અને [[જીવનશક્તિ]] પર આધાર રાખવા બદલ ટીકા થાય છે.<ref name="McKnight2009">{{cite news |first=P |last=McKnight |coauthors= |authorlink= |title=Naturopathy's main article of faith cannot be validated: Reliance on vital forces leaves its practises based on beliefs without scientific backing |date=2009-03-07 |url=http://www.vancouversun.com/story_print.html?id=1364389 |work=[[Vancouver Sun]] |pages= |access-date=2009-03-21 }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> કોઈ પણ વૈકલ્પિક સારવાર સાથે ખોટું નિદાન થવાનું જોખમ હોય છે. કોઈ પણ તબીબને તાલીમ કેવી મળે છે કે તાલીમના સ્તર પર જોખમ ઓછું-વધતું હોય છે.<ref name="Gale_Frey"></ref><ref name="atwood2004"></ref> અહીં એવું પણ જોખમ છે કે પોતાના નિસર્ગોપચારકે તૈયાર કરેલા કાર્યક્રમો મુજબ દર્દી સારવાર લેવાનો પ્રયાસ કરે છે ત્યારે શક્ય છે કે નિસર્ગોપારકો દ્વારા નિદાન ન થયેલા રોગની સારવાર રહી જાય છે. હોમીઓપેથી અને ઇરિડોલોજી જેવી કેટલીક વિવિધ નિસર્ગોપચારક સારવાર [[શ્યૂડોસાયન્સ]] (આભાસી વિજ્ઞાન) કે [[ક્વેકરી]] ગણાય છે.<ref name="NSBattitudes">{{cite web |author=National Science Board |month=April |year=2002 |title=Science and engineering indicators |chapter=7 |chapter_title=Science and technology: public attitudes and public understanding |url=http://www.nsf.gov/statistics/seind02/c7/c7s5.htm |section_title=Science Fiction and Pseudoscience |location=Arlington, Virginia |publisher=National Science Foundation Directorate for Social, Behavioral and Economic Sciences |access-date=2010-07-15 |archive-date=2013-07-25 |archive-url=https://www.webcitation.org/6INOs8ygy?url=http://www.nsf.gov/statistics/seind02/c7/c7s5.htm |url-status=dead }}</ref><ref name="WahlbergQuack"> {{cite journal |author=Wahlberg A |year=2007 |doi=10.1016/j.socscimed.2007.07.024 |title=A quackery with a difference—new medical pluralism and the problem of 'dangerous practitioners' in the United Kingdom |journal=Social Science & Medicine |volume=65 |issue=11 |pages=2307–2316 |pmid=17719708 }}</ref><ref> {{cite web |url=http://www.quackwatch.com/01QuackeryRelatedTopics/iridology.html |title=Iridology is nonsense |access-date= }}, વધુ સંદર્ભો સાથેનું વેબ પેજ</ref> ''નિસર્ગ'' પદ્ધતિઓ અને રાસાયણિક પદાર્થો ''કૃત્રિમ'' અથવા ''બનાવટી '' દવાઓ કરતાં સુરક્ષિત કે વધારે અસરકારક હોય તે જરૂરી નથી. કોઈ પણ સારવારમાં નુકસાનકારક આડઅસરો હોઈ શકે છે.<ref name="Barrett-Naturopathy"></ref><ref name="ACS">{{cite news |first= |last= |coauthors= |authorlink= |title=Naturopathic medicine |date=2007-03-26 |publisher=[[American Cancer Society]] |url=http://www.cancer.org/docroot/ETO/content/ETO_5_3X_Naturopathic_Medicine.asp |work= |pages= |access-date=2009-03-21 |archive-date=2010-06-27 |archive-url=https://web.archive.org/web/20100627111334/http://www.cancer.org/docroot/ETO/content/ETO_5_3X_Naturopathic_Medicine.asp |url-status=dead }}</ref><ref name="SkepDic_natural"> {{cite web |url=http://skepdic.com/natural.html |title=Natural |access-date=2009-03-21 |last=Carroll |first=Robert |work=[[The Skeptic's Dictionary]] }}</ref><ref name="NCAHF_herb">{{cite web|url=http://www.ncahf.org/pp/herbal.html |title=NCAHF Position Paper on Over the Counter Herbal Remedies (1995) |access-date=2009-04-17 |year=1995 |publisher=[[National Council Against Health Fraud]] }}</ref> "નિસર્ગોપચારકો સહિત અવૈજ્ઞાનિક હેલ્થ કેર વ્યાવસાયિકો વિજ્ઞાન પર આધારિત ન હોય તેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને લોકોની છેતરપિંડી કરે છે, જેમની પાસે ઊંડાણપૂર્વકનું તબીબીજ્ઞાન નથી. તેમને તો સારવાર પ્રદાનકર્તાની ખાતરી પર જ આધારિત રાખવો પડે છે.<ref name="Jarvis WT"></ref> ક્વેકરી ફક્ત લોકોને નુકસાન કરતી નથી, પણ સાથેસાથે તે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવાની ક્ષમતાને નુકસાન કરે છે અને વિજ્ઞાનીઓએ તેનો વિરોધ કરવો જોઈએ," તેવું વિલિમય ટી જાર્વિસનું કહેવું છે.<ref name="Jarvis WT">{{cite journal |pmid=1643742 |year=1992 |month=August |last1=Jarvis |first1=WT |title=Quackery: a national scandal |volume=38 |issue=8B Pt 2 |pages=1574–86 |issn=0009-9147 |journal=Clinical chemistry}}</ref> [[ક્વેકવોચ]]ના [[સ્ટીફન બેરેટ્ટ]] અને [[નેશનલ કાઉન્સિલ અગેન્સ્ટ હેલ્થ ફ્રોડ]] જણાવે છે કે "નિસર્ગોપચારની ફિલસૂફી સરળ છે અને ક્વેકરી સાથે તેની પ્રેક્ટિસમાં અનેક ખામીઓ છે."<ref name="Barrett-Naturopathy"> {{cite web |url=http://www.quackwatch.org/01QuackeryRelatedTopics/Naturopathy/naturopathy.html |author=Barrett S |title=A close look at naturopathy |date= |access-date= |pmid= }}</ref> કે સી એટવૂડે ''મેડસ્કેપ જનરલ મેડિસિન'' જર્નલમાં લખ્યું છે કે "નિસર્ગોપચારકો હવે "પરંપરાગત" અને "નિસર્ગોપચાર" એમ બંને પ્રેક્ટિસમાં પ્રાથમિક સારવાર કરતાં ફિઝિશ્યન્સ (ડોક્ટર) તજજ્ઞ હોવાનો દાવો કરે છે. જોકે પ્રાથમિક સારવાર કરતાં મેડિકલ ડોક્ટર્સની મળતી તાલીમની સરખામણીમાં તેમની તાલીમ અત્યંત ઓછી હોય છે. ઉપરાંત તેમના સાહિત્યની ચકાસણી કરીએ તો જાણવા મળે છે કે તે શ્યૂડોસાયન્ટિફિક, બિનઅસરકારક, અસૈદ્ધાંતિક અને જોખમકારક પ્રેક્ટિસથી ભરપૂર છે."<ref name="atwood2003"> {{cite journal |author=Atwood KC |year=2003 |doi= |title=Naturopathy: a critical appraisal |volume=5 |issue=4 |page=39 |pmid=14745386 }}</ref> એક અન્ય લેખમાં એટવૂડે લખ્યું છે કે "નિસર્ગોપચારકો ગણાતા ફિઝિશ્યનસ પોતાના સાથીદારોમાં આધુનિક તબીબીશાસ્ત્રની મૂળભૂત સૈદ્ધાંતિક વિભાવનાના એક વિરોધી તરીકે ગણાય છે. નિસર્ગોપચારકોને "અવૈજ્ઞાનિક પ્રેક્ટિશનર્સ" ગણવામાં ન આવે તો આ શબ્દનો કોઈ અર્થ નથી. ઉપરાંત ક્વેકરીને ઉઘાડાં કરતાં ફિઝિશ્યનનો એક લેખ તેના લેખકને "પૂર્વગ્રહયુક્ત" જાહેર કરતો નથી, પણ એક ફિઝિશ્યન તરીકેની તેમની સૈદ્ધાંતિક ફરજોમાંની એક પૂરી કરી હોવાનું માનવામાં આવે છે."<ref name="atwood2004">{{cite journal|author=Atwood KC |date= March 26, 2004 |title=Naturopathy, pseudoscience, and medicine: myths and fallacies vs truth |work=Medscape Gen Med |volume=6 |issue=1 |page=33 |pmid=15208545|pmc=1140750}}</ref> [[આર્નોલ્ડ એસ રેલ્માન]]ના જણાવ્યા મુજબ, ''ટેક્સ્ટબુક ઓફ નેચરલ મેડિસિન'' શિક્ષણના સાધન તરીકે બિનજરૂરી છે, કારણ કે તેમાં અનેક સામાન્ય બિમારીઓની વિસ્તૃત સારવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમજ જે પદ્ધતિઓ અસરકારક હોવાની શક્યતા નથી તેવી હર્બલ મેડિસિન પદ્ધતિઓ પર ખોટો ભાર મૂકે છે અને સાથેસાથે ફાર્માસ્યુટિકલ્સના ભોગે તેને પ્રોત્સાહન આપે છે. તેઓ નિષ્કર્ષ કરતાં કહે છે કે "સરેરાશ નિસર્ગોપચારક પાસે સારવાર લેતાં અનેક દર્દીઓ કોઈ પણ સંભવિત ફાયદા ન મેળવી શકે તેવું જોખમ રહેલું છે."<ref name="Relman_text">{{cite web |url=http://www.quackwatch.org/01QuackeryRelatedTopics/Naturopathy/relman1.html |title=Textbook of Natural Medicine |access-date=2009-04-17 |last=Relman |first=Arnold S. |date=2001-01-09 |publisher=Quackwatch }}</ref> === રસીકરણ === નિસર્ગોપચાર, [[હોમિઓપેથી]] અને [[કિરોપ્રેક્ટિક]](કરોડપદ્ધતિ) સહિત [[વૈકલ્પિક ચિકિત્સા]]ના અનેક સ્વરૂપો [[રસીકરણ]]ના વિરોધ પર આધારિત છે. તેના તબીબો પણ રસીકરણ વિરોધી મત ધરાવે છે. તેમાં બિનચિકિત્સકિય તાલીમ પામેલા નિસર્ગોપચારકો સામેલ છે. રસીકરણ પ્રત્યે નકારાત્મક અભિગમ માટેના કારણો વિચિત્ર અને જટિલ છે, બાકી આ વ્યવસાયને આકાર આપનાર અગાઉની ફિલસૂફીઓ પણ જવાબદાર છે.<ref name="Ernst-2001">{{cite journal |journal=Vaccine |year=2001 |volume=20 |issue= Suppl 1 |pages=S89–93 |title=Rise in popularity of complementary and alternative medicine: reasons and consequences for vaccination |author=Ernst E |doi=10.1016/S0264-410X(01)00290-0 |pmid=11587822}}</ref> કેનેડામાં અગ્રણી પૂરક અને વૈકલ્પિક ચિકિત્સિકય કોલેજના વિદ્યાર્થીઓએ એક સરવે હાથ ધર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અભ્યાસક્રમના નવા વિદ્યાર્થીઓની સરખામણીમાં જૂનાં વિદ્યાર્થીઓએ રસીકરણનો વધારે મજબૂત રીતે વિરોધ કર્યો હતો.<ref>{{cite journal |journal=Vaccine |year=2008 |volume=26 |issue=49 |pages=6237–42 |title=Attitudes towards vaccination among chiropractic and naturopathic students |author= Busse JW, Wilson K, Campbell JB |doi=10.1016/j.vaccine.2008.07.020 |pmid=18674581}}</ref> [[વોશિંગ્ટન યુનિવર્સિટી]]એ એકથી બે વર્ષના બાળકો અને એકથી 17 વર્ષ સુધીની વય ધરાવતા લોકોના જૂથમાં એક અભ્યાસ કર્યો હતો અને તેમાં અટકાવી શકાય તેવા રોગોની સામે લડવા રસીકરણ સંબંધે વૈકલ્પિક ચિકિત્સાના ઉપયોગ માટે વીમાના કેટલાં દાવા કરવામાં આવ્યાં છે તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બંને જૂથના સભ્યો જો નિસર્ગોપચારને મળ્યાં હોત તો તેમણે રસી બહુ ઓછી વખત મૂકાવી હોત. આ અભ્યાસમાં બાળકોને અટકાવી શકાય તેવા રોગોની રસી મૂકવવાની ઓછી સંખ્યા અને નિસર્ગોપચારની મુલાકાત વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ પણ જાણવા મળ્યો હતો.<ref name="Downey2009">{{cite journal |journal=Matern Child Health J |year=2009 |volume= |pages= |title=Pediatric vaccination and vaccine-preventable disease acquisition: associations with care by complementary and alternative medicine providers |author=Downey L, Tyree PT, Huebner CE, Lafferty WE |pmid=19760163 |url=http://www.springerlink.com/content/2mpl5g3480466684/ |doi=10.1007/s10995-009-0519-5 }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ==આ પણ જુઓ== *[[આર્નોલ્ડ અહ્રેટ]] *[[જરૂરી પોષકતત્વો]] *[[જળચિકિત્સા]] *[[મલ્ટિવિટામિન]] ==સંદર્ભો== {{Ibid|date=March 2010}} {{reflist|colwidth=30em}} ==બાહ્ય લિંક્સ== *[http://www.anma.org અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન] *[http://www.naturopathic.org અમેરિકન એસોસિએશન ઓફ નેચરોપેથિક ફીઝિશ્યન્સ] *[http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf વ્યાવસાયની વિગતોઃ નેચરોપેથિક પ્રેક્ટિસ પીડીએફ] {{Webarchive|url=https://web.archive.org/web/20160112043423/http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf |date=2016-01-12 }} (312 કેબી), યુસીએસએફ સેન્ટર ફોર ધ હેલ્થ પ્રોફેશન્સ પર ઉપલબ્ધ *[http://www.cnme.org કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન ] *[http://www.naturopathicassoc.ca Canadian Association of Naturopathic Physicians ] {{Webarchive|url=https://web.archive.org/web/20140209071928/http://www.naturopathicassoc.ca/ |date=2014-02-09 }} [[Category:નિસર્ગોપચાર દવા]] 1cfyoyc2dhhowi1i9r30nncrnvrp9tq ચાંદરવા (તા. વાવ) 0 29252 899681 892959 2026-04-03T02:43:37Z ~2026-20470-81 86869 Jay shree Krishna 899681 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ચાંદરવા | state_name = ગુજરાત | district = વાવ-થરાદ | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd = 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ચાંદરવા (તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચાંદરવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == ચાંદરવા ગામની સ્થાપના ઇ.સ. ૧૮૫૪ માં સોલંકી રાજપુતો દ્રારા કરવામાં આવી હતી.{{સંદર્ભ}} == ધાર્મિક સ્થળો == ગામમાં ચિત્રોડ માતાજીનું મંદીર અને નર્મદેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. == જાણીતા વ્યક્તિઓ == * રૂડાજી સોલંકી - વાવ તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ. * રામસીંગભાઈ રાજપુત (કેશરકૃપા) - પૂર્વ પ્રમુખશ્રી બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ , પૂર્વ વાવ તાલુકા ભાજપ મહામંત્રી , વાવ માર્કેટ યાર્ડ વાઇસચેરમેન * વણાજી સોલંકી - વાવ તાલુકાના પ્રમુખ અને વાવ માર્કેટ યાર્ડના ચેરમેન. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] mfp5qdrvpkvnagb5pmsyt1g2jiuq26b ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી 0 42922 899684 871269 2026-04-03T03:47:39Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899684 wikitext text/x-wiki આ '''ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી''' દર્શાવે છે. {| class="wikitable" |- align=left ! '''રાજ્ય''' ! '''સામાન્ય નામ''' ! '''તસ્વીર''' |- | [[આંધ્ર પ્રદેશ]] | [[કાળિયાર]] | [[Image:Blackbuck male female.jpg|150px]] |- | [[અરુણાચલ પ્રદેશ]] | ગાયલ | [[Image:Gayal (Bos frontalis).png|150px]] |- | [[આસામ]] | [[એકસિંગી ગેંડો]] | [[Image:Indian Rhino (Rhinoceros unicornis)1 - Relic38.jpg|150px]] |- | [[બિહાર]] | [[ભારતીય જંગલી બળદ]] |[[ચિત્ર:Indian Bison (Gaur) 1 by N. A. Naseer.jpg|frameless|150x150px]] |- | [[છત્તીસગઢ]] | [[એશિયન જંગલી ભેંસ]] | [[Image:Asiatic water buffalo in zoo tierpark friedrichsfelde berlin germany.jpg|150px]] |- | [[ગોઆ]] | [[ભારતીય જંગલી બળદ]] |[[ચિત્ર:Indian Bison (Gaur) 1 by N. A. Naseer.jpg|frameless|150x150px]] |- | [[ગુજરાત]] | [[સિંહ]] | [[Image:Panthera leo persica male.jpg|150px]] |- | [[હરિયાણા]] | [[કાળિયાર]] | [[Image:Blackbuck male female.jpg|150px]] |- | [[હિમાચલ પ્રદેશ]] | [[હિમ દિપડો]] | [[Image:snow leopard.jpg|150px]] |- | [[જમ્મુ અને કાશ્મીર]] | [[હરણ|કાશ્મીરી હરણ]] | [[Image:Cervus elaphus00.jpg|150px]] |- | [[ઝારખંડ]] | [[હાથી]] | [[Image:IndianElephant.jpg|150px]] |- | [[કર્ણાટક]] | [[હાથી]] | [[Image:IndianElephant.jpg|150px]] |- | [[કેરળ]] | [[હાથી]] | [[Image:IndianElephant.jpg|150px]] |- | [[લક્ષદ્વીપ]] | [[બટરફ્લાય માછલી]] | [[Image:Bep chaetodon decussatus.jpg|150px]] |- | [[મેઘાલય]] | [[ક્લાઉડેડ દીપડો]] | [[Image:Clouded leopard.jpg|150px]] |- | [[મધ્ય પ્રદેશ]] | [[બારસીંગા]] | [[Image:Barasingha.jpg|150px]] |- | [[મહારાષ્ટ્ર]] | [[શેકરુ]] | [[Image:Malabar giant sqirrel.jpg|150px]] |- | [[મણિપુર]] | [[સાન્ગાઈ]] | [[Image:Cervus eldii2.jpg|150px]] |- | [[મિઝોરમ]] | ગિબન વાંદરો | [[Image:Ulluk-2.jpg|150px]] |- | [[નાગાલેંડ]] | [[ભારતીય જંગલી બળદ]] |[[ચિત્ર:Indian Bison (Gaur) 1 by N. A. Naseer.jpg|frameless|150x150px]] |- | [[ઓરિસ્સા]] | સાબર હરણ | [[Image:Sambhar deer.jpg|150px]] |- | [[પોંડિચેરી]] | [[ખિસકોલી]] | [[Image:Sciuridae.jpg|150px]] |- | [[પંજાબ, ભારત|પંજાબ]] | [[કાળિયાર]] | [[Image:Blackbuck male female.jpg|150px]] |- | [[રાજસ્થાન]] | [[ચિંકારા]] | [[Image:Chinkara.jpg|150px]] |- | [[સિક્કિમ]] | [[લાલ પાન્ડા]] | [[Image:Ailurus fulgens RoterPanda LesserPanda.jpg|150px]] |- | [[તામિલ નાડુ]] | [[નિલગીરી તાહર]] | [[Image:Nilgiri Tahr, Kerala.jpg|150px]] |- | [[ત્રિપુરા]] | [[પાયરનો લંગુર]] | [[ચિત્ર:Trachypithecus geei (Assam, 2006).jpg|150x150px]] |- | [[ઉત્તરાખંડ]] | [[હરણ|કસ્તુરી હરણ]] | [[Image:Moschustier.jpg|150px]] |- | [[ઉત્તર પ્રદેશ]] | [[હરણ]] | [[Image:Barasingha.jpg|150px]] |- | [[પશ્ચિમ બંગાળ]] | [[વાઘ]] | [[Image:Panthera tigris tigris.jpg|150px]] |} ભારતમાં આ પ્રાણીઓ પર લુપ્ત થવાનો ખતરો છે. == આ પણ જુઓ == * [[ભારતના રાજ્ય ફૂલોની યાદી‎]] * [[ભારતના રાજ્ય પક્ષીઓની યાદી]] * [[ભારતના રાજ્ય વૃક્ષોની યાદી‎]] * [[ભારતીય રાજ્યોના પ્રતિકો]] * [[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.pannatigerreserve.in/kids/state.htm ભારતીય રાજ્ય પ્રાણીઓ] {{Webarchive|url=https://web.archive.org/web/20141013002319/http://www.pannatigerreserve.in/kids/state.htm |date=2014-10-13 }} [[Category:પ્રાણીઓ|State Animals]] {{સ્ટબ}} ew7dk53h9ghs6lnfu34i83pj164u124 ભારતના રાજ્ય ફૂલોની યાદી 0 42923 899685 857819 2026-04-03T03:48:04Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899685 wikitext text/x-wiki {{ભાષાંતર}} આ '''ભારતના રાજ્યના ફૂલોની યાદી''' છે. {| class="wikitable" |- align="left" ! '''રાજય''' ! '''સામાન્ય નામ''' ! '''વૈજ્ઞાનિક નામ''' ! '''છબી''' |- | [[આંધ્ર પ્રદેશ]] | ''[[Nelumbo]]'' [[Nelumbo|Water lily]] | | |- | [[અરુણાચલ પ્રદેશ]] | [[Lady's Slipper]] | ''[[Cypripedioideae]]'' | [[File:Pinkslipper.jpg|150px]] |- | [[આસામ]] | [[Foxtail Orchids]] | ''[[Rhynchostylis gigantea]]'' | [[File:Rhynchostylis gigantea 2.jpg|150px]] |- | [[બિહાર]] | [[Bauhinia acuminata|White Orchid-tree]] | ''[[Bauhinia acuminata]]'' | [[File:Bauhinia Acuminata.jpg|150px]] |- | [[છત્તીસગઢ]] | | | |- | [[ગોઆ]] | | | |- | [[ગુજરાત]] | [[ગલગોટા]] | [[Tagetes erecta]]<ref>http://2.imimg.com/data2/OT/FH/MY-/shiv-pdf.pdf for the scientific name</ref> | [[File:Tagetes x erecta1.jpg|150px]] |- | [[હરિયાણા]] | [[કમળ]] | ''[[Nelumbo nucifera]]'' | |- | [[હિમાચલ પ્રદેશ]] | [[Rhododendron]] | ''[[Rhododendron ponticum]]'' | [[File:Rhododendron-by-eiffel-public-domain-20040617.jpg|150px]] |- | [[જમ્મુ અને કાશ્મીર]] | [[Common Rhododendron]] | ''[[Rhododendron ponticum]]'' | [[File:Rhododendron ponticum 2.jpg|150px]] |- | [[ઝારખંડ]] | [[Parrot Tree]] | ''[[Butea monosperma]]'' | [[File:STS_001_Butea_monosperma.jpg|150px]] |- | [[કર્ણાટક]] | [[કમળ]] | ''[[Nelumbo nucifera]]'' | [[File:Indian Lotus (Nelumbo nucifera).jpg|150px]] |- | [[કેરળ]] | [[Golden Shower Tree]] | ''[[Cassia fistula]]'' | [[File:Cassia-fistula.jpg|150px]] |- | [[લક્ષદ્વીપ]] | | | |- | [[મેઘાલય]] | [[Lady's Slipper]] | ''[[Cypripedioideae]]'' | [[File:Pinkslipper.jpg|150px]] |- | [[મધ્ય પ્રદેશ]] | [[Parrot Tree]] | ''[[Butea monosperma]]'' | [[File:STS_001_Butea_monosperma.jpg|150px]] |- | [[મહારાષ્ટ્ર]] | [[જરુલ]] | ''[[Lagerstroemia speciosa]]''<ref>Govt of Maharasthra ENVIS Cell :[http://envis.maharashtra.gov.in/envis_data/pdf/trees.pdf Important native trees of India] {{Webarchive|url=https://web.archive.org/web/20090824040133/http://envis.maharashtra.gov.in/envis_data/pdf/trees.pdf |date=2009-08-24 }}</ref> | [[File:Jarul.jpg|150px]] |- | [[મણિપુર]] | [[Siroi Lily]] | ''[[Lilium mackliniae]]'' | [[File:Siroi Lily.jpg|150px]] |- | [[મિઝોરમ]] | [[Red Vanda]] | | |- | [[નાગાલેન્ડ]] | [[Rhododendron]] | ''[[Rhododendron ponticum]]'' | [[File:Rhododendron-by-eiffel-public-domain-20040617.jpg|150px]] |- | [[ઓડિશા]] | [[Saraca asoca|અશોક]]<ref>{{cite web |url=http://www.cyberorissa.com/myorissa/districts/dist_hom.html |title=CyberOrissa.com :: Orissa |work=cyberorissa.com |year=2011 |quote=State Flower |access-date=26 May 2012 |archive-date=29 ઑગસ્ટ 2011 |archive-url=https://web.archive.org/web/20110829175929/http://www.cyberorissa.com/myorissa/districts/dist_hom.html |url-status=dead }}</ref><ref>{{cite web |url= http://www.mapsofindia.com/orissa/state-symbols.html |title=Orissa State Symbols |work=mapsofindia.com |year=2011|quote=The state flower is the ‘Ashoka’ flower |access-date=26 May 2012}}</ref> | ''Saraca asoca'' | [[File:Sita-Ashok (Saraca asoca) flowers in Kolkata W IMG 4146.jpg|150px]] |- | [[પુડુચેરી]] | [[Cannonball tree]] <br /> [['s Flower]] | ''[[Couroupita guianensis]]'' | [[File:Cannonballtree2.jpg|150px]] |- | [[પંજાબ]] | | | |- | [[રાજસ્થાન]] | [[Rohira]] | ''[[Tecomella undulata]]'' | |- | [[સિક્કિમ]] | [[Noble orchid]] | ''[[Cymbidium goeringii]]'' | [[File:Cymbidium goeringii 'Setsuzan'.jpg|150px]] |- | [[તમિલનાડુ]] | [[Glory lily]] | ''Gloriosa superba'' | [[File:Gloriosa rothschildiana 01.jpg|150px]] |- | [[ત્રિપુરા]] | નાગ કેસર | ''[[Mesua ferrea]]'' |[[File:Mesua ferrea.jpg|150px]] |- | [[ઉત્તરાખંડ]] | બ્રહ્મકમળ | ''[[Saussurea obvallata]]'' | [[File:The Bramha Kamal.JPG|150px]] |- | [[ઉત્તર પ્રદેશ]] | પલાશ<ref>{{cite web |url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-18/lucknow/29443247_1_flower-state-bird-symbol |title=Palash gets state flower's status - Times Of India |first= |last= |work=indiatimes.com |year=2011 |quote=Palash (Butea monosperma) is now the state flower of Uttar Pradesh |access-date=8 October 2012 |archive-date=2013-06-14 |archive-url=https://web.archive.org/web/20130614083421/http://articles.timesofindia.indiatimes.com/2011-04-18/lucknow/29443247_1_flower-state-bird-symbol |url-status=dead }}</ref><ref>{{cite web |url= http://www.indianexpress.com/news/ie-briefs/735006/ |title=IE Briefs - Indian Express |first= |last= |work=indianexpress.com |year=2011|quote=The Uttar Pradesh government has declared ‘Palash’ or the ‘Flame of Forest’ as the state flower |access-date=8 October 2012}}</ref> | ''[[Butea monosperma]]'' | [[File:STS 001 Butea monosperma.jpg|150px]] |- | [[પશ્ચિમ બંગાળ]] | [[Night-flowering Jasmine]] | ''[[Nyctanthes arbor-tristis]]'' |[[File:Flower & flower buds I IMG 2257.jpg|150px]] |} ==આ પણ જુઓ== *[[ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી‎]] *[[ભારતના રાજ્ય પક્ષીઓની યાદી]] *[[ભારતના રાજ્ય વૃક્ષોની યાદી‎]] *[[ભારતીય રાજ્યોના પ્રતિકો]] *[[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ]] ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ== *[http://www.flowerspicture.org Complete Reference for Indian flower collection] *[http://www.flower.org.in Complete Indian flower collection] {{Webarchive|url=https://web.archive.org/web/20100115011608/http://www.flower.org.in/ |date=2010-01-15 }} *[http://www.pannatigerreserve.in/kids/state.htm Indian state flowers] {{Webarchive|url=https://web.archive.org/web/20141013002319/http://www.pannatigerreserve.in/kids/state.htm |date=2014-10-13 }} *[http://www.biodiversityofindia.org/index.php?title=Official_flora_and_fauna_of_India Official flora and fauna of various states in India] ''On Biodiversity of India wiki'' [[Category:States and territories of India-related lists|State flowers]] [[Category:Natural history of India]] 25v9i7dqu31tr1azfurw3ysivuhf2t8 ભારતના રાજ્ય વૃક્ષોની યાદી 0 42925 899686 852043 2026-04-03T03:48:45Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899686 wikitext text/x-wiki અહીં '''ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષોની યાદી''' દર્શાવી છે. {| class="wikitable" |- bgcolor="#CCCCCC" |- align=left !રાજ્ય !સામાન્ય નામ !વૈજ્ઞાનિક નામ !ચિત્ર |- | [[આંધ્ર પ્રદેશ]] | [[લીમડો]] | ''[[:en:Azadirachta indica|Azadirachta indica]]'' | [[Image:GntNeemTree.jpg|150px]] |- | [[અરુણાચલ પ્રદેશ]] | [[હોલોંગ (વૃક્ષ)|હોલોંગ]] | ''[[:en:Dipterocarpus macrocarpus|Dipterocarpus macrocarpus]]'' | |- | [[આસામ]] | [[હોલોંગ (વૃક્ષ)|હોલોંગ]] | ''[[:en:Dipterocarpus macrocarpus|Dipterocarpus macrocarpus]]'' | |- | [[બિહાર]] | [[પીપળો|પીપળ, બોધીવૃક્ષ]] | ''[[:en:Ficus religiosa|Ficus religiosa]]'' | [[Image:Ficus religiosa Bo.jpg|150px]] |- | [[છત્તીસગઢ]] | [[સાલ (વૃક્ષ)|સાલ]] | [[:en:Shorea robusta|Shorea robusta]] | [[Image:Sal (Shorea robusta)- old leaf at Jayanti, Duars W Picture 122.jpg|150px]] |- | [[ગોઆ|ગોવા]] | [[સાજડ (વૃક્ષ)|સાજડ, રક્તાર્જુન, સાદડ]] | ''[[:en:Terminalia elliptica|Terminalia elliptica]]'' | [[Image:Terminalia elliptica NP.JPG|150px]] |- | [[ગુજરાત]] | [[વડ]]<ref name="The Times of India 2016">{{cite web | title=Gujarat forgets state bird, tree and flower | website=The Times of India | date=૧૪ જાન્યુઆરી ૨૦૧૬ | url=http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Gujarat-forgets-state-bird-tree-and-flower/articleshow/29893945.cms | access-date=૧૪ જુલાઇ ૨૦૧૭}}</ref> | ''[[:en:Ficus benghalensis|Ficus benghalensis]]'' | [[Image:Great banyan tree kol.jpg|150px]] |- | [[હરિયાણા]] | [[પીપળો|પીપળ, બોધીવૃક્ષ]] | ''[[:en:Ficus religiosa|Ficus religiosa]]'' | [[Image:Ficus religiosa Bo.jpg|150px]] |- | [[હિમાચલ પ્રદેશ]] | [[દેવદાર (વૃક્ષ)|દેવદાર]] | ''[[:en:Cedrus deodara|Cedrus deodara]]'' | [[Image:Cedrus deodara Himalajazeder.JPG|150px]] |- | [[જમ્મુ અને કાશ્મીર]] | [[ચિનાર (વૃક્ષ)|ચિનાર]] | ''[[:en:Platanus orientalis|Platanus orientalis]]'' | [[Image:Platanus orientalis tree.JPG|150px]] |- | [[ઝારખંડ]] | [[સાલ (વૃક્ષ)|સાલ]] | ''[[:en:Shorea robusta|Shorea robusta]]'' | [[Image:Sal (Shorea robusta)- old leaf at Jayanti, Duars W Picture 122.jpg|150px]] |- | [[કર્ણાટક]] | [[ચંદન (વૃક્ષ) |ચંદનવૃક્ષ ]] | ''[[:en:Santalum album|Santalum album]]'' |[[Image:Sandal leaf.jpg|150px]] |- | [[કેરળ]] | [[નારિયેળ|નારિયેળી]] | ''[[:en:Cocos nucifera|Cocos nucifera]]'' | [[Image:Starr_031209-0059_Cocos_nucifera.jpg|150px]] |- | [[મેઘાલય]] | [[શેવન (વૃક્ષ)|શેવન]] | ''[[:en:Gmelina arborea|Gmelina arborea]]'' | [[Image:Gmelina arborea bark I IMG 3543.jpg|150px]] |- | [[મધ્ય પ્રદેશ]] | [[વડ]] | [[:en:Ficus benghalensis|Ficus benghalensis]] | [[Image:Banyantree.jpg|150px]] |- | [[મહારાષ્ટ્ર]] | [[આંબો]] | ''[[:en:Mangifera indica|Mangifera indica]]'' | [[Image:Mangifera indica. Tropical Brazil.JPG|150px]] |- | [[મણિપુર]] | [[ઈન્ડિયન મહૉગનિ (વૃક્ષ)|ઈન્ડિયન મહૉગનિ]] | ''[[:en:Toona ciliata|Toona ciliata]]'' | [[Image:Starr 020803-0078 Toona ciliata.jpg|150px]] |- | [[મિઝોરમ]] | [[નાગકેસર (વૃક્ષ)|નાગકેસર]] | ''[[:en:Mesua ferrea|Mesua ferrea]]'' | [[Image:MesuaFerrea IronWood.jpg|150px]] |- | [[નાગાલેંડ]] | [[ઉતિસ (વૃક્ષ)|ઉતિસ]] | [[:en:Alnus nepalensis|Alnus nepalensis]] | [[Image:Alnus_nepalensis.JPG|150px]] |- | [[ઓરિસ્સા]] | [[પીપળો]]<ref>{{cite web |url= http://www.mapsofindia.com/orissa/state-symbols.html |title=Orissa State Symbols|work=mapsofindia.com |year=૨૦૧૧ |quote=the state tree is the imposing ‘Ashwatha’ tree |access-date=૨૬ મે ૨૦૧૨}}</ref> | ''[[:en:Ficus religiosa|Ficus religiosa]]'' | [[Image:Ficus religiosa Bo.jpg|150px]] |- | [[પંજાબ, ભારત|પંજાબ]] | [[સીસમ]] | ''[[:en:Dalbergia sissoo|Dalbergia sissoo]]'' | [[Image:Dalbergia sissoo Bra24.png|150px]] |- | [[રાજસ્થાન]] | [[ખીજડો]] | ''[[:en:Prosopis cineraria|Prosopis cineraria]]'' | [[Image:Jhand (Prosopis cineraria) at Hodal W IMG 1191.jpg|150px]] |- | [[સિક્કિમ]] | બુરાંસ | ''[[:en:Rhododendron niveum|Rhododendron niveum]]'' | [[Image:Manaslu-Circuit Rhododendron Forest.jpg|150px]] |- | [[તામિલ નાડુ]] | [[તાડ]] | ''[[:en:Borassus|Borassus]]'' | [[Image:Borassus flabellifer.jpg|150px]] |- | [[ત્રિપુરા]] | [[અગર (વૃક્ષ)]] | ''[[:en:Aquillaria agallocha|Aquillaria agallocha]]'' | [[File:Agarwood.jpg|150px]] |- | [[ઉત્તરાખંડ]] | બુરાંસ | ''[[:en:Rhododendron arboreum|Rhododendron arboreum]]'' | [[File:Rhododendron arboreum 2009.jpg|150px]] |- | [[ઉત્તર પ્રદેશ]] | [[અશોક વૃક્ષ]] | ''[[:en:Saraca asoca|Saraca asoca]]'' | [[Image:Sita-Ashok (Saraca asoca) leaves & flowers in Kolkata W IMG 2272.jpg|150px]] |- | [[પશ્ચિમ બંગાળ]] | [[સપ્તપર્ણી]] | ''[[:en:Alstonia scholaris|Alstonia scholaris]]'' <ref>{{cite web | url=http://rajbhavankolkata.gov.in/pdf/occasional%20paper5.pdf | format=PDF | title=Occastional Paper-5, Plant Wealth of The Raj Bhavan, Kolkata | date=માર્ચ ૨૦૦૮ | page=૧૬ | publisher=Website on The Raj Bhavan, Kolkata from Government of India portal | access-date=૨૩ ડિસેમ્બર ૨૦૦૮ | archive-date=2011-07-19 | archive-url=https://web.archive.org/web/20110719075808/http://rajbhavankolkata.gov.in/pdf/occasional%20paper5.pdf | url-status=dead }}</ref> | [[File:Alstonia scholaris.jpg|150px]] |} {| class="wikitable" |- bgcolor="#CCCCCC" |- align=left !કેન્દ્રશાસિત પ્રદેશ !સામાન્ય નામ !વૈજ્ઞાનિક નામ !ચિત્ર |- | [[પોંડિચેરી]] | [[બીલી (વૃક્ષ)|બીલી]] | ''[[:en:Aegle marmelos|Aegle marmelos]]'' | [[Image:Bael_%28Aegle_marmelos%29_tree_at_Narendrapur_W_IMG_4116.jpg|150px]] |- | [[લક્ષદ્વીપ]] | બ્રેડફ્રુટ (નીરફણસ) વૃક્ષ | ''[[:en:Artocarpus altilis|Artocarpus altilis]]'' | [[Image:Uru-tahiti1.jpg|150px]] |- |- | [[આંદામાન ટાપુઓ|આંદામાન અને નિકોબાર દ્વિપસમુહ]] | [[આંદામાન પદૌક (વૃક્ષ)|આંદામાન પદૌક,<br> આંદામાન રેડવૂડ]]<ref name=":0">{{Cite web|url=http://generalknowledge.xyz/state-symbols-of-india/|title=State Symbols of India|last=|first=|date=|website=|publisher=|access-date=|archive-date=2017-08-07|archive-url=https://web.archive.org/web/20170807152517/http://generalknowledge.xyz/state-symbols-of-india/|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://www.bsienvis.nic.in/KidsCentre/BSI_3937.aspx|title=State Trees of India|website=www.bsienvis.nic.in|access-date=2016-10-15|archive-date=2015-06-19|archive-url=https://web.archive.org/web/20150619102329/http://www.bsienvis.nic.in/KidsCentre/BSI_3937.aspx|url-status=dead}}</ref> |''Pterocarpus dalbergioides'' |[[File:Andaman padauk 02.JPG|150px]] |- | [[ચંદીગઢ]] | [[આંબો]]<ref name=":0" /><ref>{{Cite book|url=http://chandigarh.gov.in/pdf/forest-state-abft.pdf|title=State Animal, Bird, Tree and Flower of Chandigarh|last=|first=|publisher=|year=|isbn=|location=|pages=1|via=|access-date=2017-07-15|archive-date=2018-12-22|archive-url=https://web.archive.org/web/20181222184127/http://chandigarh.gov.in/pdf/forest-state-abft.pdf|url-status=dead}}</ref> |''Mangifera Indica'' |[[File:Starr 070221-4713 Mangifera indica.jpg|150px]] |- | [[દાદરા અને નગર હવેલી]] | નિયુક્ત થયું નથી | | |- | [[દમણ અને દીવ]] | નિયુક્ત થયું નથી | | |- | [[દિલ્હી]] | નિયુક્ત થયું નથી | | |- |} ==આ પણ જુઓ== *[[ભારતના રાજ્ય ફૂલોની યાદી‎]] *[[ભારતના રાજ્ય પક્ષીઓની યાદી]] *[[ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી‎]] *[[ભારતીય રાજ્યોના પ્રતિકો]] *[[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ]] ==સંદર્ભ == {{reflist}} == બાહ્ય કડીઓ == *[http://www.pannatigerreserve.in/kids/state.htm Indian state trees] {{Webarchive|url=https://web.archive.org/web/20141013002319/http://www.pannatigerreserve.in/kids/state.htm |date=2014-10-13 }} *[http://www.biodiversityofindia.org/index.php?title=Official_flora_and_fauna_of_India Official flora and fauna of various states in India] ''On Biodiversity of India wiki'' {{સ્ટબ}} 6kkd1b10wrazt8uejpipmzfg07yd3z9 ભારતના રાજ્ય પક્ષીઓની યાદી 0 42926 899683 862164 2026-04-03T03:47:15Z InternetArchiveBot 63183 Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5 899683 wikitext text/x-wiki આ લેખ '''ભારતના રાજ્ય પક્ષીઓની યાદી''' છે. == રાજ્યો == {| class="wikitable" |- align="left" ! '''રાજ્ય''' ! '''સામાન્ય નામ''' ! '''વૈજ્ઞાનિક નામ''' ! '''છબી''' |- | [[આંધ્ર પ્રદેશ]] | ગુલાબી કાંઠલાવાળો પોપટ અથવા [[સૂડો]] | ''Psittacula krameri'' | [[File:Rose-ringed_Parakeet_(Psittacula_krameri)-_Female_on_a_Neem_(Azadirachta_indica)_tree_at_Hodal_Iws_IMG_1279.jpg|200x200px]] |- | [[અરુણાચલ પ્રદેશ]] | [[ચિલોત્રો]] | ''Buceros bicornis'' | [[File:Great-Hornbill.jpg|200x200px]] |- | [[આસામ]] | [[સફેદ-પાંખવાળી જંગલી બતક]] | ''Cairina scutulata'' | [[File:White-winged.wood.duck.arp.jpg|200x200px]] |- | [[બિહાર]] | [[નીલકંઠ (પક્ષી)|નીલકંઠ]] | ''Coracias benghalensis'' | [[ચિત્ર:Indian roller (Coracias benghalensis) Photograph by Shantanu Kuveskar.jpg|200x200px]] |- | [[છત્તીસગઢ]] | [[પહાડી મેના]] | ''Gracula religiosa'' |[[File:Gracula_religiosa_robusta-01.JPG|267x267px]] |- | [[ગોવા]] | લાલ ગળાવાળું બુલબુલ | ''Pycnonotus gularis'' |[[File:Flame-throated_bulbul.jpg|200x200px]] |- | [[ગુજરાત]] | [[બળા (પક્ષી)|બળા]] | ''Phoenicopterus roseus'' | [[File:Greater_flamingo_sub_adult_(1).jpg|200x200px]] |- | [[હરિયાણા]] | [[કાળો તેતર]] | ''Francolinus francolinus'' | [[File:Black_Francolin.jpg|200x200px]] |- | [[હિમાચલ પ્રદેશ]] | [[મોનલ]] | ''Tragopan melanocephalus'' | [[File:WesternTragopan.jpg|200x200px]] |- | [[ઝારખંડ]] | [[કોયલ]] | ''Eudynamys scolopacea'' | [[File:Asian_Koel_(Male)_I_IMG_8190.jpg|200x200px]] |- | [[કર્ણાટક]] | [[નીલકંઠ (પક્ષી)|નીલકંઠ]] | ''Coracias benghalensis'' | [[ચિત્ર:Indian roller (Coracias benghalensis) Photograph by Shantanu Kuveskar.jpg|200x200px]] |- | [[કેરળ]] | [[ચિલોત્રો]] | ''Buceros bicornis'' | [[File:Great-Hornbill.jpg|200x200px]] |- | [[મેઘાલય]] | [[પહાડી મેના]] | ''Gracula religiosa'' | [[File:Common hill myna.jpg|200x200px]] |- | [[મધ્ય પ્રદેશ]] | [[દૂધરાજ]] | ''Terpsiphone paradisi'' | [[File:Asian_Paradise_Flycatcher.jpg|200x200px]] |- | [[મહારાષ્ટ્ર]] | [[હરીયાળ]] | ''Treron phoenicoptera'' | [[File:Yellow-footed_Green-Pigeon_(Treron_phoenicopterus)_male-8.jpg|200x200px]] |- | [[મણીપુર]] | [[હ્યુમનો વનમોર]] | ''Syrmaticus humiae'' | [[File:Syrmaticus_humiae.jpg|200x200px]] |- | [[મિઝોરમ]] | [[હ્યુમનો વનમોર]] | ''Syrmaticus humiae'' | [[File:Syrmaticus_humiae.jpg|200x200px]] |- | [[નાગાલેંડ]] | [[બ્લિથનો વનમોર]] | ''Tragopan blythii'' | [[File:Tragopan_blythii01.jpg|200x200px]] |- | [[ઓરિસ્સા]] | [[મોર]]<ref>http://orissa.gov.in/e-magazine/Orissareview/apr2005/englishpdf/bluelay.pdf Blue Jay: The State Bird of Orissa</ref> | ''Coracias benghalensis'' | [[File:Indian_Roller_(Coracias_benghalensis)_Photograph_By_Shantanu_Kuveskar.jpg|200x200px]] |- | [[પંજાબ]] | [[શકરો]] | ''Accipiter gentilis'' | [[File:Northern_Goshawk_ad_M2.jpg|200x200px]] |- | [[રાજસ્થાન]] | [[ઘોરાડ]] | ''Ardeotis nigriceps'' | [[File:Great_Indian_bustard.jpg|200x200px]] |- | [[સિક્કિમ]] | [[લાલ વનમોર]] | ''Ithaginis cruentus'' | [[File:Blood_Pheasant.jpg|200x200px]] |- | [[તમિલનાડુ]] | [[નીલમ હોલી]] | ''Chalcophaps indica'' | [[File:Chalcophaps_indica_-a_pair_in_captivity-8a.jpg|200x200px]] |- | [[ઉત્તરાખંડ]] | [[મોનલ]] | ''Lophophorus impejanus'' | [[File:Himalayan_Monal_on_Snow.jpg|200x200px]] |- | [[ઉત્તર પ્રદેશ]] | [[સારસ]] | ''Grus antigone'' | [[File:Saus_Crane_I_IMG_8663.jpg|200x200px]] |- | [[પશ્ચિમ બંગાળ]] | [[સફેદ છાતીવાળો કલકલિયો]] | ''Halcyon smyrnensis'' | [[File:White-throated_kingfisher_BNC.jpg|200x200px]] |} == કેન્દ્રશાસિત પ્રદેશો == {| class="wikitable sortable" |- bgcolor="#CCCCCC" ! કેન્દ્રશાસિત પ્રદેશ !! સામાન્ય નામ !! વૈજ્ઞાનિક નામ !! છબી |- | [[અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ|આંદામાન અને નિકોબાર]]|| આંદામાન વુડ પિજન<ref>{{Cite web|url=http://www.andaman.gov.in/bird-animal-tree|title=State Bird/Animal/Tree - Andaman and Nicobar Administration, India|website=www.andaman.gov.in|access-date=2016-10-16|archive-date=2018-09-25|archive-url=https://web.archive.org/web/20180925161647/http://www.andaman.gov.in/bird-animal-tree|url-status=dead}}</ref> || ''Columba palumboides'' ||[[File:IanthoenasColumboidesSmit.jpg|200px]] |- | [[ચંદીગઢ]]|| ભારતીય ભૂખરો ચિલોત્રો<ref>{{Cite web|url=http://chandigarh.gov.in/pdf/forest-state-abft.pdf|title=State Animal, Bird, Tree, and Flower of Chandigarh|access-date=2021-05-02|archive-date=2018-12-22|archive-url=https://web.archive.org/web/20181222184127/http://chandigarh.gov.in/pdf/forest-state-abft.pdf|url-status=dead}}</ref> || ''Ocyceros birostris'' ||[[File:Indian Gray Hornbill(Ocyceros birostris) at north Bengal University Campus.jpg|200px]] |- | [[દાદરા અને નગરહવેલી|દાદરા અને નગરહવેલી અને દીવ]]|| ''કોઇ નહી'' || || |- | દિલ્હી || [[ચકલી]]|| ''Passer domesticus'' || [[File:House_Sparrow_(Passer_domesticus)-_Male_in_Kolkata_I_IMG_5904.jpg|200px]] |- |જમ્મુ અને કાશ્મીર||કાળું કાંઠાલુ સારસ|| || |- | [[લડાખ]]|| કાળું કાંઠાલુ સારસ || ''Grus nigricollis'' || [[File:Black-necked_Crane_Tso_Kar_Ladakh_Jammu_and_Kashmir_India_Asia_12.08.2013.png|200px]] |- | [[લક્ષદ્વીપ|લક્ષદ્વીપ ટાપુઓ]] || વાબગલી || ''Onychoprion fuscatus'' || [[File:Sterna_fuscata.JPG|200px]] |- | [[પોંડિચેરી]] || [[કોયલ]] || ''Eudynamys scolopaceus'' || [[File:Asian_koel.jpg|200px]] |} == આ પણ જુઓ == * [[ભારતના રાજ્ય ફૂલોની યાદી‎]] * [[ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી]] * [[ભારતના રાજ્ય વૃક્ષોની યાદી‎]] * [[ભારતીય રાજ્યોના પ્રતિકો]] * [[ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ]] ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [http://www.pannatigerreserve.in/kids/state.htm Indian state birds] {{Webarchive|url=https://web.archive.org/web/20141013002319/http://www.pannatigerreserve.in/kids/state.htm |date=2014-10-13 }} * [http://www.biodiversityofindia.org/index.php?title=Official_flora_and_fauna_of_India Official flora and fauna of various states in India] ''On Biodiversity of India wiki'' [[શ્રેણી:પક્ષી]] rophhmo56rqxyb4ajvgs2abz79yhdub ત્રાપજ (તા. તળાજા) 0 52097 899690 812480 2026-04-03T10:46:11Z ~2026-20597-82 86873 આ લેખમાં ત્રાપજ ગામમાં મેપાધારે હનુમંત ગૌસેવા ધામે થતી જીવદયા નું કાર્ય થઈ રહ્યું છે જે ગીરી બાપુ - ત્રાપજ દ્વારા કરવામાં આવે છે 899690 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 21.424347 | longd = 72.107584 | locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = 66| population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = જીજે-૦૪| sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ=યોગ્ય}} '''{{PAGENAME}}''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[તળાજા તાલુકો|તળાજા તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/talaja-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી |archive-url = https://web.archive.org/web/20130723040001/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/talaja-taluka.htm |archive-date = ૨૩ જુલાઇ ૨૦૧૩ |date = ૭ ઓક્ટોબર ૨૦૧૩ |website = જિલ્લા પંચાયત, ભાવનગર |publisher = ગુજરાત સરકાર |access-date = }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. ==ભુગોળ== ==ઇતિહાસ== ભાવનગર રજવાડાના સમયમાં મહારાજાએ અહીયા એક ટેકરી પર હવાખાવાના સ્થળ તરીકે સુંદર બંગલો બનાવરાવ્યો હતો. એ હાલ પણ '''ત્રાપજ બંગલો'''તરીકે અસ્તિત્વ ધરાવે છે.ત્રાપજ ગામમાં મેપાધારે ખુબ જ પ્રાચીન રોકડીયા હનુમાન દાદા નું મંદિર છે તેમજ ત્યાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત*હનુમંત ગૌસેવા ધામ* આવેલ છે ત્યાં બિમાર, અપંગ, ઈજાગ્રસ્ત ગાયો ની સેવા કરવામાં આવે છે ==આ પણ જુવો== * [[ભાવનગર]] * [[ગુજરાત]] * [[ભારત]] <hr> {{તળાજા તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:તળાજા તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} tdn680q65063rrnat6s65v1c0x6k880 સેદરડા (તા.મહુવા) 0 52345 899694 813725 2026-04-03T11:19:21Z ~2026-20597-82 86873 આ લેખમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે જે સેદરડા ગામની સત્યતા જનસમક્ષ રજૂ કરવાનો ઉદ્દેશ છે 899694 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | native_name = {{PAGENAME}} | type = ગામ | latd = 21.255302| longd = 71.714101| locator_position = right | state_name = ગુજરાત | state_name2 = | district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] | leader_title = | leader_name = | altitude = | population_as_of = | population_total = | population_density = | area_magnitude= sq. km | area_total = | area_telephone = | postal_code = | vehicle_code_range = | sex_ratio = | unlocode = | website = | footnotes = | સ્થિતિ=યોગ્ય | }} '''{{PAGENAME}}''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]માં આવેલું એક ગામ છે<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત |first = ભાવનગર |date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |website = |publisher = ગુજરાત સરકાર |access-date = ૦૭-ઓકટોબર-૨૦૧૩ |archive-date = 2013-07-23 |archive-url = https://web.archive.org/web/20130723041653/http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm |url-status = dead }}</ref>. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે<ref name="bvndp1234"></ref>. {{Infobox settlement | name = સેદરડા | native_name = Sedarda | settlement_type = ગામ | pushpin_map = India Gujarat#India | pushpin_label_position = right | subdivision_type = દેશ | subdivision_name = ભારત | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = ગુજરાત | subdivision_type2 = જિલ્લો | subdivision_name2 = ભાવનગર | subdivision_type3 = તાલુકો | subdivision_name3 = મહુવા | unit_pref = Metric | population_total = 6795 | population_as_of = 2011 | population_density_km2 = auto | languages_type = ભાષા | languages = ગુજરાતી | timezone1 = IST | utc_offset1 = +5:30 | postal_code_type = PIN | postal_code = 364280 | registration_plate = GJ }} == ભૌગોલિક સ્થિતિ == સેદરડા ગામ મહુવા તાલુકામાં આવેલું છે અને મહુવા શહેરથી અંદાજે 22 કિ.મી. દૂર આવેલું છે. જિલ્લા મુખ્ય મથક ભાવનગરથી લગભગ 100 કિ.મી. દૂર આવેલું છે.સેદરડા ગામની સરહદ એ બોરડી,રાજાવદર,બેડા,ભાણવડીયા,શેત્રાણા,કોટામૂઈ જેવા ગામને અડીને છે == વસ્તી == ભારતની 2011 ની જનગણના મુજબ સેદરડા ગામની કુલ વસ્તી 6,795 છે, જેમાં પુરુષ 3,416 અને સ્ત્રી 3,379 છે. 0 થી 6 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા લગભગ 1,044 છે. == સાક્ષરતા == વર્ષ 2011 મુજબ ગામનો સાક્ષરતા દર 59.83% છે. પુરુષ સાક્ષરતા 72.94% અને સ્ત્રી સાક્ષરતા 46.53% છે.જે હાલમાં ખૂબ જ વધતાંદરે છે == આર્થિક પ્રવૃત્તિઓ == ગામના લોકો મુખ્યત્વે ખેતી, કૃષિ મજૂરી અને પશુપાલન સાથે જોડાયેલા છે. == શિક્ષણ == ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ છે. ઉચ્ચ શિક્ષણ માટે મહુવા શહેરમાં સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં કુમાર/કન્યા પ્રાથમિક શાળા તેમજ શ્રી સેદરડા સરકારી હાઇસ્કૂલ ઉપલબ્ધ છે તેમજ રમત-ગમત ક્ષેત્રમાં ખાસ કરીને ખો-ખો ક્ષેત્રે ખૂબ જ આગળ છે == પરિવહન == સેદરડા ગામ રોડ માર્ગ દ્વારા મહુવા અને ભાવનગર સાથે જોડાયેલું છે. == પ્રશાસન == ગામનું શાસન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. == ધાર્મિક મહત્વ == સેદરડા ગામમાં સેદરડા ચોકવાળી માતાજી નું મંદિર, વિશ્વંભર મહાદેવ નું મંદિર, શરમાળીયા દાદા નું મંદિર આવેલું છે તેમજ દર્શનાર્થીઓ દૂર દૂરથી આવે છે તેમજ નવરાત્રી, મહાશિવરાત્રી, હનુમાન જયંતી, રામનવમી, જન્માષ્ટમી, હોળી,.. અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે == સંદર્ભ == {{Reflist}} [[Category:ભાવનગર જિલ્લાનાં ગામો]] {{મહુવા તાલુકાના ગામો}} ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:મહુવા તાલુકો]] {{ગુજરાત ગામ સ્ટબ}} 4r68i6ce9hl7xf4b4c15afurlqiynlv કેસરિયા (તા. ઉના) 0 53436 899668 899462 2026-04-02T16:09:41Z ~2026-20412-90 86861 દાદા દાદી નામ બતાવ્યા મુજબ થોડો ઇતિહાસ એડ કર્યો જોકે લોકવાર્તા છે અમારી પાસે કોઈ લેખિત પુરાવો નથી સો ટકા સાસુ છે 899668 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = કેસરિયા | state_name = ગુજરાત | latd = 20.8071378 | longd = 70.9396129 | district = ગીર સોમનાથ | taluk_names = ઉના | population_total = | population_rank = | population_as_of = ૨૦૧૧ | population_density = | sex_ratio = | literacy = | literacy_rank = | literacy_male = | literacy_female = | official_languages = <!--For several entries use "collapsible list" (see below)--> | area_telephone = ૯૧-૨૮૭૫ | postal_code = 3625XX | vehicle_code_range = GJ-32 (જૂનો GJ-11) | સ્થિતિ = યોગ્ય }} '''કેસરિયા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લાના]] [[ઉના તાલુકો|ઉના તાલુકામાં]] આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરો]], [[કપાસ]], [[મગફળી]], [[શેરડી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે.<ref>{{Cite web|url=https://girsomnathdp.gujarat.gov.in/gu/taluka/Una/Una-general-outline|title=તાલુકા વિષે {{!}} ઉના તાલુકા પંચાયત {{!}} ગીર સોમનાથ જીલ્લો|website=girsomnathdp.gujarat.gov.in|language=en|access-date=૯ ડિસેમ્બર ૨૦૧૭}}</ref> આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ કેસરીયા ગામનું નામ કેસરી વાવના નામ પરથી પડેલું છે.કેસરીયા ગામની સ્થાપના અંગે ચોક્કસ લખિત ઇતિહાસ ઉપલબ્ધ નથી. જોકે, સ્થાનિક લોકવાયકા મુજબ ગામની શરૂઆત શિંગોડ સમુદાય દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. બાદમાં ચૌહાણ, વાજા, સોલંકી, બાંભણીયા અને મકવાણા જેવા સમુદાયોએ અહીં વસવાટ શરૂ કર્યો અને ગામના વિકાસમાં યોગદાન આપ્યું. == ધાર્મિક સ્થળો == ગામમાં ગેલ માતાજી, મહાકાળી માતાજી અને તાળિયા દાદા એટલે કે નાગ દેવતાના મંદિરો આવેલાં છે. {{ઉના તાલુકાનાં ગામ}} == સંદર્ભ == {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} 5eyqrg0cogw3prn2x5y08du8r1xgwwj 899678 899668 2026-04-02T23:32:25Z Dsvyas 561 [[Special:Contributions/~2026-20412-90|~2026-20412-90]] ([[User talk:~2026-20412-90|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 899462 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = કેસરિયા | state_name = ગુજરાત | latd = 20.8071378 | longd = 70.9396129 | district = ગીર સોમનાથ | taluk_names = ઉના | population_total = | population_rank = | population_as_of = ૨૦૧૧ | population_density = | sex_ratio = | literacy = | literacy_rank = | literacy_male = | literacy_female = | official_languages = <!--For several entries use "collapsible list" (see below)--> | area_telephone = ૯૧-૨૮૭૫ | postal_code = 3625XX | vehicle_code_range = GJ-32 (જૂનો GJ-11) | સ્થિતિ = યોગ્ય }} '''કેસરિયા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લાના]] [[ઉના તાલુકો|ઉના તાલુકામાં]] આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરો]], [[કપાસ]], [[મગફળી]], [[શેરડી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે.<ref>{{Cite web|url=https://girsomnathdp.gujarat.gov.in/gu/taluka/Una/Una-general-outline|title=તાલુકા વિષે {{!}} ઉના તાલુકા પંચાયત {{!}} ગીર સોમનાથ જીલ્લો|website=girsomnathdp.gujarat.gov.in|language=en|access-date=૯ ડિસેમ્બર ૨૦૧૭}}</ref> આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ કેસરીયા ગામનું નામ કેસરી વાવના નામ પરથી પડેલું છે. == ધાર્મિક સ્થળો == ગામમાં ગેલ માતાજી, મહાકાળી માતાજી અને તાળિયા દાદા એટલે કે નાગ દેવતાના મંદિરો આવેલાં છે. {{ઉના તાલુકાનાં ગામ}} == સંદર્ભ == {{reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} ndqlck4p268erjl6lpp0s0ba4zrpro6 ચર્ચા:લોલાડા (તા. શંખેશ્વર) 1 76868 899671 449976 2026-04-02T17:10:11Z ~2026-20390-41 86862 /* વિશિષ્ટતા */ 899671 wikitext text/x-wiki == વિશિષ્ટતા == લોલાડા ગામ એ સમી તા. નું સૌથી મોટું ગામ છે. તેમા સૌથી વધારે નાડોદા રાજપૂત, ઠાકોર અને રબારી સૌથી વધુ છે. આ ગામ માં બે તળાવ હોવાથી લોકોને પાણી માટે કકળાટ થતો નથી. મંદિરોમા સૌથી જૂનુ મંદિર ભુવનેશ્વર મહાદેવ નુ મંદિર છે. આ ગામ માં અનેક મંદિરો છે જેમા હનુમાનજીનું મંદિર, બાપા સીતારામ નું મંદિર, રામજી મંદિર, હિંગળાજમાનું મંદિર, નાગ દેવાનું મંદિર, અંબેમાનું મંદિર, સીતળા માતાનું, સ્વામી નારાયણ નું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, નાગણેશ્વરી માનું મંદિર જેવા અનેક મંદિરો આવેલા છે. [[સભ્ય:Ghansyamgiri|Ghansyamgiri]] ([[સભ્યની ચર્ચા:Ghansyamgiri|ચર્ચા]]) ૦૯:૫૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST) :માહિતી માટે આભાર! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૪૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST) 4ory4gxpnccbo5hhkgxub8bm6v8qnrs 899677 899671 2026-04-02T23:31:25Z Dsvyas 561 [[Special:Contributions/~2026-20390-41|~2026-20390-41]] ([[User talk:~2026-20390-41|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 449976 wikitext text/x-wiki == વિશિષ્ટતા == લોલાડા ગામ એ સમી તા. નું સૌથી મોટું ગામ છે. તેમા સૌથી વધારે પટેલ, ઠાકોર અને રબારી સૌથી વધુ છે. આ ગામ માં બે તળાવ હોવાથી લોકોને પાણી માટે કકળાટ થતો નથી. મંદિરોમા સૌથી જૂનુ મંદિર ભુવનેશ્વર મહાદેવ નુ મંદિર છે. આ ગામ માં અનેક મંદિરો છે જેમા હનુમાનજીનું મંદિર, બાપા સીતારામ નું મંદિર, રામજી મંદિર, હિંગળાજમાનું મંદિર, નાગ દેવાનું મંદિર, અંબેમાનું મંદિર, સીતળા માતાનું, સ્વામી નારાયણ નું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, નાગણેશ્વરી માનું મંદિર જેવા અનેક મંદિરો આવેલા છે. [[સભ્ય:Ghansyamgiri|Ghansyamgiri]] ([[સભ્યની ચર્ચા:Ghansyamgiri|ચર્ચા]]) ૦૯:૫૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST) :માહિતી માટે આભાર! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૪૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST) trtd1hasai45yxa1brst6aqmvdiy2pj સભ્યની ચર્ચા:Finchaam 3 154155 899669 899634 2026-04-02T16:44:39Z KonstantinaG07 38638 KonstantinaG07એ [[સભ્યની ચર્ચા:Johndoe2342113]]ને [[સભ્યની ચર્ચા:Finchaam]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Johndoe2342113|Johndoe2342113]]" to "[[Special:CentralAuth/Finchaam|Finchaam]]" 899634 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Johndoe2342113}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૦, ૨ એપ્રિલ ૨૦૨૬ (IST) h4b4hjc9vmguis20n16rjzvqfim5vf9 સભ્યની ચર્ચા:Carnorex16 3 154162 899659 2026-04-02T12:51:08Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899659 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Carnorex16}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૨૧, ૨ એપ્રિલ ૨૦૨૬ (IST) n067eh1ccvzj7gubecgcsfqf3iys7oz સભ્યની ચર્ચા:Accountable-z2 3 154164 899664 2026-04-02T13:45:15Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899664 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Accountable-z2}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૫, ૨ એપ્રિલ ૨૦૨૬ (IST) 3cd6hwq2lq9gpbx0dbmpkb9ivmgv812 સભ્યની ચર્ચા:Vivi 762006 3 154165 899665 2026-04-02T15:09:19Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899665 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vivi 762006}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૯, ૨ એપ્રિલ ૨૦૨૬ (IST) sjsw7cn67j8kkztepqce0qyqpkl1rsb સભ્યની ચર્ચા:Mangoreader16 3 154166 899666 2026-04-02T15:46:03Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899666 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mangoreader16}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૧૬, ૨ એપ્રિલ ૨૦૨૬ (IST) 8j7y0lx53c6xnshfjzv7lhmlmkqcdyn સભ્યની ચર્ચા:Johndoe2342113 3 154167 899670 2026-04-02T16:44:39Z KonstantinaG07 38638 KonstantinaG07એ [[સભ્યની ચર્ચા:Johndoe2342113]]ને [[સભ્યની ચર્ચા:Finchaam]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Johndoe2342113|Johndoe2342113]]" to "[[Special:CentralAuth/Finchaam|Finchaam]]" 899670 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Finchaam]] 4si0ifxumvpv35gh3wnnos1tq787f1v સભ્યની ચર્ચા:Darshil26 3 154168 899672 2026-04-02T17:48:30Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899672 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Darshil26}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૧૮, ૨ એપ્રિલ ૨૦૨૬ (IST) 7avz1an0n07y0rp63ek3dos3h9npzej સભ્યની ચર્ચા:Pigeonization 3 154169 899673 2026-04-02T19:21:35Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899673 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Pigeonization}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૧, ૩ એપ્રિલ ૨૦૨૬ (IST) 23djxfglpnpzjzxymppez4q8jzl0ikh સભ્યની ચર્ચા:MNWPOWERHOUSEINDUSTRIES 3 154170 899676 2026-04-02T21:13:05Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899676 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=MNWPOWERHOUSEINDUSTRIES}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૪૩, ૩ એપ્રિલ ૨૦૨૬ (IST) 5evws438ot6zgcdazruvbw80nlvpnn3 સભ્યની ચર્ચા:Nandini290116 3 154171 899680 2026-04-03T02:13:55Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899680 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nandini290116}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૭:૪૩, ૩ એપ્રિલ ૨૦૨૬ (IST) qm1xovo18jygkzok9hlfxdcwq42hl7d સભ્યની ચર્ચા:Pinal Pandya 3 154172 899682 2026-04-03T02:49:26Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899682 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Pinal Pandya}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૧૯, ૩ એપ્રિલ ૨૦૨૬ (IST) jn1kcd5nsyyrtdtsf6phz8qlxzu3etz સભ્યની ચર્ચા:Negus howard 3 154173 899688 2026-04-03T09:27:58Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899688 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Negus howard}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૫૭, ૩ એપ્રિલ ૨૦૨૬ (IST) 9vzd2cngbnn4qdc8vauk74fm3oex5xi