વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk ગુજરાતી લોકો 0 1105 900012 899846 2026-04-13T10:20:38Z Dsvyas 561 [[Special:Contributions/~2026-22397-96|~2026-22397-96]] ([[User talk:~2026-22397-96|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:MovieLoverFan|MovieLoverFan]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 897263 wikitext text/x-wiki {{સુધારો}} {{માહિતીચોકઠું નૃવંશ સમુદાય |group = ગુજરાતી |image = |caption = |population = {{circa}} ૪ થી ૬ કરોડ |region1 = {{flag|ભારત}}: [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]] રાજ્ય |pop1 = ૬.૦૦ કરોડ |ref1 = {{lower|<ref name="ethnologue">[http://www.ethnologue.com/show_country.asp?name=IN Languages of India], ''Ethnologue.com'' (retrieved 30 October 2007)</ref>}} |region2 = {{flag|પાકિસ્તાન}} |pop2 = ઓછામાં ઓછા ૧૫,૦૦૦-૧,૦૫,૦૦૦ |ref2 = <ref>{{Cite web |title=Ethnologue report for language code: guj |url=https://www.ethnologue.com/show_language.asp?code=guj |archive-url=https://web.archive.org/web/20121224125113/https://www.ethnologue.com/show_language.asp?code=guj |archive-date=2012-12-24 |access-date=2025-12-24 |website=www.ethnologue.com |url-status=live }}</ref> |region3 = {{flag|યુનાઇટેડ કિંગડમ}} |region4 = {{flag|ટાન્ઝાનિયા}} |region5 = {{flag|યુગાન્ડા}} |region6 = {{flag|South Africa|દક્ષિણ આફ્રિકા}} |region7 = {{flag|કેન્યા}} |region8 = {{flag|Madagascar}} |region9 = {{flag|Malawi|માલાવી}} |region10 = {{flag|મલેશિયા}} |region11 = {{flag|Fiji|ફિજી}} |region12 = {{flag|Singapore|સિંગાપોર}} |region13 = {{flag|Mauritius|મોરિશિઅસ}} |region14 = {{flag|Trinidad and Tobago|ટ્રિનિડાડ અને ટોબેગો}} |region15 = {{flag|United States}} |pop15 = ૬,૦૦,૦૦૦ |ref15 = <ref name=Williams>{{cite book |url=http://books.google.com/books?id=nkVBOfE1KkAC&pg=PA207&d |title=Williams on South Asian Religions and Immigration By Raymond Brady Williams |author=Raymond Brady Williams |access-date=૨૫ ફેબ્રુઆરી ૨૦૦૯ |publisher=Ashgate Publishing, Ltd |year=૨૦૦૪ |page=૨૦૭}}</ref> |region16 = {{flag|કેનેડા}} |pop16 = ૧,૧૮,૯૫૦ |ref16 = <ref name=Canada_Population>{{Cite web |last=Government of Canada |first=Statistics Canada |date=2013-05-08 |title=Statistics Canada: 2011 National Household Survey Profile |url=https://www12.statcan.gc.ca/nhs-enm/2011/dp-pd/prof/index.cfm?Lang=E |access-date=2025-12-24 |website=www12.statcan.gc.ca}}</ref> |region17 = {{flag|ઓસ્ટ્રેલિયા}} |langs = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] |rels = [[હિંદુ_ધર્મ|હિંદુ]], [[જૈન_ધર્મ|જૈન]], [[પારસી]], [[ઇસ્લામ]] (જુઓ [[ગુજરાતી મુસલમાન]]), [[ખ્રિસ્તી]] |}} પશ્ચિમ [[ભારત]]માં આવેલું [[ગુજરાત]] રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને '''ગુજરાતી''' કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો [[ગુજરાતી ભાષા]] બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, '''જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.''' પ્રસિદ્ધ ગુજરાતીઓમાં [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલ,]] [[મોહનદાસ ગાંધી]], [[શ્યામજી કૃષ્ણ વર્મા]], [[ધીરુભાઈ અંબાણી]], [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]], વિક્રમ સારાભાઈ, સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન [[નરેન્દ્ર મોદી]]નો સમાવેશ થાય છે. == ફેલાવો == === ભારતમાં ગુજરાતીઓ === ગુજરાતી લોકો ભારતીય ઉપખંડનાં [[પશ્ચિમ]] ભાગમાં આવેલા [[ગુજરાત]] [[રાજ્ય]]માં રહે છે. ઘણા ગુજરાતીઓ [[ભારત]]નાં અન્ય રાજ્યો જેવાકે [[રાજસ્થાન]], [[મહારાષ્ટ્ર]], અને [[મધ્ય પ્રદેશ|મધ્યપ્રદેશ]] તેમજ [[રાજધાની]] [[દિલ્હી]] ઉપરાન્ત કેન્દ્ર શાસિત [[દમણ અને દીવ]], [[દાદરા અને નગરહવેલી|દાદરા નગર હવેલીમાં]] પણ વસવાટ કરે છે. વધુમાં ગુજરાતી ભાષા કચ્છી પ્રજા દ્વારા તેમજ [[પારસી]] લોકો - જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે - દ્વારા પણ બોલવામાં આવે છે. [[અમદાવાદ]]ને ગુજરાતનું આર્થિક પાટનગર, જ્યારે [[વડોદરા]]ને ગુજરાતનું સાંસ્કૃતિક [[પાટનગર]] કહેવામાં આવે છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. ગુજરાતના લોકો મુખ્યત્વે હિંદુ (હિંદુ, શીખ, જૈન, બુદ્ધ - ૯૪%) ધર્મ પાળે છે. ભારતનાં બીજા શહેરોમાં પણ ઘણા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. === અન્યત્ર વસેલા ગુજરાતીઓ === હિજરતી ગુજરાતી પ્રજા નોંધપાત્ર રીતે સમગ્ર વિશ્વમાં વસે છે. [[યુ.કે.]]માં "અંગ્રેજી પૂર્વ આફ્રિકી એશિયાઈ" કોમ એ દેશનિકાલ થયેલ સૌથી મોટી ગુજરાતી વસ્તી છે. અન્ય ગુજરાતીઓની મોટી વસ્તી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં રહે છે (ખાસ કરીને [[કેન્યા]], [[ટાન્ઝાનિયા]], યુગાન્ડા, [[દક્ષિણ આફ્રિકા]], [[મડાગાસ્કર]], મોઝામ્બીક- આ ભૂતપૂર્વ પોર્ટુગીઝ શાષિત કોલોનીની આઝાદી પછી ગુજરાતીઓ નોંધપાત્ર સંખ્યામાં [[પોર્ટુગલ]] સ્થાયી થયાં) અને અગ્નિ એશિયા ([[મ્યાનમાર]], [[મલેશિયા]]). ઘણા ગુજરાતીઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને [[કેનેડા]]માં પણ રહે છે. યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે <ref>{{Cite web |title=Table 52. Languages Spoken at Home by Language: 2006 |url=http://www.census.gov/compendia/statab/tables/09s0052.pdf |archive-url=https://web.archive.org/web/20090509003501/http://www.census.gov/compendia/statab/tables/09s0052.pdf |archive-date=2009-05-09 |access-date=2025-12-24 |website=www.census.gov |url-status=live }}</ref> યુ.એસ.માં ૨૦૦૬માં ૧૪,૧૭,૦૦૦ ઘરોમાં ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભારતીય ભાષાઓ (દા.ત. પંજાબી, તમિળ, તેલુગુ) બોલાતી હતી. આમાંથી ગુજરાતી બોલતા લોકોની સંખ્યા ૨,૯૯,૦૦૦ છે, જે સૂચવે છે આશરે ૨૦ ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે. (આ આંકડામાં કુલ ૩,૨૫,૦૦૦ ઉર્દુ બોલનારા લોકો કે જેઓ સામાન્ય ધારણાં પ્રમાણે મુખ્યત્વે પાકિસ્તાની મૂળના હોઈ શકે છે તેમનો સમાવેશ થતો નથી.) નોંધપાત્ર છે કે આ અંદાજ બીજી કે મોટી ગુજરાતી પેઢી કે જેઓએ એમ ઉલ્લેખ કર્યો છે કે તેઓ મુખ્યત્વે ઘરે અંગ્રેજીમાં વાત કરે છે તેનો સમાવેશ થતો નથી. એક અહેવાલ મુજબ અંદાજે ૪૦% [ભારતીય અમેરિકનો] ગુજરાતી છે, પરંતુ આ સંખ્યા માટે કોઈ પ્રમાણભુત સ્રોત સૂચવાયેલ નથી. મોટા ભાગના પૂર્વ-આફ્રિકન એશિયન લોકો ગુજરાતી છે. ૨૦૧૦ની સાલના પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે અંદાજે ૧,૦૪,૦૦૦ લોકો કેનેડામાં ગુજરાતી બોલે છે. તેમાંના મોટા ભાગના લોકો ગ્રેટર ટૉરન્ટો વિસ્તારમાં રહે છે, જે ટોરોન્ટોને ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી વધુ ગુજરાતી વસ્તીવાળુ શહેર બનાવે છે.<ref>{{cite book |url=http://books.google.com/books?id=GHlkAAAAMAAJ&d |title=Language in Kenya |author=Wilfred Whiteley}}</ref> યુ.કે.માં લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. == ખોરાક == {{મુખ્ય|ગુજરાતી ભોજન}} ખાસ કરીને બહુમતી ધરાવતા હિંદુ અને [[જૈન]] ગુજરાતીઓ શાકાહારી છે. ગુજરાતીઓ પણ પારંપરીક ભારતીય ભોજન-શૈલીને અનુસરે છે. તેમાં ભાત, દાળ, રોટલી, શાક, છાસ અને મિઠાઇનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ દ્વારા રોટલી વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ચપાતી, [[ભાખરી]], પુરી, થેપલા, ઢેબરા, માલપુડા, પુરણ-પોળી (વેડમી), [[ઘારી]], ખાખરા, વગેરે. પણ ગુજરાતી ભોજનમાં ફરસાણનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં [[ખમણ]], [[ઢોકળાં]], પાણીપુરી, ઢોકળી, દાળ-ઢોકળી, [[ઊંધિયું|ઊંધીયુ]], [[ફાફડા]], [[ચેવડો]], સમોસા, પાપડી, મુઠીયા, ગાંઠીયા, ભજીયા, બટાકાવડા, પાતરા, ભુસું, સેવ-મમરા વગેરેનો સમાવેશ થાય છે. [[ખીચડી]] - કે જે ચોખા અને મગની દાળનાં મિશ્રણ નું પકવાન છે, તેને થોડા મસાલા અને ધી સાથે પ્રેશર-કુકરમાં રાંધવામાં આવે છે, જે ગુજરાતી થાળીની પ્રસિધ્ધ વાનગી છે અને સામાન્ય રીતે દરેક ગુજરાતી ઘરોમાં બને છે. ખીચડી દાળ, કઢી, દહી, અથાણું, વિવિધ શાક, પાપડ અને દાણાંદાર દેશી ઘી, વગેરે સાથે ખાઈ શકાય છે. તે ઉપરાંત કાઠીયાવાડની જાડી કઢી અને મોળા દાળભાત પણ ઘણા પ્રખ્યાત છે. કેટલીક વાનગીઓતો ગુજરાતની ખાસીયત છે, જેમંકે વાટી દાળના ખમણ, પાટુડી, ખીચું, [[ઘારી]], [[લોચો]], ઉંધીયું, ઉંબાળીયું, વગેરે. આસો માસની પુનમે દુધ-પૌઆ ખાંડ ઉમેરીને ખાય તો ફાગણની પૂનમે ખજૂર-ધાણી-ચણા ખાય. જમ્યા પછી ગુજરાતીઓ મુખવાસ અથવા પાન ખાય છે. આ ઉપરાંત લાપસી: કે જે ઘઉં ના ફાડાં ની ગોળ અને ઘી મિશ્રિત એકદમ સરળ અને ખુબજ સ્વાદિષ્ટ વાનગી પણ એટલી જ મહત્વની છે. કાઠિયાવાડ માં ઘરે કોઈ મહત્ત્વ ની વ્યક્તિ આવે કે કોઈ શુભ પ્રસંગે "લાપસી ના આંધણ" મુકવાનું પણ કહેવામાં આવે છે. કેટલીક માંસાહારી વાનગીઓ જોઇએ તો તેમાં ઘાંચીઓ દ્વારા બનાવાતું તપેલું અથવા દાલગોશ્ત જે બકરાનાં મટનમાંથી બનાંવાય છે, તે ઉપરાંત પારસીઓ દ્વારા બનાવાતું ઇંડાનું કાચું, સફેદ માછલી અને ડબ્બા ગોસ ગુજરાતમાં અને બહાર પણ ઘણા પ્રસિદ્ધ છે. [[ઘી]]નો ઉપયોગ રસોઇમાં છુટથી થાય છે. ઉદાહરણ તરીકે ભાતમાં, [[ખીચડી]]માં તથા રોટલી પર. ભોજન ચટાકેદાર [[ફરસાણ]] વગર અધુરૂં માનવામાં આવે છે. તરલા દલાલ લિખીત ગુજરાતી વાનગીઓનું પુસ્તક તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જ. ગુજરાતીઓ ખાસ કરીને રસોઇમાં સીંગતેલ નો ઉપયોગ કરે છે. જોકે, જે ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે તેઓ ભોજન બનાવવામાં ત્યાં ઉપલબ્ધ સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરે છે. પરંપરાગત રીતે મસાલા બનાવવા(ખાંડવા) માટે પત્થર કે લોઢાના બનેલ ખલ-દસ્તાનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ, લોકો બ્લેન્ડર અથવા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી મસાલા બનાવે છે. દરેક વ્યક્તિ મસાલા અલગ રીતે બનાવે છે, તેથી સ્વાદ પણ દરેક ઘરમાં અલગ હોય છે. ઉત્તર ગુજરાતના લોકો રસોઇમાં ખાંડેલું સૂકું લાલ મરચું વાપરે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો તેમની રસોઈમાં લીલાં મરચાં અને કોથમીર વધારે પસંદ કરે છે. ગુજરાતી જૈનો (અને ઘણા હિન્દુઓ) તેમની રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે ગુજરાતી ભોજનની અંતે મુખવાસ અથવા પાન ખવાય છે. ગુજરાતનાં ઘણા ભાગોમાં, બપોરના ભોજનમાં છાસ લેવામાં આવે છે. રાત્રી ભોજન પછી દૂધ અથવા સોડા પીવાનુ ચલણ પણ હવે વધતું જાય છે. ગુજરાતી પરિવારો શરદ પુર્ણિમાની રાત ચંદ્ર પ્રકાશમાં દુધ-પૌંવા આરોગીને ઉજવે છે. ગુજરાતી ભોજનમાં ઘણી બધી વાનગીઓ આરોગવાનો લ્હાવો લેવા જેવો છે. ગુજરાતીઓ ખાવાના શોખીન માનવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદ અને સુરતના લોકો. == પહેરવેશ == ભારતીય ઘરેણા જેવા કે [[મંગળસુત્ર]], હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વિંટી, વિંટલા, કંદોરો જેવા તમામ ધરેણાઓ ગુજરાતીઓ પહેરે છે. ખાસ કરીને ઘરેણાં ૨૨ કેરેટ સોનાં ના બનેલા હોય છે. લગ્ન દરમ્યાન એક ગુજરાતી દુલ્હન ઘણાં બધા ઘરેણાં પહેરતી હોય છે, જે હિંદુ લગ્નમાં સામાન્ય વાત છે. પુરૂષો ખાસ કરીનેં ચેન અનેં વિંટી પહેરતા હોય છે. વર્ષો પહેલા પરણિત ગુજરાતી સ્ત્રી માથે લાલ કંકુ નો ચાંદલો કરતી પણ આધુનિક સમયમાં તે ફેશનમાં ન હોવાથી તેનો પ્રસંગો સિવાય કયારેક ઉપયોગ થતો નથી, આજે સ્ટીકર બિંદીનો ઉપયોગ થાય છે જે અલગ અલગ આકાર અને રંગો માં મળે છે. પ્રસંગો અનુસાર પુરૂષો અને સ્ત્રીઓનાં પહેરવેશમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે પુરૂષો પેન્ટ અને શર્ટ, જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, સ્કર્ટ, જીન્સ, ટી-શર્ટ, કુર્તા, સલવાર કમીઝ વગેરે પહેરે છે. આમ જોવા જઇએ તો પારંપરીક પહેરવેશમાં પુરૂષો [[ધોતી]] અને ઉપર [[કુર્તા]] પહેરતા હોય છે. સ્ત્રીઓ પ્રસંગો અનુસાર વિવિધ પેટર્ન અનેં કિંમતની સાડી પહેરે છે. ગુજરાતનું એક પ્રસિધ્ધ પહેરવેશ ધોતી ગાંધીજી દ્વારા પ્રસિધ્ધ થયેલું છે. ==લિપિ== {{મુખ્ય|ગુજરાતી લિપિ}} અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ ્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ == ઇતિહાસમાં ઉલ્લેખ == લ્યુડોવિકો દી વર્થેમા (Ludovico di Varthema) (૧૫મી સદી) જેવા પ્રારંભિક યુરોપીયન પ્રવાસીએ ગુજરાત પ્રવાસ કરી ગુજરાત લોકો વિશે લખ્યું હતું. તેણે નોંધ્યું છે કે [[જૈન ધર્મ]]ની ગુજરાતમાં મજબૂત હાજરી હતી. {{ઉક્તિ|...અમુક લોકો જેમાં લોહી હોય તેવું કશું જ ખાતા નથી, ક્યારેય કોઇ જીવિત વસ્તુને મારતા નથી...and these people are neither moors nor heathens… if they were baptized, they would all be saved by the virtue of their works, for they never do to others what they would not do unto them.}} == સાહિત્ય == {{મુખ્ય|ગુજરાતી સાહિત્યકારો}} ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઇ.સ. ૧૦૦૦માં જોવા મળે છે. ત્યાર થી અત્યાર સુધી ગુજરાથી સાહિત્યમાં અનેક ઘણો વિકાસ થયો છે. [[હેમચંદ્રાચાર્ય]], [[નરસિંહ મહેતા]], [[મીરાંબાઈ]], [[અખો]], [[પ્રેમાનંદ|પ્રેમાનંદ ભટ્ટ]], [[શામળ ભટ્ટ]], [[દયારામ]], [[દલપતરામ]], [[નર્મદ]], [[ગોવર્ધનરામ ત્રિપાઠી]], [[ગાંધીજી]], [[કનૈયાલાલ મુનશી]], [[ઉમાશંકર જોષી]], [[સુરેશ જોષી]], [[પન્નાલાલ પટેલ]], [[મનુભાઈ પંચોળી|મનુભાઈ પંચોળી 'દર્શક']] અને [[રાજેન્દ્ર શાહ]] ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકારો છે. [[મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’|કવિ કાન્ત]] અને [[કલાપી]] [[ગુજરાત]] ના વિખ્યાત કવિઓ છે. ગુજરાત વિદ્યા સભા, ગુજરાત સાહિત્ય સભા, અને [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] એ [[અમદાવાદ]] સ્થિત સાહિત્ય સંસ્થાઓ છે કે જે ગુજરાતી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે [[સરસ્વતીચંદ્ર]] એ [[ગોવર્ધનરામ ત્રિપાઠી]] લિખિત સીમાચિહ્નરૂપ નવલિકા છે. લેખકો જેવા કે [[સુરેશ દલાલ]], [[જ્યોતીન્દ્ર દવે]], [[તારક મહેતા]], [[હરકિશન મહેતા]], [[ચંદ્રકાંત બક્ષી]], [[રઘુવીર ચૌધરી]], [[ભોળાભાઈ પટેલ]], [[વિનોદ ભટ્ટ]], કાન્તિ ભટ્ટ, [[મકરંદ દવે]], અને [[વર્ષા અડાલજા]]એ ગુજરાતી વિચારકો પર પ્રભાવ પાડ્યો હતો. ગુજરાતી થિયેટર [[ભવાઇ]]નું ઘણો ઋણી છે. ભવાઇ એ સંગીતમય નાટકનો એક પ્રકાર છે. કેતન મહેતા અને સંજય લીલા ભણસાલીએ ભવાઇનો કલાત્મક ઉપયોગ ફિલ્મો જેવી કે ''ભવની ભવાઇ'', ''ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા'' અને ''હમ દિલ દે ચુકે સનમ''માં કરવાની શોધ કરી. ડાયરો (મહેફિલ) એ ગાયન અને માનવ સ્વભાવ પર અસર કરે તેવી વાતચીત કે ચર્ચાને સાંકળે છે. == કલા અને મનોરંજન == [[ગુજરાતી સિનેમા]] ઉદ્યોગમાં [[અરવિંદ ત્રિવેદી]], [[ઉપેન્દ્ર ત્રિવેદી]], [[રમેશ મહેતા]], [[સ્નેહલતા]], રાગીણી, [[મહેશ કનોડિયા]], [[નરેશ કનોડિયા]], [[અરુણા ઈરાની|અરૂણા ઇરાની]] અને [[અસરાની]] તથા હાલમાં [[હિતેન કુમાર]], આનંદી, [[હિતુ કનોડિયા]], શૈલેન્દ્ર ઠાકોર વગેરે જાણીતા કલાકારો છે. == સંદર્ભ == {{reflist}} == વધુ માહિતી == * {{Citation | last= ઝવેરી | first= કૃષ્ણલાલ મોહનલાલ (સંપા.) | year= ૨૦૦૩ | title= The Gujaratis: The People, Their History, and Culture | place= નવી દિલ્હી | publisher= કોસ્મો પબ્લિકેશન્સ}}. {{wikiquote|શ્રેણી:ગુજરાતી કહેવતો|ગુજરાતી કહેવતો}} {{Commonscat|Gujarati people|ગુજરાતી લોકો}} [[શ્રેણી:સંસ્કૃતિ]] [[શ્રેણી:ગુજરાતી સંસ્કૃતિ]] [[શ્રેણી:ગુજરાત]] nwflv0gea8c094i88rdd277zudx1jvk આશા ભોંસલે 0 1129 899856 899854 2026-04-12T12:36:33Z CptViraj 49608 −[[શ્રેણી:કલા]]; −[[શ્રેણી:વ્યક્તિત્વ]]; −[[શ્રેણી:જીવિત લોકો]] using [[Help:Gadget-HotCat|HotCat]] 899856 wikitext text/x-wiki {{સંદર્ભ આપો}} {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''આશા ભોંસલે''' ({{lang-mr|आशा भोसले}}) (જન્મ : [[સપ્ટેમ્બર ૮]], ૧૯૩૩, [[સાંગલી]], [[મહારાષ્ટ્ર]], [[ભારત]].) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા [[લતા મંગેશકર]]ની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે. સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે [[શાસ્ત્રીય સંગીત]], [[ગઝલ]] અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે. == જાણીતા ગુજરાતી ગીતો == * છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો. * મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત. * તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે, મને ગમતું રે. * માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. * દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે. * ઘોર અંધારી રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર. * ઉંચી તલાવડીની કોર, પાણી ભરતાં. * સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા. * દાદા હો દીકરી. * છાનું રે છપનું કંઇ થાય નહિં. * ખમ્મા મારા નંદજીના લાલ. * પિયરને પિપળેથી આવ્યું પારેવડું. * મારા રામ તમે સિતાજીની તોલે ન આવો. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડી == * {{ગુજરાતી વિશ્વકોશ}} {{સ્ટબ}} {{દાદાસાહેબ ફાળકે પુરસ્કાર}} [[શ્રેણી:બોલીવુડ]] [[શ્રેણી:ભારતીય મહિલા ગાયકો]] [[શ્રેણી:૧૯૩૩માં જન્મ]] [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:ફિલ્મફેર પુરસ્કારોના વિજેતાઓ]] [[શ્રેણી:મરાઠી લોકો]] [[શ્રેણી:૨૦૨૬માં મૃત્યુ]] cjkjcye35bq7khp1p1teqizns9r8qsc 900022 899856 2026-04-13T10:59:55Z Dsvyas 561 અવસાનની વિગત ઉમેરી 900022 wikitext text/x-wiki {{સંદર્ભ આપો}} {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''આશા ભોંસલે''' (૧૯૩૩-૨૦૨૬) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા હતાં. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા [[લતા મંગેશકર]]ની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પૂરી દુનિયામાં ફેલાયેલાં છે. સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાની વિશેષતા એ છે કે તેમણે [[શાસ્ત્રીય સંગીત]], [[ગઝલ]] અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે. [[સપ્ટેમ્બર ૮|૮ સપ્ટેમ્બર]] ૧૯૩૩ના દિવસે [[મહારાષ્ટ્ર]]ના [[સાંગલી]]માં દીનાનાથ મંગેશકરના ઘરે તેમનો જન્મ થયો હતો. [[એપ્રિલ ૧૨|૧૨ એપ્રિલ]] ૨૦૨૬ના રોજ ૯૨ વર્ષની વયે મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.<ref>{cite news |first= |last= |title= સૂર સામ્રાજ્ઞી 'આશા ભોસલે' 92 વર્ષે સૂરોમાં સમાઈ ગયા|url= https://www.gujaratsamachar.com/news/entertainment/the-queen-of-music-asha-bhosle-passed-away-at-the-age-of-92-55679607367.html|work= |publisher= [[ગુજરાત સમાચાર]]|date= ૧૨ એપ્રિલ ૨૦૨૬|access-date=૧૩ એપ્રિલ ૨૦૨૬}}</ref> == જાણીતા ગુજરાતી ગીતો == * છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો. * મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત. * તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે, મને ગમતું રે. * માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. * દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે. * ઘોર અંધારી રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર. * ઉંચી તલાવડીની કોર, પાણી ભરતાં. * સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા. * દાદા હો દીકરી. * છાનું રે છપનું કંઇ થાય નહિં. * ખમ્મા મારા નંદજીના લાલ. * પિયરને પિપળેથી આવ્યું પારેવડું. * મારા રામ તમે સિતાજીની તોલે ન આવો. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડી == * {{ગુજરાતી વિશ્વકોશ}} {{સ્ટબ}} {{દાદાસાહેબ ફાળકે પુરસ્કાર}} [[શ્રેણી:બોલીવુડ]] [[શ્રેણી:ભારતીય મહિલા ગાયકો]] [[શ્રેણી:૧૯૩૩માં જન્મ]] [[શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:ફિલ્મફેર પુરસ્કારોના વિજેતાઓ]] [[શ્રેણી:મરાઠી લોકો]] [[શ્રેણી:૨૦૨૬માં મૃત્યુ]] 1myxrxp1jll8zxw4pqhhi4btjpc9p0b મુહમ્મદ 0 2690 900006 899825 2026-04-13T10:15:39Z Dsvyas 561 [[Special:Contributions/Bismillah114|Bismillah114]] ([[User talk:Bismillah114|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 840522 wikitext text/x-wiki {{સુધારો}} {{માહિતીચોકઠું વ્યક્તિ |નામ = મુહંમદ <br> ઇસ્લામના પયગંબર |ફોટો = Al-Masjid AL-Nabawi Door.jpg |ફોટોસાઇઝ = |ફોટોનોંધ = ઇસ્લામી સુલેખનમાં "મુહંમદ"નું નામ |જન્મ તારીખ = {{circa|570|df=y}} |જન્મ સ્થળ = {{longitem|[[મક્કા]], [[હિજાઝ]], [[અરબ]]<br />{{smaller|(હાલમાં [[અરબ શરીફ]])}}}} |મૃત્યુ તારીખ = {{death date and age|632|6|8|570|df=y}} |મૃત્યુ સ્થળ = {{longitem|[[મદીના]], હિજાઝ, અરબ}}<br />{{smaller|(હાલમાં સાઉદી અરબ)}} |જન્મ સમયનું નામ = હુઝૂર સરવાર કોનૈન મુહંમદ ઇબ્ન અબ્દુલ્લાહ |નાગરીકતા = |અભ્યાસ = |શિક્ષણ સંસ્થા = |ક્ષેત્ર = |વ્યવસાય = |સક્રિય વર્ષ = {{longitem | style = white-space:nowrap; |583–609 CE {{smaller|as merchant}}<br />609–632 CE {{smaller|as religious leader}}}} |વતન = |વિરોધીઓ =[[Amr ibn Hishām|Abu Jahl]]<br />[[Abū Lahab]]<br />[[Umm Jamil]] |ધર્મ = [[ઇસ્લામ]] |જીવનસાથી ={{Infobox | bodystyle = {{infobox subbox bodystyle}} | labelstyle = padding:0;font-weight:normal;font-size:95%;white-space:nowrap; | datastyle = padding:0;font-size:90%;white-space:nowrap; | label1 = {{larger|'''[[Muhammad's wives|Wives]]'''}} |data1={{larger|'''Married'''}} | label2 = [[Khadija bint Khuwaylid]] |data2=595–619 | label3 = [[Sawda bint Zamʿa]] |data3=619–632 | label4 = [[Aisha|Aisha bint Abi Bakr]] |data4=619–632 | label5 = [[Hafsa bint Umar]] |data5=624–632 | label6 = [[Zaynab bint Khuzayma]] |data6=625–627 | label7 = [[Umm Salama|Hind bint Abi Umayya]] |data7=625–632 | label8 = [[Zaynab bint Jahsh]] |data8=627–632 | label9 = [[Juwayriyya bint al-Harith]] |data9=628–632 | label10 = [[Ramla bint Abi Sufyan]] |data10=628–632 | label11 = [[Rayhana bint Zayd]] |data11=629–631 | label12 = [[Safiyya bint Huyayy]] |data12=629–632 | label13 = [[Maymunah bint al-Harith]] |data13=630–632 | label14 = [[Maria al-Qibtiyya]] |data14=630–632 }} |ભાગીદાર = |સંતાન ={{unbulleted list | '''[[Children of Muhammad|Children]]''' | style = line-height:1.25em; | '''Sons''' {{longitem |{{hlist|style=padding-left:1.0em; |[[Qasim ibn Muhammad|Qasim]] |[[Abd-Allah ibn Muhammad|`Abd-Allah]] |[[Ibrahim ibn Muhammad|Ibrahim]]}} }} | '''[[Genealogy of Khadijah's daughters|Daughters]]''' {{longitem |{{hlist|style=padding-left:1.0em; |[[Zainab bint Muhammad|Zainab]] |[[Ruqayyah bint Muhammad|Ruqayyah]] |[[Umm Kulthum bint Muhammad|Umm Kulthoom]] |[[Fatimah|Fatimah Zahra]]}}}} }} |માતા-પિતા = {{longitem | style = white-space:nowrap; |[[Abdullah ibn Abdul-Muttalib]] {{smaller|(father)}}<br />[[Aminah]] {{smaller|(mother)}}}} |સગાંસંબંધી =અહેલે બયત |હસ્તાક્ષર = }} '''મુહમ્મદ''' (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) (અથવા ‍'''મહંમદ''' અથવા '''મુહંમદ''') એ [[ઇસ્લામ]]ના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનો જન્‍મ ૧૨ રબી ઉલ અવ્વલ ને સોમવારે, [[એપ્રિલ ૨૨|૨૨ એપ્રિલ]] ઇ.સ. ૫૭૧માં [[અરબસ્‍તાન]]ના [[મક્કા]] શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત '''અબ્દુલ્લાહ'''નુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ મુત્તલિબની છત્ર છાયા હેઠળ રહ્યા, આઠ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત ([[પયગંબર]]) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સ .અ. વ.)' તરીકે ઓળખાયા. જેનો અર્થ '[[અલ્લાહ]]ની દયા એમના પર થજો' થાય છે. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ". કુરાનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનુ એક નામ "અહમદ" પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને [[નમાઝ]] પઢવાનુ જણાવ્યું. આ ઉપરાંત [[રોઝા]] રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો [[હજ]] પઢવાનું જણાવ્યુ. તેઓ ૬૩ વર્ષની વયે મૃત્યું પામ્યા હતા. == ખાનદાન અને વંશ == {{ઇસ્લામ}} ઈબ્રાહીમના પુત્ર ઈસ્માઈલના કુટુંબમાં અદનાન નામી વંશજથી ચાલેલ પેઢીમાં તેમનો જન્મ થયો. વંશાવળી નીચે મુજબ છે. === વંશાવળી === * મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બીન અબ્દુલ મુત્તલિબ બિન હાશિમ બિન અબ્દે મનાફ બિન કુસય્ય બિન કિલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુવય્ય બિન ગાલિબ બિન ફિહ્ર બિન માલિક બિન નઝર બિન કિનાનહ બિન ખુઝયમહ બિન મુદરિકહ બિન ઈલ્યાસ બિન મુજર બિન નિઝાર બિન મઅદ બિન અદનાન. * આપના વડવાઓમાં ફિહ્ર તે પહેલા વ્યકિત છે જેમનાથી આપનું ખાનદાન કુરૈશ કહેવાયું. * કુસય્ય તે પહેલા વ્યકિત છે, જેમણે એક ગામ જેવડા મક્કાને નવું સ્વરૂપ આપ્યું. ચારે તરફ નવા મકાનો અને મહોલ્લાઓ બનાવી શહેર બનાવ્યું અને દરબાર કે મીટિંગ ભરવા માટે એક મોટું ઘર 'દારૂન્નદવહ' બનાવ્યું.જેને આપણે કાઉન્િસલ હાૅલ કહી શકીએ. * પરદાદા હાશીમ અત્યંત કૃપાળુ સ્વભાવના માલિક હતા.ઘણા જ ઉદારદિલ અને સખી હતા.એક વાર મક્કહ દુષ્કાળમાં સપડાયું અને લોકો અન્ન વિના ટળવળવા લાગ્યા. આવા સમયે તેમણે એકલે હાથે આખા મક્કહને પેટ ભરી ખવડાવી આ સંકટમાંથી ઉગારી લીધું હતું. પેઢીમાં અવતરનાર અંતિમ નબીના નૂરના કિરણો આપના કપાળેથી પ્રકાશ રેલાવતાં.બની ઈસ્રાઈલના વિદ્વાનો આ જોઈ આપની સામે ઝુકી જતા.આ જ નૂરે નુબુવ્વ્તને પામવા માટે રૂમના બાદશાહ હરકયુલિસે આપને કહેણ મોકલ્યું કે હું આપની દાનવીરતા અને ઉદારદિલીથી અત્યંત પ્રભાવિત થયો છું,મારી પાસે પધારો, હું મારી રાજકુમારી આપને પરણાવવા માંગું છું.વાસ્તવમાં આ બહાને તે નૂરે નુબુવ્વતને પોતાના ખાનદાનમાં ખેંચી લાવવા માંગતો હતો.પરંતુ હાશિમે ઈન્કાર કરી દીધો અને મદીનાના બની નજ્જાર ખાનદાનની <nowiki>''બીબી સલમા''</nowiki> નામી ખાતૂનથી નિકાહ કર્યા. * આપ જ તે પહેલા વ્યકિત છે જેમણે કુરૈશ ખાનદાન માટે નિયમ બનાવ્યો કે ગ્રીષ્મ ઋતુમાં શામ ભણી અને શીત ઋતુમાં યમન ભણી, એમ વષ્ર્ામાં બે વાર વેપારી વણજારો રવાના કરવામાં આવે. વષ્ર્ાના આ બે વેપારી પ્રવાસોનો ઉલ્લેખ કુર્આનમાં પણ છે. * દાદા અબ્દુલ મુત્તલિબ મોસાળ મદીનામાં પેદા થયા હતા.કારણ કે આપના વાલિદ હાશિમ બીબી સલમાથી મદીનામાં શાદી કરી ત્યાં થોડા રોકાઈને પ્રવાસે નીકળી પડયા.જેમાં ગાઝહ નામી સ્થળે એમનું દેહાંત થયું. સખાવતમાં તેઓ પોતાના પિતાથી પણ એક કદમ આગળ, તથા રૂપવાન અને બહાદૂર હતા.વષ્ાર્ોથી ગૂમ થઈ ગયેલ ઝમઝમના કૂવાનું સ્થળ આપને જ સ્વપ્નમાં બતાવવામાં આવ્યું હતું. જેને આપે ફરીવાર ખોદી જીવંત કર્યો. * એમના કુલ ૧૦ પુત્રો અને છ પુત્રીઓ હતી. એમ કુલ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ૯ કાકા અને છ ફોઈઓ હતી. == કાકાઓ == (૧) અબ્બાસ (ર)હમ્ઝહ (૩)અબૂ તાલિબ (૪)ઝુબૈર (પ) હારિસ (૬)હજ્લ (૭) મુકવ્વિમ (૮) ઝિરાર (૯) અબૂલહબ. == ફોઈઓ == (૧) સફિય્યહ (ર) ઉમ્મે હકીમ (૩) આતિકહ (૪) ઉમયમહ (પ) અરવા (૬) બર્રહ. પિતા અબ્દુલ્લાહ આપના જન્મ પૂર્વે જ મરણ પામ્યા.તેઓ દાદા અબ્દુલ મુત્તલિબના લાડકા અને વિષેશ કેળવણી પામેલ દીકરા હતા. ઝમઝમનો કૂવો ખોદતી વેળા અબ્દુલ મુત્તલિબે મન્નત માની હતી કે જો પરવરદિગાર મને ૧૦ પુત્રો આપશે તો એમાંથી એકને હું અલ્લાહના નામ ઉપર વધેરીશ. સમય વીત્યો અને આપને ત્યાં દસ પુત્રો થયા. મન્નત પૂરી કરવા અબ્દુલ મુત્તલિબે ચીઠ્ઠીઓ ઉછાળી તો એમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું. એક હાથમાં અબ્દુલ્લાહની આંગળી અને બીજા હાથમાં વધેરવાની છરી લઈ અબ્દુલ મુત્તલિબ વધસ્થળ તરફ આગળ વધે છે.લાડકા ભાઈની બહેનો આ જોઈ દ્રવી ઉઠે છે.એક બહેને કરગરીને કહયું કે પિતાજી ! ફરી એકવાર અબ્દુલ્લાહ અને દસ ઊંટો વચ્ચે ચીઠ્ઠી ઉછાળી જુઓ. (દસ ઉંટો તે વેળા એક માણસના ખૂનનો બદલો હતો)આ વેળા પણ ચીઠ્ઠીમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું. અબ્દુલ મુત્તલિબ ૧૦-૧૦ ઊંટ વધારી ચીઠ્ઠીઓ નાંખતા રહયા.અંતે ૧૦૦ ઊંટો વેળા ચીઠ્ઠી ઊંટોના નામે નીકળી અને અબ્દુલ્લાહના બદલે ૧૦૦ ઊંટ વધેરવામાં આવ્યા. બનૂ ઝુહરહ નામી ખાનદાનની એક કુળવાન ખાતૂન બીબી આમિનહ સાથે આપના નિકાહ થાય છે.માતા તરફની વંશાવળી નીચે મુજબ છે.મુહમ્મદ બિન આમિનહ બિન્તે વહબ બિન અબ્દે મનાફ બિન ઝુહરહ બિન કિલાબ બિન મુર્રહ.કિલાબ ઉપર બન્નેવ ખાનદાનો ભળી જાય છે. == જન્મ: == અંતે ચાંદ પ્રગટે છે. અને અંધારૂ દૂર થવાની ઘડીઓ નજીક આવી પહોંચે છે. આગમનની છડી પોકારતા અનેક ચમત્કારો વિશ્વમાં ઘટવા માંડે છે.માતાને પ્રકાશમાં શામના મહેલો દેખા દે છે.ઈરાની મહારાજા કિસ્રાનો મહેલ ધણધણી ઉઠે છે.અને મહેલના ૧૪ કાંગરાઓ (કળશ-ગુંબદ) ખરી પડે છે. તે જ સવારે દરબારમાં ખબર પહોંચે છે કે હઝાર વષ્ર્ાથી નિરંતર સળગતી અને પૂજાતી અગિયારમીની આગ અચાનક ઓલવાય જાય છે. સાવહ નામની એક મોટી નદીનું ખરખર વહેતું જળ અચાનક કયાં ઉતરી જાય છે કે નદીમાં નામ માત્ર પાણી દેખાતું નથી. ફકત પચાસ પંચાવન દિવસ પહેલાંની જ વાત, અબરહા નામનો બાદશાહ હાથીઓનું લશ્કર લઈ અલ્લાહના ઘર કા'બાને તોડવા આવે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ તે સમયે કા'બાના મુતવલ્લી હતા.મકકા વાસીઓને સલાહ આપે છે કે અબરહાના શકિતશાળી લશ્કરના પ્રતિકારની આપણામાં હામ નથી, અને ઘર ખુદાનું છે.આપણે બહાર નીકળી જઈએ, અલ્લાહ જ એના ઘરની રક્ષાા કરશે.અને સાચે જ અલ્લાહે અબ્દુલ મુત્તલિબના શબ્દો સાચા કરી દેખાડયા.અલ્લાહનો પ્રકોપ અબરહાના લશ્કર ઉપર ઉતરે છે અને તે નાનકડા પક્ષાીઓની ચાંચમાંથી વિખેરાતી નાની નાની કાંકરીઓથી માયર્ો જાય છે. રબીઉલ અવ્વલની ૧રમી તારીખ હતી. ઈસ્વી સન પ્રમાણે '''પ૭૧, ર૦ કે રર એપ્રિલ'''ના પરોઢિયે હજુ રાત પૂરી થઈ ન હતી અને દિવસ સંપુર્ણ ઉગ્યો ન હતો, એવા સમયે આપનો પવિત્ર જન્મ થાય છે.જાણે આપનું આગમન ઝુલ્મ-અત્યાચારની અંધારી રાત અને માનવજાતના કષ્ટોના કપરા દિવસો, બન્નેના ભવિષ્યને એક સાથે ઉજળું કરવા થાય છે. == નિકાહ == આપના નિકાહ પચ્ચીસ (રપ) વર્ષ બે મહીના, દસ દિવસની ઉમરે થયા, હઝરત ખદીજા (રદી.)ની ઉમર એ વખતે ચાલીસ (૪૦) વર્ષની હતી. રિવાયત છે કે હઝરત ખદીજાને ૧ર ઓકિયા સોનું મહેર આપી, ( ૧, ઓકિયા ૧૧૧ ગ્રામ, ૪૭ર મી. ગ્રામ). વહી પહેલાં ૧પ વરસ અને વહી પછી હિજરતના પૂર્વે ત્રણ વષ્ર્ા સુધી તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે રહયા, એમની વફાત થઈ ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઉમર ૪૯ વરસ, આઠ મહીનાની હતી, તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના નિખાલસ સલાહકાર અને મદદગાર હતાં. == અવલાદ == હઝરત ખદીજા રદિ.ની કુખે નુબુવ્વત પછી એક બાળક 'કાસિમ' પેદા થયા, જેમના નામ ઉપરથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કુન્નિયત 'અબુલકાસિમ' પડી હતી. અને બીજા પુત્ર અબ્દુલ્લાહ પેદા થયા, એમનું જ બીજું નામ તય્યિબ હતું. એમને જ તાહિર કહેતા હતા. અમુકના મત મુજબ તય્યિબ અને તાહિર અલગ છે. અને પુત્રીઓ : ઝયનબ, રૂકય્યા, ઉમ્મે કુલ્ષૂમ અને ફાતિમહ. મુહમ્મદ બિન ઇસ્હાક રહ.ની રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. અને પુત્રો બધા જ 'દુગ્ધાશી' એટલે કે દૂધપીવાની ઉમરે જ વફાત પામ્યા. સીરતકારોનું એક કથન એવું છે કે કાસિમ બે વરસની ઉમરે વફાત પામ્યા, એમના વિશે જ અમુકનું કહેવું છે કે સીધી સવારી પર સવાર થઈ શકે એટલી ઉમરે આપની વફાત થઈ. અલબત્ત પુત્રીઓએ ઇસ્લામનો ઝમાનો જોયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન પણ લાવી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુસરણ પણ કયુઁ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે હિજરત પણ ફરમાવી. અમુકનું કહેવું છે કે અબ્દુલ્લાહ સિવાયની બધી અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. સૌથી મોટા પુત્ર કાસિમ, પછી તય્યિબ અને ત્યાર બાદ તાહિર. પુત્રીઓમાં સૌથી મોટાં ઝયનબ, પછી રૂકય્યા. અમુકના કથન મુજબ રૂકય્યા મોટાં પછી ઝયનબ. ત્યાર બાદ ફાતિમહ અને પછી ઉમ્મે કુલ્ષૂમ. એક કથન આ પણ છે કે ફાતિમહ સહુથી નાનાં છે. '''આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ સઘળી અવલાદ હઝરત ખદીજા રદિ.ની કુખે મક્કા મુકર્રમામાં પેદા થઈ.''' મદીનામાં એક સાહબઝાદા, ઇબ્રાહીમ, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ગુલામડી, મારિયહ કિબ્તીયહ રદિ.ના કુખે પેદા થયા અને મદીનામાં જ વફાત પામ્યા. સત્તર દિવસ એમની ઉમર હતી. એક કથન મુજબ સાત માસની વયે વફાત પામ્યા. એક કથન ૧૮ માસની વય હોવાનું પણ છે. હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં. ==લડાઈઓ== રર લડાઈઓ મશ્હૂર છે. # વુદ્દાન : આમાં અબવા સુધી જવાનું થયું હતું, હિજરત પછી એક વરસ, બે મહીના દસ દિવસ વિત્યેની આ ઘટના છે. # બુવાત : કુરૈશના એક કાફલા સાથેની લડાઈ છે, એમાં ઉમય્યહ બિન ખલફ પણ હતો, પહેલી લડાઈના ૧ માસ ૩ દિવસ પછીની આ ઘટના છે. # બદરે ઊલા : (બદરની પહેલી લડાઈ) મદીનાની સરકારી ગોચરમાં ચરતા ઊંટોને લૂટી જનાર કુર્ઝ બિન જાબિરને પકડવા માટેની આ લડાઈ હતી, બીજી લડાઈના ર૦ દિવસ પછીની આ ઘટના છે. # બદરે કુબરા : (બદરની મોટી લડાઈ) હિજરત પછી એક વરસ, આઠ મહીના પછી રમઝાનની સત્તરમી તારીખે આ લડાઈ થઈ. સહાબા (રદી.)ની સંખ્યા ત્રણસો તેર (313) હતી, શત્રુઓ ૯૦૦ - ૧૦૦૦ વચ્ચે હતા, આ ફર્ક સ્પષ્ટ થવાનો દિવસ હતો, અલ્લાહ તઆલાએ આજે હક - બાતિલ, સત્ય- અસત્ય વચ્ચે તફાવત અને ફર્ક સ્પષ્ટ કરી દીધો. આ લડાઈમાં અલ્લાહ તઆલાએ પાંચ હઝાર વિશેષ્ા નિશાન ધરાવતા ફરિશ્તાઓ વડે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મદદ ફરમાવી. # બની કયનિકાઅની લડાઈ. # સવીકની લડાઈ : અબૂ સફયાન સખ્ર બિન હર્બની તપાસ - શોધ માટેની આ લડાઈ હતી. # બનૂ સુલૈમની લડાઈ : 'કુદ્ર' નામી સ્થળે આ લડાઈ થઈ. # ઝી અમ્રની લડાઈ. આને જ 'ગતફાનની લડાઈ' પણ કહે છે, અને 'અન્મારની લડાઈ' પણ આનું જ નામ છે, છેલ્લી ચારેવ ઘટનાઓ હિજરી સન - ર ના બાકીના દિવસોમાં ઘટી છે. # ગઝવએ ઉહદ : સન હિ.૩. આ લડાઈમાં હઝરત જિબ્રઈલ અને હઝરત મિકાઈલ (અલૈ.) હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ડાબે - જમણે ઉભા રહીને સખત લડાઈ લડયા. # બની નઝીરની લડાઈ : ઉહદના સાત માસ, દસ દિવસ પછી. # ઝાતુર્રિકાઅની લડાઈ : બનૂ નઝીરની લડાઈના બે માસ, વીસ દિવસ પછીની ઘટના છે. આમાં જ સલાતુલ ખૌફ અદા ફરમાવી. # દૂમતુલ જન્દલની લડાઈ : ઝાતુર્રિકાઅના બે માસ, ચાર દિવસ પછી આ લડાઈ થઈ. # બનુલ્મુસ્તલકની લડાઈ : દૂમતુલ જન્દલના પાંચ મહીના, ત્રણ દિવસ પછીની આ ઘટના છે. એમાં જ જુઠાઓએ હઝરત આઈશહ (રદી.) ઉપર તહોમત મૂકી હતી. # ખન્દકની લડાઈ : હિજરતના ચાર વરસ, દસ મહિના, પાંચ દિવસ વીત્યેની આ ઘટના છે. # બનૂ કુરયઝહની લડાઈ : ખન્દકની લડાઈના ૧૬ દિવસ પછી. # બનુ લહયાનની લડાઈ : બનૂ કુરયઝહના ત્રણ માસ પછી. # ગાબહની લડાઈ : સન. હિ. ૬ ની ઘટના, હુદયબિયહના ઉમરહવાળી ઘટના પણ આ વરસે જ ઘટી છે. # ખયબરની લડાઈ : હિજરતના સાત વરસ, ૧૧ દિવસ પછીની ઘટના છે. એના છ મહીના, દસ દિવસ પછી ઉમરહની નિય્યત ફરમાવી હતી. # ફત્હે મક્કા : હિજરતના સાત વરસ, આઠ મહીના ૧૧ દિવસ પછી. # હુનૈન : 'ફત્હે મક્કા' પછીની લડાઈ છે, અલ્લાહ તઆલાએ એમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની મદદ માટે ફરિશ્તાઓ ઉતાયર્ા હતા. # તાઈફ : સન. હિ. ૮ ની જ ઘટના છે. આ જ વરસે અત્તાબ બિન અસીદ (રદી.)એ લોકો સાથે હજ અદા ફરમાવી. # તબૂક : હિજરતના આઠ વરસ, છ માસ, પાંચ દિવસ પછી આ લડાઈ થઈ. આ જ વરસે હઝરત અબૂબક્ર (રદી.)એ અન્ય સહાબા સાથે હજ અદા ફરમાવી. હઝરત ઝૈદ બિન અરકમ (રદી.)થી રિવાયત છે, તેઓ ફરમાવે છે કે, મેં હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સંગાથે ૧૭ ગઝવહ કર્યા અને બે માં જોડાઈ શકયો નહીં. ઇબ્ને ઇસ્હાક, અબૂ મઅશર અને મૂસા બિન ઉકબા વગેરેનું કથન છે કે, હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે રપ ગઝવહ કયર્ા, એક કથન ર૭ ગઝવહનું છે, એ ઉપરાંત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ દ્વારા સહાબાના નેતૃત્વમાં મોકલવામાં આવેલ નાની ટુકડીઓની સંખ્યા લગભગ પ૦ છે. આ બધામાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે ૭ ગઝવહમાં જ લડાઈ લડયા છે, બદર, ઉહદ, ખન્દક, બનુકુરયઝહ, મુસ્તલક, ખૈબર અને તાઈફ. અમુક સીરતકારોના મત મુજબ વાદીયુલકુરા, ગાબહ અને બનૂ નઝીરમાં પણ આપ લડાઈ લડયા છે. નોંધ : ઈસ્લામી પરિભાષા મુજબ જે લડાઇમાં મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સાહેબે પોતે ભાગ લીધો હોય એને ગઝવહ કહે છે. અને જેમાં ૫યગંબર સાહેબ ૫ોતે ગયા ન હોય એને સરિય્યહ કહે છે.v === ઉમર === ત્રેસઠ વરસની ઉમરે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. ઉમ્ર મુબારક વિશે બે કથનો બીજાં પણ છે. એક પાંસઠ વરસ અને બીજું સાંઈઠ વરસનું. પરંતુ ૬૩ વરસની રિવાયત જ સહી છે. === વફાતનો સમય === ૧ર, રબીઉલ અવ્વલ, સોમવારના દિવસે ચાશ્તના સમયે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. અમુક રિવાયતોથી વફાતની તારીખ ર, રબીઉલ અવ્વલ માલૂમ પડે છે. હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે, તમારા નબીએ અકરમ સોમવારના દિવસે પેદા થયા. સોમવારના દિવસે જ મક્કાથી હિજરત કરી, સોમવારના દિવસે જ મદીના શરીફમાં પ્રવેશ્યા અને સોમવારના દિવસ જ વફાત પામ્યા. === દફનની રાત : === બુધવારની રાતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દફનાવવામાં આવ્યા. એક રિવાયત મંગળવારની રાત્રિની પણ છે. મૃત્યુની બીમારી ૧ર દિવસ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બીમાર રહયા. અમુક ૧૪ દિવસ કહે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તાવ આવતો હતો. રિવાયતોમાં આવે છે કે إذا جاء نصر اللہ ઉતરવાના પછીથી જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીમારી શરૂ થઈ ગઈ હતી, કારણ કે આ સૂરત વફાતની જાણ કરવાના અર્થમાં જ હતી. === છેલ્લો ખુત્બો === જુમેરાતના દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માથા મુબારક ઉપર તેલવાળો અમામહ બાંધીને હુજરા શરીફમાંથી મસ્જિદમાં પધાર્યા તો મુબારક ચહેરો પીળો પડી રહયો હતો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મિમ્બર ઉપર બેસીને હઝરત બિલાલ રદિ.ને બોલાવ્યા અને ફરમાવ્યું કે, એલાન કરી દો કે તમારા નબીની નસીહત સાંભળવા ભેગા થઈ જાઓ, કારણ કે આ છેલ્લી નસીહત છે. આ સાંભળતાં જ અબાલ - વૃદ્ઘ, સઘળા, જે સ્િથતિમાં હતા, મસ્જિદમાં ભેગા થઈ ગયા. લોકોને ન તો બારણા બંધ કરવાનું ભાન હતું, ન માલ - મતાની ફિકર. બધું ખુલ્લું મુકીને મસ્જિદમાં દોડી આવ્યા. એટલે સુધી કે પરદહનીશન, લાજવંતી કુંવારિકાઓ પણ પોતાના મહબૂબ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની છેલ્લી નસીહત સાંભળવા ઘરોમાંથી બહાર દોડી આવી. આવનારાઓથી મસ્જિદ ભરાય ગઈ. જગા ઓછી થઈ પડી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વારંવાર ફરમાવવું પડયું કે પાછળથી આવનારાઓ માટે કંઈક જગ્યા કરો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉભા થયા અને ઘણો જ ઉમદા, અર્થસભર ખુત્બો આપ્યો. અને પછી હજુરા શરીફમાં પરત સિધાવી ગયા. ત્યાર પછી દિવસે દિવસે બીમારી વધતી રહી, અને પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ ખુત્બો આપ્યો નથી. === જીવનની છેલ્લી ક્ષણો === આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો સમય નÒક હતો, ત્યારે પાસે પાણીથી ભરેલો એક પ્યાલો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર એમાં હાથ નાખતા અને ચહેરા ઉપર ફેરવતા. અને આ દુઆ દોહરાવતા : ��اللہم اعنی علی سکرات الموت હે અલ્લાહ !મોતની સખ્તી ઉપર મારી મદદ ફરમાવ. === વફાત : === જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ તો લોકો હુજરા શરીફમાં ભેગા થઈ ગયા. પવિત્ર શરીરને એક સુંદર ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું. ફરિશ્તાઓએ શરીર ઢાંકી દીધું હતું. એમ પણ રિવાયતોમાં આવે છે. અત્યંત ગમગીની અમુક સહાબાએ ઘણા જ ગમ - સદમાની અસરમાં આવીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો ઇન્કાર કરી દીધો. હઝરત ઉમર રદિ. પણ એમાંના એક હતા. હઝરત ઉસ્માન રદિ. વગેરે ઘણા સહાબાનું બોલવાનું પણ સદમાના કારણે બંધ થઈ ગયું. બીજા દિવસ સુધી એમની ઝબાનથી કોઈ શબ્દ નીકળ્યો નહી. અમુક લોકો તો સદમાના લઈને બેસી જ ગયા. ઉઠવાની શકિત પણ એમનામાં ન રહી. હઝરત અલી રદિ.નો આ જ હાલ હતો. આ ઘટના વેળા હઝરત અબ્બાસ રદિ. અને હઝરત અબૂબક્ર રદિ.થી વધારે દઢતા કોઈની ન હતી. === ગુસ્લ === જયારે સહાબએ કિરામ રદિ.નો ગમ કંઈક ઓછો થયો અને ગુસલ વિશે વાત ચીત કરવા લાગ્યા તો હુજરા શરીફના દરવાજેથી અવાજ સંભળાયો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો પાક સાફ જ છે. એમને ગુસલ ન આપશો. ત્યાર પછી બીજી અવાજ સંભળાયી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપો. પહેલી અવાજ શયતાનની હતી, હું ખિઝર છું. ત્યાર પછી હઝરત ખિઝરે સહાબએ કિરામથી તઅઝિયત ફરમાવી અને કહયું કે, અલ્લાહ તઆલા પાસે જ દરેક મુસીબતમાં તસલ્લી છે અને દરેક જનારનો બદલો છે અને દરેક જતી રહેનાર વસ્તુનો અજ્ર છે. માટે અલ્લાહ તઆલા ઉપર જ ભરોસો કરો, એની ઝાતથી જ ઉમીદ રાખો. ખરી મુસીબતમાં તો એ માણસ છે જે સવાબથી મહરૂમ કરી દેવામાં આવે. === ગુસલ કેવી રીતે આપવામાં આવ્યું ? === સહાબા રદિ.નો મત આ બાબતે અલગ અલગ હતો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પહેરેલાં કપડાંઓમાં જ ગુસલ આપવામાં આવે કે અન્ય મય્યિતોની જેમ કપડાં કાઢીને ગુસલ આપવામાં આવે ? બધા આ અસમંજસમાં હતા, એ દરમિયાન દરેક ઉપર અલ્લાહ તઆલા તરફથી ઘેન - ઊંઘનો અસર છવાય ગયો, દરેક માણસ નિંદરના નશામાં ચાલ્યો ગયો, અને પછી અવાજ આવી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કપડાંઓ સાથે જ ગુસલ આપવામાં આવે. અવાજ સાંભળતા જ બધા ચોંકીને જાગૃત થઈ ગયા અને પછી કમીસ પહેરેલી સ્િથતિમાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપવામાં આવ્યું. ગુસલ આપતી વેળા કોઈ અવયવને સહાબા ફેરવવા ચાહતા તો તે અવયવ પોતે જ ફરી જતો. હવાની લહેરખી જેવી પાતળી અવાજ કાનમાં સંભળાતી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે નરમાશથી કામ કરો, ગુસલ આપનારા એકલા તમે જ નથી, અન્યો પણ છે. === ગુસલ આપનાર સહાબાએ કિરામ રદિ. === .હઝ. અલી બિન અબી તાલિબ રદિ. .હઝ. અબ્બાસ રદિ. .હઝ. ફઝલ બિન અબ્બાસ રદિ. .કુષ્ામ બિન અબ્બાસ રદિ. .ઉસામહ બિન ઝેદ રદિ. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ગુલામ .હઝ. શુકરાન રદિ..હઝ. ઓસ બિન ખવલી અન્સારી રદિ. પણ આ વેળા ઉપસ્િથત હતા. હઝરત અલી રદિ.એ પેટ ઉપર હાથ ફેરવ્યો, પણ પેટમાંથી કંઈ નીકળ્યું નહી. એટલે તેઓ બોલ્યા કે આપ તો Òવતં અને મૃત, દરેક સ્િથતિમાં પાક - સાફ જ રહયા. === તકફીન (કફન પહેરાવવું) === ત્રણ સફેદ ચાદરોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કફન પહેરાવવામાં આવ્યું. યમનના એક શહેર સુહૂલની બનેલી આ ચાદરો હતી. કફનમાં કમીસ - અમામહ ન હતાં. ફકત સિલાઈ વગરની ત્રણ ચાદરો જ હતી. મુશ્કની ખુશ્બૂ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે વાપરવામાં આવી હતી. હઝરત અલી રદિ. એ એમાંથી થોડી બચાવી લીધી હતી, એમ કહીને કે મારા મરવા પછી એને વાપરવામાં આવે. === જનાઝહની નમાઝ === આપની જનાઝહની નમાઝ મુસલમાનોએ અલગ અલગ પઢી. કોઈએ ઇમામત કરાવી નથી. અમુકે એનું કારણ એ દશર્ાવ્યું છે કે આમ કરવાથી દરેકને આગવી નમાઝે જનાઝહની સઆદત મળે, કોઈની તાબેદારી - ઇમામતમાં પઢવી ન પડે. અમુકનું કહેવું છે આમ કરવા પાછળ નમાઝનો સમય લાંબો કરવાનો આશય હતો, જેથી બહારથી આવનારા લોકો નમાઝ અને દફન ક્રિયામાં શરીક થઈ શકે. === તદફીન (દફન ક્રિયા) === કબર શરીફમાં નીચે લાલ કામળી પાથરવામાં આવી. આ કામળી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વધુ પડતી ઓઢતા હતા. શુકરાન રદિ.એ આ ચાદર પાથરી. કબરમાં હઝ. અબ્બાસ રદિ. હઝ. અલી રદિ. હઝ. ફઝલ રદિ. કુષ્ામ રદિ. અને શુકરાન રદિ. ઉતયર્ા. એક રિવાયતમાં છે કે હઝ. અબ્દુર્રહમાન બિન અવફ રદિ. પણ કબરમાં ઉતર્યા. અમુક રિવાયતોમાં છે કે સહાબએ કિરામ રદિ. વચ્ચે દફન કરવાની જગ્યા વિશે અલગ અલગ મંતવ્યો હતાં. અમુકનું કહેવું હતંુ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના નમાઝ પઢવાના સ્થળે દફન કરવામાં આવે. અમુક જન્નતુલ બકીઅમાં દફન કરવાનું કહેતા હતા. હઝ. અબૂબક્ર સિદ્દીક રદિ.એ ફરમાવ્યું કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા છે કે દરેક નબીને તેની વફાતના સ્થળે જ દફન કરવામાં આવ્યા છે. માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના સ્થળે જ આપને દફન કરવામાં આવે. === કબર શરીફ === આ નિર્ણય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો બિસ્તર એ સ્થળેથી હટાવીને ત્યાં કબર ખોદવામાં આવી. અને કબર ઉપર નવ (૯) કાચી ઈંટો ઢાંકવામાં આવી. કબર લહદ (બગલી) બનાવવામાં આવે કે નહી, એ બાબતે પણ મતભેદ હતો, એટલે ફેસલો કરવામાં આવ્યો કે, મદીના શરીફમાં બે માણસો કબર ખોદે છે. (૧) હઝ. અબૂ તલ્હા રદિ. તેઓ લહદ (બગલી) કબર બનાવે છે. (ર) હઝરત અબૂ ઉબૈદહ રદિ., તેઓ લહદ બનાવતા નથી. આ બેમાંથી જે પહેલા આવે તે એમની રીત પ્રમાણેની કબર બનાવશે. થોડી વારે હઝ. અબૂ તલ્હા રદિ. આવી ગયા, એટલે કબર શરીફમાં લહદ બનાવવામાં આવી. કબરની જગ્યાએ હઝરત આઈશહ રદિ.નો હુજરહ (રૂમ) હતો. == જાનવરો == === ઊંટણીઓ : === સીરતની કિતાબોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ગાય - ભેંસ પાળી હોય એવો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત વીસ દુધાળી ઊંટણીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે હતી. આ ઊંટણીઓ જંગલમાં રાખવામાં આવતી હતી અને રાત્રે એમનું દૂધ દોહીને બે મશકોમાં ભરીને લાવવામાં આવતું હતું. અમુક ઊંટણીઓ ઘણું દૂધ આપતી હતી. જેમ કે, અલહન્નાઅ. અસ્સમરાઅ. અલઉરય્યિસ. અસ્સઅદિય્યહ. અલબુગૂમ. અલયુસયરહ. અલરય્યાઅ. બુરદહ : આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક ઊંટણીનું નામ 'બુરદહ' હતું. ઝહહાક બિન સુફયાને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપી હતી. અને સૌથી વધુ દૂધ આપતી હતી. આ એક ઊંટણી બે ઉચ્ચપ્રકારની ઊંટણીઓ જેટલું દૂધ આપતી હતી. મહરિય્યહ : એક ઊંટણીનું નામ મહરિય્યહ હતું. હઝરત સઅદ બિન ઉબાદહ રદિ.એ બનુઉકૈલના ઊંટોમાંથી પસંદ કરીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં ભેટ આપી હતી. કસ્વાઅ (કપાયેલા કાનવાળી) : આ જ તે ઊંટણી છે, જે હઝરત અબૂબક્ર રદિ.એ બનૂકુશૈરથી ૮૦૦ દિરહમમાં ખરીદી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એના ઉપર સવાર થઈને જ હિજરત કરી હતી. ત્યારે એની ઉમર ચાર વરસ હતી. વહી ઉતરતી ત્યારે આ ઊંટણી સિવાય બીજી કોઈ પણ ઊંટણી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ભાર વેઠી શકતી ન હતી. એને અઝબાઅ અને જદઆઅ પણ કહેતા હતા. અમુક રિવાયતોથી માલૂમ પડે છે કે આ ત્રણ અલગ અલગ ઊંટણીઓના નામો છે. આ કસ્વાઅ ઊંટણી દોડમાં પણ બધાથી આગળ રહેતી હતી. પણ એકવાર પાછળ રહી ગઈ તો એના પાછળ પડી જવાથી મુસલમાનોને ઘણો આઘાત લાગ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનોને સમજાવ્યા કે આ અલ્લાહ તઆલાનો ફેસલો છે, જે વસ્તુને તે બુલંદ કરે છે એને પરાસ્ત પણ કરે છે. અમુકનું મંતવ્ય છે કે પાછળ રહી જનાર ઊંટણી 'અઝબાઅ' હતી. અને એ કસ્વાઅથી અલગ છે. અબૂઉબૈદ કહે છે કે એના કાનમાં કોઈ ખામી ન હતી. બલકે આ એનું નામ છે. જયારે અમુકનું કહેવું છે કે એના કાનમાં જન્મથી જ કાણું હતું, એટલા માટે એનું આવું નામ રાખવામાં આવ્યું. === બકરીઓ : === આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ૧૦૭ બકરીઓ હતી. જેમાંથી સાત દૂધ આપતી હતી. એમના નામ આ પ્રમાણે છે. અજવહ. ઝમઝમ. સુક્તયા. બરકહ.� વરશહ. અત્લાલ. અત્રાફ. હઝ. ઉમ્મે અયમન રદિ. આ બકરીઓ ચરાવતાં હતાં. એક બકરી ગયષ્ાહ નામની પણ હતી. જેનું દૂધ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે અલગ રાખવામાં આવતું હતું. === મરઘો === ઇતિહાસકાર અબૂસઅદનું વર્ણન છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક સફેદ મરઘો પણ હતો. == જીવનક્રમ == મુહમ્મદ(સ.અ.વ.) ના જીવનની એક ઝલક {| class="wikitable" ! !ઘટનાક્રમ !ઉમર !ઈસ્વી સન !નબવી - હિજરી સન |- !૧ !પવિત્ર જન્મ, રર એપ્રિલ, રબીઉલ અવ્વલ, આમુલફીલ. ! !૫૭૧ ! |- |૨ |હલીમા સઅદિયાને દૂધ પીવડાવવા સોં૫વામાં આવ્યા. |૮ દિવસ |૫૭૧ | |- |૩ |પોતાની વાલિદહના ખોળામાં. |૫ વરસ |૫૭૬ | |- |૪ |વાલિદા - માતાનો ઇન્તેકાલ. |૫ વરસ |૫૭૭ | |- |૫ |શામની પહેલી સફર. કાકા સંગાથે. |૯ |૫૭૯ | |- |૬ |વેપાર હેતુએ શામની પહેલી સફર. |૨૩ |૫૯૩ | |- |૭ |હઝરત ખદીજા (રદિ.) સાથે નિકાહ. |૨૫ |૫૯૫ | |- |૮ |કોમ તરફથી સાદિક-અમીનનો ખિતાબ. |૩૦ |૬૦૦ | |- |૯ |હજરે અસ્વદ મૂકવા માટે મઘ્યસ્થી બન્યા. |૩૫ |૬૦૫ | |- |૧૦ |અલ્લાહની યાદ માટે હિરા નામના પહાડની ગુફામાં જવું શરૂ કર્યું. |૩૭ |૬૦૭ | |- |૧૧ |નુબુવ્વત મળવી અને વહી ઉતરવી. |૪૦ |૬૧૦ | |- |૧૨ |લોકોને ઇસ્લામ સ્વીકાર માટે જાહેર આમંત્રણ |૪૩ |૬૧૪ |૩ |- |૧૩ |મુસલમાનોની હબશહ (ઇથોપિયા) પ્રતિ હિજરત. |૪૫ |૬૧૫ |૫ |- |૧૪ |હમ્ઝહ (રદિ.) અને ઉમર (રદિ.)નો ઇસ્લામ સ્વીકાર |૪૬ |૬૧૬ |૬ |- |૧૫ |મક્કાના શત્રુઅો તરફથી ૫ૂરા કબીલાનો બહિષ્કાર |૪૭ |૬૧૬ |૭ |- |૧૬ |બહિષ્કારનો અંત, કાકા અબૂતાલિબ અને ખદીજા (રદિ.)નું અવસાન. તાઇફનો સફર, આઇશહ (રદિ.) સાથે નિકાહ, મેઅરાજની ઘટના. |૫૦ |૬૧૯ |૧૦ |- |૧૭ |પ્રથમ (૬) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર. |૫૧ |૬૨૦ |૧૧ |- |૧૮ |બીજીવાર (૧ર) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર |૫૨ |૬૨૧ |૧૨ |- |૧૯ |ત્રીજીવાર (૭૩) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર, |૫૪ |૬૨૨ |હિજરી સન ૧ |- |૨૦ |મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની મદીના હિજરત |૫૪ |૬૨૨ |૧ હિ. |- |૨૧ |બદરની લડાઇ, ૫ુત્રી ફાતિમહના નિકાહ, રોઝા ફરજ થયા. |૫૫ |૬૨૪ |૨ હિ. |- |૨૨ |ઉહદની લડાઇ, હમ્ઝહ (રદિ.)અને સિત્તેર સહાબા (રદિ.)ની શહાદત |૫૬ |૬૨૫ |૩ હિ. |- |૨૩ |આમિર બિન માલિકના દગાથી ૬૯ કારી સહાબા (રદિ.)ની શહાદત. |૫૭ |૬૨૫ |૪ હિ. |- |૨૪ |ખંદકની લડાઇ |૫૮ |૬૨૭ |૫ હિ. |- |૨૫ |હુદબિયહની સંધિ-સુલેહ |૫૯ |૬૨૮ |૬ હિ. |- |૨૬ |ખૈબરની જીત, બાદશાહોને ઇસ્લામનું આમંત્રણ, ઉમરએ કઝા. |૬૦ |૬૨૮ |૭ હિ. |- |૨૭ |મૂતહની લડાઇ, હુનૈનની લડાઇ, મક્કાની ફતેહ |૬૧ |૬૨૯ |૮ હિ. |- |૨૮ |તબૂકની લડાઇ, હજ ફર્ઝ થઇ. ઇસ્લામ સ્વીકાર માટે વિવિધ પ્રતિનિધિ મંડળોનું મદીનામાં આવવું. |૬૨ |૬૩૦ |૯ હિ. |- |૨૯ |આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લનો હજ.( પ્રથમ અથવા અંતિમ) |૬૩ |૬૩૧ |૧૦ હિ. |- |૩૦ |બીમારી અને મૃત્યું |૬૩ |૬૩૨ |૧૧ હિ. |} {{મહાત્મા ગાંધી}} [[શ્રેણી:ઇસ્લામ]] [[શ્રેણી:ઇતિહાસ]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] 49gzwa75xys3sqxhs6c8sx135qjxcsz ગઢડા 0 3995 899948 881017 2026-04-13T08:29:35Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899948 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction | type = નગર | native_name = {{PAGENAME }} | state_name = ગુજરાત | district = બોટાદ | taluk_names = ગઢડા તાલુકો | latd = 21.967803 | longd= 71.576257 | area_total = | altitude = 104 | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = મુખ્ય વ્યવસાય | blank_value_1 = [[ખેતી]], [[ખેતમજૂરી]] , [[પશુપાલન]] | blank_title_2 = મુખ્ય પાકો | blank_value_2 = [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] , [[શાકભાજી]] | blank_title_3 = સવલતો | blank_value_3 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_4 = | blank_value_4 = | સ્થિતિ = યોગ્ય }} '''ગઢડા''' [[ગુજરાત]]નાં [[બોટાદ|બોટાદ જિલ્લાનું]] નગર છે જે [[ગઢડા તાલુકો|ગઢડા તાલુકાનું]] મુખ્ય મથક પણ છે. ગઢડા [[ઘેલો નદી]]ના તીરે વસેલું છે. == પરિવહન == વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે [[અમદાવાદ]]-[[બોટાદ]] ટ્રેક પર આવેલા [[બોટાદ]] સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડાથી રેલ્વેલાઇન નજીકમાં [[નીંગાળા (તા.ગઢડા)|નીંગાળા]] અને [[ઢસા વીશી (તા.ગઢડા)|ઢસામાં]] છે. == મહત્વ == [[સ્વામિનારાયણ]] અહીં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ દાદાબાપુ એભલબાપુ ખાચર ના દરબાર ગઢ મા વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તીર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું. === ગોપીનાથજી મંદિર === આ મંદિરમાં આજે પણ સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. દરબાર ગઢ ના જે મકાનો ''ઉતરાદા બાર''ના ઓરડા તથા ''દક્ષીણ બાર''ના ઓરડા તરિકે ઓળખાય છે. સ્વામિનારાયણ જ્યાં રહેતા તે ''અક્ષર ઓરડી'' આજે પણ અહીં જોવા મળે છે. == ગઢડા તાલુકો == {{મુખ્ય|ગઢડા તાલુકો}} {{ગઢડા તાલુકાના ગામ}} == સંદર્ભ == {{Reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] [[શ્રેણી:ગઢડા તાલુકો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] appcolrau7tmrysnfujy1anbaw763pk લોયાધામ 0 4335 899949 841568 2026-04-13T08:29:45Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899949 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = લોયાધામ | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = સાયલા | latd = 22.545035 | longd = 71.478483 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''લોયાધામ''' સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થસ્થાન છે. પોતાના પ્રિય સખાભક્ત દરબાર સુરા ખાચરના દરબારગઢમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એકથી વધુ વાર પધાર્યા છે, એટલુ જ નહિ પણ અહીં શાકોત્સવ નામનો ઉત્સવ કરેલો, જે હાલમાં પ્રસિદ્ધ ઉત્સવમાં ગણાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન- કવનના [[સત્સંગીજીવન]], [[ભક્તચિંતામણી|ભક્ત ચિંતામણી]], [[શ્રીહરિલીલામૃત]], હરિદીગ્વિજય અને સત્સંગી ભુષણ જેવા દસથી પણ વધુ ધર્મગ્રન્થોમાં આ લોયાધામના મહિમાનો ઉલ્લેખ થયેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રસિદ્ધ ઉપદેશગ્રન્થ વચનામૃતમાં આ લોયાધામના ૧૮ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા આ લોયાધામ અંતરીયાળ ગામના સ્વરુપમાં હોવા છતાં દેશ વિદેશના યાત્રિકો આવતા રહે છે. દર વર્ષે મહા શુદ્ શાતમ્ ના રોજ અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલ શાકોત્સવ નામના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવમાં સ્વયંભુ દર્શકો ઉમટી પડે છે. ભાગવન શ્રી સ્વમિનરયન એ પ્રથમ શકોત્શવ અદાર મન રિગના નો મહા શુદ શાતમ ના રોજ કરેલ હતો . આ લોયાધામનો શાસ્ત્રોક્ત મહિમા જણાતા લોકો આવે છે પણ એટલી વ્યવસ્થા નથી. હાલમાં સંત બન્યા પછી પણ સંસારની ચિંતા કરતા સંત શ્રી ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામી આ લોયાધામના ઉદ્ધારક બન્યા છે. અહીં પ્રાથમિક શાળા , પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ૨૦૦ વર્ષ પુરાણા મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય થયું છે. આ પ્રાથમિક શાળા દ્વારા અનેક ગરીબીરેખા નીચે જીવન યાપન કરતા આપણા જ ભારતીય બાળકો અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. હોસ્પીટલ દ્વારા જરૂરીયાતમંદોની નિ:સ્વાર્થ સેવા કરવામાં આવે છે. આ હોસ્પિટલનુ નિર્માણ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ન્યુયો‍ર્ક, અમેરિકા તરફથી કરવામાં આવ્યું છે. અને સ્કુલનું નિર્માણ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ડલાસ તરફથી કરવામાં આવ્યું છે. == ભુતપૂર્વ રજવાડું == આ લોયાધામ ૨૨૫ વર્ષ પહેલાં એક નાનું એવું રજવાડું હતું, તેના અનેક પ્રમાણો [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના ધર્મ ગ્રન્થોમાંથી મળી આવે છે. [[સૌરાષ્ટ્ર]]માં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં, નાનાં પરગણાંઓ હતાં. કાઠી દરબારો તેના રાજાઓ હતા. આજથી ૨૦૦ વર્ષ પહેલાંના [[ગુજરાત]]ના ઇતિહાસ પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા હતા. તેઓ [[ગઢડા]] સ્વામીના ગામના રાજવી દાદાખાચરને ત્યાં રહેતા હતા. સૌરાષ્ટ્રમાં ઘણા રાજાઓ તેમના આશ્રિત હતા. લોયાગામના રાજવી સુરાખાચર પણ તેમના આશ્રિત હતા. == લોયાધામ વર્તમાન == લોયાધામમાં ૧,૦૦,૦૦૦,૦૦ ઘનફુટ લાલ પથ્થરનું મંદિર બની રહ્યું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય આશરે ૧૦ વરસમાં પુર્ણ થશે.{{When}} [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:સાયલા તાલુકો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] f3hqhl5mfujl19kap3svsbqy6807332 સ્મૃતિ મંદિર, ઘોડાસર 0 4376 900002 795970 2026-04-13T10:12:52Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900002 wikitext text/x-wiki '''સ્મૃતિ મંદિર''' [[અમદાવાદ]] શહેરના ઘોડાસર વિસ્તારમાં ના‍રોલથી જશોદાનગર જતાં [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]]ની નજીક આવેલું [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું એક મંદિર છે. {{અમદાવાદ શહેર}} {{અમદાવાદ સ્ટબ}} [[શ્રેણી:અમદાવાદ]] [[શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:હિંદુ ધર્મ]] 8tnz7svajtkq2sbdkxwcxieagqiss8w નિષ્કુળાનંદ સ્વામી 0 4948 899872 896663 2026-04-13T06:50:28Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899872 wikitext text/x-wiki {{infobox person/Wikidata | image = Brahmanand_Swami.jpg | fetchwikidata = ALL | onlysourced = no }} '''નિષ્કુળાનંદ સ્વામી''' [[ગુજરાતી ભાષા]]નાં ભક્તિમાર્ગના કવિ હતાં. તેઓ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના અનુયાયી હ્તાં. તેમની 'ત્યાગ ન ટકે રે વૅરાગ્ય વિના, કરિએ કોટી ઉપાયજી" આશ્રમ ભજનાવલિમાં નોંધાયુ છે. તેમની અનેક ભજન રચનાઓ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ખુબજ પ્રેમથી ગવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. વૈરાગ્યપ્રધાન જીવનની અસર તેમની કૃતિઓમાં પણ જણાય છે. વૈરાગ્યપ્રધાન જીવન છતાં "સ્નેહગીતા" ભક્તિ અને શણગાર રસનું અદ્ભુત વર્ણન કવિની આગવી પ્રતિભાનો પુરાવો છે. તેમની નાની મોટી ૨૪ જેટલી રચનાઓ "નિષ્કુલાનંદ કાવ્ય"નાં નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર [[વડતાલ]], [[ભુજ]], [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]] વિગેરે મંદિરો દ્વારા પ્રકાશિત થઇ છે. તેમના રચેલા ભજનો "નિષ્કુલાનંદ કાવ્ય કીર્તન"નાં નામથી પ્રસિદ્ધ થયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતના જીવન-કવન પર શોધગ્રંથ પણ લખવામાં આવ્યો છે. ==જીવન== નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]નાં [[શેખપાટ (તા. જામનગર)|શેખપાટ]] ગામમાં થયો હતો. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૨૨ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]] ([[વસંત પંચમી]])નાં દિવસે સુથાર જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાશ્રીનું નામ રામજી અને માતાનું નામ અમ્રુતાબા હતું. તેમનું દિક્ષા પહેલાનું નામ લાલજી હતું. કવીષ્વર [[દલપતરામ]] અને નિષ્કુલાનંદજી નો મિલાપ [[ધોલેરા]]માં થયેલો અને આ મુલાકાતનો ઉલ્લેખ કવિ શ્રી દલપતરામે બુદ્ધિપ્રકાશમાં પણ કર્યો હતો. [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નાં તમામ કવિઓમાં નિષ્કુળાનંદજી આગવી વિષેશતા ધરાવતાં કવિ માનવામાં આવે છે, કારણ કે તેમણે અક્ષરજ્ઞાન નહોતું લીધું છતાં આટલુ વિરાટ સાહિત્ય આ સંપ્રદાયને આપ્યું છે. આ કવિને દિક્ષા આપીને તુરંત [[સ્વામિનારાયણ ભગવાન|ભગવાન સ્વામિનારાયણ]] ગ્રંથ રચવાની આજ્ઞા આપે છે, ત્યારે આ કવિવર "કાળા અક્ષર કુહાડે માર્યા" એમ કહ્યું ત્યારે ભગવાને કહ્યું લખવા માંડો તમારી કલમમાં અમે લખીશું. આ સાથે નિષ્કુળાનંદ સ્વામીએ લખવાની શરુઆત કરી. તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. સર્વ શ્રેષ્ઠકૃતિ "ભક્તચિંતામણી " અને "પુરુષોત્તમ પ્રકાશ" છે. આજીવન ગ્રંથ પ્રણયનની સાથે તેમણે કાષ્ઠકલાક્ષેત્રે પણ સંપ્રદાયની અમુલ્ય સેવા કરી છે. શિલ્પકલાનાં તેમના જ્ઞાનનાં દર્શન [[ધોલેરા]] શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થાય છે. ત્યાં આજે પણ કવિ દ્વારા કંડારાયેલી કમાનો જોવા મળે છે. આ જ મંદિરમાં સેવા કરતાં કરતાં વિ.સં. ૧૮૪૮ માં તેમણે દેહ ત્યાગ કર્યો. == સર્જન == {{col-begin}} {{col-4}} # પુરુષોત્તમ પ્રકશ # ભક્તિનિધિ # હરિબળ ગીતા # વચનવિધિ # યમદંડ # લગ્ન શુકનાવલિ {{col-4}} # ચોસઠપદી # મન ગંજન # ભક્તચિંતામણિ # વ્રુતિ વિવાહ # હરિ સ્મ્રુતિ # સારસિદ્ધિ {{col-4}} # સ્નેહગીતા # ધીરજ આખ્યાન # હદય પ્રકાશ # હરિ વિચરણ # ગુણ ગ્રાહક # કલ્યાણ નિર્ણય {{col-4}} # અરજી વિનય # ચિન્હ ચિંતામણી # પુષ્પ ચિંતામણી # શિક્ષાપત્રી પદ્યરૂપા # અવતાર ચિંતામણી, વિગેરે {{col-end}} ==બાહ્ય કડીઓ== {{wikisource|શ્રેણી:નિષ્કુળાનંદ|નિષ્કુળાનંદ}} * [http://swaminarayanworld.net/en/node/106 સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20110104181714/http://www.swaminarayanworld.net/en/node/106 |date=2011-01-04 }} [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી: ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી: ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] arwazmfukh4h53fl9wtkgy8hsdqaas1 899879 899872 2026-04-13T06:55:07Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899879 wikitext text/x-wiki {{infobox person/Wikidata | image = Brahmanand_Swami.jpg | fetchwikidata = ALL | onlysourced = no }} '''નિષ્કુળાનંદ સ્વામી''' [[ગુજરાતી ભાષા]]નાં ભક્તિમાર્ગના કવિ હતાં. તેઓ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના અનુયાયી હ્તાં. તેમની 'ત્યાગ ન ટકે રે વૅરાગ્ય વિના, કરિએ કોટી ઉપાયજી" આશ્રમ ભજનાવલિમાં નોંધાયુ છે. તેમની અનેક ભજન રચનાઓ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ખુબજ પ્રેમથી ગવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. વૈરાગ્યપ્રધાન જીવનની અસર તેમની કૃતિઓમાં પણ જણાય છે. વૈરાગ્યપ્રધાન જીવન છતાં "સ્નેહગીતા" ભક્તિ અને શણગાર રસનું અદ્ભુત વર્ણન કવિની આગવી પ્રતિભાનો પુરાવો છે. તેમની નાની મોટી ૨૪ જેટલી રચનાઓ "નિષ્કુલાનંદ કાવ્ય"નાં નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર [[વડતાલ]], [[ભુજ]], [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]] વિગેરે મંદિરો દ્વારા પ્રકાશિત થઇ છે. તેમના રચેલા ભજનો "નિષ્કુલાનંદ કાવ્ય કીર્તન"નાં નામથી પ્રસિદ્ધ થયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતના જીવન-કવન પર શોધગ્રંથ પણ લખવામાં આવ્યો છે. ==જીવન== નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]નાં [[શેખપાટ (તા. જામનગર)|શેખપાટ]] ગામમાં થયો હતો. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૨૨ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]] ([[વસંત પંચમી]])નાં દિવસે સુથાર જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાશ્રીનું નામ રામજી અને માતાનું નામ અમ્રુતાબા હતું. તેમનું દિક્ષા પહેલાનું નામ લાલજી હતું. કવીષ્વર [[દલપતરામ]] અને નિષ્કુલાનંદજી નો મિલાપ [[ધોલેરા]]માં થયેલો અને આ મુલાકાતનો ઉલ્લેખ કવિ શ્રી દલપતરામે બુદ્ધિપ્રકાશમાં પણ કર્યો હતો. [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નાં તમામ કવિઓમાં નિષ્કુળાનંદજી આગવી વિષેશતા ધરાવતાં કવિ માનવામાં આવે છે, કારણ કે તેમણે અક્ષરજ્ઞાન નહોતું લીધું છતાં આટલુ વિરાટ સાહિત્ય આ સંપ્રદાયને આપ્યું છે. આ કવિને દિક્ષા આપીને તુરંત [[સ્વામિનારાયણ ભગવાન|ભગવાન સ્વામિનારાયણ]] ગ્રંથ રચવાની આજ્ઞા આપે છે, ત્યારે આ કવિવર "કાળા અક્ષર કુહાડે માર્યા" એમ કહ્યું ત્યારે ભગવાને કહ્યું લખવા માંડો તમારી કલમમાં અમે લખીશું. આ સાથે નિષ્કુળાનંદ સ્વામીએ લખવાની શરુઆત કરી. તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. સર્વ શ્રેષ્ઠકૃતિ "ભક્તચિંતામણી " અને "પુરુષોત્તમ પ્રકાશ" છે. આજીવન ગ્રંથ પ્રણયનની સાથે તેમણે કાષ્ઠકલાક્ષેત્રે પણ સંપ્રદાયની અમુલ્ય સેવા કરી છે. શિલ્પકલાનાં તેમના જ્ઞાનનાં દર્શન [[ધોલેરા]] શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થાય છે. ત્યાં આજે પણ કવિ દ્વારા કંડારાયેલી કમાનો જોવા મળે છે. આ જ મંદિરમાં સેવા કરતાં કરતાં વિ.સં. ૧૮૪૮ માં તેમણે દેહ ત્યાગ કર્યો. == સર્જન == {{col-begin}} {{col-4}} # પુરુષોત્તમ પ્રકશ # ભક્તિનિધિ # હરિબળ ગીતા # વચનવિધિ # યમદંડ # લગ્ન શુકનાવલિ {{col-4}} # ચોસઠપદી # મન ગંજન # ભક્તચિંતામણિ # વ્રુતિ વિવાહ # હરિ સ્મ્રુતિ # સારસિદ્ધિ {{col-4}} # સ્નેહગીતા # ધીરજ આખ્યાન # હદય પ્રકાશ # હરિ વિચરણ # ગુણ ગ્રાહક # કલ્યાણ નિર્ણય {{col-4}} # અરજી વિનય # ચિન્હ ચિંતામણી # પુષ્પ ચિંતામણી # શિક્ષાપત્રી પદ્યરૂપા # અવતાર ચિંતામણી, વિગેરે {{col-end}} ==બાહ્ય કડીઓ== {{wikisource|શ્રેણી:નિષ્કુળાનંદ|નિષ્કુળાનંદ}} * [http://swaminarayanworld.net/en/node/106 સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20110104181714/http://www.swaminarayanworld.net/en/node/106 |date=2011-01-04 }} [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી: ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી: ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] tat53a7nklbjqokenqa5e4xpwukeup1 899886 899879 2026-04-13T07:34:24Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] દૂર થઇ; [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899886 wikitext text/x-wiki {{infobox person/Wikidata | image = Brahmanand_Swami.jpg | fetchwikidata = ALL | onlysourced = no }} '''નિષ્કુળાનંદ સ્વામી''' [[ગુજરાતી ભાષા]]નાં ભક્તિમાર્ગના કવિ હતાં. તેઓ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના અનુયાયી હ્તાં. તેમની 'ત્યાગ ન ટકે રે વૅરાગ્ય વિના, કરિએ કોટી ઉપાયજી" આશ્રમ ભજનાવલિમાં નોંધાયુ છે. તેમની અનેક ભજન રચનાઓ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ખુબજ પ્રેમથી ગવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. વૈરાગ્યપ્રધાન જીવનની અસર તેમની કૃતિઓમાં પણ જણાય છે. વૈરાગ્યપ્રધાન જીવન છતાં "સ્નેહગીતા" ભક્તિ અને શણગાર રસનું અદ્ભુત વર્ણન કવિની આગવી પ્રતિભાનો પુરાવો છે. તેમની નાની મોટી ૨૪ જેટલી રચનાઓ "નિષ્કુલાનંદ કાવ્ય"નાં નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર [[વડતાલ]], [[ભુજ]], [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]] વિગેરે મંદિરો દ્વારા પ્રકાશિત થઇ છે. તેમના રચેલા ભજનો "નિષ્કુલાનંદ કાવ્ય કીર્તન"નાં નામથી પ્રસિદ્ધ થયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતના જીવન-કવન પર શોધગ્રંથ પણ લખવામાં આવ્યો છે. ==જીવન== નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]નાં [[શેખપાટ (તા. જામનગર)|શેખપાટ]] ગામમાં થયો હતો. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૨૨ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]] ([[વસંત પંચમી]])નાં દિવસે સુથાર જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાશ્રીનું નામ રામજી અને માતાનું નામ અમ્રુતાબા હતું. તેમનું દિક્ષા પહેલાનું નામ લાલજી હતું. કવીષ્વર [[દલપતરામ]] અને નિષ્કુલાનંદજી નો મિલાપ [[ધોલેરા]]માં થયેલો અને આ મુલાકાતનો ઉલ્લેખ કવિ શ્રી દલપતરામે બુદ્ધિપ્રકાશમાં પણ કર્યો હતો. [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નાં તમામ કવિઓમાં નિષ્કુળાનંદજી આગવી વિષેશતા ધરાવતાં કવિ માનવામાં આવે છે, કારણ કે તેમણે અક્ષરજ્ઞાન નહોતું લીધું છતાં આટલુ વિરાટ સાહિત્ય આ સંપ્રદાયને આપ્યું છે. આ કવિને દિક્ષા આપીને તુરંત [[સ્વામિનારાયણ ભગવાન|ભગવાન સ્વામિનારાયણ]] ગ્રંથ રચવાની આજ્ઞા આપે છે, ત્યારે આ કવિવર "કાળા અક્ષર કુહાડે માર્યા" એમ કહ્યું ત્યારે ભગવાને કહ્યું લખવા માંડો તમારી કલમમાં અમે લખીશું. આ સાથે નિષ્કુળાનંદ સ્વામીએ લખવાની શરુઆત કરી. તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. સર્વ શ્રેષ્ઠકૃતિ "ભક્તચિંતામણી " અને "પુરુષોત્તમ પ્રકાશ" છે. આજીવન ગ્રંથ પ્રણયનની સાથે તેમણે કાષ્ઠકલાક્ષેત્રે પણ સંપ્રદાયની અમુલ્ય સેવા કરી છે. શિલ્પકલાનાં તેમના જ્ઞાનનાં દર્શન [[ધોલેરા]] શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થાય છે. ત્યાં આજે પણ કવિ દ્વારા કંડારાયેલી કમાનો જોવા મળે છે. આ જ મંદિરમાં સેવા કરતાં કરતાં વિ.સં. ૧૮૪૮ માં તેમણે દેહ ત્યાગ કર્યો. == સર્જન == {{col-begin}} {{col-4}} # પુરુષોત્તમ પ્રકશ # ભક્તિનિધિ # હરિબળ ગીતા # વચનવિધિ # યમદંડ # લગ્ન શુકનાવલિ {{col-4}} # ચોસઠપદી # મન ગંજન # ભક્તચિંતામણિ # વ્રુતિ વિવાહ # હરિ સ્મ્રુતિ # સારસિદ્ધિ {{col-4}} # સ્નેહગીતા # ધીરજ આખ્યાન # હદય પ્રકાશ # હરિ વિચરણ # ગુણ ગ્રાહક # કલ્યાણ નિર્ણય {{col-4}} # અરજી વિનય # ચિન્હ ચિંતામણી # પુષ્પ ચિંતામણી # શિક્ષાપત્રી પદ્યરૂપા # અવતાર ચિંતામણી, વિગેરે {{col-end}} ==બાહ્ય કડીઓ== {{wikisource|શ્રેણી:નિષ્કુળાનંદ|નિષ્કુળાનંદ}} * [http://swaminarayanworld.net/en/node/106 સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર] {{Webarchive|url=https://web.archive.org/web/20110104181714/http://www.swaminarayanworld.net/en/node/106 |date=2011-01-04 }} [[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી: ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી: ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] 326hz3uqk6ow22ulp6a4qd86o78d8m7 આધારાનંદ સ્વામી 0 4949 899927 846442 2026-04-13T08:16:27Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899927 wikitext text/x-wiki {{સંદર્ભ આપો}} '''આધારાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સાધુ હતા જેઓ ચિત્રકાર અને કવિ હતા. તેઓ [[મુક્તાનંદ સ્વામી]]ના શિષ્ય હતા. [[સ્વામિનારાયણ]]ના અનુયાયી ૨૦૦૦ સંતોમાં માત્ર આધારાનંદ સ્વામી જ ચિત્રકલાના જાણકાર હતા. તેમની જન્મભૂમિ [[ખોલડિયાદ]] છે. દિક્ષા લીધી તે પહેલાનું તેમનું નામ વિરજી સુથાર હતું. તેઓએ વ્રજભાષામાં સ્વામિનારાયણના જીવન-કવન પર વિરાટ કાવ્યની રચના કરી છે જે હિન્દી સાહિત્યનું આ સૌથી મોટું કાવ્ય છે. ૨૮ પુર અને ૯૭૩૮૯ દોહ જેટલા દોહ-ચોપાઇ અને ૨૩૦૯ જેટલા સોરઠમાં લખાયેલા આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ૧૨ ભાગમાં પ્રકાશિત થયુ છે. આ ગ્રંથનું પ્રકાશન ગાંધીનગર ગુરુકુલના સંત જ્ઞાનપ્રકાશદાસ સ્વામીએ કર્યું છે. આ ગ્રંથના પ્રારંભના પાંચ પૂર મુલહિન્દીમાં [[હજારી પ્રસાદ દ્વિવેદી]] અને [[કાકા કાલેલકર]]ના અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે.{{સંદર્ભ}} આધારાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં હરિપ્રિય સ્વામી, વૈકુંઠ સ્વામી. નારાયણપ્રિય સ્વામી, નંદકિશોર સ્વામી જેવા સંતો થઈ ગયા છે. હાલ એ પરંપરામાં ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા સ્વામિનારાયણની ચિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વના ગણાય છે. સ્વામિનારાયણના સમયમાં ફોટોગ્રાફી ઉપલબ્ધ ન હતી, એટલે તેમની સામે બેસીને આધારાનંદે ચિત્ર દોરેલા. [[Category:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] nb97txyvdadjvq72jtxy15x9n8i7ncj 900015 899927 2026-04-13T10:22:13Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 900015 wikitext text/x-wiki {{સંદર્ભ આપો}} '''આધારાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સાધુ હતા જેઓ ચિત્રકાર અને કવિ હતા. તેઓ [[મુક્તાનંદ સ્વામી]]ના શિષ્ય હતા. [[સ્વામિનારાયણ]]ના અનુયાયી ૨૦૦૦ સંતોમાં માત્ર આધારાનંદ સ્વામી જ ચિત્રકલાના જાણકાર હતા. તેમની જન્મભૂમિ [[ખોલડિયાદ]] છે. દિક્ષા લીધી તે પહેલાનું તેમનું નામ વિરજી સુથાર હતું. તેઓએ વ્રજભાષામાં સ્વામિનારાયણના જીવન-કવન પર વિરાટ કાવ્યની રચના કરી છે જે હિન્દી સાહિત્યનું આ સૌથી મોટું કાવ્ય છે. ૨૮ પુર અને ૯૭૩૮૯ દોહ જેટલા દોહ-ચોપાઇ અને ૨૩૦૯ જેટલા સોરઠમાં લખાયેલા આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ૧૨ ભાગમાં પ્રકાશિત થયુ છે. આ ગ્રંથનું પ્રકાશન ગાંધીનગર ગુરુકુલના સંત જ્ઞાનપ્રકાશદાસ સ્વામીએ કર્યું છે. આ ગ્રંથના પ્રારંભના પાંચ પૂર મુલહિન્દીમાં [[હજારી પ્રસાદ દ્વિવેદી]] અને [[કાકા કાલેલકર]]ના અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે.{{સંદર્ભ}} આધારાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં હરિપ્રિય સ્વામી, વૈકુંઠ સ્વામી. નારાયણપ્રિય સ્વામી, નંદકિશોર સ્વામી જેવા સંતો થઈ ગયા છે. હાલ એ પરંપરામાં ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા સ્વામિનારાયણની ચિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વના ગણાય છે. સ્વામિનારાયણના સમયમાં ફોટોગ્રાફી ઉપલબ્ધ ન હતી, એટલે તેમની સામે બેસીને આધારાનંદે ચિત્ર દોરેલા. [[Category:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] 6085vlim7p9y5gchc3g68a0w4q3f8oo પ્રેમાનંદ સ્વામી 0 4950 899986 415798 2026-04-13T09:53:36Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899986 wikitext text/x-wiki [[સ્વામિનારાયણ સંપ્રદાય]] ની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ '''પ્રેમાનંદ સ્વામી''' સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા. == જીવન == તેમનો જન્મ ઇ.સ. ૧૭૮૪ માં [[ખંભાત]] પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા તેમનો ત્યાગ કરવામાં આવતાં તેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો હતો. આમ તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં. ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દીક્ષા આપી હતી. તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે [[સ્વામિનારાયણ ભગવાન|ભગવાન શ્રી સ્વામિનારાયણ]] સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની એક રચના 'વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રીતે જેને ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં ષાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે". તેમનું અવસાન ઇ.સ. ૧૮૫૬ માં [[ગઢડા]] ખાતે થયું. == સર્જન == કવિનાં જીવન-કવન પર [[હિન્દી ભાષા|હિન્દી]] અને [[ગુજરાતી ભાષા]]માં શોધ ગ્રંથો લખાયાં છે. તેમની રચનાઓ "પ્રેમાનંદ કાવ્યમ્"નાં નામથી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રકાશિત થઇ છે. તેમણે અનેક રાસ, પદ , ગરબા, લોકઢાળ અને શાસ્ત્રીય રાગ આધારીત અનેક રચનાઓ કરી છે. વિપુલ પ્રમાણમાં હિન્દી, વ્રજ, સંસ્કૃત,મારવાડી, મરાઠી અને ગુજરાતી પદો રચ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિ, સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો પણ તેમણે ઘણાં લખ્યાં છે. 'તુલસીવિવાહ', 'નારાયણચરિત્ર' તેમની જાણીતી રચનાઓ છે. [[Category:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી: ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતના સંતો]] ov6t4m9qjdqztl7m9z4krddsbmlc9jl 899987 899986 2026-04-13T09:53:49Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899987 wikitext text/x-wiki [[સ્વામિનારાયણ સંપ્રદાય]] ની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ '''પ્રેમાનંદ સ્વામી''' સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા. == જીવન == તેમનો જન્મ ઇ.સ. ૧૭૮૪ માં [[ખંભાત]] પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા તેમનો ત્યાગ કરવામાં આવતાં તેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો હતો. આમ તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં. ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દીક્ષા આપી હતી. તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે [[સ્વામિનારાયણ ભગવાન|ભગવાન શ્રી સ્વામિનારાયણ]] સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની એક રચના 'વંદુ સહજાનંદ રસરુપ, અનુપમ સારને રે લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રીતે જેને ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં ષાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે". તેમનું અવસાન ઇ.સ. ૧૮૫૬ માં [[ગઢડા]] ખાતે થયું. == સર્જન == કવિનાં જીવન-કવન પર [[હિન્દી ભાષા|હિન્દી]] અને [[ગુજરાતી ભાષા]]માં શોધ ગ્રંથો લખાયાં છે. તેમની રચનાઓ "પ્રેમાનંદ કાવ્યમ્"નાં નામથી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રકાશિત થઇ છે. તેમણે અનેક રાસ, પદ , ગરબા, લોકઢાળ અને શાસ્ત્રીય રાગ આધારીત અનેક રચનાઓ કરી છે. વિપુલ પ્રમાણમાં હિન્દી, વ્રજ, સંસ્કૃત,મારવાડી, મરાઠી અને ગુજરાતી પદો રચ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિ, સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો પણ તેમણે ઘણાં લખ્યાં છે. 'તુલસીવિવાહ', 'નારાયણચરિત્ર' તેમની જાણીતી રચનાઓ છે. [[Category:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી: ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતના સંતો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] fwz3cpk2l1klatdqi1yisou1qlyav7i દેવાનંદ સ્વામી 0 4951 899917 802226 2026-04-13T07:54:39Z NehalDaveND 16118 [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899917 wikitext text/x-wiki '''દેવાનંદ સ્વામી''' અથવા '''દેવમૂની'''<ref>{{Cite web|date=2011-06-13|title=દેવાનંદ સ્વામી, Devanand Swami|url=https://sureshbjani.wordpress.com/2011/06/12/1841/|access-date=2021-11-13|website=ગુજરાતી પ્રતિભા પરિચય|language=gu-IN}}</ref> તેઓ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના અષ્ટ સંતકવિઓ પૈકીના એક હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ ]]ના ગુરુ હતા. <ref name=SWG>{{Cite web|title=Devanand Swami|url=https://www.swaminarayanvadtalgadi.org/swaminarayan-sant-devanand-swami/|access-date=2021-11-13|website=Swaminarayan Vadtal Gadi - SVG|language=en}}</ref><ref name="GVK">{{Cite web|title=દેવાનંદ સ્વામી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80/|access-date=2021-11-13|language=en-GB}}</ref><ref name=>{{Cite web|title=દેવાનંદ સ્વામી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80/|access-date=2021-11-13|language=en-GB}}</ref> ==જીવન== તેમનો જન્મ ઈ.સ ૧૮૦૩માં ([[બળોલ (તા. લીંબડી)|બળોલ]] ગામમાં શંભુદાન ગઢવીને ઘેર થયો હતો. અન્ય સંદર્ભો તેમના માતા પિતાના નામ જીજીભાઈ રત્નુ. તથા બહેનજીબા દર્શાવે છે. <ref name="GVK"/> શંભુદાન ગઢવી બળોલની સીમમાં આવેલ [[ધિંગડા (તા. બાવળા)|ધિંગડા]] ગામની નજીક આવેલ અચળેશ્વર મહાદેવના મંદિરનાં પુજારી હતાં. તેમનું જમ સમયનું નામ દેવીદાન ગઢવી હતું. બાલ્યાવસ્થામાં તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી અને તેઓ શરૂઆતથી જ ભક્તિ કવિતાની રચના કરતા હતા.<ref name=SWG/> તેમણે [[બ્રહ્માનંદ સ્વામી]] પાસે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને ત્યાર બાદ તેમનું નામ દેવાનંદ સ્વામી રાખવામાં આવ્યું. બ્રહ્માનંદ સ્વામી પાસે જ કાવ્યશાસ્ત્ર–પિંગળશાસ્ત્ર શીખ્યા. તેઓ મૂળીના સ્વામિનારાયણ મંદિરના ૨૨ વર્ષ સુધી મહંત પદે રહ્યા હતા. બહુધા [[મુળી]]માં નિવાસ કરીને રહેતા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ]]ના ગુરુ હતા. દલપતરામે તેમની પાસે ‘છંદશૃંગાર’ નામના પિંગળશાસ્ત્ર અને ‘ભાષાભૂષણ’ નામના અલંકારગ્રંથનો અભ્યાસ કર્યો હતો. દેવાનંદ સ્વામી એ દલપતરામને છંદ, અલંકાર, શીઘ્ર કવનરીતિ, કલ્પનાચાતુરી વગેરે પણ શીખવ્યા હતા.<ref name="GVK"/> તેઓ [[સિતાર]] વગડતા અને તે સાંભળવા [[ધ્રાંગધ્રા રજવાડું|ધ્રાંગધ્રાના રાજા]] મૂળી આવતા.<ref name=SWG/><ref name="GVK"/>તેઓ ઈ.સ. ૧૮૫૪ (સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦)ના દિવસે અવસાન પામ્યા.<ref name=SWG/> ==સાહિત્ય રચના== {{wikisource|સર્જક:દેવાનંદ સ્વામી}} તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમણે રચેલાં પદોમાંથી ૧૨૦૦ પદો પ્રકાશિત થયાં છે. [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] સાથે તેમણે [[વ્રજ ભાષા|વ્રજ]] અને [[રાજસ્થાની ભાષા|રાજસ્થાની]] ભાષામાં પણ ભક્તિ પદો લખ્યા છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ"ના નામથી [[સુરેન્દ્રનગર]] કુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. તેમના પદો રાવણહથ્થા સાથે ભક્તિપદો ગાતા ભરથરીના ને ટહેલિયા ભટ્ટોના કંઠે ચડ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની બહાર પણ ખ્યાતિ પામ્યાં<ref name=SWG/> ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતના સંતો]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] 8k7ii17mf188fghm1jxyow8uzy80u4f શાસ્ત્રીજી મહારાજ 0 5174 899984 865645 2026-04-13T09:52:41Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899984 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Hindu leader | name = શાસ્ત્રીજી મહારાજ | image = Shastriji Maharaj.jpg | religion = [[હિંદુ]] | birth_date = ૩૧ જાન્યુઆરી, ૧૮૬૫ | birth_place = [[મહેળાવ (તા. પેટલાદ)|મહેળાવ]], [[પેટલાદ તાલુકો]], [[ગુજરાત]] | birth_name = ડુંગર ભગત | guru = [[ભગતજી મહારાજ]]<ref>http://www.baps.org/Article/2011/Interviews-2294.aspx</ref><ref>http://www.baps.org/About-BAPS/Mahant-Swami-Maharaj.aspx</ref> | honors = બ્રહ્મસ્વરૂપ ગુરુ |founder= [[BAPS સ્વામિનારાયણ સંસ્થા]] | philosophy= [[અક્ષરપુરુષોત્તમ દર્શન]] | website = {{URL|www.baps.org}} | caption = શાસ્ત્રીજી મહારાજ }} '''શાસ્ત્રીજી મહારાજ''' ભગવાન [[સ્વામિનારાયણ]]ના તૃતીય આધ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં [[વસંતપંચમી]]એ [[ચરોતર]]ના [[મહેળાવ (તા. પેટલાદ)|મહેળાવ]] ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. તેમણ [[ગુણાતીતાનંદ સ્વામી]] ના શિષ્ય [[પ્રાગજી ભગત]] ને ગુરુ તરીકે સ્વીકાર્યાં. સ્વામીનારાયણ ભગવાનના વૈદિક આદર્શોને વિશ્વ સુધી પહોચાડવા માટે ઈ.સ. ૧૯૦૬માં વડતાલ મંદિરથી અલગ થઈને તેમણે BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) ની સ્થાપના કરી. અને [[બોચાસણ]], [[ગોંડલ]], [[ગઢડા]], [[સાળંગપુર]] અને [[અટલાદરા]] એમ પાંચ જગ્યાએ એ શિખરબદ્ધ મંદિર બાંધી સંસ્થા નો વિકાસ કર્યો. આ દરમિયાન તેમને અનેક કષ્ટો સહન કરવા પડ્યા હતા. પણ ધીરે ધીરે તેમણે તેમના વિરોધીઓને ને તેમના ભક્તોમાં પરિવર્તિત કર્યા. છેલ્લે પોતાના પ્રિય શિષ્ય [[પ્રમુખ સ્વામી મહારાજ]] ને પોતાની સંસ્થાના ગુરુ તથા પ્રમુખ બનાવીને અને તેમની જવાબદારી વડીલ સંત [[યોગીજી મહારાજ]]ને સોંપીને સારંગપુરમાં ૮૬ વર્ષની વયે અક્ષરધામ સિધાવ્યા. સમય જતાં તેમના પ્રમુખ સ્વામી મહારાજ, [[મહંત સ્વામી મહારાજ]] વગેરે શિષ્યોએ BAPS સંસ્થાનો અતુલનીય વિકાસ કર્યો. == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] [[શ્રેણી: ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી: ૧૯૫૧માં મૃત્યુ]] 6b3y59if5s1u33a4kxdfaz9l8f1l2m1 સ્વામિનારાયણ ધામ 0 5264 899959 841394 2026-04-13T08:34:48Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899959 wikitext text/x-wiki '''સ્વામિનારાયણ ધામ''' એ [[ગાંધીનગર]] શહેરમાં, [[ઇન્ફોસિટી]]ની સામે આવેલું એક વિશાળ સંકુલ છે. આ એક જોવાલાયક સ્થળ છે. અહીં મંદિર ઉપરાંત બગીચો, ખેલ-રમત માટે ના સાધનો (જેવા કે લપસણી, હોડી, હીચકા, ટ્રેન વગેરે) બાળકો-કિશોરો માટે ગુરુકુળ, પાર્થના મદીર, ઇન્ટરનેશનલ સ્કુલ આવેલા છે. અહીં નાસ્તા તથા જમવાની વ્યવસ્થા માટે "ધર્મદેવ ઉપહાર ગૃહ" છે. {{સબસ્ટબ}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:ગાંધીનગર]] 4m0n5rr9qq9uxos1iadu6ai2emrnv8p મુક્તાનંદ સ્વામી 0 5463 899918 891861 2026-04-13T07:56:25Z NehalDaveND 16118 [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899918 wikitext text/x-wiki {{સુધારો}} [[ચિત્ર:Muktanand_swami.jpg|alt=Muktanand_swami|center|thumb|મુક્તાનંદ સ્વામી]] <!--[[ચિત્ર:[http://gurukulsangh.org/gurukul_gujarati/images/muktanand_02.jpg]]]--> શ્રી [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણ ભગવાન]] ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર,સત્સંગ ઈમારતનો ભોમ,જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સ્વામીનો જન્મ સવંત 1814 પોષ વદી સાતમના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો.બાળપણનું નામ મુકુંદદાસ હતુ.અમરેલી નિવાસસ્થાન કર્મ ભૂમિ હતી. બાળપણમાં પરિવારને ધ્રુવ-પ્રહલાદની ઝાંખી કરાવી.મેઘાવી પિતા પાસે જ સંસ્કાર લીધાને સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ. વેદાંત અધ્યયન કરીને સંસારથી વિરક્ત થયેલા મુકુંદદાસનો ગૃહત્યાગ,ગુરુની શોધ,સત્યની સાધના વગેરે મુમુક્ષુઓના આદર્શરુપ છે.સંવત 1842ની વસંતપંચમીએ મુકુંદદાસ ઉદ્ધવસંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે દિક્ષા પામ્યા.અને મુક્તાનંદ સ્વામી બની લોજ આશ્રમમાં મહંતબન્યા. ગુરુદેવની આજ્ઞાથી ભૂજ જઈને પુનઃવેદાંત બૃહસ્પતિની સાથે સરખાવી શકાય તેવી જ્ઞાનગરિમાં પ્રાપ્ત કરી.એક કરતા વધારે ભાષાના જાણકાર અને અનેક વિદ્યાઓના જ્ઞાતા એવા સ્વામીના કંઠમાં કોયલનો માળો હોય તેવું માધુર્ય હતુ.રાગ-રાગીણીઓને મૂર્તિમંત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા તેમને મન કંઈ મોટી વાત ન હતી.તેમના વાગ્માધુર્યે તેમને હજારો લોકો હૃદયમાં અનોખુ આદર સ્થઆન અપાવ્યુ અને ટૂંક સમયમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં પ્રમુખ અને ભાવિકર્ણધાર તરીકે ઉપસી આવ્યા. એવામાં સવંત 1856માં લોજ આશ્રમમાં નિલકંઠવર્ણી રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણનું આગમન થયું અને મુક્તાંદ સ્વામીની વિદ્વતા સાથે ઉપાસના શુદ્ધિથી પ્રભાવિત થઈ આશ્રમમાં જ રહી ગયા.સમય જતા રામાનંદ સ્વામીને મળ્યા.દિક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બેઠા. પછીથી સંપ્રદાયની ધુરા સહજાનંદ સ્વામીના હાથમાં આવી અને ગુરુપદ સુધી પહોંચેલા સંતશ્રી મુક્તાનંદ સ્વામી આજીવન દાસ બની ગયા. કેટલો મહાન ત્યાગ ! " હું તો છું ઘણી નાગણી નાર,તોય તમારી રે" કહીને તેમણે ગોપીભાવે ભક્તિ કરી છે.સ્વામીએ વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્યનો રસથાળ સત્સંગને જ નહિ,પણ વિશ્વસાહિત્યને ભેટ કર્યો છે. એક જ વ્યક્તિના જીવનમાં બ્રહ્મસુત્ર ભાષ્ય રચના અને વડોદરાના પંડિતોને એકલે હાથે શાસ્ત્રમાં પરાજીત કરી શકે તેવું પાંડિત્ય,રાસલીલા જેવી રસપ્રધાન રચના અને ગ્વાલીયરના ગવૈયાઓને પણ પરાસ્ત કરી દે તેવું શાસ્ત્રીય નૃત્ય આજદિન સુધીના ઇતિહાસમાં કોઈના નામે નોંધાયુ હોય તો એ એક માત્ર મુક્તાનંદ સ્વામી છે. તેમની કલમે 28 જેટલા ગ્રંથો લખાયા છે.તેમની ચુંદડીએ ભારતવર્ષના કાષાયવસ્ત્રને ગૌરવ અપાવ્યુ છે.તેમની વિનમ્રતા સાથેની વિદ્વતા અને જ્ઞાન સાથે ગુણ ગરિમાં એ શ્રીજી મહારાજનું "ગુરુપદ" અપાવ્યું હતુ.વાત્સલ્ય અને કરુણાએ તેમને જે બિરુદ મળ્યુ તે પાંચસો પરમહંસોમાં કોઈને ન મળ્યુ. ગુજરાતી સાહિત્યમાં ગિજુકાકાને "મુછાળી માં" કહેવાય છે તેમ સ્વયં ભગવાનશ્રી સ્વામિનારાયણે તેમને "સત્સંગની માં"નું બિરુદ આપ્યુ હતુ. આમ શ્રીજી મહારાજ પછી વધુ આદરથી જેનું નામ લેવાય છે એવા આ સંતવર્ય શ્રીજી સ્વધામ ગમન બાદ માત્ર એક મહિનાના વિયોગે સં.1886ના અષાઠ વદ-11ના પવિત્ર દિવસે ગઢપુર મુકામે દિવ્યદેહ ધારણ કરીને શ્રીહરિના ધામમાં સીધાવ્યા.<ref>{{Cite web |url=http://gurukulsangh.org/gurukul_gujarati/sant_muktanand.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-11-06 |archive-date=2013-09-11 |archive-url=https://web.archive.org/web/20130911135335/http://www.gurukulsangh.org/gurukul_gujarati/sant_muktanand.htm |url-status=dead }}</ref> == પ્રસિદ્ધ ગ્રન્થ રચનાઑ == #૧.ધર્માખ્યાન # ૨.પંચરત્નમ્ # ૩.વિવેકચિંતામણી #૪. ઉદ્ધવગીતા #૫.સત્સંગ શિરોમણી # ૬.સતી ગીતા # ૭.શિક્ષાપત્રી ભાષા # ૮. મુકુંદ બાવની # ૯. ધામવર્ણન ચાતુરી # ૧૦. વાસુદેવ અવતારચરિત્રમ્ # ૧૧.અવધુતગીતમ્ # ૧૨.ગુરુ ચોવિશી # ૧૩.ક્રુષ્ણ પ્રસાદ # ૧૪.નારાયણ ચરિત્રમ્ # ૧૫.નારાયણ કવચમ્ # ૧૬.વૈકુંઠધામદર્શનમ્ # ૧૭.ભગવદ્ ગીતાભાષા # ૧૮. કપિલગીતા # ૧૯.ગુણવિભાગ # ૨૦.નારાયણ્ ગીતા # ૨૧. રુક્મણી વિવાહ્ # ૨૨.રાસલીલા # ૨૩. હનુમત્પંચક્ # ૨૪.હનુમત્ નામાવલી # ૨૫.સત્સંગીજીવન માહાત્મ્ય વિગેરે. તેમની રચનાઓમાં શબ્દકૉતુક કરતા અર્થ ગાંભીર્ય વધુ છે.તેમની રચનાઑ પર શોધગ્રન્થો લખાય રહ્યા છે. તેમની એક રચના સતિગીતા પર ફ્રેન્ચ વિદુષી મેલીજો ફ્રાંજવા ઍ શોધગ્રન્થ લખ્યો છે. કવિના જિવન-કવન પર પણ્ શોધ ગ્રન્થ લખાયો છે. ==સંદર્ભો== {{સંદર્ભયાદી}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] mdbrdiga2ltoa5x8xzpq09wou7ha7us મદીના 0 8127 900005 899824 2026-04-13T10:15:31Z Dsvyas 561 [[Special:Contributions/Bismillah114|Bismillah114]] ([[User talk:Bismillah114|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Escarbot|Escarbot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 709412 wikitext text/x-wiki {{geo-stub}} '''મદીના''' (સ્થાનિક નામ: المدينة المنورة, અધિકૃત નામ: અલ-મદીના અલ-મુનાવ્વરાહ, અંગ્રેજી: al-Madīnah al-Munawwarah) અરબસ્તાનમાં આવેલુ એક શહેર છે. [[ચિત્ર:Madina Haram at evening .jpg|center|thumb|900px| નવાબી મસ્જીદ,સુર્યાસ્ત સમયે.]] હિજરત પહેલા આ શહેર "યશરબ" તરીકે ઓળખાતુ હતું. હજરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ) ઈ.સ.૬૨૨મા અહી હિજરત કરીને આવ્યા એ પછી આ શહેર " '''મદીના મુનવ્વરા'''" તરીકે ઓળખાવા લાગ્યું અને હિજરી સન નો આરંભ હિજરત પછી થયો. {{commons|Medina}} [[શ્રેણી:ધાર્મિક સ્થળો]] [[શ્રેણી:યાત્રાધામ]] g9qi7gdx4c20qstxcsre2tjp9dmpnh7 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય 0 11642 899862 895025 2026-04-12T14:59:59Z ~2026-22598-51 86982 varsh 2025 na vadhela sinho no data umeryo chhe. 899862 wikitext text/x-wiki {{ઉમદા લેખ}} {{માહિતીચોકઠું આરક્ષિત ક્ષેત્ર | name = ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય | iucn_category = II | map = India Gujarat | map_caption = ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનું ગુજરાતમાં સ્થાન | map_width = 300px | photo = Gir lion-Gir forest,junagadh,gujarat,india.jpeg | photo_caption = સિંહ અને કુટુંબ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે | location = [[જુનાગઢ જિલ્લો]], [[ગીર સોમનાથ જિલ્લો]] અને [[અમરેલી જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]] | nearest_city = વેરાવળ | coords = {{Coord|21|08|08|N|70|47|48|E|region:IN-GJ_type:landmark_source:dewiki|display=inline}} | area = ૨૫૮ ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કિ.મી. અભયારણ્ય | established = ૧૯૬૫ | visitation_num = ૬૦૧૪૮ | visitation_year = ૨૦૦૪ | governing_body = [https://gujaratforest.gov.in/index.htm વન વિભાગ, ગુજરાત] }} '''ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય''' (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) [[ગુજરાત]]માં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી. તે કુલ ૧,૪૧૨ ચો.કિ.મી. (૨૫૮ ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કિ.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉપરાંત [[પાણીયા અભયારણ્ય|પાણીયા]] અને [[મીતીયાળા વન્યજીવન અભયારણ્ય]] પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે, જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.<ref name="ગિરનોસિંહ૧">{{cite book | title=ગિરનો સિંહ | publisher=આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. | author=કુમાર, ડો. સંદિપ અને પઠાણ, મોઇન | year=૨૦૧૫ | location=અમદાવાદ | pages=૩૦ | isbn=978-93-5122343-6}}</ref> આ ઉદ્યાન [[વેરાવળ]]થી લગભગ ૪૩ કિ.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં, તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે. આ [[સિંહ|એશિયાઇ સિંહો]] (''Panthera leo persica'')નું એકમાત્ર નિવાસસ્થાન છે અને [[એશિયા]]ના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. ગીરનું જીવપારિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. [[જુનાગઢ]]ના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના [[સિંહ|સિંહો]]ને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસ્તી શિકારની પ્રવૃત્તિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઈ હતી. એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ [[સિંહ]] નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સૂચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધિયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસલોને રક્ષણ આપવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ [[સિંહ]] નોંધાયા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨નો વધારો સૂચવે છે. ૨૦૧૫ની વસ્તી ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષ કરતાં ૧૧૨નો વધારો સૂચવે છે.<ref name="૨૦૧૫ વસતી">{{cite web | url=http://www.akilanews.com/10052015/gujarat-news/1431272585-32239 | title=ગુજરાતમાં સિંહ સંખ્યા વધી ૫૨૩ થઈ | publisher=અકિલા ન્યુઝ | date=૧૦ મે ૨૦૧૫ | access-date=૮ જુલાઇ ૨૦૧૫ | archive-date=2015-05-16 | archive-url=https://web.archive.org/web/20150516020810/http://www.akilanews.com/10052015/gujarat-news/1431272585-32239 | url-status=dead }}</ref> == આબોહવા == [[શિયાળો]] અને [[ઉનાળો]] એ બે મુખ્ય ઋતુઓ સિવાય, ગીરમાં ઉષ્ણકટિબંધીય [[ચોમાસું]] પણ હોય છે. ઉનાળામાં અહીં બહુ જ ગરમી પડે છે. બપોરના સમયે તાપમાન ૪૩° સે. (૧૦૯° ફે.) જેટલું હોય છે અને ચોમાસા દરમિયાન [[જૂન]] માસમાં પણ ઘણો ભેજ હોય છે. શિયાળામાં તાપમાન લગભગ ૧૦° સે. (૫૦° ફે.) જેટલું નીચું આવી જાય છે. અહીં સામાન્ય રીતે [[ચોમાસું]] મધ્ય જૂનથી શરૂ થઈ અને [[સપ્ટેમ્બર]] સુધીનું હોય છે, જે દરમિયાન વાર્ષિક વરસાદનો દર ૬૦૦ મિમી.થી ૧૦૦૦ મિમી. જેટલો રહે છે. જો કે અનિયમિત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહેંચણીને કારણે અહીં [[દુકાળ]] પડવો સામાન્ય ગણાય છે. ઉદ્યાન અને અભયારણ્ય, [[જૂન]]થી [[સપ્ટેમ્બર]] સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, [[નવેમ્બર]]ના અંતથી [[માર્ચ]]ની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે. == ભૂગોળ == [[Image:Map Guj Gir NatPark Sanctuary.png|thumb|right|ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય.]] === નદીઓ === ગીર વિસ્તારમાં [[હીરણ નદી|હીરણ]], [[શેત્રુંજી નદી|શેત્રુંજી]], [[ધાતરવડી નદી|ધાતરવડી]], [[સાંગાવાડી નદી|સાંગાવાડી]] કે શિંગોડા, [[મછુન્દ્રી નદી|મછુન્દ્રી]], [[રૂપેણ નદી (ગીર)|રૂપેણ]] અને [[રાવલ નદી|રાવલ]] એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. === જળાશયો === [[ચિત્ર:Kamleshwar_Dam.jpg|thumb|right|કમલેશ્વર જળાશય]] હિરણ, મછુન્દ્રી, રાવલ અને શીંગોડા નદીઓ પર ચાર બંધ બનાવવામાં આવેલ છે જેમાંનો સૌથી મોટો અનામત જળસ્ત્રોત [[કમલેશ્વર બંધ]], કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળાશય છે. ઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાંના મોટાભાગના જળાશયો પર પાણી હોતું નથી, અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે (મુખ્યત્વે અભયારણ્યનાં પૂર્વીય ભાગમાં). ઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વન વિભાગના કર્મચારીઓનું મુખ્ય કાર્ય બની રહે છે. == વન્યસૃષ્ટિ == {{wide image|Panorama of Jungle-Dedakadi Area-Sasan Gir-Gujarat-India.jpg|560px|ડેડકડી વિસ્તારનું જંગલ, સાસણ ગીર}} === વનસ્પતિ સૃષ્ટિ === ઈ.સ. ૧૯૫૫માં સાંતાપોઉ અને રાયજાદાએ કરેલા ગીર જંગલના સર્વેક્ષણ અનુસાર અહીં વનસ્પતિની ૪૦૦થી વધુ પ્રજાતિઓ મળી આવી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે તેમના સર્વેક્ષણમાં આ આંકડો ૫૦૭નો નોંધ્યો છે અને '''ગીરનો સિંહ''' પુસ્તક અનુસાર ૬૦૦ કરતાં વધારે વનસ્પતિની પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.<ref name="ગિરનોસિંહ૨">{{cite book | title=ગિરનો સિંહ | publisher=આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. | author=કુમાર, ડો. સંદિપ અને પઠાણ, મોઇન | year=૨૦૧૫ | location=અમદાવાદ | pages=૩૧ | isbn=978-93-5122-343-6}}</ref> ૧૯૬૪ના ચેમ્પીયન એંડ શેઠના જંગલના વર્ગીકરણમાં આને "5A/C-1a—અતિ શુષ્ક સાગ જંગલ" તરીકે વર્ગીકૃત કરાયું. [[સાગ]] શુષ્ક પાનખર પ્રજાતિ તરીકે ઉત્પન્ન થાય છે. આથી આગળ પેટા વર્ગીકરણમાં તેને આ રીતે વર્ગીકૃત કરાયું છે: ૧) 5/DS1-શુષ્ક પાનખર ઝાંખરાના જંગલ અને ૨) 5/DS1-શુષ્ક [[સવાના]] જંગલ (સ્થાનીય રીતે તેને વીડી તરીકે ઓળખાય છે). પશ્ચિમ ભારતનું આ સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે. સાગનાં વૃક્ષો ધરાવતો ભાગ જંગલના પૂર્વ ભાગમાં છે જે આ ક્ષેત્રનો અડધો ભાગ રોકે છે. આ જંગલ એક મહત્ત્વપૂર્ણ જૈવિક સંશોધન ક્ષેત્ર હોવા સાથે એક વૈજ્ઞાનિક, શૈક્ષણિક, મનોરમ્ય અને મનોરંજક મહત્ત્વ ધરાવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લગભગ ૫૦,૦૦,૦૦૦ કિ.ગ્રા. વાર્ષિક વાવેતર પૂરું પાડે છે જેની કિંમત રૂ. ૫૦ કરોડ જેટલી છે. આ જંગલ વર્ષે ૧૫,૦૦૦ મેટ્રીક ટન જેટલું બળતણ પૂરું પાડે છે. === પ્રાણી સૃષ્ટિ === ૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટિમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ કરતાં વધુ પ્રકારના પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.<ref name="ગિરનોસિંહ૨"></ref> માંસાહારીમાં મુખ્યત્વે [[એશિયાઇ સિંહ]], [[દીપડો]], [[જંગલી બિલાડી]], [[ઝરખ|પટ્ટીત ઝરખ]], [[શિયાળ]], નોળિયો, જબાદિયું અને રતેલ જેવા પ્રાણીઓ છે. [[રણ બિલાડી]] અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે, પણ ભાગ્યે જ દેખાય છે. શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ (નીલગાય), સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે. નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે [[મગર]] (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસ્તી છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં [[સાપ]] મળી આવે છે. ઝરણાને કિનારે અજગર જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં હતા. ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભાગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, [[મોર બાજ]], મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ. ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ચિલોત્રા નહોતા દેખાયાં. {| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa;" width="75%" !colspan=6|'''ગીરનાં જંગલનાં આકર્ષણ''' |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Axdeer.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Leopard.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Fox.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Crested_Serpent_Eagle_%288456873431%29.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Pitta.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Marsh_crocodile_-_Basking_in_the_sun.jpg|125x125px|center]] |- |align="center"|ચિત્તળ||align="center"|દીપડો||align="center"|શિયાળ||align="center"|ચોટલીયો સાપમાર ગરૂડ||align="center"|નવરંગ||align="center"|મગર |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Malabar_grey_hornbill.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_rock_python_pratik_dahod.JPG|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Scaly_ant_eater_by_by_Dushy_Ranetunge_2a.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Nilgau_Gir_Forest.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Star_Tortoise.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Wild_boar.jpg|125x125px|center]] |- |align="center"|ચિલોત્રો||અજગર||કીડીખાઉ||નીલગાય અથવા રોઝ||તારક કાચબો||જંગલી ડુક્કર અથવા જંગલી ભૂંડ |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Hystrix_indica_%28Indian_Crested_Porcupine%29_at_IG_Zoological_park%2C_Visakhapatnam_03.JPG|125x125px|center]] |- |align="center"|શાહુડી |} === એશિયાઇ સિંહનો આવાસ, વિતરણ અને વસ્તી === [[file:Lion_distribution.png|thumb|right|બધા જ પ્રકારના સિંહોની વસ્તીનો ભૂતકાળ અને વર્તમાન. લાલ રંગ ભૂતકાળનો વ્યાપ દર્શાવે છે અને ભૂરો રંગ વર્તમાન વ્યાપ દર્શાવે છે]] [[સિંહ|એશિયાઇ સિંહ]]નો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી-ઝાંખરાવાળો વનપ્રદેશ છે. આ સિંહો એક સમયે ઉત્તર [[આફ્રિકા]], નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) [[એશિયા]] અને ઉત્તરીય [[ગ્રીસ]]માં પણ જોવા મળતા હતા. હાલમાં અહીંયા '''523''' જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષિત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાઓને કારણે ઝેર આપવાની ઘટનાઓ પણ બને છે. ક્યારેક જળપ્રલય, આગ, મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકસાન પહોંચાડે છે. ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે. {| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa;" width="75%" !colspan=6|'''ગીરનાં જંગલનું મુખ્ય આકર્ષણ''' |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Asiatic_Lion_Male.jpg|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Asiatic_lion%28ess%29%2C_Karnataka%2C_India.jpg|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Stuutje1979_Asiatic_Lion_1.JPG|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Gir lion male.jpg|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Asiatic Lion Gir Forest.jpg|150x150px|center]] |- |align="center"|નર એશિયાઇ સિંહ||align="center"|માદા એશિયાઇ સિંહ (સિંહણ)||align="center"|બાળ એશિયાઇ સિંહ<br/>(પાઠડો સિંહ)||align="center"|નર એશિયાઇ સિંહ||align="center"|નર એશિયાઇ સિંહ |} === સિંહ પ્રજનન કાર્યક્રમ અને સિંહોની વસ્તી ગણતરી === {| class="infobox" style="width:200px; font-size:90%; border-collapse:collapse; text-align:center;" border="1" |- | '''વર્ષ''' || '''સંખ્યા''' || '''નર:માદા:બચ્ચાં'''|| '''વધારો/ઘટાડો''' |- | ૧૯૬૮ || ૧૭૭ || -|| - |- | ૧૯૭૪ || ૧૮૦ || -|| +૩ |- | ૧૯૭૯ || ૨૦૫ || ૭૬:૧૦૦:૮૫|| +૨૫ |- | ૧૯૮૪ || ૨૩૯ || ૮૮:૧૦૦:૬૪|| +૧૪ |- | ૧૯૯૦ || ૨૮૪ || ૮૨:૧૦૦:૬૭|| +૪૫ |- | ૧૯૯૫ || ૩૦૪ || ૯૪:૧૦૦:૭૧|| +૨૦ |- | ૨૦૦૦ || ૩૨૭ || -|| +૪૩ |- | ૨૦૦૫ || ૩૫૯ || -|| +૨૩ |- | ૨૦૧૦ || ૪૧૧ || ૯૭:૧૬૨:૧૫૨|| +૫૨ |- | ૨૦૧૫<ref name="૨૦૧૫ વસતી"></ref>|| ૫૨૩ || ૧૦૯:૨૦૧:૨૧૩ || +૧૧૨ |- | ૨૦૨૦<ref name="૨૦૨૦ વસતી">{{Cite web|url=https://epaper.navgujaratsamay.com/2708820/Ahmedabad/11-June-2020#page/12|title=Navgujarat Samay Ahmedabad epaper dated Thu, 11 Jun 20|website=epaper.navgujaratsamay.com|access-date=2020-06-11}}</ref>|| ૬૭૪ || ૧૬૧:૨૬૦:૨૫૩ || +૧૫૧ |- |2025 |891 | - | +217 |} સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેન્દ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે. એશિયાઈ સિંહોની વર્તણૂકનો અભ્યાસ અને કૃત્રિમ વીર્યસેચન જેવા કાર્યો પણ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાય છે. આવું એક કેન્દ્ર [[જુનાગઢ]]ના સક્કરબાગ પ્રાણીબાગમાં આવેલું છે જેણે લગભગ ૧૮૦ જેટલા સિંહોનું સફળતાપૂર્વક સંવર્ધન કરાવ્યું છે. આ કેન્દ્ર દ્વારા ભારતના અને વિશ્વના સમગ્ર પ્રાણીબાગોમાં ૧૨૬ શુદ્ધ એશિયાઈ સિંહો મોકલાવ્યાં છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરાય છે. પહેલાના સમયમાં સિંહોના પંજાને શોધી ને વસ્તી ગણવાની પરોક્ષ રીતો અપનાવાતી હતી. પણ, એપ્રિલ ૨૦૦૫ની વસ્તી ગણતરીમાં (જે આમ તો ૨૦૦૬માં કરાવાની હતી પણ ભારતમાં વાઘની નામશેષ થતી પ્રજાતિના અહેવાલને કારણે વહેલી કરાવાઈ), "ક્ષેત્રીય-સીધી-કુલ ગણના" રીત જંગલ વિભાગના ૧૦૦૦ કર્મચારીઓ, વિશારદો અને સ્વયંસેવકોની મદદ લઈને હાથ ધરાઈ. આનો અર્થ એમ થયો કે જેમની ગણના થઈ તેમને આંખે જોવાયા હતાં. આ વખતે સિંહને જીવતા પ્રાણીનાં મારણની લાલચ આપવાની પદ્ધતિને અપનાવાઈ ન હતી. ગુજરાત હાઈકોર્ટનો પ્રાણીઓને વાપરવા વિરોધનો સન ૨૦૦૦નો આદેશ આનું કારણ હતું. === ગીર પરિચય વિભાગ, દેવળીયા === ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે કોઈ ક્ષેત્ર અંકિત નથી. પણ પ્રાણીઓને માનવ અસ્તિત્વથી થતા ત્રાસથી બચાવવા દેવળીયા પાસે એક પરિચય ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. આની દ્વી-દ્વાર પ્રવેશવાળી સાંકળવાળી વાડની ભીતર ગીરમાં જોવા મળતી બધી પ્રજાતિ તેમનો ખોરાક, તેમનું જીવન, પાંજરામાં માંસાહારી પ્રાણીઓ, આદિ જોઈ શકાય છે. સામાન્ય રીતે આની સીમાની અંદર ૧૦ નંગ ચિત્તળ, ૧૦૦ નંગ નીલ ગાય, ૧૫ નંગ જંગલી ડુક્કર, અડધો ડઝન સાબર અને કાળિયાર તથા અન્ય પશુઓ, સરીસૃપો અને પક્ષીઓ સાથે રાખવામાં આવ્યાં છે. આ સાથે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને નિર્ધારીત માર્ગે જવાની પરવાનગી અપાય છે. == એશિયાઈ સિંહ પરિચય પરિયોજના == છેલ્લા એક દાયકાથી વિશ્વની બીજી માનવ વસ્તી રહિત એશિયાઈ સિંહ અરણ્યની યોજના પર કામ ચાલી રહ્યું છે. ભારતીય વન્યજીવ સંસ્થાનના સંશોધકોએ પુષ્ટિ કરી છે કે [[મધ્ય પ્રદેશ]]નું પાલપુર-કુણો વન્યજીવન અભયારણ્ય એશિયાઈ સિંહના નવા પુનર્વસન સ્થાન તરીકે સૌથી ઉપયુક્ત સ્થળ છે અને તે સિંહોના પ્રથમ જૂથના પુનઃ વસવાટ માટે તૈયાર છે. <ref>[http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=851224 Preparations for the reintroduction of Asiatic lion Panthera leo persica into Kuno Wildlife Sanctuary, Madhya Pradesh, India] by A.J.T. Johnsingh, S.P. Goyal, Qamar Qureshi; Cambridge Journals Online; Oryx (૨૦૦૭), ૪૧: ૯૩-૯૬ Cambridge University Press; Copyright © ૨૦૦૭ Fauna & Flora International; doi:૧૦.૧૦૧૭/S૦૦૩૦૬૦૫૩૦૭૦૦૧૫૧૨; Published online by Cambridge University Press ૦૫Mar૨૦૦૭</ref> ગીર વન્યજીવન અભયારણ્યમાં હવે સિંહોની વસ્તી અત્યંત વધી ગઈ છે. કુણો વન્યજીવન અભયારણ્યને પસંદ કરવામાં આવ્યું તેનું કારણ એ છે કે ઇ.સ. ૧૮૭૩ સુધી આ જ સ્થળે સિંહોની વસ્તી હતી જ્યાં તેમનો શિકાર કરીને તેમને નામશેષ કરી દેવાયા હતા.<ref>Ravi Chellam and A.J.T. Johnsingh (૧૯૯૯), [http://www.iucn.org/themes/ssc/sgs/rsg/rsgcdrom/PDFs/RNews૧૮.pdf Translocating Asiatic Lions, India]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} RE-INTRODUCTION NEWS No. ૧૮, Page ૧૧</ref> == પ્રવાસન માહિતી == [[File:Sinh sadan Sasan Gir Gujarat India.jpg|thumb|right|સિંહસદન]] [[File:Forest Departments tourist information center at Sasan Gir.jpg|thumb|પ્રવાસીઓ માટેનું માહિતી કેન્દ્ર]] ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકાતીઓ માટે '''સિંહસદન''' નામના એક અત્યાધુનિક સગવડતાવાળા ઉતારાની વ્યવસ્થા છે. ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવાસીઓને સઘળી માહિતી અને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે વન ખાતા તરફથી એક માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે. સિંહસદનથી જીપ સફારી અને ગાઇડ ભાડે મેળવી જંગલમાં વન્યસૃષ્ટિના દર્શન માટે જઈ શકાય છે. આ માટે વન વિભાગ તરફથી નીચે પ્રમાણેના ૮ પ્રવાસી માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. એક માર્ગ પર ૨ કલાકની સફરની પરવાનગી મળે છે. ઋતુ અને હવામાન મુજબ દિવસના અમુક હિસ્સાઓ (સવારે ૬થી ૮, ૯થી ૧૧, સાંજે ૩થી ૫ અને ૫થી ૭) દરમ્યાનમાં જ આ સફર પર જવા દેવામાં આવે છે. {| class="wikitable" style="font-size:90%; border-collapse:collapse; text-align:center;" border="2" |+ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જાહેર કરવામાં આવેલા પ્રવાસી રસ્તાઓ ! ક્રમ !! ઉપડવાનું સ્થળ !! અહીંયા થઈને !! અહીંયા સુધી!! પરિભ્રમણની લંબાઈ (કિ.મી.માં) |- | ૧ || સાસણ ||ખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરા-બાવળવાળા ચોક-કમલેશ્વર-કનકાઇ ચેકપોસ્ટ|| સાસણ|| ૪૫ |- | ૨ || સાસણ ||ભંભાફોળ-રાયડી-ડેડકડી-કેરંભા-ખડા-પીળીપાટ-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ|| સાસણ|| ૪૨ |- | ૩ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-સાસણ-કમલેશ્વર-બાવળવાળા ચોક-ખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરા|| સાસણ|| ૪૫ |- | ૪ || સાસણ ||બાવળવાળા ચોક-મીંઢોળીવાળા-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-કડેલી-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટ|| સાસણ|| ૪૨ |- | ૫ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-પીળીપાટ-ખડા-કેરંભા-પારેવિયા-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટ|| સાસણ|| ૩૭ |- | ૬ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-રતનધુનાપીળીપાટ-ખડા-કેરંભા-ડેડકડી-રાયડી|| સાસણ|| ૪૨ |- | ૭ || સાસણ ||ભંભાફોળ ચેકપોસ્ટ-રાયડી-કડેલી-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-મીંઢોળીવાળા-બાવળવાળા ચોક|| સાસણ|| ૪૦ |- | ૮ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટ|| સાસણ|| ૨૨ |} == આ પણ જુઓ == * [[ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો]] * [[ગિરનાર]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{wikivoyage|Gir Forest National Park|ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય}} {{commons category|Gir Forest National Park|ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય}} * {{cite web |author=BirdLife International |url=http://datazone.birdlife.org/site/factsheet/18133 |title=Important Bird Areas factsheet: Gir National Park and Wildlife Sanctuary}} * [https://www.hindu.com/2005/07/25/stories/2005072503301100.htm Finding more space for the Asiatic lion, The Hindu - Opinion] {{Webarchive|url=https://web.archive.org/web/20130424010504/http://www.hindu.com/2005/07/25/stories/2005072503301100.htm |date=2013-04-24 }} * Frontline: [https://web.archive.org/web/20120212165913/http://www.flonnet.com/fl2210/stories/20050520000106500.htm A kingdom too small] * National Geographic: [http://www.nationalgeographic.com/ngm/0106/feature3/ Asia's Last Lions] * [https://www.cbsg.org/reports/reports/exec_sum/asiatic_lion_phva.pdf Asiatic lion Population and Habitat Viability Assessment] {{Webarchive|url=https://web.archive.org/web/20120315060545/http://www.cbsg.org/reports/reports/exec_sum/asiatic_lion_phva.pdf |date=2012-03-15 }} * [https://www.asiaticlion.org/ Asiatic Lion Protection Society (ALPS), Gujarat, India] {{Webarchive|url=https://web.archive.org/web/20200629175907/http://www.asiaticlion.org/ |date=2020-06-29 }} {{ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો}} {{ગુજરાતના અભયારણ્યો}} {{ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો}} [[શ્રેણી:ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો]] [[શ્રેણી:ગુજરાતના અભયારણ્યો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] p1eoqm8cywram1j80q7n3mam9s50by3 899869 899862 2026-04-13T03:00:44Z Aniket 65 [[Special:Contributions/~2026-22598-51|~2026-22598-51]] ([[User talk:~2026-22598-51|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Crazy Court 651|Crazy Court 651]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 895025 wikitext text/x-wiki {{ઉમદા લેખ}} {{માહિતીચોકઠું આરક્ષિત ક્ષેત્ર | name = ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય | iucn_category = II | map = India Gujarat | map_caption = ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનું ગુજરાતમાં સ્થાન | map_width = 300px | photo = Gir lion-Gir forest,junagadh,gujarat,india.jpeg | photo_caption = સિંહ અને કુટુંબ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે | location = [[જુનાગઢ જિલ્લો]], [[ગીર સોમનાથ જિલ્લો]] અને [[અમરેલી જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]] | nearest_city = વેરાવળ | coords = {{Coord|21|08|08|N|70|47|48|E|region:IN-GJ_type:landmark_source:dewiki|display=inline}} | area = ૨૫૮ ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કિ.મી. અભયારણ્ય | established = ૧૯૬૫ | visitation_num = ૬૦૧૪૮ | visitation_year = ૨૦૦૪ | governing_body = [https://gujaratforest.gov.in/index.htm વન વિભાગ, ગુજરાત] }} '''ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય''' (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) [[ગુજરાત]]માં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી. તે કુલ ૧,૪૧૨ ચો.કિ.મી. (૨૫૮ ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કિ.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉપરાંત [[પાણીયા અભયારણ્ય|પાણીયા]] અને [[મીતીયાળા વન્યજીવન અભયારણ્ય]] પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે, જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.<ref name="ગિરનોસિંહ૧">{{cite book | title=ગિરનો સિંહ | publisher=આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. | author=કુમાર, ડો. સંદિપ અને પઠાણ, મોઇન | year=૨૦૧૫ | location=અમદાવાદ | pages=૩૦ | isbn=978-93-5122343-6}}</ref> આ ઉદ્યાન [[વેરાવળ]]થી લગભગ ૪૩ કિ.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં, તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે. આ [[સિંહ|એશિયાઇ સિંહો]] (''Panthera leo persica'')નું એકમાત્ર નિવાસસ્થાન છે અને [[એશિયા]]ના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. ગીરનું જીવપારિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. [[જુનાગઢ]]ના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના [[સિંહ|સિંહો]]ને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસ્તી શિકારની પ્રવૃત્તિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઈ હતી. એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ [[સિંહ]] નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સૂચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધિયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસલોને રક્ષણ આપવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ [[સિંહ]] નોંધાયા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨નો વધારો સૂચવે છે. ૨૦૧૫ની વસ્તી ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષ કરતાં ૧૧૨નો વધારો સૂચવે છે.<ref name="૨૦૧૫ વસતી">{{cite web | url=http://www.akilanews.com/10052015/gujarat-news/1431272585-32239 | title=ગુજરાતમાં સિંહ સંખ્યા વધી ૫૨૩ થઈ | publisher=અકિલા ન્યુઝ | date=૧૦ મે ૨૦૧૫ | access-date=૮ જુલાઇ ૨૦૧૫ | archive-date=2015-05-16 | archive-url=https://web.archive.org/web/20150516020810/http://www.akilanews.com/10052015/gujarat-news/1431272585-32239 | url-status=dead }}</ref> == આબોહવા == [[શિયાળો]] અને [[ઉનાળો]] એ બે મુખ્ય ઋતુઓ સિવાય, ગીરમાં ઉષ્ણકટિબંધીય [[ચોમાસું]] પણ હોય છે. ઉનાળામાં અહીં બહુ જ ગરમી પડે છે. બપોરના સમયે તાપમાન ૪૩° સે. (૧૦૯° ફે.) જેટલું હોય છે અને ચોમાસા દરમિયાન [[જૂન]] માસમાં પણ ઘણો ભેજ હોય છે. શિયાળામાં તાપમાન લગભગ ૧૦° સે. (૫૦° ફે.) જેટલું નીચું આવી જાય છે. અહીં સામાન્ય રીતે [[ચોમાસું]] મધ્ય જૂનથી શરૂ થઈ અને [[સપ્ટેમ્બર]] સુધીનું હોય છે, જે દરમિયાન વાર્ષિક વરસાદનો દર ૬૦૦ મિમી.થી ૧૦૦૦ મિમી. જેટલો રહે છે. જો કે અનિયમિત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહેંચણીને કારણે અહીં [[દુકાળ]] પડવો સામાન્ય ગણાય છે. ઉદ્યાન અને અભયારણ્ય, [[જૂન]]થી [[સપ્ટેમ્બર]] સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, [[નવેમ્બર]]ના અંતથી [[માર્ચ]]ની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે. == ભૂગોળ == [[Image:Map Guj Gir NatPark Sanctuary.png|thumb|right|ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય.]] === નદીઓ === ગીર વિસ્તારમાં [[હીરણ નદી|હીરણ]], [[શેત્રુંજી નદી|શેત્રુંજી]], [[ધાતરવડી નદી|ધાતરવડી]], [[સાંગાવાડી નદી|સાંગાવાડી]] કે શિંગોડા, [[મછુન્દ્રી નદી|મછુન્દ્રી]], [[રૂપેણ નદી (ગીર)|રૂપેણ]] અને [[રાવલ નદી|રાવલ]] એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. === જળાશયો === [[ચિત્ર:Kamleshwar_Dam.jpg|thumb|right|કમલેશ્વર જળાશય]] હિરણ, મછુન્દ્રી, રાવલ અને શીંગોડા નદીઓ પર ચાર બંધ બનાવવામાં આવેલ છે જેમાંનો સૌથી મોટો અનામત જળસ્ત્રોત [[કમલેશ્વર બંધ]], કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળાશય છે. ઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાંના મોટાભાગના જળાશયો પર પાણી હોતું નથી, અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે (મુખ્યત્વે અભયારણ્યનાં પૂર્વીય ભાગમાં). ઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વન વિભાગના કર્મચારીઓનું મુખ્ય કાર્ય બની રહે છે. == વન્યસૃષ્ટિ == {{wide image|Panorama of Jungle-Dedakadi Area-Sasan Gir-Gujarat-India.jpg|560px|ડેડકડી વિસ્તારનું જંગલ, સાસણ ગીર}} === વનસ્પતિ સૃષ્ટિ === ઈ.સ. ૧૯૫૫માં સાંતાપોઉ અને રાયજાદાએ કરેલા ગીર જંગલના સર્વેક્ષણ અનુસાર અહીં વનસ્પતિની ૪૦૦થી વધુ પ્રજાતિઓ મળી આવી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે તેમના સર્વેક્ષણમાં આ આંકડો ૫૦૭નો નોંધ્યો છે અને '''ગીરનો સિંહ''' પુસ્તક અનુસાર ૬૦૦ કરતાં વધારે વનસ્પતિની પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.<ref name="ગિરનોસિંહ૨">{{cite book | title=ગિરનો સિંહ | publisher=આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. | author=કુમાર, ડો. સંદિપ અને પઠાણ, મોઇન | year=૨૦૧૫ | location=અમદાવાદ | pages=૩૧ | isbn=978-93-5122-343-6}}</ref> ૧૯૬૪ના ચેમ્પીયન એંડ શેઠના જંગલના વર્ગીકરણમાં આને "5A/C-1a—અતિ શુષ્ક સાગ જંગલ" તરીકે વર્ગીકૃત કરાયું. [[સાગ]] શુષ્ક પાનખર પ્રજાતિ તરીકે ઉત્પન્ન થાય છે. આથી આગળ પેટા વર્ગીકરણમાં તેને આ રીતે વર્ગીકૃત કરાયું છે: ૧) 5/DS1-શુષ્ક પાનખર ઝાંખરાના જંગલ અને ૨) 5/DS1-શુષ્ક [[સવાના]] જંગલ (સ્થાનીય રીતે તેને વીડી તરીકે ઓળખાય છે). પશ્ચિમ ભારતનું આ સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે. સાગનાં વૃક્ષો ધરાવતો ભાગ જંગલના પૂર્વ ભાગમાં છે જે આ ક્ષેત્રનો અડધો ભાગ રોકે છે. આ જંગલ એક મહત્ત્વપૂર્ણ જૈવિક સંશોધન ક્ષેત્ર હોવા સાથે એક વૈજ્ઞાનિક, શૈક્ષણિક, મનોરમ્ય અને મનોરંજક મહત્ત્વ ધરાવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લગભગ ૫૦,૦૦,૦૦૦ કિ.ગ્રા. વાર્ષિક વાવેતર પૂરું પાડે છે જેની કિંમત રૂ. ૫૦ કરોડ જેટલી છે. આ જંગલ વર્ષે ૧૫,૦૦૦ મેટ્રીક ટન જેટલું બળતણ પૂરું પાડે છે. === પ્રાણી સૃષ્ટિ === ૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટિમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ કરતાં વધુ પ્રકારના પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.<ref name="ગિરનોસિંહ૨"></ref> માંસાહારીમાં મુખ્યત્વે [[એશિયાઇ સિંહ]], [[દીપડો]], [[જંગલી બિલાડી]], [[ઝરખ|પટ્ટીત ઝરખ]], [[શિયાળ]], નોળિયો, જબાદિયું અને રતેલ જેવા પ્રાણીઓ છે. [[રણ બિલાડી]] અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે, પણ ભાગ્યે જ દેખાય છે. શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ (નીલગાય), સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે. નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે [[મગર]] (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસ્તી છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં [[સાપ]] મળી આવે છે. ઝરણાને કિનારે અજગર જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં હતા. ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભાગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, [[મોર બાજ]], મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ. ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ચિલોત્રા નહોતા દેખાયાં. {| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa;" width="75%" !colspan=6|'''ગીરનાં જંગલનાં આકર્ષણ''' |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Axdeer.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Leopard.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Fox.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Crested_Serpent_Eagle_%288456873431%29.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Pitta.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Marsh_crocodile_-_Basking_in_the_sun.jpg|125x125px|center]] |- |align="center"|ચિત્તળ||align="center"|દીપડો||align="center"|શિયાળ||align="center"|ચોટલીયો સાપમાર ગરૂડ||align="center"|નવરંગ||align="center"|મગર |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Malabar_grey_hornbill.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_rock_python_pratik_dahod.JPG|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Scaly_ant_eater_by_by_Dushy_Ranetunge_2a.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Nilgau_Gir_Forest.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Indian_Star_Tortoise.jpg|125x125px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Wild_boar.jpg|125x125px|center]] |- |align="center"|ચિલોત્રો||અજગર||કીડીખાઉ||નીલગાય અથવા રોઝ||તારક કાચબો||જંગલી ડુક્કર અથવા જંગલી ભૂંડ |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Hystrix_indica_%28Indian_Crested_Porcupine%29_at_IG_Zoological_park%2C_Visakhapatnam_03.JPG|125x125px|center]] |- |align="center"|શાહુડી |} === એશિયાઇ સિંહનો આવાસ, વિતરણ અને વસ્તી === [[file:Lion_distribution.png|thumb|right|બધા જ પ્રકારના સિંહોની વસ્તીનો ભૂતકાળ અને વર્તમાન. લાલ રંગ ભૂતકાળનો વ્યાપ દર્શાવે છે અને ભૂરો રંગ વર્તમાન વ્યાપ દર્શાવે છે]] [[સિંહ|એશિયાઇ સિંહ]]નો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી-ઝાંખરાવાળો વનપ્રદેશ છે. આ સિંહો એક સમયે ઉત્તર [[આફ્રિકા]], નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) [[એશિયા]] અને ઉત્તરીય [[ગ્રીસ]]માં પણ જોવા મળતા હતા. હાલમાં અહીંયા '''૫૨૩''' જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષિત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાઓને કારણે ઝેર આપવાની ઘટનાઓ પણ બને છે. ક્યારેક જળપ્રલય, આગ, મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકસાન પહોંચાડે છે. ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે. {| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa;" width="75%" !colspan=6|'''ગીરનાં જંગલનું મુખ્ય આકર્ષણ''' |- |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Asiatic_Lion_Male.jpg|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Asiatic_lion%28ess%29%2C_Karnataka%2C_India.jpg|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Stuutje1979_Asiatic_Lion_1.JPG|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Gir lion male.jpg|150x150px|center]] |bgcolor = "AliceBlue" valign="center" align="center"|[[ચિત્ર:Asiatic Lion Gir Forest.jpg|150x150px|center]] |- |align="center"|નર એશિયાઇ સિંહ||align="center"|માદા એશિયાઇ સિંહ (સિંહણ)||align="center"|બાળ એશિયાઇ સિંહ<br/>(પાઠડો સિંહ)||align="center"|નર એશિયાઇ સિંહ||align="center"|નર એશિયાઇ સિંહ |} === સિંહ પ્રજનન કાર્યક્રમ અને સિંહોની વસ્તી ગણતરી === {| class="infobox" style="width:200px; font-size:90%; border-collapse:collapse; text-align:center;" border="1" |- | '''વર્ષ''' || '''સંખ્યા''' || '''નર:માદા:બચ્ચાં'''|| '''વધારો/ઘટાડો''' |- | ૧૯૬૮ || ૧૭૭ || -|| - |- | ૧૯૭૪ || ૧૮૦ || -|| +૩ |- | ૧૯૭૯ || ૨૦૫ || ૭૬:૧૦૦:૮૫|| +૨૫ |- | ૧૯૮૪ || ૨૩૯ || ૮૮:૧૦૦:૬૪|| +૧૪ |- | ૧૯૯૦ || ૨૮૪ || ૮૨:૧૦૦:૬૭|| +૪૫ |- | ૧૯૯૫ || ૩૦૪ || ૯૪:૧૦૦:૭૧|| +૨૦ |- | ૨૦૦૦ || ૩૨૭ || -|| +૪૩ |- | ૨૦૦૫ || ૩૫૯ || -|| +૨૩ |- | ૨૦૧૦ || ૪૧૧ || ૯૭:૧૬૨:૧૫૨|| +૫૨ |- | ૨૦૧૫<ref name="૨૦૧૫ વસતી"></ref>|| ૫૨૩ || ૧૦૯:૨૦૧:૨૧૩ || +૧૧૨ |- | ૨૦૨૦<ref name="૨૦૨૦ વસતી">{{Cite web|url=https://epaper.navgujaratsamay.com/2708820/Ahmedabad/11-June-2020#page/12|title=Navgujarat Samay Ahmedabad epaper dated Thu, 11 Jun 20|website=epaper.navgujaratsamay.com|access-date=2020-06-11}}</ref>|| ૬૭૪ || ૧૬૧:૨૬૦:૨૫૩ || +૧૫૧ |} સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેન્દ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે. એશિયાઈ સિંહોની વર્તણૂકનો અભ્યાસ અને કૃત્રિમ વીર્યસેચન જેવા કાર્યો પણ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાય છે. આવું એક કેન્દ્ર [[જુનાગઢ]]ના સક્કરબાગ પ્રાણીબાગમાં આવેલું છે જેણે લગભગ ૧૮૦ જેટલા સિંહોનું સફળતાપૂર્વક સંવર્ધન કરાવ્યું છે. આ કેન્દ્ર દ્વારા ભારતના અને વિશ્વના સમગ્ર પ્રાણીબાગોમાં ૧૨૬ શુદ્ધ એશિયાઈ સિંહો મોકલાવ્યાં છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરાય છે. પહેલાના સમયમાં સિંહોના પંજાને શોધી ને વસ્તી ગણવાની પરોક્ષ રીતો અપનાવાતી હતી. પણ, એપ્રિલ ૨૦૦૫ની વસ્તી ગણતરીમાં (જે આમ તો ૨૦૦૬માં કરાવાની હતી પણ ભારતમાં વાઘની નામશેષ થતી પ્રજાતિના અહેવાલને કારણે વહેલી કરાવાઈ), "ક્ષેત્રીય-સીધી-કુલ ગણના" રીત જંગલ વિભાગના ૧૦૦૦ કર્મચારીઓ, વિશારદો અને સ્વયંસેવકોની મદદ લઈને હાથ ધરાઈ. આનો અર્થ એમ થયો કે જેમની ગણના થઈ તેમને આંખે જોવાયા હતાં. આ વખતે સિંહને જીવતા પ્રાણીનાં મારણની લાલચ આપવાની પદ્ધતિને અપનાવાઈ ન હતી. ગુજરાત હાઈકોર્ટનો પ્રાણીઓને વાપરવા વિરોધનો સન ૨૦૦૦નો આદેશ આનું કારણ હતું. === ગીર પરિચય વિભાગ, દેવળીયા === ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે કોઈ ક્ષેત્ર અંકિત નથી. પણ પ્રાણીઓને માનવ અસ્તિત્વથી થતા ત્રાસથી બચાવવા દેવળીયા પાસે એક પરિચય ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. આની દ્વી-દ્વાર પ્રવેશવાળી સાંકળવાળી વાડની ભીતર ગીરમાં જોવા મળતી બધી પ્રજાતિ તેમનો ખોરાક, તેમનું જીવન, પાંજરામાં માંસાહારી પ્રાણીઓ, આદિ જોઈ શકાય છે. સામાન્ય રીતે આની સીમાની અંદર ૧૦ નંગ ચિત્તળ, ૧૦૦ નંગ નીલ ગાય, ૧૫ નંગ જંગલી ડુક્કર, અડધો ડઝન સાબર અને કાળિયાર તથા અન્ય પશુઓ, સરીસૃપો અને પક્ષીઓ સાથે રાખવામાં આવ્યાં છે. આ સાથે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને નિર્ધારીત માર્ગે જવાની પરવાનગી અપાય છે. == એશિયાઈ સિંહ પરિચય પરિયોજના == છેલ્લા એક દાયકાથી વિશ્વની બીજી માનવ વસ્તી રહિત એશિયાઈ સિંહ અરણ્યની યોજના પર કામ ચાલી રહ્યું છે. ભારતીય વન્યજીવ સંસ્થાનના સંશોધકોએ પુષ્ટિ કરી છે કે [[મધ્ય પ્રદેશ]]નું પાલપુર-કુણો વન્યજીવન અભયારણ્ય એશિયાઈ સિંહના નવા પુનર્વસન સ્થાન તરીકે સૌથી ઉપયુક્ત સ્થળ છે અને તે સિંહોના પ્રથમ જૂથના પુનઃ વસવાટ માટે તૈયાર છે. <ref>[http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=851224 Preparations for the reintroduction of Asiatic lion Panthera leo persica into Kuno Wildlife Sanctuary, Madhya Pradesh, India] by A.J.T. Johnsingh, S.P. Goyal, Qamar Qureshi; Cambridge Journals Online; Oryx (૨૦૦૭), ૪૧: ૯૩-૯૬ Cambridge University Press; Copyright © ૨૦૦૭ Fauna & Flora International; doi:૧૦.૧૦૧૭/S૦૦૩૦૬૦૫૩૦૭૦૦૧૫૧૨; Published online by Cambridge University Press ૦૫Mar૨૦૦૭</ref> ગીર વન્યજીવન અભયારણ્યમાં હવે સિંહોની વસ્તી અત્યંત વધી ગઈ છે. કુણો વન્યજીવન અભયારણ્યને પસંદ કરવામાં આવ્યું તેનું કારણ એ છે કે ઇ.સ. ૧૮૭૩ સુધી આ જ સ્થળે સિંહોની વસ્તી હતી જ્યાં તેમનો શિકાર કરીને તેમને નામશેષ કરી દેવાયા હતા.<ref>Ravi Chellam and A.J.T. Johnsingh (૧૯૯૯), [http://www.iucn.org/themes/ssc/sgs/rsg/rsgcdrom/PDFs/RNews૧૮.pdf Translocating Asiatic Lions, India]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} RE-INTRODUCTION NEWS No. ૧૮, Page ૧૧</ref> == પ્રવાસન માહિતી == [[File:Sinh sadan Sasan Gir Gujarat India.jpg|thumb|right|સિંહસદન]] [[File:Forest Departments tourist information center at Sasan Gir.jpg|thumb|પ્રવાસીઓ માટેનું માહિતી કેન્દ્ર]] ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકાતીઓ માટે '''સિંહસદન''' નામના એક અત્યાધુનિક સગવડતાવાળા ઉતારાની વ્યવસ્થા છે. ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવાસીઓને સઘળી માહિતી અને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે વન ખાતા તરફથી એક માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે. સિંહસદનથી જીપ સફારી અને ગાઇડ ભાડે મેળવી જંગલમાં વન્યસૃષ્ટિના દર્શન માટે જઈ શકાય છે. આ માટે વન વિભાગ તરફથી નીચે પ્રમાણેના ૮ પ્રવાસી માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. એક માર્ગ પર ૨ કલાકની સફરની પરવાનગી મળે છે. ઋતુ અને હવામાન મુજબ દિવસના અમુક હિસ્સાઓ (સવારે ૬થી ૮, ૯થી ૧૧, સાંજે ૩થી ૫ અને ૫થી ૭) દરમ્યાનમાં જ આ સફર પર જવા દેવામાં આવે છે. {| class="wikitable" style="font-size:90%; border-collapse:collapse; text-align:center;" border="2" |+ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જાહેર કરવામાં આવેલા પ્રવાસી રસ્તાઓ ! ક્રમ !! ઉપડવાનું સ્થળ !! અહીંયા થઈને !! અહીંયા સુધી!! પરિભ્રમણની લંબાઈ (કિ.મી.માં) |- | ૧ || સાસણ ||ખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરા-બાવળવાળા ચોક-કમલેશ્વર-કનકાઇ ચેકપોસ્ટ|| સાસણ|| ૪૫ |- | ૨ || સાસણ ||ભંભાફોળ-રાયડી-ડેડકડી-કેરંભા-ખડા-પીળીપાટ-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ|| સાસણ|| ૪૨ |- | ૩ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-સાસણ-કમલેશ્વર-બાવળવાળા ચોક-ખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરા|| સાસણ|| ૪૫ |- | ૪ || સાસણ ||બાવળવાળા ચોક-મીંઢોળીવાળા-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-કડેલી-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટ|| સાસણ|| ૪૨ |- | ૫ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-પીળીપાટ-ખડા-કેરંભા-પારેવિયા-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટ|| સાસણ|| ૩૭ |- | ૬ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-રતનધુનાપીળીપાટ-ખડા-કેરંભા-ડેડકડી-રાયડી|| સાસણ|| ૪૨ |- | ૭ || સાસણ ||ભંભાફોળ ચેકપોસ્ટ-રાયડી-કડેલી-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-મીંઢોળીવાળા-બાવળવાળા ચોક|| સાસણ|| ૪૦ |- | ૮ || સાસણ ||કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટ|| સાસણ|| ૨૨ |} == આ પણ જુઓ == * [[ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો]] * [[ગિરનાર]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{wikivoyage|Gir Forest National Park|ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય}} {{commons category|Gir Forest National Park|ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય}} * {{cite web |author=BirdLife International |url=http://datazone.birdlife.org/site/factsheet/18133 |title=Important Bird Areas factsheet: Gir National Park and Wildlife Sanctuary}} * [https://www.hindu.com/2005/07/25/stories/2005072503301100.htm Finding more space for the Asiatic lion, The Hindu - Opinion] {{Webarchive|url=https://web.archive.org/web/20130424010504/http://www.hindu.com/2005/07/25/stories/2005072503301100.htm |date=2013-04-24 }} * Frontline: [https://web.archive.org/web/20120212165913/http://www.flonnet.com/fl2210/stories/20050520000106500.htm A kingdom too small] * National Geographic: [http://www.nationalgeographic.com/ngm/0106/feature3/ Asia's Last Lions] * [https://www.cbsg.org/reports/reports/exec_sum/asiatic_lion_phva.pdf Asiatic lion Population and Habitat Viability Assessment] {{Webarchive|url=https://web.archive.org/web/20120315060545/http://www.cbsg.org/reports/reports/exec_sum/asiatic_lion_phva.pdf |date=2012-03-15 }} * [https://www.asiaticlion.org/ Asiatic Lion Protection Society (ALPS), Gujarat, India] {{Webarchive|url=https://web.archive.org/web/20200629175907/http://www.asiaticlion.org/ |date=2020-06-29 }} {{ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો}} {{ગુજરાતના અભયારણ્યો}} {{ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો}} [[શ્રેણી:ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો]] [[શ્રેણી:ગુજરાતના અભયારણ્યો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] 4stmkwhobvh4pk0psu6um1n14i2ykr0 સાળંગપુર 0 14014 899980 871170 2026-04-13T09:39:51Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899980 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = સાળંગપુર | state_name = ગુજરાત | district = [[બોટાદ જિલ્લો|બોટાદ]] | taluk_names = [[બરવાળા તાલુકો|બરવાળા]] | latd = 22.1605672 | longd = 71.7684449 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = મુખ્ય વ્યવસાય | blank_value_1 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_2 = મુખ્ય પાક | blank_value_2 = [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલી]] , [[શાકભાજી]] | blank_title_3 = સગવડો | blank_value_3 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દુધની ડેરી | blank_title_4 = | blank_value_4 = | સ્થિતિ = યોગ્ય }} [[ચિત્ર:Kashtbhanjan.jpg|thumb|250px|right|કષ્ટભંજનદેવ, સાળંગપુર, ગુજરાત]] '''સાળંગપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[બરવાળા તાલુકો|બરવાળા તાલુકા]]માં આવેલું ગામ છે.<ref>{{Cite web|url=https://botad.nic.in/village-panchayats/|title=Villages & Panchayats, District Botad, Government of Gujarat, India|language=en|access-date= 2021-05-01|archive-url=https://web.archive.org/web/20210127100249/https://botad.nic.in/village-panchayats/|archive-date=2021-01-27}}</ref> સાળંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ [[હનુમાન]] મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર, [[સ્વામીનારાયણ સંપ્રદાય]] હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે. == ભૂગોળ == સાળંગપુર જવા માટે રેલમાર્ગ દ્વારા [[ભાવનગર]] જતી ટ્રેનમાં [[બોટાદ]] ઉતરીને ત્યાથી ૧૧ કિમી સડક માર્ગે જઈ શકાય છે. સંપૂર્ણ સડક માર્ગે [[અમદાવાદ]] તરફથી આવવા માટે બરવાળા જતી બસમાં સાળંગપુર ઉતરી શકાય છે. ગામની મધ્યમાં ફ્લ્ગુ નદી તથા ગામને પાદરે [[ઉતાવળી નદી]] (ઉન્મત ગંગા) વહી રહી છે. == મંદિરો == === કષ્ટભંજન હનુમાનજીનું મંદિર === {{મુખ્ય|હનુમાન મંદિર, સાળંગપુર}} ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે [[સ્વામિનારાયણ]]નાં પ્રથમ કોટિનાં સંત [[ગોપાળાનંદ સ્વામી]] એ આ [[હનુમાન|હનુમાનજી]]ની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે [[શાસ્ત્રીજી મહારાજ]] કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.<ref>{{cite web|author=મહંત પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)|date=|title=સારંગપુર હનુમાનજી મંદિર|url=http://www.salangpurhanumanji.com/?rel=information-history&lang=guj|url-status=dead|archive-url=https://web.archive.org/web/20170224091356/http://salangpurhanumanji.com/?rel=information-history&lang=guj|archive-date=2017-02-24|access-date=૨૭ એપ્રિલ ૨૦૧૭|work=સંસ્થા વેબસાઇટ|publisher=શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર}}સાળંગપુર મંદિરનો ઈતિહાસ [https://www.gujaratijagran.com/jagran-special/sarangpur-hanuman-mandir-history-of-shree-kashtabhanjan-dev-hanumanji-temple-salangpur-179628 ગુજરાતી જાગરણ] ન્યૂઝ વેબસાઈટ પરથી.</ref> વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી.[3] === શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર === ભગવાનની સાથે ભક્તની પૂજા કરવાના સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી અક્ષરપુરુષોત્તમ માટે [[બોચાસણ]]માં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સાળંગપુરમાં મંદિરની ધામધૂમ પૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણ સંત તાલિમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિધ્યામંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સંસ્થાનાં પ્રમુખ હજ્જારોની જન-મેદની વચ્ચે કરે છે. == છબીઓ == <gallery widths="140" heights="140" perrow="5"> ચિત્ર:Sarangpur Hanumanji Mandir.jpg| સાળંગપુર હનુમાનજી મંદિર, સાળંગપુર ચિત્ર:Swaminarayan Temple, Sarangpur.jpg|સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ચિત્ર:BAPS temple Sarangpur.jpg|સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ચિત્ર:SALANGPUR 1.JPG|સાળંગપુર દરવાજો ચિત્ર:SALANGPUR 2.JPG|યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર, સાળંગપુર </gallery> ==સંદર્ભ== {{reflist}} ==બાહ્ય કડીઓ== * [http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/barvala/jilavishe/kastbhanjan-dev.htm કષ્ટભંજન દેવ, સાળંગપુર વિશે જાળપૃષ્ઠ] {{Webarchive|url=https://web.archive.org/web/20130613131105/http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/barvala/jilavishe/kastbhanjan-dev.htm |date=2013-06-13 }} * [http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/barvala/jilavishe/svaminarayn-mandir.htm સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર]{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [http://www.salangpurhanumanji.com/?rel=home&lang=guj સાળંગપુર હનુમાનજી મંદિરની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20170623083634/http://www.salangpurhanumanji.com/?rel=home&lang=guj |date=2017-06-23 }} * [http://www.swaminarayan.org/globalnetwork/india/sarangpur.htm સ્વામીનારાયણ સંસ્થાની વેબસાઇટ પર સાળંગપુર વિશે માહિતી] {{બરવાળા તાલુકાના ગામ}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:બરવાળા તાલુકો]] [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:યાત્રાધામ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] 77twxrtmksb2rpwpcqznb825alzx863 શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય સ્વામી 0 14711 900007 804587 2026-04-13T10:17:58Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900007 wikitext text/x-wiki '''શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય સ્વામિ''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના વિખ્યાત પંડિત હતા. તેમણે લક્ષ્મીનારાયણ સંહિતા નામનો [[મહાભારત]] કરતાં પણ વિશાળ, સવા લાખ શ્લોકનો, ગ્રંથ લખીને શ્વેતાયન વ્યાસનું બિરુદ પ્રાપ્ત કર્યુ હતું. તેઓ [[જુનાગઢ]]માં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નિવાસ કરતા હતા. તેમણે ન્યાય, વેદાંત, ધર્મ અને વિવિધ દર્શનના સારરૂપ અનેક ગ્રંથો લખ્યા છે. == બાહ્ય કડીઓ == * [https://ia801600.us.archive.org/29/items/in.ernet.dli.2015.326779/2015.326779.Sree-Lakshminarayan.pdf લક્ષ્મીનારાયણ સંહિતા, ઇન્ટરનેટ અર્કાઇવ પર (PDF)] {{સ્ટબ}} [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો]] sb2hel63k33phtmneki02qvaxz2fgdf ભક્તચિંતામણી 0 15387 899932 161034 2026-04-13T08:20:36Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899932 wikitext text/x-wiki '''ભક્તચિંતામણી''' એ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને તત્કાલીન શ્રદ્ધાવાન ભક્તોએ અનુભવેલા ચમત્કારોને વાસ્તવ દ્ર્ષ્ટીએ રજુ કરતો [[ ગુજરાતી ભાષા]]માં લખાયેલ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો અતિપ્રસિદ્ધ [[કાવ્ય]] ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા સંત કવિ [[નિષ્કુળાનંદ સ્વામી]] છે. આ ગ્રંથમાં કુલ ૧૬૪ પ્રકરણો લખાયેલાં છે,જેમાંથી ૧૧૧ જેટલાં પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન - કવન અને તેમના ઉપદેશોનું નિરુપણ કરવામાં આવેલું છે. ત્યારબાદ ૧૧૨ થી ૧૨૭ સુધીના પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલિન સંતો -પાર્ષદો અને સંસારી સ્ત્રી પુરુષ અનુયાયીઓનાં નામ (ગામ સહિત)નું લીસ્ટ આપવામાં આવ્યું છે. અને બાકી રહેલાં પ્રકરણોમાં ભક્તોએ અનુભવેલા ચમત્કારોનું વર્ણન છે. આ ગ્રંથ અત્યાર સુધીમાં નાના મોટા કદમાં અનેક વાર પ્રકાશિત કરવામાં આવ્યો છે તથા આજે સ્વામિનારાયણના દરેક મંદિરો પરથી પ્રાપ્ત થઇ શકે છે. ધર્મ જગત આસ્થાના પાયા પર કેન્દ્રીત છે, આ ગ્રંથ યથા નામ તથા ગુણ ધરાવે છે. તેનો પાઠ કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં ૧૪૧ પ્રકરણમાં [[ગોપાળાનંદ સ્વામી]]ના પરચાનું વર્ણન છે , આ પ્રકરણ ભાવજગતમાં ખુબ પ્રચલિત બન્યું છે. હનુમાન ચાલીસાની જેમ આ સંપ્રદાયના ભક્તો આ પ્રકરણનો પાઠ કરે છે. {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતી સાહિત્ય ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્ય ]] g2zy9o9qe0agrin0uc95ywh3xrtbt0p ગોપાળાનંદ સ્વામી 0 16466 899885 857971 2026-04-13T07:19:15Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899885 wikitext text/x-wiki {{Infobox Hindu leader |name= ગોપાળાનંદ સ્વામી |image= Gopalanand_Swami.jpg |caption = ગોપાળાનંદ સ્વામી | religion = [[હિંદુ]] |birth_date= ૦૮ જુલાઈ, ૧૮૩૭ (સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવાર) |birth_place= [[અરવલ્લી જિલ્લો]], ગામ ટોરડા, તાલુકો [[ભિલોડા]], [[ગુજરાત]], [[ભારત]] (પુર્વે [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]ના ઈડરનું ના ટોરડા ગામ) |birth_name= ખુશાલ ભટ્ટ | parents = મોતીરામ અને જીવીબા |death_date= ૨૧ એપ્રિલ, ૧૯૦૮ (ઉંમર ૭૦ વર્ષ) |death_place= [[વડતાલ (તા. નડીઆદ)|વડતાલ]] |guru= [[સ્વામિનારાયણ ભગવાન]]<ref>https://www.swaminarayan.info/our-sampraday/swaminarayan-faith/lord-swaminarayan-and-his-sampraday</ref> |philosophy = |disciples= નિર્ગુણદાસજી સ્વામી |literary_works= [[સ્વામીની વાતો]] |footnotes= }} '''ગોપાળાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના એક સંત હતા.<ref name="db">{{cite web|url=http://www.divyabhaskar.co.in/news/gopanand-swami-1594939.html|title=સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત ગોપાળાનંદ સ્વામી|date=૨૮ નવેમ્બર ૨૦૧૦|access-date=૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬|archive-date=2020-08-03|archive-url=https://web.archive.org/web/20200803092737/https://www.divyabhaskar.co.in/news/gopanand-swami-1594939.html|url-status=dead}}</ref> તેઓ [[સંસ્કૃત]] ભાષાના વિદ્વાન પણ હતા. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિકત્વ સિદ્ધ કરવા પ્રસ્થાનત્રયીમાંથી [[ઉપનિષદ]] અને [[ભગવદ્ ગીતા]] પર ભાષ્ય લખ્યા છે તેથી જ તેમનું સાનિધ્ય સ્વામિનારાયણ સંપ્રદાય માટે આશિર્વાદ સમાન સાબિત થયું. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંપ્રદાયની બન્ને ગાદીના આચાર્યના ઉપરી તેમને કર્યા હતા. == જીવન == તેમનો જન્મ સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવારના રોજ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]ના [[ભિલોડા]] તાલુકાના [[ટોરડા (તા. ભિલોડા)|ટોરડા]] ગામમાં<ref>{{cite web|url=https://gujarati.news18.com/news/north-gujarat/sabarkantha-aravalli-birth-anniversary-of-gopalanand-swami-739217.html|title=અરવલ્લી: ગોપાળાનંદ સ્વામીની જન્મજયંતિ|date=૨૧ જાન્યુઆરી ૨૦૧૮|access-date=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯|archive-date=2020-08-13|archive-url=https://web.archive.org/web/20200813094121/https://gujarati.news18.com/news/north-gujarat/sabarkantha-aravalli-birth-anniversary-of-gopalanand-swami-739217.html|url-status=dead}}</ref> મોતીરામ અને જીવીબાને ત્યાં થયો હતો.<ref name="db" />તેમનું નામ ખુશાલ ભટ્ટ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ તેઓ અનેક ચમત્કારો બતાવતા. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ [[શામળાજી]]ના સખા હતા. શામળાજી તેમની સાથે રમવા આવતા એવો ઇતિહાસ મંદિરના રેકર્ડમાં નોંધાયેલો છે.{{સંદર્ભ}} ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતા ટુંક સમયમાં [[વેદ]]-વેદાંતનો અભ્યાસ પૂર્ણ કરીને પાઠશાળા સ્થાપી. બાળકોને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપ્યું, યોગવિદ્યા પણ શિખવતા, સમાધિ પણ કરાવતા, કોઇના અહંનો ઇલાજ પણ કરતા,વરસાદ વરસાવતા અને મંત્ર તંત્રના ઓથે લોકોને ભરમાવનારાની સાન પણ ઠેકાણે લાવતા. તેથી તેઓ એક મહાન સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છતા તેમને મન પ્રગટ ભગવાનને મળવાની તીવ્ર તમન્ના હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સર્વેશ્વરાનંદ સ્વામીનો સમાગમ થયો. પુર્વની પ્રીત જાગી,ભગવાનને મળવાની લગની લાગી. [[જેતલપુર]]માં આવીને ભગવાન સ્વામિનારાયણને મળ્યા. સંસ્કૃત વિદ્યાના વિશેષ અભ્યાસ માટે [[મુક્તાનંદ સ્વામી]] સાથે રહ્યા. આ સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ૧૮૬૪ ના કારતક વદ ૮ ના રોજ ભાગવતી દિક્ષા આપી અને ખુશાલ ભટ્ટ હવે ''ગોપાળાનંદ સ્વામી'' બની ગયા. તેઓ યોગવિદ્યા અને શ્રુતિ સ્મ્રુતિ સાહિત્યના પ્રકાંડ પંડિત હતા છતા સેવક બનીને રહેતા પણ કોઇ પરધર્મી શાસ્ત્રાર્થ કરવા અથવા લડવા આવે તેને જરુર પરચો મળતો. તેમણે [[વડોદરા]], [[ઉમરેઠ]] વિગેરે સ્થાનોમાં અનેકવાર પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચા કરીને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને સતત વિચરણ કરીને ભગવત ધર્મનો પ્રસાર પ્રચાર કર્યો છે. == સાહિત્ય રચનાઓ == # બ્રહ્મસુત્રભાષ્ય # ભગવદ્ ગીતાભાષ્ય # વિવેકદીપ # પૂજાવિધિ # ભક્તિસિદ્ધિ # વેદ સ્તુતિ વ્યાખ્યાન # વિષ્ણુયાગ પદ્ધતિ # શાંડિલ્યભક્તિસૂત્ર વ્યાખ્યાન # શ્રીમદ્ ભાગવત દ્વિતીયસ્કંધ શુકાભિપ્રાયબોધિનિ વ્યાખ્યા # શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ ગૂઢાર્થબોધિનિ વ્યાખ્યા # શ્રીમદ્ ભાગવત એકાદશ સ્કંધ ક્રુષ્ણાભિપ્રાયબોધિનિ વ્યાખ્યા # વાર્તા વિવેક # અદ્વૈત ખંડન # સંપ્રદાયપ્રદીપ # શિક્ષાપત્રી મરાઠી ભાષાંતર # હરિભક્ત નામાવલી == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[Category:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:૧૯૦૮માં મૃત્યુ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] m7gcsr9njtjnuvx95hmu56ecaqwfhw1 વચનામૃત 0 16588 899937 852965 2026-04-13T08:22:55Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899937 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox religious text | image = [[ચિત્ર:Manuscript.jpg|alt=Manuscript|center|thumb|વચનામૃત ની હસ્તલિખિત પ્રત ]] | caption = | author = [[નિત્યાનંદ સ્વામી]], [[મુક્તાનંદ સ્વામી]], [[ગોપાળાનંદ સ્વામી]], [[શુકાનંદ સ્વામી]] | religion = [[હિંદુ ધર્મ]] | language = [[ગુજરાતી]] | verses = | subheader = | chapters = ૨૭૩ }} '''વચનામૃત''' એ [[સ્વામિનારાયણ ભગવાન]]ની ઉપદેશવાણીનો પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે. જેમાં તેમણે આપેલા ઉપદેશોમાંથી કુલ ૨૭૩ ઉપદેશોવચનોનો સમાવેશ છે. [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો અતિપ્રસિદ્ધ અધ્યાત્મ ગ્રંથ છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાન અને તેમના આશ્રિત સંતો અને સદ્ ગૃહસ્થો વચ્ચે થયેલી આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠીને સંગ્રહિત કરવામાં આવી છે. [[મુક્તાનંદ સ્વામી]], [[ગોપાળાનંદ સ્વામી]], [[નિત્યાનંદ સ્વામી]] અને [[શુકાનંદ સ્વામી]] આ ચાર સંતોએ મળીને આ ગ્રંથનું સંપાદન કર્યું છે અને તે સંપાદન પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને માન્ય કરેલું છે. આમાં અનાદિના મૂળભૂત પાંચ તત્ત્વો (જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ), ભગવાનનું સ્વરૂપ, બ્રહ્માંડોની રચના, આત્મા-પરમાત્માનું જ્ઞાન, ભગવાનને પામવા માટેના સાધનોનો, ભગવાનને પામવા માટે સત્પુરુષની અનિવાર્યતા વગેરે મુદ્દાઓનો સુપેરે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ==વિશેષતા== વચનામૃત ગ્રંથ તેની પ્રમાણભૂતતા અંગે કેટલીક એવી વિશિષ્ટતા ધરાવે છે કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ આધ્યાત્મિક ગ્રંથમાં જોઈ શકાય. આ વિશેષતાઓ નીચે મુજબ છે. {| class="wikitable contenttable-darkblue greyscale-narrow cuscosky casablanca contenttable-black" style="border-color: #17258a; background-color: 17258a;border: 3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa;" |- !|'''વિશેષ''' !|'''વિગત''' |- | style="width: 130px;"|૧. '''ભગવાન દ્વારા પ્રમાણિત''' ||આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં જ લખાયેલો અને તેમના દ્વારા જ પ્રમાણિત થયેલો ગ્રંથ છે. લોયામાં નિત્યાનંદ સ્વામીએ સ્વામિનારાયણને આ ગ્રંથ બતાવ્યો અને સ્વામિનારાયણે પોતે જે ઊચર્યા તે જ લખાયું છે તે ચકાસી જોયું હતું. |- | style="width: 40px;"|૨.'''સૂક્ષ્મ નોંધ''' ||સ્વામિનારાયણ ભગવાને કેવા વસ્ત્રો કયા રંગના પહેર્યાં છે, ખેસ કે સુરવાળ કેવો છે, ગળામાં કયા ફૂલોના હાર છે, મસ્તક પર પાઘ કે મુગટ કેવો છે અને તેમાં કયા પુષ્પના તોરા ઝૂકી રહ્યા છે, સ્વામિનારાયણ તે સમયે કઈ વિશિષ્ટ ચેષ્ટા કરી રહ્યા છે - આવી ઘણી બધી સૂક્ષ્મ નોંધ તે સમયના દૃશ્યને નજર સમક્ષ ખડું કરીને આપણને તે કાળમાં હાજર કરી દે છે. |- | style="width: 40px;"|૩. '''સમય અને સ્થળ''' ||દરેક ઉપદેશવચન કયા સ્થળે, કઈ તિથિએ અને કયા સમયે (સવાર, બપોર, સાંજ, રાત્રિ) ઉચ્ચારવામાં આવ્યા છે તે વિગતો અચૂકપણે ચોકસાઈથી નોંધવામાં આવી છે. જેનો આ ગ્રંથની પ્રમાણભૂતતામાં નોંધપાત્ર ફાળો છે. |- | style="width: 40px;"|૪. '''કોણ કોણ હાજર છે''' ||ઉપદેશવચનો વખતે કોણ કોણ હાજર છે તે નોંધ પણ ગ્રંથની પ્રામાણિકતાને પુષ્ટ કરે છે. |} ==ગ્રંથના ઉદ્ગાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન== '''વધુ માહિતી માટે જુઓ મૂળ લેખ - [[સ્વામિનારાયણ ભગવાન]]''' ભગવાન સ્વામિનારાયણ ઉત્તરપ્રદેશમાં [[અયોધ્યા]] નજીક છપૈયા ગામે પ્રગટ્યા હતા. ૧૧ વર્ષની ઊંમરે તેમણે ગૃહત્યાગ કરી ભારતભરનું પગપાળા વિચરણ કર્યું. ગુજરાતમાં લોજ ગામે શ્રી [[રામાનંદ સ્વામી]]ના આશ્રમમાં તેમણે પોતાનું વનવિચરણ પૂર્ણ કર્યું. પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ નામ ધારણ કર્યું. ફક્ત ૨૧ વર્ષની વયમાં જેતપુરમાં સ્વામી રામાનંદે તેમને સંપ્રદાયની ધર્મધુરા સોંપીને પોતાના સ્થાને નિયુક્ત કર્યા. તેમના જન્મથી લઈ તેમના સ્વધામગમન સુધી તેઓ ક્યાં કેટલો સમય રહ્યા તેની નોંધ નીચે મુજબ છે. {|class="wikitable" |- ! !! !! વર્ષ!! માસ !! દિવસ |- | ૧.|| બાલ્યાવસ્થા – છપૈયા અને અયોધ્યા || ૧૧ || ૩ || ૧ |- | ૨.|| વન-વિચરણ, તીર્થાટન|| ૭ || ૧ || ૧૧ |- | ૩.|| લોજ ગામમાં મુક્તાનંદ સ્વામી સાથે|| || ૧૦ || ૬ |- | ૪.|| સદ્.રામાનંદ સ્વામી સાથે|| ૧ || ૫ || ૧૬ |- | ૫.|| દાદાખાચરના દરબારમાં નિવાસ અને ગુજરાતમાં વિચરણ || ૨૮ || ૨ || ૨૭ |- | || કુલ || ૪૯ || ૭ || ૧ |} ==પરિચય== વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની સ્વમુખની વાણીનો ગ્રંથ છે. વચનામૃત એટલે વચનરૂપી અમૃત - જેમ અમૃતથી અમર થવાય છે, તેમ ભગવાનની વાણી જન્મમરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવી છે. આ ગ્રંથ મહદ્અંશે પ્રશ્નોત્તરી શૈલીનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણના સંતો-ભક્તોએ અધ્યાત્મ માર્ગની આંટીઘૂંટીમાં માર્ગદર્શક નીવડે તેવા કુલ ૪૦૪ જેટલા પ્રશ્નો પૂછ્યા છે. જેમ કે, વાસના કોને કહેવાય? તેને ટાળવાનો ઉપાય શો છે? આત્મા અને પરમાત્માનું દર્શન કઈ રીતે થઈ શકે? દુઃખનું કારણ શું છે? અખંડ આનંદમાં કઈ રીતે રહેવાય? શાશ્વત સુખ પામવા માટેના સાધનો શું છે? ભગવાનનું ધામ કેવું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? અનાદિના તત્ત્વો કેટલા છે? તેમની વચ્ચે શો તફાવત છે? સત્પુરુષના લક્ષણ શું છે? કલ્યાણ માટે સત્પુરુષની અનિવાર્યતા શી છે? આવા અનેક પ્રશ્નો તે સમયના સંતો-ભક્તોએ ભગવાનને પૂછ્યા અને ભાવિ મુમુક્ષુઓને કાયમી માર્ગદર્શન મળતું રહે તેવી વ્યવસ્થા આ ગ્રંથના નિર્માણ દ્વારા તેઓ કરતા ગયા. ભગવાન ગુજરાતમાં વિક્રમ સંવત્ ૧૮૫૬ માં પધાર્યા. ત્યારથી તેમણે ઉપદેશવચનો ઘણા કહ્યા હતા. પણ તેની વ્યવસ્થિત સત્તાવાર નોંધની શરૂઆત વિક્રમ સંવત્ ૧૮૭૬ થી કરવામાં આવી. આમ, સંવત્ ૧૮૭૬ થી લઈ તેઓ સ્વધામ પધાર્યા ત્યાં સુધીના સંવત ૧૮૮૬ સુધીના ગાળાના ઉપદેશવચનોમાંથી ચૂંટેલા કુલ ૨૬૨ ઉપદેશવચનોનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલ છે. જોકે અમદાવાદ દેશના વચનામૃતમાં ઉપદેશવચનોની સંખ્યા ૨૭૩ જેટલી છે. વળી, આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ જે સ્થળે બિરાજમાન હોય તે સ્થળ પ્રમાણે વિભાગીકરણ જોવા મળે છે. દા.ત. ભગવાન ગઢ઼઼ડા ગામમાં બિરાજમાન હોય તે વચનામૃતોને ગઢ઼ડા પ્રકરણના વચનામૃતો કહેવાય છે, ભગવાન સારંગપુર માં બિરાજમાન હોય તેને સારંગપુર પ્રકરણના વચનામૃતો કહેવાય છે. આ રીતે [[ગઢડા]], [[સાળંગપુર]], [[કારિયાણી]], [[લોયા]], [[પંચાળા]], [[અમદાવાદ]], [[વડતાલ]], [[જેતલપુર]], [[અશ્લાલી]] આટલા સ્થળોના ચૂંટેલા વચનામૃતો ગ્રંથમાં સ્થાન પામ્યા છે. કયા સ્થાનોમાં કેટલી સંખ્યામાં ઉપદેશવચનો આ ગ્રંથમાં સંંપાદિત છે તેની યાદી નીચે મુજબ છે. {| class="wikitable" |- ! સ્થળ !! વચનામૃતોની સંખ્યા !! અમદાવાદના પ્રકાશનમાં સંખ્યા |- | ગઢડા|| ૧૮૪ || ૧૮૪ |- | સાળંગપુર|| ૧૮ || ૧૮ |- | કારિયાણી|| ૧૨ || ૧૨ |- | લોયા|| ૧૮ || ૧૮ |- | પંચાળા|| ૭ || ૭ |- | વડતાલ || ૨૦ || ૨૦ |- | અમદાવાદ || ૩ || ૮ |- | જેતલપુર || || ૫ |- | અશ્લાલી || || ૧ |- | '''કુલ''' || ૨૬૨ ||'''૨૭૩''' |} == વચનામૃતના આધારે લખાયેલા અન્ય ગ્રંથો == સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગ્રંથ અતિ મહત્વનો ગણાય છે, તેનું કારણ શ્રદ્ધા કરતા વધુ તેની મૌલિકતા છે. આ ગ્રંથના આધારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી સાહિત્યની રચના થતી રહી છે. વચનામૃતના આધારે ઘણા ગ્રંથો રચાયા છે પણ સૌ પ્રથમ રચના શતાનંદ સ્વામીએ કરી હતી. {| class="wikitable" |- !ગ્રંથનું નામ !! ગ્રંથની ભાષા !! રચયિતા !! અન્ય નોંધ |- |હરિવાક્ય સુધાસિન્ધુ || સંસ્કૃત || શતાનંદ સ્વામી || આ ગ્રંથ એ વચનામૃત ગ્રંથનો સંસ્કૃત અનુવાદ છે |- |વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકોપેતમ્ || ગુજરાતી || અનાદિ મહામુક્તરાજ અબજીબાપા || સંગ્રહકર્તા: ઈશ્વરચરણદાસજી સ્વામી | વચનામૃત ગ્રંથ પર ટીકા (કેવળ વચનામૃતોના સંદર્ભના આધારે સમજૂતી) |- |'સેતુમાલા' ટીકા || સંસ્કૃત || આચાર્ય [[રઘુવીરજી મહારાજ]] || હરિવાક્ય સુધાસિન્ધ પર ટીકા |- | બ્રહ્મરસાયણભાષ્યમ્ || સંસ્કૃત || કૃષ્ણવલ્લભાચાર્ય || આ ગ્રંથમાં લેખકે શ્રુતિ-સ્મૃતિના પ્રમાણો સાથે વૈદુષ્યભરી ભાષામાં વચનામૃતના સિદ્ધાંતોનું સમર્થન થયું છે. |- |વચનામૃત ચિંતન || ગુજરાતી || દેવપ્રસાદદાસજી સ્વામી || વચનામૃત ગ્રંથ ઊપર ટીકા |- |વચનામૃત રહસ્ય ભાગ ૧થી ૫ || ગુજરાતી || બ્રહ્મદર્શન દાસ || વચનામૃત ગ્રંથના આધારે સાધન, સાધના અને સાધ્યનું વિવેચન |} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]] t7zct0qzj17mlyl91pfhyq5wno8z88k હરદાસપુર (તા. લુણાવાડા) 0 16932 899870 883740 2026-04-13T04:05:20Z ~2026-22585-80 86990 899870 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = હરદાસપુર | state_name = ગુજરાત | district = મહીસાગર | taluk_names = લુણાવાડા | latd =23.130011 | longd= 73.61087 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''હરદાસપુર (તા. લુણાવાડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[મહીસાગર જિલ્લો|મહીસાગર જિલ્લા]]માં આવેલા [[લુણાવાડા તાલુકો|લુણાવાડા તાલુકા]]નું એક ગામ છે. હરદાસપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે.તેમજ પટેલ વસ્તીમાં શૌથી વધુ શિક્ષકનો વ્યવસાય છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામમાં બ્રાહમણિ માં નું મંદિર આવેલ છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:લુણાવાડા તાલુકો]] o12x47f563efcbvplpf8wwcoxgkqip6 ગુણાતીતાનંદ સ્વામી 0 17052 899929 867497 2026-04-13T08:18:11Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899929 wikitext text/x-wiki {{Infobox Hindu leader | name = ગુણાતીતાનંદ સ્વામી | image =Gunatitanad Swami.jpg | religion = [[હિંદુ]] | birth_date = ૧૭ ઓક્ટોમ્બર, ૧૭૮૫ | birth_place = [[ભાદરા]], [[ગુજરાત]], [[ભારત]] | birth_name = મૂળજી શર્મા | guru = [[ સ્વામિનારાયણ| ભગવાન સ્વામિનારાયણ]]<ref>http://www.baps.org/Article/2011/Interviews-2294.aspx</ref> <ref>http://www.baps.org/About-BAPS/Mahant-Swami-Maharaj.aspx</ref> | honors = અક્ષરબ્રહ્મ ગુરુ | website = {{URL|www.baps.org}} | caption = ગુણાતીતાનંદ સ્વામી |philosophy= [[અક્ષરપુરુષોત્તમ દર્શન]] |successor = [[ભગતજી મહારાજ|પ્રાગજી ભક્ત]] }} '''ગુણાતીતાનંદ સ્વામી''' એ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના એક સંત હતા. તેઓ [[સ્વામિનારાયણ ભગવાન]] ના દ્વિતિય આધ્યાત્મિક વારસદાર હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૭૮૫ની [[ઓક્ટોબર ૧૭|૧૭ ઓક્ટોબર]] ([[વિક્રમ સંવત]] ૧૮૪૧ ની [[આસો સુદ ૧૫]] એટલે કે [[શરદ પૂર્ણિમા]])ના રોજ ભાદરા ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ મુળજી શર્મા હતું. એમને ડભાણ ખાતેના સ્વામીનારાયણ ઉત્સવમાં દીક્ષા આપવામાં આવી હતી. તેમને જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના મહંત તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું, જે જવાબદારી તેમણે ૪૦ વર્ષ સુધી સંભાળી હતી. તેઓ સ્વામીનારાયણના ૫૦૦ પરમહંસો પૈકીના એક હતા. તેમનો ઉપદેશ [[ગુણાતીતાનંદ સ્વામીની વાતો|સ્વામીની વાતો]] ગ્રંથમાં સંપાદિત કરાયો છે. [[ભગતજી મહારાજ]] તેમના મુખ્ય શિષ્ય અને આધ્યાત્મિક વારસદાર હતા. તેઓ ઈ.સ. ૧૮૬૭ની [[ઓક્ટોબર ૧૧|૧૧ ઓક્ટોબર]] ([[વિક્રમ સંવત]] ૧૯૨૩, [[આસો સુદ ૧૩]])ના રોજ [[ગોંડલ]] ખાતે અવસાન પામ્યા. તેમનો અગ્નિ સંસ્કાર જે સ્થળે થયો તે સ્થળ આજે [[અક્ષર દેરી]] તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં [[બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા|બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા]]નું ભવ્ય મંદિર છે.<ref>{{Cite web|title=Akshar Deri-History of Akshar Deri|url=http://www.swaminarayan.org/aksharderi/history.htm|access-date=2023-05-11|website=www.swaminarayan.org}}</ref> આ તીર્થ સ્થાન સ્વામીનારાયણ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર છે. {{સ્ટબ}} == સંદર્ભ == [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતનાં સંતો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] sey2ibbj6f2435fgva81nyp79iu5cul રાબડીયા (તા. લુણાવાડા) 0 17054 900014 899833 2026-04-13T10:22:01Z Dsvyas 561 આંતરીક કડીઓ ઉમેરી 900014 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = રાબડીયા | state_name = ગુજરાત | district = મહીસાગર | taluk_names = લુણાવાડા | latd =23.130011 | longd= 73.61087 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''રાબડીયા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[મહીસાગર જિલ્લો|મહીસાગર જિલ્લા]]માં આવેલા [[લુણાવાડા તાલુકો|લુણાવાડા તાલુકા]]નું એક ગામ છે. રાબડીયા ગામ [[મહી નદી]]ના કિનારે વસેલું છે. રાબડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[મકાઈ]], [[બાજરી]] [[મગ]], [[ડાંગર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:લુણાવાડા તાલુકો]] rv1q0wbo7j1mhw2trzt8tmt24e6c5fn લોજ 0 17426 899950 841570 2026-04-13T08:29:50Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899950 wikitext text/x-wiki {{સુધારો}} [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું અતિમહત્વનું તીર્થસ્થાન છે. [[સ્વામિનારાયણ ભગવાન|ભગવાન શ્રી સ્વામિનારાયણ]] તીર્થયાત્રાની સમાપ્તિ આ ગામમાં કરે છે.દ્વારકાની યાત્રાએ જતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંવત ૧૮૫૬ માં સવારે લોજ ગામની વાવ પર પહોંચે છે . અહીં સ્નાન કરીને નિત્યવિધિબાદ ધ્યાનમાં બેસે છે.તેઓની ધ્યાનમુદ્રા ચિત્તાકર્ષક હતી.સવારે નિત્ય નિયમ પ્રમાણે અહીં નજીકમાં આવેલા આશ્રમમાંથી સુખાનંદ સ્વામી નામના સંત સ્નાન કરવા આવે છે.સ્નાન કરવા આવેલા આ સંત મહાતપસ્વી શ્રીનિલકંઠ વર્ણીને જોઇને આશ્રમમાં પધારવા પ્રાર્થના કરે છે.<br />પ્રભૂ કહે છે અમે વસ્તીમાં જતા જ નથી.ત્યારે તે સંત કહે છે કે,તો આપ મને વચન આપો કે ,હું મારા વડીલ ગુરુભાઈ શ્રી [[મુક્તાનંદ સ્વામી]] ને લઇને આવું ત્યાં સુધી આપ અહિંથી જશો નહિ.એક સંતની આવી ભાવના જોઇને ભગવાન શ્રી સ્વામિનારાયણ એ લોજ ગામમાં પ્રવેશ કરે છે .<br />આ ગામમાં શ્રી રામાનંદ સ્વામીનો આશ્રમ હતો તેના મહંત શ્રીમુક્તાનંદ સ્વામી હતા.સ્વામી વિદ્વાન હતા છતા ગુરુશ્રી રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે તીર્થયાત્રીઓની સેવા કરતા-કરાવતા.આજે તેમની સેવાના ફળસ્વરુપે તીર્થયાત્રીના સ્વરુપમાં સાક્ષાત ભગવાન તેમના આશ્રમમાં પધાર્યા.આશ્રમમાં સાત્વિક વાતારણ અને સાધુઓની નિખાલસતા જોઇને ભગવાન પ્રસન્ન થયા.આચરણ શુદ્ધ આ સંતોનું જ્ઞાન કેવું છે તે ચકાસવા ભગવાન શ્રી નિલકંઠ વર્ણીએ પાંચ પ્રશ્નો પુછ્યા.[[જીવ]],[[ ઇશ્વર]],[[માયા]],[[બ્રહ્મ]] અને [[પરબ્રહ્મ]]; તેમના સ્વરુપ કેવા છે? આ પ્રશ્નોના જવાબ સદ્ ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ આપ્યાઅને આગળ કહ્યુ વધુ જાણવાની ઇચ્છા હોય તો અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસે જાણી શકાશે. સ્વામી હાલ [[ભુજ]] માં છે. સ્વામી અહીં આવે ત્યાં સુધી આપ આ આશ્રમમાં રહો.અહીં રહેતા સંતોના મન આ તપસ્વીમાં ખેંચાતા હતા અને પ્રભુને જેવા જોઇએ તેવા સંત મળી ગયા,તેથી આશ્રમમાં રહેવા તૈયાર થયા.એક તીર્થયાત્રીના રુપમાં ભગવાન સ્વામિનારાયણ અહીં એક વર્ષથી વધુ સમય રહ્યા છે.અને આશ્રમમાં રહેતા અન્ય સંતોની જેમ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વાળવું,લીપવું,રસોઇ બનાવવી,છાણ વીણવું,રસોઇ માટે લાકડા લાવવા ,માંદા સાધુની સેવા કરવી વિગેરે સેવા કાર્યો કરતા.જેથી આ લોજ ગામની ગલી ગલી તેમના ચરણોથી પાવન થયેલી છે.<br />ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીં રહ્યા પછિ ભગવાન તરીકે પ્રસિધ્ધ થયા તે પહેલા તો એક તીર્થયાત્રીના સ્વરુપમાં હતા. માટે આ સંપ્રદાયમાં લોજપુરને અતિ મહત્વનું તીર્થ માનવામા આવે છે. [[શ્રેણી:જોવાલાયક સ્થળો]] [[શ્રેણી:યાત્રાધામ]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] j0p5643jop1zj8ufdb53g400bdthr3p નિત્યાનંદ સ્વામી 0 17519 899884 845918 2026-04-13T07:19:03Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899884 wikitext text/x-wiki {{infobox person/Wikidata | image = Nityanand_Swami.jpg | fetchwikidata = ALL | onlysourced = no }} '''નિત્યાનંદ સ્વામી''' ''[[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના વ્યાસ'' તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે. તેમનું મુળ નામ દિનમણી શર્મા હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ (રામ નવમી)ના દિવસે વિરજા અને વિષ્ણુ શર્માને ત્યાં [[લખનૌ|લખનૌમાં]] થયો હતો. તેઓ વિશેષ વિદ્યાભ્યાસ માટે [[કાશી]] ગયા હતા. તેઓ તેમના ભાષા વૈભવ, રસમાધુર્ય અને બુલુંદ વાક્છટા માટે જાણીતા હતા. તેઓ ભારતભરના પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતા સ્વામિનારાયણની પાસે આવી પહોંચ્યા અને દીક્ષા લીધી. == સંતદીક્ષા == તેમને વિક્રમ સંવત ૧૮૬૨માં ઉત્તર ગુજરાતમાં આવેલા [[ઉંઝા]] ગામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને ત્યાં તીર્થયાત્રા પૂર્ણ કરી અને સમગ્ર જીવન તેમણે ભગવાનને અર્પણ કર્યું. સ્વામિનારાયણે તેમને દિક્ષા આપીને ''નિત્યાનંદ સ્વામી''નામ પાડ્યું અને નાંદોલના સાક્ષર વિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ વિદ્યાભ્યાસની શિક્ષા આપી. == સાંપ્રદાયિક યોગદાન == તેમણે અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ અને બોટાદ વગેરે સ્થળોએ પંડિતો જોડે શાસ્ત્રાર્થ કર્યો હતો. શાસ્ત્રવ્યાસંગી સ્વામીએ સતત વિચરણની સાથે સાથે શ્રીહરિદિગ્વિજય નામનો એક અનોખો ગ્રંથ પણ આપ્યો છે. તેઓએ [[સત્સંગીજીવન]] પર ''હેતુ'' ટીકા લખીને શતાનંદ સ્વામીના ગૂઢભાવોને ઉઘાડ આપ્યો છે. ભક્તિસંપ્રદાયના અનુયાયી હોવાને નાતે તેમણે ''શ્રીશાંડિલ્ય ભક્તિસૂત્રભાષ્ય''ની પણ રચના કરી છે . == અવસાન == નિત્યાનંદ સ્વામી વિક્રમ સંવત ૧૯૦૮માં માગશર સુદ અગિયારસના રોજ અવસાન પામ્યા હતા. {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:હિંદુ સંત]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:૧૯૦૩માં મૃત્યુ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] p28atq8zdgg7uxkcpodpmktvawu8z9f 899895 899884 2026-04-13T07:39:31Z NehalDaveND 16118 [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899895 wikitext text/x-wiki {{infobox person/Wikidata | image = Nityanand_Swami.jpg | fetchwikidata = ALL | onlysourced = no }} '''નિત્યાનંદ સ્વામી''' ''[[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના વ્યાસ'' તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે. તેમનું મુળ નામ દિનમણી શર્મા હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ (રામ નવમી)ના દિવસે વિરજા અને વિષ્ણુ શર્માને ત્યાં [[લખનૌ|લખનૌમાં]] થયો હતો. તેઓ વિશેષ વિદ્યાભ્યાસ માટે [[કાશી]] ગયા હતા. તેઓ તેમના ભાષા વૈભવ, રસમાધુર્ય અને બુલુંદ વાક્છટા માટે જાણીતા હતા. તેઓ ભારતભરના પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતા સ્વામિનારાયણની પાસે આવી પહોંચ્યા અને દીક્ષા લીધી. == સંતદીક્ષા == તેમને વિક્રમ સંવત ૧૮૬૨માં ઉત્તર ગુજરાતમાં આવેલા [[ઉંઝા]] ગામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને ત્યાં તીર્થયાત્રા પૂર્ણ કરી અને સમગ્ર જીવન તેમણે ભગવાનને અર્પણ કર્યું. સ્વામિનારાયણે તેમને દિક્ષા આપીને ''નિત્યાનંદ સ્વામી''નામ પાડ્યું અને નાંદોલના સાક્ષર વિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ વિદ્યાભ્યાસની શિક્ષા આપી. == સાંપ્રદાયિક યોગદાન == તેમણે અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ અને બોટાદ વગેરે સ્થળોએ પંડિતો જોડે શાસ્ત્રાર્થ કર્યો હતો. શાસ્ત્રવ્યાસંગી સ્વામીએ સતત વિચરણની સાથે સાથે શ્રીહરિદિગ્વિજય નામનો એક અનોખો ગ્રંથ પણ આપ્યો છે. તેઓએ [[સત્સંગીજીવન]] પર ''હેતુ'' ટીકા લખીને શતાનંદ સ્વામીના ગૂઢભાવોને ઉઘાડ આપ્યો છે. ભક્તિસંપ્રદાયના અનુયાયી હોવાને નાતે તેમણે ''શ્રીશાંડિલ્ય ભક્તિસૂત્રભાષ્ય''ની પણ રચના કરી છે . == અવસાન == નિત્યાનંદ સ્વામી વિક્રમ સંવત ૧૯૦૮માં માગશર સુદ અગિયારસના રોજ અવસાન પામ્યા હતા. {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:હિંદુ સંત]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:૧૯૦૩માં મૃત્યુ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] 9i01bv9ark4tbwtp7m0k0928erpq96s 899897 899895 2026-04-13T07:40:55Z NehalDaveND 16118 [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 899897 wikitext text/x-wiki {{infobox person/Wikidata | image = Nityanand_Swami.jpg | fetchwikidata = ALL | onlysourced = no }} '''નિત્યાનંદ સ્વામી''' ''[[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના વ્યાસ'' તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે. તેમનું મુળ નામ દિનમણી શર્મા હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ (રામ નવમી)ના દિવસે વિરજા અને વિષ્ણુ શર્માને ત્યાં [[લખનૌ|લખનૌમાં]] થયો હતો. તેઓ વિશેષ વિદ્યાભ્યાસ માટે [[કાશી]] ગયા હતા. તેઓ તેમના ભાષા વૈભવ, રસમાધુર્ય અને બુલુંદ વાક્છટા માટે જાણીતા હતા. તેઓ ભારતભરના પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતા સ્વામિનારાયણની પાસે આવી પહોંચ્યા અને દીક્ષા લીધી. == સંતદીક્ષા == તેમને વિક્રમ સંવત ૧૮૬૨માં ઉત્તર ગુજરાતમાં આવેલા [[ઉંઝા]] ગામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને ત્યાં તીર્થયાત્રા પૂર્ણ કરી અને સમગ્ર જીવન તેમણે ભગવાનને અર્પણ કર્યું. સ્વામિનારાયણે તેમને દિક્ષા આપીને ''નિત્યાનંદ સ્વામી''નામ પાડ્યું અને નાંદોલના સાક્ષર વિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ વિદ્યાભ્યાસની શિક્ષા આપી. == સાંપ્રદાયિક યોગદાન == તેમણે અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ અને બોટાદ વગેરે સ્થળોએ પંડિતો જોડે શાસ્ત્રાર્થ કર્યો હતો. શાસ્ત્રવ્યાસંગી સ્વામીએ સતત વિચરણની સાથે સાથે શ્રીહરિદિગ્વિજય નામનો એક અનોખો ગ્રંથ પણ આપ્યો છે. તેઓએ [[સત્સંગીજીવન]] પર ''હેતુ'' ટીકા લખીને શતાનંદ સ્વામીના ગૂઢભાવોને ઉઘાડ આપ્યો છે. ભક્તિસંપ્રદાયના અનુયાયી હોવાને નાતે તેમણે ''શ્રીશાંડિલ્ય ભક્તિસૂત્રભાષ્ય''ની પણ રચના કરી છે . == અવસાન == નિત્યાનંદ સ્વામી વિક્રમ સંવત ૧૯૦૮માં માગશર સુદ અગિયારસના રોજ અવસાન પામ્યા હતા. {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:હિંદુ સંત]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:૧૯૦૩માં મૃત્યુ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] p28atq8zdgg7uxkcpodpmktvawu8z9f હરિચરિત્રામૃત સાગર 0 17523 899939 846441 2026-04-13T08:23:18Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899939 wikitext text/x-wiki {{સંદર્ભ આપો}} ''' શ્રી હરીચરિત્રામૃત સાગર ''' સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો માનો એક છે. આ ગ્રંથમાં [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]નું સંપૂર્ણ જીવન ચરિત્ર અને ઉપદેશોનું સંપાદન થયું છે. ભગવાન સ્વામિનારાયણ ના સમકાલીન સંત [[આધારાનંદ સ્વામી]] દ્રારા આ ગ્રંથ હિંદી ભાષામાં લીપિબદ્ધ થયો છે. હિન્દુ ગ્રંથોમાં જેમ [[મહાભારત]]વિરાટ છે તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન પર આલેખાયેલા તમામ ગ્રંથોમા આ વિરાટ ગ્રંથ છે. આ ગ્રંથમાં ૯૮,૩૮૯ થી વધુ દોહા- ચોપાઇ છે ,૨૯ પુર છે અને ૩૦૦ થી વધુ તરંગો છે. ભાષા હિન્દી છે છતાં ગુજરાતી ભાષાની છાંટ જણાય આવે છે.રસ,છંદ,અલંકાર,શબ્દમાધુર્ય,ભાવગાંભીર્ય ,વર્ણનચાતુર્ય અને કલ્પના વૈશિષ્ટ્યની દ્રષ્ટીએ આ ગ્રંથ હિન્દીભાષાના ગૌરવ રુપ છે.રાષ્ટ્ર્ભાષામાં આલેખાયેલા આ ગ્રંથનું મુલરુપમાં પ્રકાશન થયુ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ ગુજરાતમાં વધુ હોવાથી ગુજરાતી ભાષાન્તર ૧૨ ભાગમાં પ્રકાશીત થયેલ છે.આ ગ્રંથ પ્રકાશનનો શ્રમ ગાંધીનગર ગુરુકુલના વયોવ્રુધ્ધ વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ કર્યો છે.અને પ્રચાર સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ થી કરી રહયા છે. આ ગ્રંથના પ્રારંભના પાંચ પૂર મુલહિન્દીમાં આચાર્ય હજારીપ્રસાદ દ્વીવેદી અને કાકા કાલેલકરના અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે. [[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] 4gclq1w5jkem8ot08k71pp6u1lgog08 સત્સંગિજીવન 0 17550 899938 845496 2026-04-13T08:23:08Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899938 wikitext text/x-wiki સત્સંગિજીવન [[સ્વામિનારાયણ સંપ્રદાય]]<nowiki/>ના સંસ્કૃત સાહિત્યમાં સૌથી વધુ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથની રચના ભગવાન [[સ્વામિનારાયણ]]<nowiki/>ના સાનિધ્યમાં [[શતાનંદ સ્વામી]] દ્વારા કરવામાં આવી છે.તે સંત ભગવાનની કૃપાથી ત્રિકાલજ્ઞ બનેલા,તેઓ ભુત અને ભવિષ્યને પણ વર્તમાનની જેમ પ્રત્યક્ષ નિહાળી શકતા.આ ઉપરાંત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની માન્યતા પ્રાપ્ત ગ્રંથ છે. કારણ કે આ ગ્રંથરચનામાં કર્તાએ વારંવાર ભગવાન સ્વામિનારાયણનો પરામર્શ કરીને આ ગ્રંથની રચના કરિ હોય પ્રમાણમાં મુખ્ય પરિબળ ગણાય છે.પ્રાસાદિક શૈલીમાં આલેખાયેલ આ ગ્રંથ કાવ્યરસપરિપુર્ણ છે.[[ભાગવત]]ની શૈલીમાં લખાયેલા આ ગ્રંથની મનોહારિણી શૈલીને ડૉ. રશ્મીબેન વ્યાસ ''ભક્તિપ્રસન્ન''શૈલી કહે છે.<br />ગ્રંથમાં પાંચ પ્રકરણ ,૩૧૯ અધ્યાયો અને ૧૭૬૨૭ હજાર શ્લોકો છે.સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે આ ગ્રંથ સાક્ષાત ભગવાનનું સ્વરુપ છે.તેના પાંચ પ્રકરણોમાં # પ્રથમ પ્રકરણ = મુખ #દ્વિતીય પ્રકરણ = હ્રદય # તૃતીય પ્રકરણ = ઉદર # ચતુર્થ પ્રકરણ = જાનુ અર્થાત્ ગોઠણ # પંચમ પ્રકરણ= ચરણ આ એક શ્રદ્ધાનું સ્વરુપ છે.ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવાન સ્વામિનારાયણનું જીવન કવન આ ગ્રંથનો વિષય છે.ગ્રંથના પ્રથમ વક્તા સુવ્રત મુનિ અને પ્રથમ શ્રોતા પ્રતાપસિંહ રાજા છે.પ્રથમ કથા સ્થળ [[જગન્નાથપુરી]]માં આવેલ ચક્રતીર્થ છે.આ ગ્રંથનું માહાત્મ્ય [[મુક્તાનંદ સ્વામી]] એ નવ અધ્યાયોમાં લખેલું છે. == ગ્રંથની ટીકાઓ અને પ્રકાશન == સંસ્કૃતભાષામાં લખાયેલા આ ગ્રંથની હસ્તપ્રતો આજે પણ ઉપલબ્ધ છે.આ ગ્રંથ પર ભગવાન શ્રી સ્વામિનારાયણના અંગત સચિવપદે સેવા કરનાર સંતવર્ય શ્રી [[શુકાનંદ સ્વામી]]દ્વારા ''હેતુ''નામની અતિસુંદર ટીકાની રચના કરવામાં આવી છે,જે અત્યાર સુધી રચાયેલી ટીકાઓમાં સર્વ શ્રેષ્ઠ છે.સાથે જ [[વડતાલ]]ગાદીના તૃતીય આચાર્ય શ્રી વિહારિલાલજી મહારાજ દ્વારા લખાયેલી ''ભાવબોધિની''ટિકા વિદ્વાનોમાં આદર પામી છે.પરંતુ સંસ્કૃતભાષા અનભિજ્ઞ સર્વ સામાન્ય જનતામાટે ગુજરાતી ભાષામાં સર્વ પ્રથમ ગુજરાતિ અનુવાદ વરતાલના વિદ્વાન સંત શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી સ્વામી દ્વારા કરીને પ્રકાશિત કરવામાં આવ્યું પરંતુ તેમનુ અનુવાદ પણ સંસ્કૃત પ્રધાન હોવાથી અપેક્ષા પ્રમાણે આવકાર્ય ન બન્યો નહિ હોય તેથી તેમના જ સમકાલીન સંત શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામી દ્વારા સરળ ગુજરાતી અનુવાદ તૈયાર થયો અને જેતપુર મંદિર દ્વારા તેનું પ્રકાશન થયું.<br />તાજેતરમાં રાજકોટ ગુરુકુલ દ્વારા તેનું પુનઃ અનુવાદ સાથે પ્રકાશન થયુ છે. સરધાર મંદિર દ્વારા પણ તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમદાવાદ સ્વામિનારાયણ મંદિર પણ મૂળ સંસ્કૃત અને નીચે અનુવાદ; એ રીતે આ ગ્રંથના પ્રકાશકોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરે છે. # હેતુ ટીકા * શ્રી શુકાનંદ સ્વામી # ભાવબોધિની ટિકા * આચાર્ય શ્રી વિહારિલાલજી મહારાજ #ગુજરાતી અનુવાદ * શાસ્ત્રી હરિજિવનદાસ, શાસ્ત્રી શ્વેતવૈકુંઠદાસ, શાસ્ત્રી નિર્મળદાસ, જયેન્દ્ર યાજ્ઞિક [[Category:ધાર્મિક સાહિત્ય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] i6qvezzper05842sc9vt8bpfpgr5e8h શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા 0 17609 899899 849736 2026-04-13T07:42:40Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899899 wikitext text/x-wiki {{Infobox Mandir | name = શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | image = Dholera Swaminarayan temple.jpg | alt = | caption = શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | map_type = <!-- India Gujarat --> | map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = | other_names = | proper_name = | country = [[ભારત]] | state = [[ગુજરાત]] | district = | location = [[ધોલેરા]] | elevation_m = | deity = હરિકૃષ્ણ (સ્વામિનારાયણ), મદન મોહન (કૃષ્ણ), [[રાધા]] | festivals=સ્વામિનારાયણ જયંતિ | architecture = | temple_quantity = | monument_quantity = | inscriptions = | year_completed = ૧૯ મે, ૧૮૨૬ | creator = [[સ્વામિનારાયણ]] | website = }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા''' [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નાં [[ધોલેરા]] ખાતે આવેલું [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન [[સ્વામિનારાયણ]] દ્વારા જે છ મંદિરો બાંધવામાં આવ્યા હતા, તેમાંથી એક છે.<ref>{{Harvnb|Williams|2001|p=29}}</ref> મંદિરનું નિર્માણ કાર્ય [[નિષ્કુળાનંદ સ્વામી]] દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામીએ સ્વયં પથ્થરોની કોતરણી કરેલી છે. મંદિરની દીવાલોમાં લુણો લાગવાથી તેજ સ્થાન પર તેની ઉપરજ નૂતન પથ્થરથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે. == નોંધ == {{reflist}} == સંદર્ભ == *{{citation |last=Williams |first=Raymond |year=2001 |title=Introduction to Swaminarayan Hinduism |publisher=Cambridge University Press |isbn=978-0-521-65422-7}} {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] 0k2vuiz2sfk915azk5c6lv2g35j5p46 899906 899899 2026-04-13T07:48:00Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899906 wikitext text/x-wiki {{Infobox Mandir | name = શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | image = Dholera Swaminarayan temple.jpg | alt = | caption = શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | map_type = <!-- India Gujarat --> | map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = | other_names = | proper_name = | country = [[ભારત]] | state = [[ગુજરાત]] | district = | location = [[ધોલેરા]] | elevation_m = | deity = હરિકૃષ્ણ (સ્વામિનારાયણ), મદન મોહન (કૃષ્ણ), [[રાધા]] | festivals=સ્વામિનારાયણ જયંતિ | architecture = | temple_quantity = | monument_quantity = | inscriptions = | year_completed = ૧૯ મે, ૧૮૨૬ | creator = [[સ્વામિનારાયણ]] | website = }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા''' [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નાં [[ધોલેરા]] ખાતે આવેલું [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન [[સ્વામિનારાયણ]] દ્વારા જે છ મંદિરો બાંધવામાં આવ્યા હતા, તેમાંથી એક છે.<ref>{{Harvnb|Williams|2001|p=29}}</ref> મંદિરનું નિર્માણ કાર્ય [[નિષ્કુળાનંદ સ્વામી]] દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામીએ સ્વયં પથ્થરોની કોતરણી કરેલી છે. મંદિરની દીવાલોમાં લુણો લાગવાથી તેજ સ્થાન પર તેની ઉપરજ નૂતન પથ્થરથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે. == નોંધ == {{reflist}} == સંદર્ભ == *{{citation |last=Williams |first=Raymond |year=2001 |title=Introduction to Swaminarayan Hinduism |publisher=Cambridge University Press |isbn=978-0-521-65422-7}} {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] 3iohkxvfkgu1v68ct73q5v9yq8yvc0j 899958 899906 2026-04-13T08:32:00Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899958 wikitext text/x-wiki {{Infobox Mandir | name = શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | image = Dholera Swaminarayan temple.jpg | alt = | caption = શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા | map_type = <!-- India Gujarat --> | map_caption = ગુજરાતમાં સ્થાન | coordinates = | other_names = | proper_name = | country = [[ભારત]] | state = [[ગુજરાત]] | district = | location = [[ધોલેરા]] | elevation_m = | deity = હરિકૃષ્ણ (સ્વામિનારાયણ), મદન મોહન (કૃષ્ણ), [[રાધા]] | festivals=સ્વામિનારાયણ જયંતિ | architecture = | temple_quantity = | monument_quantity = | inscriptions = | year_completed = ૧૯ મે, ૧૮૨૬ | creator = [[સ્વામિનારાયણ]] | website = }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરા''' [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નાં [[ધોલેરા]] ખાતે આવેલું [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન [[સ્વામિનારાયણ]] દ્વારા જે છ મંદિરો બાંધવામાં આવ્યા હતા, તેમાંથી એક છે.<ref>{{Harvnb|Williams|2001|p=29}}</ref> મંદિરનું નિર્માણ કાર્ય [[નિષ્કુળાનંદ સ્વામી]] દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામીએ સ્વયં પથ્થરોની કોતરણી કરેલી છે. મંદિરની દીવાલોમાં લુણો લાગવાથી તેજ સ્થાન પર તેની ઉપરજ નૂતન પથ્થરથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે. == નોંધ == {{reflist}} == સંદર્ભ == *{{citation |last=Williams |first=Raymond |year=2001 |title=Introduction to Swaminarayan Hinduism |publisher=Cambridge University Press |isbn=978-0-521-65422-7}} {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ouzhbwdr74a67k12q3o28af9z0a97n1 જેતપુર-કાઠીના 0 17620 899916 716294 2026-04-13T07:53:58Z NehalDaveND 16118 [[શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899916 wikitext text/x-wiki {{સુધારો}} '''જેતપુર-કાઠીના''' [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]નું ગાદી સ્થાન છે. વિ.સં. ૧૮૫૮ કારતક સુદ ૧૧ એકાદશીના રોજ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની ગાદી પર નવા આવેલા બ્રહ્મચારી શિષ્ય શ્રી સહજાનંદ સ્વામીને તખ્તનશીત કર્યા ત્યારથી આ સંપ્રદાયના માલિક ભગવાન સ્વામિનારાયણ બન્યા. આ સંપ્રદાયનું મૂળ નામ ઉધ્ધવ સંપ્રદાય છે, પણ સહજાનંદ સ્વામીના નામથી ગાદીએ આવીને ભગવાન સ્વામિનારાયણે આ ધરતી પર ધર્મ ધજા ફરકાવી, તેથી આજે આ સંપ્રદાય તેમના નામે જ ઓળખાય છે. અહીં જે સ્થાને ભગવાન સ્વામિનારાયણનો ગાદી અભિષેક થયો હતો તે સ્થાને સુંદર મંદિર છે. {{સબસ્ટબ}} [[શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] poe00hyfxb3bxsgsg6xa1gk90snj8e7 899952 899916 2026-04-13T08:30:39Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899952 wikitext text/x-wiki {{સુધારો}} '''જેતપુર-કાઠીના''' [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]નું ગાદી સ્થાન છે. વિ.સં. ૧૮૫૮ કારતક સુદ ૧૧ એકાદશીના રોજ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની ગાદી પર નવા આવેલા બ્રહ્મચારી શિષ્ય શ્રી સહજાનંદ સ્વામીને તખ્તનશીત કર્યા ત્યારથી આ સંપ્રદાયના માલિક ભગવાન સ્વામિનારાયણ બન્યા. આ સંપ્રદાયનું મૂળ નામ ઉધ્ધવ સંપ્રદાય છે, પણ સહજાનંદ સ્વામીના નામથી ગાદીએ આવીને ભગવાન સ્વામિનારાયણે આ ધરતી પર ધર્મ ધજા ફરકાવી, તેથી આજે આ સંપ્રદાય તેમના નામે જ ઓળખાય છે. અહીં જે સ્થાને ભગવાન સ્વામિનારાયણનો ગાદી અભિષેક થયો હતો તે સ્થાને સુંદર મંદિર છે. {{સબસ્ટબ}} [[શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] 3g43skwgd1aa3coj140f07cyjnzqxku છપિયા 0 17688 899943 813964 2026-04-13T08:25:46Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899943 wikitext text/x-wiki {{cleanup}} [[File:Swaminarayan Bhagwan, Chhapiya.jpg|thumb|250px|સ્વામીનારાયણ ભગવાન, છપિયા]] '''છપિયા''' [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[ગોંડા જિલ્લો|ગૌંડા જિલ્લા]]માં [[અયોધ્યા]]થી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છે, જે [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું ખુબ મોટું તીર્થ ગણાય છે. આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે. == પ્રાસાદિક જગ્યાઓ == આ ધામમાં યાત્રિકોના દર્શન માટે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ૨૫-પચ્ચીસથી વધુ જગ્યાઓ આવેલી છે. # શિખરબદ્ધ મંદિર: અહીં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સૌ પ્રથમ મંદિરની રચના કરેલી છે. આ મંદિરમાં વાસુદેવ નારાયણ, કુંજવિહારી, રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓના દર્શન થાય છે. આ મંદિર આરસનું બનેલું છે. # જન્મ સ્થાન: અહીં બંગલાઘાટનું સુંદર મંદિર છે. આ મંદિરમાં બાલ સ્વરુપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આ ઉપરાંત અહીં તેમની બાળલીલાના ભીંતચિત્રો પણ દર્શનીય છે. આ મંદિરમાં આજથી બે શતાબ્દિ પહેલાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, તે જગ્યાના દર્શન પણ થાય છે. # ગંગાજળીયો કૂવો: આ કૂવો ભગવાનના ઘરની સામે જ આવેલો છે. આ કૂવાનું પાણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં અનેક વાર પીતા તેથી આ કૂવો યાત્રાળુઓ માટે એક પ્રસાદિનું સ્થાન છે. # આંબલીની લીલાનું સ્થાન: ભગવાન સ્વામિનારાયણનો કર્ણવેધ સંસ્કાર થયો ત્યારે બે સ્વરુપે દર્શન થયેલા. જ્યાં કાન વીંધવા જાય ત્યાં બાળપ્રભુ અદ્રશ્ય થઇ જાય અને આંબલીની ડાળ પર બેઠેલા દેખાય; આમ ત્રણ ત્રણ વાર થયેલું. આ આંબલીના વૃક્ષનાં દર્શન યાત્રાળૂઓ અવશ્ય કરે છે. # ગમાણની લીલાનું સ્થાન: અહીં ઘરના ગાય - ભેંસ બાંધવાની જગ્યા હતી. બાળપ્રભુ એકવાર રિસાઇને અહીં બેસી ગયા હતા. આજે પણ એ જ્ગ્યા જેમની તેમ સચવાયેલી છે. # નારાયણ સરોવર: આ સરોવર છપિયા ગામનું સૌથી મોટું તળાવ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ માતા-પિતા સાથે અનેકવાર સ્નાન કરવા આવતા હતા. # ધર્મ-ભક્તિ ઓટો: અહીં ભગવાન સ્વામિનારાયણના માતા-પિતા ભક્તિદેવી અને ધર્મદેવના અંતિમ સંસ્કારની સ્મૃતિછત્રીઓ આવેલી છે. # કાલિદત્તવધ સ્થાન: આ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાની યોગકળા દ્વારા પોતાને મારવા આવેલા માયાવી કાલિદત્તને માર્યો હતો. તેમના બાળપણની લીલાઓ પૈકીની આ અતિપ્રસિદ્ધ લીલા છે. # ત્રિકોણીયું ખેતર # ચીભડાની લીલાનું ખેતર # મીન સરોવર # જાંબુડાનું વૃક્ષ # બહિરીયો કૂવો # મોક્ષ પીપળો # ખાંપાતળાવડી # ભુતિયો કૂવો # કલ્યાણ સાગર તળાવ # રામસાગર # પતજીયા મહાદેવ # જંગલેશ્વર મહાદેવ # ગૌઘાટ # શ્રવણ તલાવડી # તરગામ # જીરાભારી તળાવ # મખોડાઘાટ ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] k0hxelk58boe3i4b2ugxtqf4cv2njet 899944 899943 2026-04-13T08:28:04Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] દૂર થઇ; [[શ્રેણી:ઉત્તર પ્રદેશ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899944 wikitext text/x-wiki {{cleanup}} [[File:Swaminarayan Bhagwan, Chhapiya.jpg|thumb|250px|સ્વામીનારાયણ ભગવાન, છપિયા]] '''છપિયા''' [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[ગોંડા જિલ્લો|ગૌંડા જિલ્લા]]માં [[અયોધ્યા]]થી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છે, જે [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું ખુબ મોટું તીર્થ ગણાય છે. આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે. == પ્રાસાદિક જગ્યાઓ == આ ધામમાં યાત્રિકોના દર્શન માટે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ૨૫-પચ્ચીસથી વધુ જગ્યાઓ આવેલી છે. # શિખરબદ્ધ મંદિર: અહીં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સૌ પ્રથમ મંદિરની રચના કરેલી છે. આ મંદિરમાં વાસુદેવ નારાયણ, કુંજવિહારી, રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓના દર્શન થાય છે. આ મંદિર આરસનું બનેલું છે. # જન્મ સ્થાન: અહીં બંગલાઘાટનું સુંદર મંદિર છે. આ મંદિરમાં બાલ સ્વરુપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આ ઉપરાંત અહીં તેમની બાળલીલાના ભીંતચિત્રો પણ દર્શનીય છે. આ મંદિરમાં આજથી બે શતાબ્દિ પહેલાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, તે જગ્યાના દર્શન પણ થાય છે. # ગંગાજળીયો કૂવો: આ કૂવો ભગવાનના ઘરની સામે જ આવેલો છે. આ કૂવાનું પાણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં અનેક વાર પીતા તેથી આ કૂવો યાત્રાળુઓ માટે એક પ્રસાદિનું સ્થાન છે. # આંબલીની લીલાનું સ્થાન: ભગવાન સ્વામિનારાયણનો કર્ણવેધ સંસ્કાર થયો ત્યારે બે સ્વરુપે દર્શન થયેલા. જ્યાં કાન વીંધવા જાય ત્યાં બાળપ્રભુ અદ્રશ્ય થઇ જાય અને આંબલીની ડાળ પર બેઠેલા દેખાય; આમ ત્રણ ત્રણ વાર થયેલું. આ આંબલીના વૃક્ષનાં દર્શન યાત્રાળૂઓ અવશ્ય કરે છે. # ગમાણની લીલાનું સ્થાન: અહીં ઘરના ગાય - ભેંસ બાંધવાની જગ્યા હતી. બાળપ્રભુ એકવાર રિસાઇને અહીં બેસી ગયા હતા. આજે પણ એ જ્ગ્યા જેમની તેમ સચવાયેલી છે. # નારાયણ સરોવર: આ સરોવર છપિયા ગામનું સૌથી મોટું તળાવ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ માતા-પિતા સાથે અનેકવાર સ્નાન કરવા આવતા હતા. # ધર્મ-ભક્તિ ઓટો: અહીં ભગવાન સ્વામિનારાયણના માતા-પિતા ભક્તિદેવી અને ધર્મદેવના અંતિમ સંસ્કારની સ્મૃતિછત્રીઓ આવેલી છે. # કાલિદત્તવધ સ્થાન: આ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાની યોગકળા દ્વારા પોતાને મારવા આવેલા માયાવી કાલિદત્તને માર્યો હતો. તેમના બાળપણની લીલાઓ પૈકીની આ અતિપ્રસિદ્ધ લીલા છે. # ત્રિકોણીયું ખેતર # ચીભડાની લીલાનું ખેતર # મીન સરોવર # જાંબુડાનું વૃક્ષ # બહિરીયો કૂવો # મોક્ષ પીપળો # ખાંપાતળાવડી # ભુતિયો કૂવો # કલ્યાણ સાગર તળાવ # રામસાગર # પતજીયા મહાદેવ # જંગલેશ્વર મહાદેવ # ગૌઘાટ # શ્રવણ તલાવડી # તરગામ # જીરાભારી તળાવ # મખોડાઘાટ ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:ઉત્તર પ્રદેશ]] b6lstoqw5ggh35vspcskd0549n3wj7w 899945 899944 2026-04-13T08:28:24Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899945 wikitext text/x-wiki {{cleanup}} [[File:Swaminarayan Bhagwan, Chhapiya.jpg|thumb|250px|સ્વામીનારાયણ ભગવાન, છપિયા]] '''છપિયા''' [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[ગોંડા જિલ્લો|ગૌંડા જિલ્લા]]માં [[અયોધ્યા]]થી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છે, જે [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું ખુબ મોટું તીર્થ ગણાય છે. આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે. == પ્રાસાદિક જગ્યાઓ == આ ધામમાં યાત્રિકોના દર્શન માટે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ૨૫-પચ્ચીસથી વધુ જગ્યાઓ આવેલી છે. # શિખરબદ્ધ મંદિર: અહીં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સૌ પ્રથમ મંદિરની રચના કરેલી છે. આ મંદિરમાં વાસુદેવ નારાયણ, કુંજવિહારી, રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓના દર્શન થાય છે. આ મંદિર આરસનું બનેલું છે. # જન્મ સ્થાન: અહીં બંગલાઘાટનું સુંદર મંદિર છે. આ મંદિરમાં બાલ સ્વરુપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આ ઉપરાંત અહીં તેમની બાળલીલાના ભીંતચિત્રો પણ દર્શનીય છે. આ મંદિરમાં આજથી બે શતાબ્દિ પહેલાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, તે જગ્યાના દર્શન પણ થાય છે. # ગંગાજળીયો કૂવો: આ કૂવો ભગવાનના ઘરની સામે જ આવેલો છે. આ કૂવાનું પાણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં અનેક વાર પીતા તેથી આ કૂવો યાત્રાળુઓ માટે એક પ્રસાદિનું સ્થાન છે. # આંબલીની લીલાનું સ્થાન: ભગવાન સ્વામિનારાયણનો કર્ણવેધ સંસ્કાર થયો ત્યારે બે સ્વરુપે દર્શન થયેલા. જ્યાં કાન વીંધવા જાય ત્યાં બાળપ્રભુ અદ્રશ્ય થઇ જાય અને આંબલીની ડાળ પર બેઠેલા દેખાય; આમ ત્રણ ત્રણ વાર થયેલું. આ આંબલીના વૃક્ષનાં દર્શન યાત્રાળૂઓ અવશ્ય કરે છે. # ગમાણની લીલાનું સ્થાન: અહીં ઘરના ગાય - ભેંસ બાંધવાની જગ્યા હતી. બાળપ્રભુ એકવાર રિસાઇને અહીં બેસી ગયા હતા. આજે પણ એ જ્ગ્યા જેમની તેમ સચવાયેલી છે. # નારાયણ સરોવર: આ સરોવર છપિયા ગામનું સૌથી મોટું તળાવ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ માતા-પિતા સાથે અનેકવાર સ્નાન કરવા આવતા હતા. # ધર્મ-ભક્તિ ઓટો: અહીં ભગવાન સ્વામિનારાયણના માતા-પિતા ભક્તિદેવી અને ધર્મદેવના અંતિમ સંસ્કારની સ્મૃતિછત્રીઓ આવેલી છે. # કાલિદત્તવધ સ્થાન: આ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાની યોગકળા દ્વારા પોતાને મારવા આવેલા માયાવી કાલિદત્તને માર્યો હતો. તેમના બાળપણની લીલાઓ પૈકીની આ અતિપ્રસિદ્ધ લીલા છે. # ત્રિકોણીયું ખેતર # ચીભડાની લીલાનું ખેતર # મીન સરોવર # જાંબુડાનું વૃક્ષ # બહિરીયો કૂવો # મોક્ષ પીપળો # ખાંપાતળાવડી # ભુતિયો કૂવો # કલ્યાણ સાગર તળાવ # રામસાગર # પતજીયા મહાદેવ # જંગલેશ્વર મહાદેવ # ગૌઘાટ # શ્રવણ તલાવડી # તરગામ # જીરાભારી તળાવ # મખોડાઘાટ ==સંદર્ભ== {{reflist}} [[શ્રેણી:ઉત્તર પ્રદેશ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] k8zar4amsva5pyvzojkw67q0hq4s1li કુંડળ (તા. બરવાળા) 0 20650 899983 895890 2026-04-13T09:51:50Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899983 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = કુંડળ | state_name = ગુજરાત | district = બોટાદ | taluk_names = [[બરવાળા તાલુકો|બરવાળા]] | latd =22.160460 | longd= 71.858439 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = મુખ્ય વ્યવસાય | blank_value_1 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_2 = મુખ્ય પાક | blank_value_2 = [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] , [[શાકભાજી]] | blank_title_3 = સગવડો | blank_value_3 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_4 = | blank_value_4 = |સ્થિતિ=યોગ્ય }} '''કુંડળ (તા. બરવાળા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] મધ્ય ભાગમાં આવેલા [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લામાં]] આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[બરવાળા તાલુકો|બરવાળા તાલુકામાં]] આવેલું ગામ છે.<ref>{{Cite web|url=https://botad.nic.in/village-panchayats/|title=Villages & Panchayats, District Botad, Government of Gujarat, India|language=en|access-date=2021-05-01|archive-url=https://web.archive.org/web/20210127100249/https://botad.nic.in/village-panchayats/|archive-date=2021-01-27}}</ref> કુંડળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == કુંડળ ગામમાં સ્વામિનારાયણનું ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર આવેલું છે.<ref>{{cite web|title=કુંડળ હિંડો‌ળા ઉત્સવ અંતિમ તબક્કામાં|url=http://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-barvala-news-020012-2626890-NOR.html|date=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫|access-date=૨૩ મે ૨૦૧૬}}</ref> સ્વામિનારાયણ ભગવાન અહીં ઘણી વાર પોતાના સંતો તેમ જ ભક્તો સાથે લોકકલ્યાણ માટે ફર્યા હતા. == સંદર્ભ == {{Reflist}}{{ઢાંચો:બરવાળા તાલુકાના ગામ}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] 23obl9f8aom6v7hejskzeja6h5yefz1 પ્રાગજી ભગત 0 21546 899989 846475 2026-04-13T09:56:43Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899989 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Hindu leader | name = પ્રાગજી ભક્ત | image = Pragji Bhakta.jpg | religion = [[હિંદુ]] | birth_date = ઇસ ૧૮૨૯ | birth_place = [[મહુવા]], [[ગુજરાત]], [[ભારત]] | birth_name = પ્રાગજી ભક્ત | guru = [[ ગુણાતીતાનંદ સ્વામી]],<ref>http://www.baps.org/Article/2011/Interviews-2294.aspx</ref> <ref>http://www.baps.org/About-BAPS/Mahant-Swami-Maharaj.aspx</ref> | honors = બ્રહ્મસ્વરૂપ ગુરુ | website = {{URL|www.baps.org}} | caption = પ્રાગજી ભક્ત }} '''પ્રાગજી ભગત (ભગતજી મહારાજ)''' [[સ્વામીનારાયણ|ભગવાન સ્વામીનારાયણ]] ના દ્વિતિય આધ્યાત્મિક અનુગામી અને [[ગુણાતીતાનંદ સ્વામી]] ના પટ્ટ શિષ્ય હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૮૨૯માં [[ફાગણ સુદ ૧૫| ફાગણ સુદ પૂનમ]]ના દિવસે [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા]] ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ ગોવિંદભાઈ અને માતાજીનું નામ મલુબા હતુ. તેમણે યોગાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી. તેઓ ગૃહસ્થ હતા, તેમ જ સંપ્રદાયમાં તેમને ગૃહસ્થાશ્રમનો આદર્શ ગણવામાં આવતા. તેઓ અદભૂત રીતે કથાવાર્તા કરવા માટે ખૂબજ પ્રસિદ્ધ થયા હતા. તેમણે [[શાસ્ત્રીજી મહારાજ]] ને પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે નિયુક્તિ કર્યા<ref>{{Cite web|title=Spiritual Lineage|url=https://pramukhswami.org/gu/spiritual-lineage/|access-date=2023-05-12|website=pramukhswami.org|language=gu-IN}}</ref> અને ઈ.સ. ૧૮૯૬માં સંવત ૧૯૫૪ કારતક સુદ ૧૩ના રોજ ૬૭ વર્ષની વયે [[મહુવા]] ખાતે તેમનો દેહવિલય થયો. == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:હિંદુ સંત]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] srgmlh4lesopie8o7ftn53ohiza5mn4 આચાર્ય 0 22711 899926 849945 2026-04-13T08:01:16Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 899926 wikitext text/x-wiki '''આચાર્ય''' એટલે મુખ્ય માર્ગદર્શક. જે આચાર ઘડે તે આચાર્ય. ==વ્યાખ્યા== જૈન ધર્મ અનુસાર નવકાર મંત્રમાં આવતાં આચાર્યની વ્યાખ્યા : [[સાધુ]], [[સાધ્વી]], [[શ્રાવક]] , [[શ્રાવિકા]] રૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરત હોય; પોતે (૧) [[જ્ઞાનાચાર]] (૨) [[દર્શનાચાર]] (૩) [[ચારિત્રાચાર]] (૪) [[તપાચાર]] અને (૫) [[વીર્યાચાર]]નું પાલન કરતાં હોય અને અન્યોને આચાર પાલનની પ્રેરણા આપનારને આચાર્ય મહારાજ કહે છે. [[શ્રેણી:ધર્મ]] [[શ્રેણી:દેવી દેવતા]] [[શ્રેણી:જૈન ધર્મ]] [[Category:ધાર્મિક સાહિત્ય]] ac1zdyr34ua5aas9cc6nvh7j219jhll શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી 0 24222 899910 783897 2026-04-13T07:50:02Z NehalDaveND 16118 [[શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899910 wikitext text/x-wiki [[ચિત્ર:Karachi Mandir.jpg|thumb|શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી]] '''શ્રી સ્વામિનારાયણ મંદિર, [[કરાચી]]''' (નસ્તાલિક: {{nastaliq | شری سومنرین مندر, کراچی}}) એક હિંદુ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવે છે. આ મંદિર [[પાકિસ્તાન]]નું એક સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિર, કે જે કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે અને ૩૨,૩૦૬ ચો.વાર (૨૭,૦૧૨ ચો.મી.) વિસ્તારમાં પથરાયેલું છે, તે તેના કદ અને બાંધણીને કારણે નોંધનીય છે.<ref>{{cite web| url=http://www.swaminarayan.info/Mandirs/mandirdetails.asp?MandirID=121| title=શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી| access-date=2010-06-04| archive-date=2011-05-27| archive-url=https://web.archive.org/web/20110527183447/http://www.swaminarayan.info/Mandirs/mandirdetails.asp?MandirID=121| url-status=dead}}</ref> આ મંદિર ખાતે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જેમાં વર્તમાન સમયમાં નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે. આ મંદિર ઇસ્લામિક દેશમાં, મુસ્લીમોની બહુમતીવાળા નગરમાં આવેલી હિંદુ વસાહતના મધ્ય ભાગમાં આવેલું છે. == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:પાકિસ્તાન]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] {{સ્ટબ}} suqbag2tehoon407gpwtq3gdnxpwskd 899914 899910 2026-04-13T07:51:13Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899914 wikitext text/x-wiki [[ચિત્ર:Karachi Mandir.jpg|thumb|શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી]] '''શ્રી સ્વામિનારાયણ મંદિર, [[કરાચી]]''' (નસ્તાલિક: {{nastaliq | شری سومنرین مندر, کراچی}}) એક હિંદુ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવે છે. આ મંદિર [[પાકિસ્તાન]]નું એક સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિર, કે જે કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે અને ૩૨,૩૦૬ ચો.વાર (૨૭,૦૧૨ ચો.મી.) વિસ્તારમાં પથરાયેલું છે, તે તેના કદ અને બાંધણીને કારણે નોંધનીય છે.<ref>{{cite web| url=http://www.swaminarayan.info/Mandirs/mandirdetails.asp?MandirID=121| title=શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી| access-date=2010-06-04| archive-date=2011-05-27| archive-url=https://web.archive.org/web/20110527183447/http://www.swaminarayan.info/Mandirs/mandirdetails.asp?MandirID=121| url-status=dead}}</ref> આ મંદિર ખાતે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જેમાં વર્તમાન સમયમાં નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે. આ મંદિર ઇસ્લામિક દેશમાં, મુસ્લીમોની બહુમતીવાળા નગરમાં આવેલી હિંદુ વસાહતના મધ્ય ભાગમાં આવેલું છે. == સંદર્ભ == {{reflist}} [[શ્રેણી:પાકિસ્તાન]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] {{સ્ટબ}} quke640r5eys7ia0okgdq5l9wkkidvl ખારી ધારીયાલ (તા. ચાણસ્મા) 0 26575 900003 899823 2026-04-13T10:14:27Z Dsvyas 561 [[Special:Contributions/~2026-22293-82|~2026-22293-82]] ([[User talk:~2026-22293-82|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 780488 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ખારી ધારીયાલ | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = ચાણસ્મા | latd = 23.71632 | longd= 72.115852 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ખારી ધારીયાલ (તા. ચાણસ્મા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર ભાગમાં આવેલા [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લામાં]] આવેલા [[ચાણસ્મા તાલુકો|ચાણસ્મા તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખારી ધારીયાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચાણસ્મા તાલુકો]] 40bvtdm81hi2pw6gomc103xnv664gqr 900004 900003 2026-04-13T10:15:15Z Dsvyas 561 900004 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = ખારી ધારીયાલ | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = ચાણસ્મા | latd = 23.71632 | longd= 72.115852 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''ખારી ધારીયાલ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર ભાગમાં આવેલા [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લામાં]] આવેલા [[ચાણસ્મા તાલુકો|ચાણસ્મા તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખારી ધારીયાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં પીઠળ માતા અને ગોગા મહારાજના મંદિરો આવેલાં છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચાણસ્મા તાલુકો]] 64jbocngp0dke8sc3o52lf1p56xif72 સણોસરા (તા. ચોટીલા) 0 29654 900021 899853 2026-04-13T10:49:05Z Dsvyas 561 900021 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = સણોસરા | state_name = ગુજરાત | district = સુરેન્દ્રનગર | taluk_names = ચોટીલા | latd = 22.423611 | longd= 71.195 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''સણોસરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો| સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ચોટીલા તાલુકો|ચોટીલા તાલુકા]]માં આવેલું એક ગામ છે. સણોસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], ગુજરાત ગ્રામીણ બેંક તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચોટીલા તાલુકો]] rf3rw4yxv7k3jq4pkic44b898knm8ej ગોવિંદ વલ્લભ પંત 0 31396 899930 892875 2026-04-13T08:19:30Z ~2026-22633-59 86994 899930 wikitext text/x-wiki Damodar river }} '''ગોવિંદ વલ્લભ પંત''' (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશ રાજ્ય]]ના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ [[અલમોડા જિલ્લો|અલમોડા જિલ્લા]]માં આવેલા ખોત ખાતે થયો હતો. [[સરદાર વલ્લભભાઈ પટેલ]]ના નિધન બાદ તેઓ ભારતના [[ગૃહમંત્રી]] બન્યા હતા. [[હિંદી ભાષા]]ને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવામાં અને જમીનદારી પ્રથાને ખત્મ કરાવવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ૧૯૫૭માં [[ભારત રત્ન]] સમ્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહમંત્રિત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો. ==બાહ્ય કડીઓ== * {{ગુજરાતી વિશ્વકોશ}} * [http://himalayauk.org/2009/09/06/ગોવિન્દ-બલ્લભ-પંત-૧૦-સિતમ/ ગોવિંદ વલ્લભ પંત - ૧૦ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ ૧૨૨મો જન્મ દિવસ સમારોહ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} {{ભારત રત્ન}} {{સ્ટબ}} [[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]] [[શ્રેણી:રાજનેતા]] [[શ્રેણી:૧૯૬૧માં મૃત્યુ]] [[શ્રેણી:૧૮૮૭માં જન્મ]] 8s1evz7doytbvytqzdn7njeczolbmy9 899931 899930 2026-04-13T08:20:22Z NDG 84194 [[વિશેષ:પ્રદાન/~2026-22633-59|~2026-22633-59]] ([[સભ્યની ચર્ચા:~2026-22633-59|ચર્ચા]]) દ્વારા કરેલ ફેરફારોને Snehrashmi દ્વારા કરેલા [[વિશેષ:Diff/899930|છેલ્લા]] સુધારા સુધી ઉલટાવ્યા: પરીક્ષણ સંપાદન 892875 wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''ગોવિંદ વલ્લભ પંત''' (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને [[ઉત્તર પ્રદેશ|ઉત્તર પ્રદેશ રાજ્ય]]ના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ [[અલમોડા જિલ્લો|અલમોડા જિલ્લા]]માં આવેલા ખોત ખાતે થયો હતો. [[સરદાર વલ્લભભાઈ પટેલ]]ના નિધન બાદ તેઓ ભારતના [[ગૃહમંત્રી]] બન્યા હતા. [[હિંદી ભાષા]]ને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવામાં અને જમીનદારી પ્રથાને ખત્મ કરાવવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ૧૯૫૭માં [[ભારત રત્ન]] સમ્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહમંત્રિત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો. ==બાહ્ય કડીઓ== * {{ગુજરાતી વિશ્વકોશ}} * [http://himalayauk.org/2009/09/06/ગોવિન્દ-બલ્લભ-પંત-૧૦-સિતમ/ ગોવિંદ વલ્લભ પંત - ૧૦ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ ૧૨૨મો જન્મ દિવસ સમારોહ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} {{ભારત રત્ન}} {{સ્ટબ}} [[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]] [[શ્રેણી:રાજનેતા]] [[શ્રેણી:૧૯૬૧માં મૃત્યુ]] [[શ્રેણી:૧૮૮૭માં જન્મ]] hymv3opczfjic2iefg8mnz1oxrjasqp માળવાનો ઉચ્ચપ્રદેશ 0 31668 899860 899841 2026-04-12T14:06:42Z KartikMistry 10383 [[Special:Contributions/~2026-22395-00|~2026-22395-00]] ([[User talk:~2026-22395-00|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 595936 wikitext text/x-wiki '''માળવાનો ઉચ્ચપ્રદેશ''' [[વિંધ્યાચલ|વિંધ્યાચળ પર્વતમાળા]] પર આધારિત એક ત્રિભુજાકાર ઉચ્ચપ્રદેશ છે. માળવાના ઉચ્ચપ્રદેશની પૂર્વ દિશામાં બુદેંલખંડ અને ઉત્તર પશ્ચિમ દિશામાં [[અરવલ્લી|અરવલ્લીની પર્વતમાળા]] સ્થિત છે. આ ઉચ્ચ્પ્રદેશનો ઢાળ ઉત્તર પૂર્વ દિશા તરફ છે. અહીં આવેલી નદીઓ [[ચંબલ નદી|ચંબલ]], કાલી સિંધ, [[બેતવા નદી|બેતવા]], [[કેન નદી|કેન]] વગેરે છે. આ ઉચ્ચપ્રદેશની દક્ષિણ દિશા તરફ દખ્ખણનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જે મોટા પ્રમાણમાં કપાયેલો અને ત્રુટક છે. ઉત્તર દિશામાં નદીઓના કછારી નિક્ષેપ તથા યમુના નદીના ખાદર ક્ષેત્ર સ્થિત છે. માળવાનો ઉચ્ચપ્રદેશ ભૌતિક બનાવટ અનુસાર ઉત્તર તરફ આરે વિંધ્ય ઉચ્છૃંગ તથા દક્ષિણ તરફ દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશમાં વિભાજિત થયેલી છે. વિંધ્યાચળ પર્વતમાળા પર [[સાગ]]નાં જંગલો છે, સામાન્ય ઊચાઇ ધરાવતા ક્ષેત્રોમાં ગામડાં તથા નગરો વસેલાં છે. આ ઉચ્ચપ્રદેશમાં ૨૫ ઇંચ સુધી વરસાદ પડે છે, પરંતુ આ વરસાદ અનિશ્ચિત હોય છે. [[જુવાર]], [[ઘઉં]], [[ચણા]] તથા [[તલ]] જેવાં ખેત-ઉત્પાદનો ઉપરાંત લાવાયુક્ત કાળી રેગર ભૂમિ પર કપાસ પણ પેદા થાય છે. [[ઈંદોર]], [[ગ્વાલિયર]], લશ્કર, [[ભોપાલ]] તથા [[ઉજ્જૈન]] આ પ્રદેશમાં આવેલાં પ્રસિદ્ધ નગરો છે. {{geo-stub}} [[શ્રેણી:મધ્ય પ્રદેશ]] 8popmtafeok2znzxreumsjbxznjmkel શાયોના 0 32565 899985 155109 2026-04-13T09:53:04Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899985 wikitext text/x-wiki '''શાયોના''' એ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ની શાખા 'બોચાસણવાસી અક્ષરપુરુષેત્તમ સ્વામિનારયણ સંસ્થા'નું એક બ્રાન્ડ નામ છે. આ નામ સંપ્રદાયના શ્રી શાસ્‍ત્રીજી મહારાજ, યોગીજીમહારાજ તેમજ નારાયણસ્‍વરુપ સ્‍વામી (પ્રમુખ સ્‍વામી)ના નામના પ્રથમ અક્ષરો શા,યો,ના લઈને બનાવવામાં આવ્યું છે. બ્રિટનમાં (ખાસ કરીને લંડનમાં) બી.એ.પી.એસ. દ્વારા ચલાવાતા મંદિરમાં શાયોના રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે તે ઉપરાંત આ બ્રાન્ડ નામ હેઠળ વિવિધ ખાદ્ય સામગ્રીઓ બજારમાં વેચાઆર્થે મુકવામાં આવી છે. શાયોના વિધ્‍યાલય નામે એક શાળા પણ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જીલ્‍લા]]ના [[બોટાદ]] તાલુકામાં શહેરથી થોડે દુર બોટાદ-ભાવનગર રોડ પર શરૂ કરવામાં આવી છે. હાલમાં આ શૈક્ષણીક શંકુલમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી શાળા બોટાદમાં કાર્યરત છે. જે હાલ બાલ મંદિર, પ્રાથમિક શાળા તેમજ માધ્‍યમિક શાળા ધરાવે છે. [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ql4igy5dpvmxjr2176jjkkbfdf8exve પાનેલી (તા. કલ્યાણપુર) 0 32788 900016 899839 2026-04-13T10:22:52Z Dsvyas 561 900016 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = પાનેલી | state_name = ગુજરાત | district = દેવભૂમિ દ્વારકા | taluk_names = કલ્યાણપુર | latd =22.319113 | longd= 69.04134 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[લોકનાથ અમ્રુતાલયમ]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = મગફ્ળી | blank_title_4 = | blank_value_4 = }} '''પાનેલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા જિલ્લા]]ના [[ કલ્યાણપુર | કલ્યાણપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. પાનેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી, લોકનાથ અમૃતાલયમ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:કલ્યાણપુર તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] eiyrkznfjujwaex2jx92vet45mel37p શિક્ષાપત્રી 0 41270 899936 853983 2026-04-13T08:22:47Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899936 wikitext text/x-wiki {{Infobox religious text | image = ચિત્ર:Lord_Swaminarayan_writing_the_Shikshapatri.jpg | caption = ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે. | author = [[સ્વામિનારાયણ]] | religion = [[હિંદુ ધર્મ]] | language = [[ગુજરાતી]] | verses = ૨૧૨ | subheader = | chapters = }} '''શિક્ષાપત્રી''' એ ૨૧૨ શ્લોકનો સંગ્રહ ધરાવતો [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો પ્રધાન ગ્રંથ છે જે [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણ ભગવાને]] જાતે લખ્યો હતો.<ref>{{Cite web|title=શિક્ષાપત્રી|url=https://gujarativishwakosh.org/શિક્ષાપત્રી/|author=સાધુ રસિકવિહારીદાસ|access-date=2023-05-12|website=gujarativishwakosh.org}}</ref> શિક્ષાપત્રીમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓનું વર્ણન છે. શિક્ષાપત્રી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૧૮૨૨ના રોજ વડતાલમાં વસંત પંચમીના દિવસે લખવામાં આવી હતી. શિક્ષાપત્રી એ સ્વામીનારાયણ સંપ્રદાય નું મૂળભૂત બંધારણ છે. ==બાહ્ય કડીઓ== {{ગુજરાતી વિશ્વકોશ|શિક્ષાપત્રી}} == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] fwd5042vepsszezw9prg6lnowad68jg 899998 899936 2026-04-13T10:06:40Z NehalDaveND 16118 /* સંદર્ભ */ 899998 wikitext text/x-wiki {{Infobox religious text | image = ચિત્ર:Lord_Swaminarayan_writing_the_Shikshapatri.jpg | caption = ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે. | author = [[સ્વામિનારાયણ]] | religion = [[હિંદુ ધર્મ]] | language = [[ગુજરાતી]] | verses = ૨૧૨ | subheader = | chapters = }} '''શિક્ષાપત્રી''' એ ૨૧૨ શ્લોકનો સંગ્રહ ધરાવતો [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો પ્રધાન ગ્રંથ છે જે [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણ ભગવાને]] જાતે લખ્યો હતો.<ref>{{Cite web|title=શિક્ષાપત્રી|url=https://gujarativishwakosh.org/શિક્ષાપત્રી/|author=સાધુ રસિકવિહારીદાસ|access-date=2023-05-12|website=gujarativishwakosh.org}}</ref> શિક્ષાપત્રીમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓનું વર્ણન છે. શિક્ષાપત્રી મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૧૮૨૨ના રોજ વડતાલમાં વસંત પંચમીના દિવસે લખવામાં આવી હતી. શિક્ષાપત્રી એ સ્વામીનારાયણ સંપ્રદાય નું મૂળભૂત બંધારણ છે. ==બાહ્ય કડીઓ== {{ગુજરાતી વિશ્વકોશ|શિક્ષાપત્રી}} == સંદર્ભ == {{Reflist}}2. [[s:શિક્ષાપત્રી_(મૂળ)|શિક્ષાપત્રી મૂલગ્રન્થ]]{{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] 531f1hk7iov5auvttxk1zszl10t4xo0 શ્રી હરિલીલામૃત 0 41401 899942 507353 2026-04-13T08:23:30Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899942 wikitext text/x-wiki '''શ્રી હરિલીલામૃત''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો ધાર્મિક ગ્રંથ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ૪૯ વર્ષના જીવન-કવનની અણમોલ કડીઓ પુર્વ સાહિત્યમાં અસ્પૃષ્ટ હતી, તેથી જેમણે ભગવાનના દર્શન થયા હતા તેવા ભાવિકોની પ્રાર્થના પ્રમાણે વડતાલ ગાદીના તૃતીય આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજ દ્વારા આ ગ્રંથની રચના થઇ છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના એવા ચરિત્રો અને ઉપદેશોને સ્થાન મળ્યુ છે, જે આ ગ્રંથ પુર્વના ગ્રંથોમાં જોવા મળતા નથી. ઇ.સ.૧૮૮૪ થી ૧૮૯૪ સતત દશ વર્ષના પરિશ્રમના અંતે આ ગ્રંથરત્નની રચના થઇ છે. રચના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની છે છતાં તેની છંદ રચના ભક્તકવિ [[દલપતરામ]] દ્વારા કરવામાં આવી છે. કવિએ અહીં શબ્દ સૌષ્ઠવ,પદલાલિત્ય, ભાવ ગાંભીર્ય, ચિત્ર પ્રબંધ અને કરુણ, રૌદ્ર આદિ રસનું વર્ણન કર્યું છે. આ ગ્રંથમા ૧૦ કળશ અને ૩૨૨ વિશ્રામ છે. {{સ્ટબ}} [[Category:ધાર્મિક સાહિત્ય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] 0698ifvfn6uaravdvrjgl5g9n9xpl5t શ્રી હરિલીલાકલ્પતરુ 0 41773 899941 481973 2026-04-13T08:23:26Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899941 wikitext text/x-wiki અચિન્ત્યાનંદજી સ્વામી એ [[જુનાગઢ]] મંદિરમાં નિવાસ કરીને તેમણે [[સંસ્કૃત ભાષા]]માં '''શ્રી હરિ લીલા કલ્પતરુ''' નામનો, [[મહાભારત]] જેવો વિશાળ, [[ભાગવત]] શૈલીનો અદ્ભુત ગ્રંથ લખ્યો છે.{{સંદર્ભ}} આ ગ્રંથમા દ્વાદશ સ્કંધ છે. જુનાગઢના બ્રહ્મનિષ્ઠ સંતમૂર્તિ શ્રી [[ગુણાતીતાનંદ સ્વામી]]ના સાનિધ્યમાં વિશેષ વિદ્યાભ્યાસ સાથે તેમના જ આશીર્વાદથી આ ગ્રંથરત્નની રચના થયેલી અને આ ગ્રંથ તેમણે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામે અર્પણ કર્યો છે. {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]] [[શ્રેણી:સંસ્કૃત ગ્રંથ]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] icbufumbnw3dvt51fzay4zkgylvtu4d શ્રી હરિ દિગ્વિજય 0 41775 899940 845495 2026-04-13T08:23:22Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899940 wikitext text/x-wiki '''શ્રી હરિ દિગ્વિજય''' ગ્રંથ [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]] ના ચમત્કારો અને મહાન કાર્યોનું વર્ણન છે. આ ગ્રંથની રચના વ્યાસ તરીકે ઓળખાતા [[નિત્યાનંદ સ્વામી]] એ કરી છે.<ref>{{Cite web |url=http://www.gurukulsangh.org/gurukul_gujarati/sant_nityanand.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2015-10-12 |archive-date=2017-02-17 |archive-url=https://web.archive.org/web/20170217041052/http://gurukulsangh.org/gurukul_gujarati/sant_nityanand.htm |url-status=dead }}</ref> {{સંદર્ભો}} {{સબસ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય]] 5ozmf3h2ftrxx26ali87ccsutijug2x નૌરુ 0 50748 899859 765477 2026-04-12T13:42:09Z Antimuonium 30355 Tag correction 899859 wikitext text/x-wiki {{માહિતીચોકઠું દેશ | conventional_long_name = નૌરુ ગણતંત્ર | name = નૌરુ | native_name = Repubrikin Naoero |image_flag = Flag of Nauru.svg |image_coat = Coat of arms of Nauru.svg |national_motto = "God's will first"<br />"ભગવાનની ઈચ્છાઓ પ્રથમ" |national_anthem = {{lang|na|Nauru Bwiema}}<br/>{{small|"નૌરુ, અમારી માતૃભુમી}} |image_map = Nauru on the globe (Polynesia centered).svg |coordinates = {{coord|0|32|S|166|55|E|}} |capital = યૅરેન |largest_city = મેનેંગ |official_languages = નૌરુઅન |languages2_type = અન્ય ભાષા |languages2 = અંગ્રેજી |demonym = નૌરુઅન |leader_title1 = રાષ્ટ્રપતિ |leader_name1 = બૅરોન વાકા |leader_title2 = સંસદાધ્યક્ષ |leader_name2 = સાયરિલ બુરામન |legislature = નૌરુઅન સંસદ |sovereignty_type = સ્વતંત્રતા |established_event1 = યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડ થી |established_date1 = 31 જાન્યુઆરી 1968 |area_km2 = 21 |area_rank = <!-- Should match [[List of countries and dependencies by area]] --> |area_sq_mi = 8.1 <!--Do not remove per [[WP:MOSNUM]]--> |percent_water = 0.57 <!--% of Nauru's area taken up by Buada Lagoon--> |population_census = 10,084<ref name="Nauru Census">{{cite web |title=National Report on Population ad Housing |url=http://www.spc.int/prism/nauru/PublicDocuments/Census/Nauru_2011_Census_Report_FINAL.pdf |publisher=Nauru Bureau of Statistics |access-date=9 June 2015}}</ref> |population_census_year = ઓક્ટોબર 2011 |population_census_rank = |population_density_km2 = 480 |population_density_sq_mi= 1,243 <!--Do not remove per [[WP:MOSNUM]]--> |population_density_rank = |GDP_PPP = $160&nbsp;મિલિયન<ref name=imf>[http://www.imf.org/external/pubs/ft/weo/2017/01/weodata/weorept.aspx?pr.x=58&pr.y=9&sy=2017&ey=2022&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=836&s=NGDPD%2CNGDPDPC%2CPPPGDP%2CPPPPC%2CLP&grp=0&a= Nauru]. [[International Monetary Fund]]</ref> |GDP_PPP_year = 2017 |GDP_PPP_rank = |GDP_PPP_per_capita = $12,052<ref name=imf/> |GDP_PPP_per_capita_rank = |GDP_nominal=$114&nbsp;મિલિયન<ref name=imf/> |GDP_nominal_year = 2017 |GDP_nominal_rank = |GDP_nominal_per_capita = $8,570<ref name=imf/> |GDP_nominal_per_capita_rank = |Gini = <!--number only--> |Gini_year = |Gini_change = <!--increase/decrease/steady--> |Gini_ref = |Gini_rank = |HDI = <!--number only--> |HDI_year = |HDI_change = <!--increase/decrease/steady--> |HDI_ref = |HDI_rank = |currency = ઓસ્ટેલીયન ડાૅલર |currency_code = |time_zone = |utc_offset = +12 |utc_offset_DST= |time_zone_DST = |drives_on = ડાબી બાજુ |calling_code = +674 |cctld = .nr |footnote_a = |area_magnitude = |country_code = }} '''નૌરુ''', પ્રશાંત મહાસાગર માં આવેલો એક ટાપુ દેશ છે, જે વિશ્વના સૌથી નાના દેશો પૈકીનો એક ગણાય છે. પહેલા આ દેશ '''પ્લિઝન્ટ ટાપુ''' ના નામે ઓલખાતો હતો. ''યેરેન'' અહીંનું પાટનગર છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયન ડૉલરનું ચલણ છે. આ દેશ ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૮ના રોજ સ્વતંત્ર થયો હતો. નૌરુ પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં આવેલા ટાપુઓ વડે બનેલો છે, તે માત્ર ૨૧ ચોરસ કિલોમીટર (૮.૧ ચોરસ માઈલ) જેટલો વિસ્તાર ધરાવે છે. અહીંની વસ્તી અગીયાર હજાર જેટલી છે, વેટિકન સીટી પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો આ બીજા નંબરનો દેશ છે. વિસ્તારની દ્રષ્ટિએ આ વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે. આ ટચૂકડા દેશની આર્થિક પરિસ્થિતિનો મદાર દરિયાઈ સજીવસૃષ્ટિ પર રહેલો છે, આ ઉપરાંત જંગલની પેદાશોની નિકાસ કરીને પણ તેમાંથી લોકો આવક પ્રાપ્ત કરે છે. [[ચિત્ર:Nauru Parliament.jpg|thumb|300px|right| નૌરુ સંસદભવન]] == ઈતિહાસ == [[File:Nauruan-warrior-1880ers.jpg|thumb|left|upright| નૌરુઅન યોદ્ધા]] નૌરુમાં મનુષ્યોનો સૌપ્રથમ પ્રવેશ લગભગ 3000 વર્ષ પહેલા થયો હોવાનું મનાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ નૌરુ પર જર્મન સામ્રાજ્યએ કબજો કર્યો હતો, પરંતુ દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાએ નૌરુ પર અધિકાર જમાવ્યો'તો. વિશ્વયુદ્ધની સમાપ્તી બાદ નૌરુ '''સંયુક્ત રાષ્ટ્ર'''ના વાલીપણાં હેઠલ આવ્યુ અને 1968માં પુર્ણ સ્વતંત્રતા હાંસલ કરી. '''જોન ફર્ન''' નામને વ્હેલ માછલીનો શિકારી 1798માં નૌરુની ધરતી પર પગ મુકનાર પ્રથમ વિદેશી વ્યક્તિ હતો. == સંદર્ભ યાદી == {{reflist}} [[શ્રેણી:દેશ]] o7i0k6sjy1cfqzoukecn5rjqa6wchcf બાવળ 0 52813 899858 787841 2026-04-12T13:41:59Z Antimuonium 30355 Tag correction 899858 wikitext text/x-wiki {{ભાષાંતર}} {{Italic title}} {{taxobox |name = '''બાવળ'''<br /> (એકાસિયા નાઈલોટિકા) <br /> Acacia nilotica |image = Babool (Acacia nilotica) flowers at Hodal W IMG 1163.jpg |regnum = [[Plant]]ae |unranked_divisio = [[Angiosperms]] |unranked_classis = [[Eudicots]] |unranked_ordo = [[Rosids]] |ordo = [[Fabales]] |familia = [[Fabaceae]] |genus = ''[[Acacia]]'' |species = '''''A. nilotica''''' |binomial = ''Acacia nilotica'' |binomial_authority = ([[Carolus Linnaeus|L.]]) [[Willd.]] ''ex'' [[Alire Raffeneau Delile|Delile]] |range_map = Acacia-nilotica-range-map.png |range_map_caption = Range of ''Acacia nilotica'' |synonyms = * ''Acacia arabica'' <small>([[Jean-Baptiste Lamarck|Lam.]]) Willd.</small> * ''Acacia scorpioides'' <small>[[William Franklin Wight|W.Wight]]</small> * ''Mimosa arabica'' <small>Lam.</small> * ''Mimosa nilotica'' <small>L.</small> * ''Mimosa scorpioides'' <small>L.</small><ref>{{cite web |title=Acacia nilotica |work=LegumeWeb |publisher=International Legume Database & Information Service |url=http://www.ildis.org/LegumeWeb?version~10.01&LegumeWeb&tno~323&genus~Acacia&species~nilotica ILDIS LegumeWeb}}</ref> |}} બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી (gum arabic tree=અરબી ગુંદરનું વૃક્ષ) <ref>{{cite web |title=''Acacia nilotica'' (L.) Willd. ex Delile |publisher=Integrated Taxonomic Information System |url=http://www.itis.gov/servlet/SingleRpt/SingleRpt?search_topic=TSN&search_value=182086}}</ref>, બબુલ/કીકર, ઈજિપ્શિયન થ્રોન (Egyptian thorn=ઈજીપ્તનો કાંટો), સૅન્ટ ટ્રી (Sant tree), અલ-સન્ત (Al-sant) કે પ્રીકી એકાશીયા (prickly acacia)<ref>[http://dictionary.infoplease.com/babul Babul dictionary_infoplease]</ref><ref> [http://www.merriam-webster.com/dictionary/babul Babul_Mirriam Webster] </ref><ref>{{Cite web |url=http://www.worldagroforestry.org/Sea/Products/AFDbases/AF/asp/SpeciesInfo.asp?SpID=81 |title=AgroForestryTree Database_World AgroForestry Centre |access-date=2013-10-21 |archive-date=2013-12-31 |archive-url=https://web.archive.org/web/20131231202128/http://www.worldagroforestry.org/Sea/Products/AFDbases/AF/asp/SpeciesInfo.asp?SpID=81 |url-status=dead }}</ref> પણ કહે છે. ઑસ્ટ્રેલિયામાં તેને થ્રોન મિમોસા અથવા પ્રીકલી અકાશિયા; સાઉથ આફ્રિકામાં લેકેરુઈકેપ્યુલ કે સેંટેડ થ્રોન (સુગંધી કાંટો)કહે છે. દક્ષિણ ભારતમાં તેને કરુવેલા મારમ કહે છે. હાલમાં ઑસ્ટ્રેલિયામાં તેનું આક્રમકતા (તીવ્ર ગતિએ ફેલાવો) ત્યામ્ની સરકારનું ચિંતાનું કારણ બની છે. ૪૦-૯૦ સીર્કાના સમયમાં ગ્રીક વનસ્પતિ શાસ્ત્રીએ મટૅરિઆ મેડિકા નામનું એક પુસ્તક લખ્યું. તેમાં તેણે આ વનસ્પતિને ઔષધિય ગુણો ધરાવતી હોવાનું જણાવ્યું અને તેણે તેને અકાસીયા નામ આપ્યું. આ નામ પરથી તેનું હાલનું શાસ્ત્રીય નામ ઉતરી આવ્યું છે.<ref>{{cite web |url=http://www.kew.org/plants-fungi/Acacia-nilotica.htm |title=''Acacia nilotica'' (acacia) |work=Plants & Fungi |publisher=Royal Botanic Gardens, Kew |access-date=2010-01-28 |archive-url=https://web.archive.org/web/20100112043913/http://www.kew.org/plants-fungi/Acacia-nilotica.htm |archive-date=2010-01-12 |deadurl=no |url-status=dead }}</ref> અકાકીયા એ શબ્દ ગ્રીક શબ્દ અકીસ (ακις) પરથી ઉતરી આવ્યો છે જેને જો અર્થ કાંટો થાય છે.<ref>{{cite book |url=http://books.google.com/?id=esMPU5DHEGgC |first=Umberto |last=Quattrocchi |title=CRC World Dictionary of Plant Names |volume=1 A-C |year=2000 |publisher=CRC Press |isbn=978-0-8493-2675-2 |page=6}}</ref> આ વૃક્ષની સૌથી મોટી અહરમાળા નાઈલ નદીના કિનારે મળી આવી હોવાથી તેને નાઈલોટીકા એવું નામ લીનેનીયસએ આપ્યું ==વર્ણન== [[File:Babool (Acacia nilotica) flowers at Hodal W IMG 1248.jpg|250px|thumb|left|[[ભારત]] [[હરિયાણા]]ના ફરિદાબાદના હોડલ ગામમાં બાવળના ખીલેલા ફૂલ ]] બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે. તેના ઝાડને પાતળી, સીધી, હળાવી, રાખોડી રંગના કાંટાની axillary જોડીઓ હોય છે. આવી ૩ થી ૧૨ જોડીઓ હોય છે જેની યુવાન વૃક્ષોમાં લંબાઈ ૫ થી ૭.૫ સેમી જેટલી હોય છે. પાકટ વૃક્ષોમાં કાંટા હોતા નથી. The leaves are bipinnate, with 3–6 pairs of pinnulae and 10–30 pairs of leaflets each, tomentose, rachis with a gland at the bottom of the last pair of pinnulae. Flowers in globulous heads 1.2–1.5&nbsp;cm in diameter of a bright golden-yellow color, set up either axillary or whorly on [[Peduncle (botany)|peduncle]]s 2–3&nbsp;cm long located at the end of the branches. Pods are strongly constricted, hairy, white-grey, thick and softly tomentose. બાવળના ૧ કિ.ગ્રા. બિયા લગભગ ૮૦૦૦ જેટલા દાણા ધરાવે છે. .<ref>[http://www.fao.org/docrep/006/Q2190E/Q2190E10.htm Handbook on Seeds of Dry-zone Acacias FAO]</ref> ==વિતરણ== [[File:Babool (Acacia nilotica) trunk at Hodal W IMG 1252.jpg|thumb|[[ભારત]] [[હરિયાણા]]ના ફરિદાબાદના હોડલ ગામમાં બાવળનું થડ]] બાવળ (અકાશીયા નાઈલોટીકા) એ ઈજીપ્ત થી શરૂ થઈ, મઘરેબ અને સહેલ, દક્ષિણમાં મોઝામ્બીક અને ક્વાજુલુ-નાતાલ રાજ્ય, , દક્ષિણ આફ્રિકા અને પૂઓર્વમાં અરબિ દ્વિપકલ્પ થી પાકિસ્તાન ભારત અને બર્મા સુધીના ક્ષેત્રમાં ઊગે છે.<ref name=autogenerated1>{{cite web |title=Prickly acacia – ''Acacia nilotica'' |date=2003 |work=Weed Management Guide |publisher=Weeds of National Significance |url=http://www.weeds.org.au/WoNS//pricklyacacia/docs/Weed_Management_Guide-Prickly_Acacia.pdf |isbn=1-920932-14-3 |format=PDF |access-date=2013-10-21 |archive-date=2016-04-08 |archive-url=https://web.archive.org/web/20160408021041/http://www.weeds.org.au/WoNS/pricklyacacia/docs/Weed_Management_Guide-Prickly_Acacia.pdf |url-status=dead }}</ref> પોતાના સ્થાનીય ક્ષેત્રો ઉપરાંત ઝાંઝીબાર ને ઑસ્ટ્રેલિયામાં પણ તેને ઉગાડવામાં આવી છે. આ વનસ્પતિનો ફેલાવો ઢોર મારફતે થાય છે.<ref name=autogenerated1 /> == વપરાશ == === ચારો === પ્રાણીઓ આના પાંદડા અને શિંગોને ખાય છે. ભારતમાં મરઘા ઉછેરકો આને વધારાના પૂરક ખોરાક તરીકે વાપરે છે. તેને લીલાચારા તરીકે ખવડાવાતી નથી. === વાડ === બાવળમાં કાંટા ઉગતા હોવાથી તેનો વાડ તરીકે ઉપયોગ થઈ શકે છે. <ref name="select">{{cite book |first=Ferdinand |last=Mueller |chapter=''Acacia longifolia'', Willdenow |title=Select extra-tropical plants readily eligible for industrial culture or naturalization |chapterurl=http://books.google.com/books?id=CfDcl2m-6BMC&pg=PA7&dq="acacia+longifolia"+uses |year=1884 |publisher=G.S. Davis |page=7}}</ref> ===ઔષધી=== સિદ્ધ ઔષધીમાં બાવળનો ઉપયોગ પ્રવાહી વીર્યના ઈલાજ માટે થાય છે.<ref>Dr. J. Raamachandran, "HERBS OF SIDDHA MEDICINES - The First 3D Book on Herbs"</ref> === લાકડું === જો બાવળના લાકડાને પાણી પ્રકિયા દ્વારા કમાવવા (પકવવા)માં આવે તો તે ટકાઉ લાકડું સાબિત થાય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા અને વહાણ બનાવવા માટે થાય છે.<ref name="select"/> તેની ઘનતા ૧૧૭૦ કિ. ગ્રા. / ઘન મીટર જેટલી હોય છે. <ref name="fao">{{cite book |first=G.E. |last=Wickens |chapter=Table 2.1.2 The timber properties of Acacia species and their uses |chapterurl=http://www.fao.org/docrep/V5360E/v5360e0f.htm |title=Role of Acacia species in the rural economy of dry Africa and the Near East |publisher=Food and Agriculture Organization of the United Nations |series=FAO Conservation Guide |volume=27 |year=1995 |isbn=92-5-103651-9 |url=http://www.fao.org/docrep/V5360E/v5360e00.htm#Contents}}</ref> ==ફેલાવ== તેના દરેક કિલો માં ૫૦૦૦-૧૬૦૦૦ બિયા પ્રતિ કિ.ગ્રા.<ref>{{cite web |title=''Acacia nilotica'' |publisher=Tropical Forages |url=http://www.tropicalforages.info/key/Forages/Media/Html/Acacia_nilotica.htm }}</ref> {{multiple image | align = center | direction = horizontal | header = | header_align = center | image1 = Acacia nilotica, peule, a, Uniegeboutuine.jpg | alt1 = | width1 = 235 | caption1 = <center>શિંગો | image2 = Acacia-nilotica.jpg | alt2 = | width2 = 166 | caption2 = <center>સંયુકત પર્ણો, બીયા, ફૂલો અને શિંગો | image3 = Acacia nilotica bark.jpg | alt3 = | width3 = 207 | caption3 = <center>વૃક્ષની છાલ | background color=;border:none; }} == સંદર્ભ == <References/> ==આ પણ જુઓ== {{વિકિસ્રોત|વનવૃક્ષો/બાવળ|બાવળ}} [[શ્રેણી:વૃક્ષો]] 4kn6tpj781tcod4vb4x3igm6mlr1nch પંચાળા (તા. કેશોદ) 0 53609 899951 812706 2026-04-13T08:30:10Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899951 wikitext text/x-wiki {{Infobox Indian Jurisdiction |type = ગામ |native_name = {{PAGENAME}} |latd = 21.328776 |longd = 70.090864 |locator_position = right |state_name = ગુજરાત |state_name2 = |district = જૂનાગઢ |population_as_of = |population_total = |population_density = |area_magnitude= sq. km |area_total = |area_telephone = |postal_code = |vehicle_code_range = |sex_ratio = |unlocode = |website = |footnotes = |સ્થિતિ = યોગ્ય }} '''પંચાળા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નાં [[કેશોદ તાલુકો|કેશોદ તાલુકા]]માં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ધાર્મિક સ્થળો == પંચાળા [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું મહત્વનું સ્થળ છે. અહીં ભગવાન [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણે]] રાસોત્સ્વ કરેલો. અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક-ચાંદલો કરવાની શરૂઆત થઇ હતી. અહીં શિખરબદ્ધ મંદિર તેમજ સ્મૃતિ છત્રી આવેલા છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:કેશોદ તાલુકો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] 2cqj3126i1di58o8k7esngif249mwi9 બુરુન્ડી 0 94482 899857 897521 2026-04-12T13:41:29Z Antimuonium 30355 Tag correction 899857 wikitext text/x-wiki {{Coord|3|30|S|30|00|E|display=title}} {{Infobox country |conventional_long_name = બુરુન્ડીનું સાર્વભોમ |native_name = રિપબ્લિકા યુ બુરુન્ડી(કીરુન્ડી)<br /> રિપબ્લિક દુ બુરુન્ડી (ફ્રેન્ચ) |common_name = બુરુન્ડી |image_flag = Flag of Burundi.svg |image_coat = Coat of arms of Burundi.svg |image_map = Location Burundi AU Africa.svg |map_caption = {{map caption |countryprefix= |location_color=dark blue |region=Africa |region_color=dark grey |subregion=the [[African Union]] |subregion_color=light blue}} |image_map2 = Burundi - Location Map (2011) - BDI - UNOCHA-gu.svg |national_motto = {{unbulleted list |{{native phrase|rn|"ઉબુમ્વે, ઈબીકોર્વા, અમજામ્બેરે"|italics=off|nolink=on}} |{{native phrase|fr|"યુનાઈટ, ટ્રવેઈ, પ્રોગ્રેસ્સ"|italics=off|nolink=on}} }} |national_anthem = બુરુન્ડી બ્વાકુ <br/>{{small|''અમારું બુરુન્ડી''}}<br /> |languages_type = [[Official language]]s |languages = કિરુન્ડી (રાષ્ટ્રીય અને સત્તાવાર)<br/>ફ્રેંચ (સત્તાવાર)<br/>અંગ્રેજી (સત્તાવાર)<ref>{{cite web|url=https://www.worldatlas.com/articles/what-languages-are-spoken-in-burundi.html|title=What Languages Are Spoken In Burundi?|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.iwacu-burundi.org/englishnews/english-is-now-official-language-of-burundi/|title=English is now official language of Burundi|publisher=|access-date=2018-07-28|archive-date=2018-02-14|archive-url=https://web.archive.org/web/20180214014654/http://www.iwacu-burundi.org/englishnews/english-is-now-official-language-of-burundi/|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.assemblee.bi/Analyse-et-adoption-du-projet-de,835|title=Analyse et adoption du projet de loi portant Statut des Langues au Burundi - Assemblée Nationale du Burundi|first=Jibril TOUZI, Great Lakes|last=Consulting|website=www.assemblee.bi|access-date=2018-07-28|archive-date=2018-03-13|archive-url=https://web.archive.org/web/20180313094143/http://www.assemblee.bi/Analyse-et-adoption-du-projet-de,835|url-status=dead}}</ref><ref>{{Cite web |url=http://dspace.univ-tlemcen.dz/bitstream/112/7953/1/sage-jasmine-irakosz.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2018-07-28 |archive-date=2017-08-13 |archive-url=https://web.archive.org/web/20170813072614/http://dspace.univ-tlemcen.dz/bitstream/112/7953/1/sage-jasmine-irakosz.pdf |url-status=dead }}</ref> |capital = [[બુજુમ્બુરા]] |coordinates = {{Coord|3|30|S|30|00|E|type:city}} |largest_city = રાજધાની |demonym = બુરુન્ડીયન |ethnic_groups = {{ublist |85% [[Hutu]] |14% [[Tutsi]] |{{nbsp|2}}1% [[Twa]] |~3,000 Europeans |{{nowrap|~2,000 South Asians}}}} |government_type = [[Presidential system|Presidential]] [[republic]] |leader_title1 = [[List of Presidents of Burundi|President]] |leader_name1 = [[Pierre Nkurunziza]]<ref name=cnn01>[http://www.cnn.com/2015/05/15/africa/burundi-coup-leaders-arrested/index.html Burundi arrests leaders of attempted coup] {{Webarchive|url=https://web.archive.org/web/20170516061354/http://www.cnn.com/2015/05/15/africa/burundi-coup-leaders-arrested/index.html# |date=16 May 2017 }}. CNN.com (15 May 2015). Retrieved on 29 June 2015.</ref> |leader_title2 = [[Vice President of Burundi|1st Vice-President]] |leader_name2= Gaston Sindimwo |leader_title3 = [[Vice President of Burundi|2nd Vice-President]] |leader_name3= Joseph Butore |legislature = [[Parliament of Burundi|Parliament]] |upper_house = [[Senate (Burundi)|Senate]] |lower_house = [[National Assembly (Burundi)|National Assembly]] |sovereignty_type = Status |established_event1 = Part of [[Ruanda-Urundi]]<br>{{small|([[United Nations trust territories|UN trust territory]])}} |established_date1 = 1945–1962 |established_event2 = Independence from [[Belgium]] |established_date2 = 1 July 1962 |established_event3 = Republic |established_date3 = 1 July 1966 |established_event4 = [[Constitution of Burundi]] |established_date4 = 28 February 2005 |area_km2 = 27834 |area_rank = 142nd |area_sq_mi = |area_footnote = <ref name=ISTEEBU>{{cite web |url=http://www.isteebu.bi/index.php/economie-en-bref |title=Quelques données pour le Burundi |language=fr |publisher=ISTEEBU |access-date=17 December 2015 |archive-date=28 જુલાઈ 2017 |archive-url=https://web.archive.org/web/20170728161954/http://isteebu.bi/index.php/economie-en-bref |url-status=dead }}</ref> |percent_water = 10<ref>{{Cite report |date=July 2015 |title=Annuaire statistique du Burundi |language=fr |url=http://www.isteebu.bi/images/annuaires/annuaire%202013%20pdf%20fin.pdf |publisher=ISTEEBU |page=105 |access-date=17 December 2015 |archivedate=7 જૂન 2016 |archiveurl=https://web.archive.org/web/20160607125402/http://www.isteebu.bi/images/annuaires/annuaire%202013%20pdf%20fin.pdf }}</ref> |population_estimate = {{UN_Population|Burundi}}{{UN_Population|ref}} |population_estimate_year = {{UN_Population|Year}} |population_estimate_rank = 86th |population_census = 8,053,574<ref name=ISTEEBU/> |population_census_year = 2008 |population_density_km2 = 401.6 |population_density_sq_mi = |population_density_rank = |GDP_PPP_year = 2017 |GDP_PPP = $7.985 billion<ref name=imf2>{{cite web |url=http://www.imf.org/external/pubs/ft/weo/2017/02/weodata/weorept.aspx?pr.x=85&pr.y=3&sy=2015&ey=2022&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=618&s=NGDPD%2CPPPGDP%2CNGDPDPC%2CPPPPC&grp=0&a=|title=Burundi |publisher=International Monetary Fund |access-date=13 January 2015}}</ref> |GDP_PPP_rank = |GDP_PPP_per_capita = $808<ref name=imf2/> |GDP_PPP_per_capita_rank = |GDP_nominal = $3.393 billion<ref name=imf2/> |GDP_nominal_rank = |GDP_nominal_year = 2017 |GDP_nominal_per_capita = $343<ref name=imf2/> |GDP_nominal_per_capita_rank = |Gini_year = 2013 |Gini_change = Decrease |Gini = 39.2 <!--number only--> |Gini_ref = <ref>{{cite web |url=http://databank.worldbank.org/data/views/reports/tableview.aspx |title= Gini Index, World Bank Estimate |work= World Development Indicators |publisher= The World Bank |access-date= 13 January 2015}}</ref> |Gini_rank = |HDI_year = 2015<!-- Please use the year to which the data refers, not the publication year--> |HDI_change = decrease<!--increase/decrease/steady--> |HDI = 0.404 <!--number only--> |HDI_ref =<ref name="HDI">{{cite web|url=http://hdr.undp.org/sites/default/files/2016_human_development_report.pdf|title=2016 Human Development Report|year=2016|access-date=21 March 2017|publisher=United Nations Development Programme}}</ref> |HDI_rank = 184th |currency = [[Burundian franc]] (FBu) |currency_code = BIF |time_zone = [[Central Africa Time|CAT]] |utc_offset = +2 |drives_on = right |date_format = dd/mm/yyyy |calling_code = [[+257]] |cctld = [[.bi]] |footnote_a = }} '''બુરુન્ડી''' ({{IPAc-en|b|ə|ˈ|r|ʊ|n|d|i|,_|-|ˈ|r|ʌ|n|-}}), સત્તાવાર નામ '''બુરુન્ડીનું પ્રજાસત્તાક''' <ref>[http://justice.gov.bi/IMG/pdf/Decret_100-183_25-06-2012_Mesures_de_grace.pdf Decret N 100/183] {{webarchive|url=https://web.archive.org/web/20130501074239/http://justice.gov.bi/IMG/pdf/Decret_100-183_25-06-2012_Mesures_de_grace.pdf |date=1 May 2013 }}. justice.gov.bi. 25 June 2012</ref> {{IPA-rw|buˈɾundi|}}; {{lang-fr|link=no|République du Burundi}}, {{IPA-fr|buʁundi|}} or {{IPA-fr|byʁyndi|}}), એ પૂર્વ આફ્રીકાના મહાન સરોવરોના ક્ષેત્રમઆં આવેલો એક ભૂમિથી ઘેરાયેલો દેશ છે. , તેની સીમા ઉત્તરમાં [[રવાંડા]], પૂર્વ અને દક્ષિણમાં [[ટાન્ઝાનિયા|ટાન્ઝાનીયા]] અને પશ્ચિમમાં કોંગોનું લોકશાહી પ્રજાસત્તાક આવેલા છે. આ દેશને મધ્ય આફ્રિકાનો પણ ભાગ માનવામાં આવે છે. બુજુમ્બુરા બુરુન્ડીની રજધાની છે. આ દેશની સીમા નૈઋત્ય સીમા ટાંગાન્યીકા સરોવરની બાજુમાં પડે છે. લગભ ૫૦૦ વર્ષોથી ત્વા, હુતુ અને તુત્સી જાતિના લોકો બુરુન્ડીમાં રહે છે. તેમાંના ૨૦૦ વર્સોસુધી બુરુન્ડી એક સ્વતંત્ર દેશ (રાજ) હતું. ત્યાર બાદ ૨૦મી સદીની શરૂઆતમાં [[જર્મની]]<nowiki/>એ તેને પોતાનું સંસ્થાન બનાવ્યું. <ref>Helmut Strizek, "Geschenkte Kolonien: Ruanda und Burundi unter deutscher Herrschaft", Berlin: Ch. Links Verlag, 2006</ref> પ્રથમ વિશ્વ વિગ્રહમાં જર્મનીના પરાજય પછી આ પ્રદેશન [[બેલ્જિયમ|બેલ્જીયમના]] તાબામાં ગયો. જર્મની અને બ્લ્જીયમ બન્ની રવાંડા અને બુરુન્ડીને રુઆન્ડા-ઉરુન્ડી તરીકે ઓળખાતી યુરોપિયન કોલોની તરીકે સાશન ચલાવ્યું. પ્રચલિત માન્યતાથી વિપરીત, બુરુન્ડી અને રવાંડા યુરોપીય સંસ્થાન શાસન પહેલાં ક્યારે પણ એક છત્ર હેઠળ ન હતા. ઈ. સ. ૧૯૬૨માં બુરુન્ડીને સ્વતંત્રતા મળી અને તે એક રાજાશાહી દેશ બન્યો. પરંતુ સળંગ હાત્યાઓ, સત્તા ઉથલાવવાના પ્રયાસો, અસ્થિરતાના વાતાવરણને કારણે ઈ.સ ૧૯૬૬માં આ દેશ એક પાર્ટી વાળું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો. વંશીય કતલ, બે ગૃહયુદ્ધ અને ૧૯૭૦ તથા ૧૯૯૦ના નરસંહારને કારણએ દેશ અવિકસિત રહ્યો છે અને અહીંની પ્રજા વિશ્વની સૌથી ગરીબ પ્રજાઓમાંની એક છે.<ref name="xlix">[[#Eggers|Eggers]], p. xlix.</ref> ઈ. સ. ૨૦૧૫માં પ્રમુખ પીરી ન્કુરુન્ઝીઝાએ ત્રીજી વખત પ્રયાસ કરતાં મોટા પ્રમાણમાં રાજનૈતિક સંઘર્ષ ફાટી નીકળ્યો, સત્તા પલટાનો પ્રયનત્ન નિષ્ફળ રહ્યો અને આ દેશની સંસદએએય અને પ્રમુખની ચુંટણીની આંતરરાસ્ટ્રીય સમુદાયે આલોચના કરી. બુરુન્ડી એ અનેક પાર્ટી ધરાવતી પ્રતિનિધીત્વ લોકશાહી પ્રમુખશાહીગણતંત્ર છે. બુરુન્ડિના રાષ્ટ્રપતિ દેશનએ સરકારના મોવડી હોય છે. અત્યારે બુરુન્ડીમાં ૨૧ નોંધાયેલ પાર્ટીઓ છે.<ref name="state">[https://www.state.gov/r/pa/ei/bgn/2821.htm Background Note: Burundi] {{Webarchive|url=https://web.archive.org/web/20180126181743/https://www.state.gov/r/pa/ei/bgn/2821.htm# |date=26 January 2018 }}. [[United States Department of State]]. February 2008. Retrieved on 28 June 2008.</ref> ૧૩ માર્ચ ૧૯૯૨ના દિવસે સત્તા પલટાવનાર તુત્સી નેતા પીરી બુયોયાએ સંવિધાન સ્થાપ્યું.<ref name=autogenerated8>{{cite web|url=http://www.ictj.org/en/where/region1/512.html |title=Burundi |access-date=27 July 2008 |deadurl=bot: unknown |archive-url = https://web.archive.org/web/20090617232030/http://www.ictj.org/en/where/region1/512.html |archive-date=17 June 2009 |df=dmy }}. International Center for Transitional Justice. Retrieved on 27 July 2008.</ref> જેને લીધે વિવિધ પાર્ટીઓના ગઠન અને સ્પર્ધાને અવકાશ મળ્યો.<ref name="PH">{{cite web|url=http://dev.prenhall.com/divisions/hss/worldreference/BI/politics.html |title=Burundi – Politics |access-date=21 July 2008 |deadurl=bot: unknown |archive-url = https://web.archive.org/web/20090105115403/http://dev.prenhall.com/divisions/hss/worldreference/BI/politics.html |archive-date=5 January 2009 |df=dmy }}. From "The Financial Times World Desk Reference". Dorling Kindersley. 2004. Prentice Hall. Retrieved on 30 June 2008.</ref> તેના છ વર્ષ પછી, ૬ જૂન ૧૯૯૮ના દિવસે સંવિધાન બદલવામાં આવ્યું જેમં રાષ્ટ્રીય સભાની બેઠકો વધારવામાં આવી અને બે ઉપ-પ્રમુખની જોગવાઈ કરવામાં આવી. અરુશા સંધિને કારણે ઈ. સ. ૨૦૦૦માં સંક્રમણ કાળની સરકારની સ્થાપના કરી.<ref name="unburundi">{{cite journal|title=Republic of Burundi: Public Administration Country Profile|journal=United Nations' Division for Public Administration and Development Management (DPADM)|date=July 2004|pages=5–7|url=http://unpan1.un.org/intradoc/groups/public/documents/un/unpan023253.pdf|format=PDF|access-date=20 September 2008|archive-date=1 ઑક્ટોબર 2008|archive-url=https://web.archive.org/web/20081001231041/http://unpan1.un.org/intradoc/groups/public/documents/un/unpan023253.pdf|url-status=dead}}</ref> ઑક્ટોબર ૨૦૧૬માં, બુરુન્ડી આંતરરાષ્ટ્રીય ફોજદરી અદાલતમાંથી રાજીનામાની થવાની માહિતી કરી.<ref>{{Cite news|url=http://www.voanews.com/a/burundi-icc-withdrawal/3568311.html|title=Burundi Officially Informs UN of Intent to Leave ICC|last=|first=|date=|work=|access-date=|via=}}</ref> બુરુન્ડીએ મોટે ભાગે ગ્રામ્ય સમાજ રચના ધરાવે છે, ૨૦૧૩ ના આંકડા અનુસાર માત્ર ૧૩% લોકો શહેરોમાં રહે છે.<ref name="cia">[https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/by.html CIA – The World Factbook – Burundi] {{Webarchive|url=https://web.archive.org/web/20180128152115/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/by.html# |date=28 January 2018 }} [[CIA]]. Retrieved 8 June 2008.</ref> અહીં વસતિની ઘનતા ૩૧૫ લોકો પ્રતિ ચો. કિ. મી. છે, જે સહારા સિવાયના આફ્રિકામાં બીજી સૌથી વધારે છે.<ref name="state"/> બુરુન્ડીમાં ૮૫% લોકો હુતુ જાતિના છે, ૧૫% તુત્સિ અને અન્ય ૧% ત્વા અને અન્ય જાતિના છે. <ref name=autogenerated3>[[#Eggers|Eggers]], p. ix.</ref> બુરુન્ડીની સત્તાવાર ભાષાઓ કીરુન્ડી, ફ્રેન્ચ અને અંગ્રેજી છે. સત્તાવાર રીતે કીરુન્ડીને એક માત્ર રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારાઈ છે.<ref name=official>{{cite web|url=https://books.google.ru/books?id=2OA9DQAAQBAJ&lpg=PA104&ots=tFzjIGhvwU&dq=langues+officielles+au+burundi+kirundi+fran%C3%A7ais+anglais&hl=ru&pg=PA104#v=onepage&q&f=false|title=Les approches bi-plurilingues d'enseignement-apprentissage: autour du programme Écoles et langues nationales en Afrique (ELAN-Afrique): Actes du colloque du 26-27 mars 2015, Université Paul-Valéry, Montpellier, France|first=Sous la direction de Bruno|last=Maurer|date=1 October 2016|publisher=Archives contemporaines|via=Google Books}}</ref> બુરુન્ડી આફ્રિકાના સૌથી નાના દેશોમાંના એક છે. તે વિષુવવૃત્તિય આબોહવા ધરાવે છે. બુરુન્દી પૂર્વ આફ્રિકાની ખંડીય ફાટની પશ્ચિમ શાખાના આલ્બર્ટાઈન ફાટ નો એક ભાગ છે. આ દેશ મધ્ય આફ્રિકાના વિવિધ ઉંચાઈ વિષમતલ ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. આ દેશનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ હેહા (૨૬૮૫ મી, ૮૮૧૦ ફૂટ) રાજધાની બુજુમ્બુરાની અગ્નિ દિશામાં આવેલું છે.<ref name="autogenerated2">O'Mara, Michael (1999). ''Facts about the World's Nations''. [[Bronx, New York]]: H.W. Wilson, p. 150, {{ISBN|0-8242-0955-9}}</ref> નાઈલ નદીનો સૌથી દૂર આવેલો છેડો તેની ઉપ નદી રુવ્યીરોન્ઝા નદીમાં આવેલો છે જેનું ઉદ્ગમ બુરુન્ડીના બુરુરી રાજ્યમાં છે. નાઈલ નદીને કાગેરા નદી રુવ્યીરોન્ઝા નદી થકી વિક્ટોરિયા સરોવર સાથે જોડાયેલી છે.<ref>{{Cite news|url=https://www.britannica.com/place/Nile-River|title=Nile River {{!}} Facts, Definition, Map, History, & Location|work=Encyclopedia Britannica|access-date=2017-09-16|language=en}}</ref><ref name="autogenerated9">Ash, Russell (2006). ''The Top 10 of Everything''. New York City: Sterling Publishing Company, Incorporated, {{ISBN|0-600-61557-X}}</ref> ટાન્ગાન્યીકા સરોવર બુરુન્ડીના નૈઋત્ય ખૂણે આવેલું છે. <ref name="autogenerated6">{{cite book |last =Jessup |first =John E. |title=An Encyclopedic Dictionary of Conflict and Conflict Resolution, 1945–1996 |publisher=Greenwood Publishing Group|year = 1998|location = Westport, Connecticut|isbn = 0-313-28112-2 |page= 97}}</ref> બુરુન્ડીમાં બે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કીબીરા રાષ્ટ્રીય ઉદ્યાન (રવાન્ડાના ન્યુન્ગવે રાષ્ત્રીય ઉદ્યાનની બાજુમાં) અને રુવુબુ રાસ્ટ્રીય ઉદ્યાન (રુરુબુ, રુવુબુ કે રુવુવુ નદીને કિનારે). આ બન્ને રાષ્ટ્રીય ઉદ્ધાનની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી.<ref name="autogenerated5">East, Rob (1999). ''African Antelope Database 1998''. [[Gland, Switzerland]]: [[International Union for Conservation of Nature]], p. 74. {{ISBN|2-8317-0477-4}}.</ref> બુરુન્ડી જમી મોટે ભાગે ખેતી અથવા તો ગોચર છે. ગામડામાં વસવાટને કારણે વન વિનાશ, માટીનું વિદારણ અને નિવસનતંત્રના નાશ થયો છે.<ref name=autogenerated4>Bermingham, Eldredge, Dick, Christopher W. and Moritz, Craig (2005). ''Tropical Rainforests: Past, Present, and Future''. Chicago, Illinois: [[University of Chicago]] Press, p. 146. {{ISBN|0-226-04468-8}}</ref> વન વિનાશનું મૂળ કારણ વસતી વધારો અને તેની અત્યંત વધુ ઘનતા છે. માત્ર ૨૩૦ ચો માઈલ ક્ષેત્રમાં જંગલ છે અને તેમાં દરવર્ષે ૯% નો ઘટાડો થતો જાય છે. <ref name=autogenerated7>[http://www.mongabay.com/deforestation.htm Worldwide Deforestation Rates] Food and Agriculture Organization of the U.N.: The State of the World's Forests 2003. Published on Mongabay.com. Retrieved on 29 June 2008.</ref> ગરીબી સાથે સાથે બુરુન્ડીની પ્રજાને ભ્રષ્ટાચાર, નબળી માળખાગત સુવિધાઓ, નબળી સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ અને ભૂખ મારાનો પણ સામનો કરવો પડે છે. <ref>Welthungerhilfe, IFPRI, and Concern Worldwide: [http://www.ifpri.org/sites/default/files/publications/ghi13.pdf 2013 Global Hunger Index – The Challenge of Hunger: Building Resilience to Achieve Food and Nutrition Security]. Bonn, Washington D. C., Dublin. October 2013.</ref> બુરુન્ડીમાં વસતીની ઘનતા વધુ છે અને સ્થળાંટરનું પ્રમણ પણ વધુ છે કેમકે યુવાનો રોજગારની શોધમાં અન્ય જાય છે. ૨૦૧૮ના વિશ્વના ખુશીના અભ્યાસમાં બુરુન્ડી સૌથી ઓછા ખુશ રાષ્ટ્ર તરીકે છેલ્લા એટલે કે ૧૫૬માં ક્રમાંકે આવેલું હતું. .<ref name="auto1">{{cite news|newspaper=The Guardian|title=Finland is the happiest country in the world, says UN report|url=https://www.theguardian.com/world/2018/mar/14/finland-happiest-country-world-un-report|date=14 March 2018|last=Collinson|first=Patrick|access-date=15 March 2018}}</ref> ==સંદર્ભો== 6ksnaqtkk7vqxc2sw40x975ybigrsjt પ્રમુખ સ્વામી મહારાજ 0 108015 899988 852950 2026-04-13T09:55:51Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899988 wikitext text/x-wiki {{માહિતીચોકઠું ધાર્મિક જીવનચરિત્ર |name = પ્રમુખ સ્વામી મહારાજ |image = Pramukh Swami Maharaj.jpg |caption = પ્રમુખ સ્વામી મહારાજ |alt = પ્રમુખ સ્વામી મહારાજ |religion = [[હિંદુ ધર્મ|હિંદુ]] |birth_date = ૭ ડિસેમ્બર, ૧૯૨૧ |birth_place = ચાણસદ, બરોડા રાજ્ય |birth_name = શાંતિલાલ પટેલ |death_date = ૧૩ ઑગસ્ટ, ૨૦૧૬ (૯૫ વર્ષની વયે) |death_place = [[સાળંગપુર]], [[બોટાદ]], [[ગુજરાત]] |sect = [[સ્વામિનારાયણ સંપ્રદાય]] |guru = [[શાસ્ત્રીજી મહારાજ]], [[યોગીજી મહારાજ]] | honors= બ્રહ્મસ્વરૂપ ગુરુ |disciples = |successor = [[મહંત સ્વામી મહારાજ]] }} '''પ્રમુખસ્વામી મહારાજ''' (૭ ડિસેમ્બર ૧૯૨૧ - ૧૩ ઑગસ્ટ ૨૦૧૬) [[સ્વામિનારાયણ]] ભગવાનના '''પાંચમા આધ્યાત્મિક વારસદાર''' અને [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા|BAPS સ્વામિનારાયણ સંસ્થા]]<nowiki/>ના પ્રમુખ તેમજ ગુરુ હતા. સત્તામૂલક રીતે, સ્વામિનારાયણનો શાશ્વત નિવાસસ્થાન અક્ષરનો અભિવ્યક્તિ મનાતા હતાં.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=AHI7AAAAIAAJ|title=A New Face of Hinduism: The Swaminarayan Religion|last=Williams|first=Raymond Brady|date=1984-03-15|publisher=CUP Archive|isbn=9780521274739|language=en}}</ref> પ્રમુખ સ્વામી નું બાળપણ નું નામ '''શાંતિલાલ''' હતું. તેમણે [[શાસ્ત્રીજી મહારાજ]]<nowiki/>ને પોતાના ગુરુ માન્યા હતા. પ્રમુખસ્વામી મહારાજે ૧૯૪૦ માં બીએપીએસના સ્થાપક [[શાસ્ત્રીજી મહારાજ]] પાસે થી ભગવતી દીક્ષા લીધી, જેમણે પછીથી તેમને ૧૯૫૦ માં બીએપીએસના પ્રમુખ અને ગુરુ તરીકે નિયુક્ત કર્યા. [[યોગીજી મહારાજ]] પ્રમુખસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસના ગુરુ તરીકે ઘોષણા કર્યા, જેની ભૂમિકા તેમણે ૧૯૭૧ માં શરૂ કરી હતી. બીએપીએસ પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે [[ગુજરાત]] કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને [[અક્ષરધામ (ગાંધીનગર)|ગુજરાતના ગાંધીનગરમાં]] [[અક્ષરધામ (દિલ્હી)|સ્વામિનારાયણ અક્ષરધામ]] મંદિરો સહિત ૧૨૦૦ થી વધુ સ્વામીનારાયણ મંદિરો બનાવ્યા.<ref>{{Cite web|url=http://www.livemint.com/Politics/wRSayFUvvGVDwzbPM8VUAM/Pramukh-Swami-head-of-Swaminarayan-sect-dies-at-95.html|title=Pramukh Swami, head of Swaminarayan sect, dies at 95|last=Pathak|first=Maulik|date=2016-08-14|access-date=2016-08-13}}</ref> તેમણે બીએપીએસ દાનના પ્રયત્નોને પણ આગળ ધપાવ્યો હતો, તેમણે કુદરતી હોનારતો વખતે લોકો ને ખૂબ મદદ કરી હતી. તેમણે અનેક નિશુલ્ક ગુરુકુળો અને હોસ્પિટલો નું નિર્માણ પણ કરાવ્યું હતું.પોતાના અક્ષરધામ ગમન પહેલા તેમણે [[મહંત સ્વામી મહારાજ]] ને પોતાના '''આધ્યાત્મિક વારસદાર''' તરીકે નિયુક્તિ કરી હતી. [[મહંત સ્વામી મહારાજ]] પણ આજે પોતાનાં ગુરુ ની જેમ BAPS સંસ્થાને વિશ્વફલક પર પહોંચાડી રહ્યા છે. == શરૂઆતના વર્ષો == [[ચિત્ર:Shantilal_-_Pramukh_Swami.png|left|thumb|બાળપણમાં શાંતિલાલ પટેલ (પ્રમુખ સ્વામી મહારાજ) નું રેખાચિત્ર.]] શાંતિલાલનો જન્મ ૭ ડિસેમ્બર ૧૯૨૧ ના રોજ [[ગુજરાત|ગુજરાતના]] ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતાપિતા, મોતીભાઇ અને દિવાળીબેન પટેલ [[શાસ્ત્રીજી મહારાજ|શાસ્ત્રીજી મહારાજના]] શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા.<ref>Sadhu Paramananddas, translated by Sadhu Tilakratnadas (1995?). Searching Questions and Fulfilling Answers: Pramukh Swami Maharaj in Interview. pp. ix-xi.</ref> મોતીભાઇ અને દિવાળીબેન બંને સ્વામિનારાયણ ફેલોશિપમાં સામેલ હતા; દિવાળીબેનનો પરિવાર સ્વામિનારાયણ ફેલોશિપ સાથેનો સંગઠન ભગતજી મહારાજના સમય સુધી વિસ્તર્યો હતો.<ref name="Shantipriyadas">Sadhu Shantipriyadas, Pramukh Swami Maharaj</ref> {{Rp|2}} શાસ્ત્રીજી મહારાજે જન્મ સમયે યુવાન શાંતિલાલને આશીર્વાદ આપ્યા હતા, અને તેમના પિતાને કહ્યું હતું કે, "આ બાળક અમારું છે; જ્યારે સમય યોગ્ય થાય, ત્યારે કૃપા કરીને તે અમને આપો. તે હજારો લોકોને ભગવાનની ભક્તિ તરફ દોરી જશે. તેના દ્વારા, હજારો મુક્તિ પ્રાપ્ત કરશે. " {{Rp|11}} શાંતિલાલની માતાએ તેમને શાંત અને મૃદુભાષી, છતાં મહેનતુ અને સક્રિય બાળક તરીકે વર્ણવ્યાં.<ref name="Shantipriyadas">Sadhu Shantipriyadas, Pramukh Swami Maharaj</ref> {{Rp|9}} તેમના બાળપણના મિત્રો યાદ કરે છે કે શાંતિલાલે શહેરમાં અને શાળામાં એક પ્રામાણિક, વિશ્વસનીય, પરિપક્વ અને દયાળુ છોકરા તરીકે પ્રતિષ્ઠા વિકસાવી હતી. {{Rp|10}} નાનપણમાં પણ, તે એક અસામાન્ય સહાનુભૂતિ ધરાવતો હતો જેના કારણે બીજાઓ મોટા અને નાના મામલામાં તેના મંતવ્યો અને ચુકાદાઓ શોધી કાઢવા અને તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. <ref>{{Cite book|title=Vicharan: Moments and Memories|last=Brahmaviharidas|first=Sadhu|publisher=Swaminarayan Aksharpith|year=1996|location=Ahmedabad|page=13}}</ref> શાંતિલાલનો ઉછેર એક સરળ ઘરના વાતાવરણમાં થયો હતો, કારણ કે તેનો પરિવાર સાધારણ સાધનનો હતો. તેમ છતાં તેમણે ભણતરમાં ઉત્તમ કામગીરી કરી, સાધુ બનતા પહેલા સત્તર વર્ષ તેમણે ઘરે ગાળ્યા, શાંતિલાલને ફક્ત છ વર્ષ શાળામાં જવાની તક મળી. <ref name="shelat7">{{Cite book|title=Yug Purush Pujya Pramukh Swami Maharaj: A Life Dedicated to Others|last=Shelat|first=Kirit|publisher=Shri Bhagwati Trust Publications|year=2005|location=Ahmedabad|page=7}}</ref> જેમ જેમ તે મોટો થયો, શાંતિલાલ તેના પરિવારના ખેતરમાં કામકાજ કરીને તેમના ઘરની મદદ કરી. === પ્રારંભિક આધ્યાત્મિક ઝોક === [[ચિત્ર:Narayanswarupdas_and_Shastriji_Maharaj.jpg|left|thumb| પ્રમુખ સ્વામી મહારાજ (ડાબે) તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાથે (જમણે) બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, સારંગપુર (1939) ખાતે સાધુ જીવનમાં પ્રવેશ્યા પછી તરત જ. [શંકરપ્રસાદ મુલશંકર ત્રિવેદી દ્વારા ફોટોગ્રાફ]. ]] શાંતિલાલ નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ મક્કમ હતા. સ્કૂલનું કામ પૂરું કર્યા પછી, તે ઘણીવાર ગામના હનુમાનજી મંદિર તરફ જતાં, જ્યાં તે અને નાનપણનો મિત્ર, હરિદાસ નામના હિન્દુ "પવિત્ર માણસ" ના પ્રવચનો સાંભળતો.<ref name="Shantipriyadas">Sadhu Shantipriyadas, Pramukh Swami Maharaj</ref> {{Rp|2}} કિશોર વયે, શાસ્ત્રીજી મહારાજ સાથે શાંતિલાલનું બંધન ગાઢ બન્યું, અને તેમની નિષ્ઠા અને બુદ્ધિએ ઘણા લોકોને સાથીદારપણામાં પ્રભાવિત કર્યા. ઘણાને લાગ્યું કે શાંતિલાલ શાસ્ત્રીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સાધુઓના હુકમમાં જોડાવાથી સાધુજીવનનો આરંભ કરશે ત્યાં સુધી તે માત્ર સમયની વાત છે.<ref name="shelat7">{{Cite book|title=Yug Purush Pujya Pramukh Swami Maharaj: A Life Dedicated to Others|last=Shelat|first=Kirit|publisher=Shri Bhagwati Trust Publications|year=2005|location=Ahmedabad|page=7}}</ref> === સાધુ જીવનમાં પ્રવેશ === ૭ નવેમ્બર ૧૯૩૯ ના રોજ, જ્યારે શાંતિલાલ સત્તર વર્ષના હતા, ત્યારે તેમને તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મળ્યો, જેમાં સાધુમાં જોડાવા કહ્યું. તેમના માતાપિતાએ તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા, અને શાંતિલાલ તે દિવસે શાસ્ત્રીજી મહારાજ અને તેમના સાધુઓમાં જોડાવા માટે ઘરેથી નીકળ્યા. <ref name="Shantipriyadas">Sadhu Shantipriyadas, Pramukh Swami Maharaj</ref> {{Rp|11}} શાસ્ત્રીજી મહારાજે ૨૨ નવેમ્બર ૧૯૩૯ ના રોજ [[અમદાવાદ|અમદાવાદના]] આંબલી વાલી પોળ ખાતે શાંતિલાલ પ્રાથમિક દીક્ષા, ''પાર્ષદ દીક્ષા'' આપી અને તેનું નામ શાંતિ ભગત રાખ્યું. <ref name="aksharvatsaldas2007">Sadhu Aksharvatsaldas, translated by Sadhu Vivekjivandas (2007). Portrait of Inspiration: Pramukh Swami Maharaj. p. xi. {{ISBN|81-7526-217-6}}.</ref> શાસ્ત્રીજી મહારાજે નવી શરૂ કરેલી પહેલી વિનંતી એ શાંતિ ભગતને તેમના માટે [[સંસ્કૃત ભાષા|સંસ્કૃતનો]] અભ્યાસ કરવાની હતી; શાંતિ ભગત આ ઇચ્છાનું પાલન કરે છે, અને તેમના અભ્યાસમાં ઉત્તમ છે.<ref name="Shantipriyadas">Sadhu Shantipriyadas, Pramukh Swami Maharaj</ref>{{Rp|15}} == સંદર્ભ == {{Reflist|2}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] [[શ્રેણી:૧૯૨૧માં જન્મ]] [[શ્રેણી:૨૦૧૬માં મૃત્યુ]] 6fmz9adsa0mkx70xrwgq3k7rhcsy937 અક્ષર દેરી 0 109281 899953 848196 2026-04-13T08:30:56Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899953 wikitext text/x-wiki [[ચિત્ર:Akshar Deri.jpg|right|thumb|અક્ષર દેરી]] '''અક્ષર દેરી''' એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક તીર્થસ્થાન છે અને ભારતના [[ગોંડલ]]માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ''રંગ મંડપ''માં સ્થિત છે. આ દેરી BAPS ના પ્રથમ ગુરુ અને [[સ્વામીનારાયણ]] ભગવાનના શિષ્ય અક્ષરબ્રહ્મ [[ગુણાતીતાનંદ સ્વામી]]ના અંતિમ સંસ્કાર સ્થળ પર બાંધવામાં આવી છે. આ જગ્યાએ ગોંડલ રાજ્ય એ પ્રથમ વિમાન આકારની દેરી બાંધી અને સમય જતાં આ સ્થાને BAPS સંસ્થાના [[શાસ્ત્રીજી મહારાજ]] એ નીચે દેરી અખંડિત રાખી ઉપર અક્ષર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.<ref>{{Cite web|title=Akshar Deri-What is Akshar Deri?|url=http://swaminarayan.org/aksharderi/index.htm|access-date=2023-05-12|website=swaminarayan.org}}</ref> સન ૨૦૧૮માં આ દેરીની ૧૫૦મી વર્ષગાંઠે "અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ" ઉજવાયો હતો, અને ૨૦૦ એકરમાં સ્વામીનારાયણ નગર ઉભુ કરાયું હતું<ref>https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-928951-NOR.html</ref> અને આ દેરીને આધુનિક ધોરણોને લાયક બનાવવા માટે માળખાની સાથે સાથે પૂર્ણ સ્થળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અક્ષર દેરીની ઉપર બંધાયેલું સ્વામીનારાયણ મંદિર અને યોગી સ્મૃતિ મંદિર પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. == ધાર્મિક મહત્વ == === ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ === ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મહત્વપૂર્ણ સાધુ હતા. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના સભ્યો તેમને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ અનુગામી તરીકે માને છે. તેઓ ૨૧ ઓક્ટોબર ૧૮૬૭ ના દિવસે અવસાન પામ્યા હતા, અને તેમનો અંતિમ સંસ્કાર ભારતના ગુજરાતના ગોંડલમાં ગોંડલી નદીના કાંઠે કરવામાં આવ્યો.<ref>{{Cite book|title=Aksharbrahma Gunatitanand Swami|last=Sadhu Ishwarcharandas|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=81-7526-302-4|location=Ahmedabad|page=96}}</ref> આ મંદિર તેમના અંતિમ સંસ્કારની યાદમાં બાંધવામાં આવ્યું હતું.<ref name="TSA">{{Cite book|title=Travel, Space, Architecture|last=Traganou|first=Jilly|publisher=Ashgate|year=2009|isbn=9780754648277|location=Burlington, VT|page=297}}</ref> === અક્ષર દેરી વિધિ === તેના નિર્માણ પછી, આ સ્થળ સંપ્રદાયના તીર્થસ્થાનોમાં એક મુખ્ય તીર્થસ્થાન બની રહ્યું છે, જે વિશ્વભરના જાત્રાળુઓને આકર્ષિત કરે છે.<ref name="Williams 132">{{Cite book|title=An Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0521652790|location=New York|pages=132}}</ref> દરરોજ સવારે મંદિરમાં [[પૂજા|મહાપૂજા]] થાય છે. યાત્રાળુઓ વેદી પર તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે, સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે, મંદિરની આસપાસ ''[[પરિક્રમા|પ્રદક્ષિણા]]'' કરે છે અને મૂર્તિઓ સમક્ષ પ્રણામ કરે છે. જાત્રાળુઓ આધ્યાત્મિક અથવા દુન્યવી ઇચ્છાઓની પરિપૂર્ણતા માટેની પ્રાર્થનાના ભાગ રૂપે શ્રદ્ધાળુઓ આ વિધિઓ કરે છે.<ref>{{Cite web|url=http://www.swaminarayan.org/aksharderi/rituals.htm|title=Akshar Deri - Rituals in Akshar Deri|publisher=Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha|access-date=24 December 2013}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Palais Naulakha balcon.jpg|right|thumb|અક્ષર દેરીના આકારને પ્રેરણા આપતો નવલખા પેલેસનો ઝરુખો]] === અક્ષર દેરીની ઉત્પત્તિ === ગુણાતીતાનંદ સ્વામીની અંતિમક્રિયાના થોડા સમય બાદ, [[ગોંડલ રજવાડું|ગોંડલ]]ના તત્કાલિન રાણીબા મોંઘીબાએ ગણોદના દરબાર અભયસિંહની દેખરેખ હેઠળ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું.<ref name="Dave 2012 161–162">{{Cite book|title=Akshar-Purushottam Upasana|last=Dave|first=Kishorebhai|publisher=Swaminarayan Aksharpith|year=2012|isbn=9788175264328|location=Ahmedabad|pages=161–162}}</ref> આ મંદિરનું નિર્માણ ૨૮ નવેમ્બર ૧૮૬૭ ના રોજ શરૂ થયું હતું અને ૨૯ જાન્યુઆરી ૧૮૬૮ ના રોજ પૂર્ણ થયું હતું. ગોંડલના નવલખા મહેલના ઝરુખાના આકાર પરથી આ દેરીનો આકાર તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢના સ્વામી બાલમુકુન્દે કાળા પથ્થરમાં કોતરવામાં આવેલા ચરણાવિંદ કે સ્વામિનારાયણ ના "પવિત્ર પદચિહ્ન"ને અંદર સ્થાપિત કરાવ્યા હતા. રાણી મોંઘીબાએ આ મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમની એક દોરલી છબી મૂકાવી હતી અને [[વસંતપંચમી]] તહેવાર ઉજવવા અહીં આવ્યા હતા. ત્યાર બાદ આ યાત્રાધામમાં અન્ય મુખ્ય તહેવારોની ઉજવણીની પરંપરાની શરૂઆત થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીની જન્મજયંતિ [[સૌરાષ્ટ્ર]]ના સ્વામિનારાયણના અનુયાયીઓ દ્વારા ૧ ઓક્ટોબર ૧૮૬૮ ના રોજ આ સ્થળ પર ઉજવવામાં આવી હતી. ૧૮૬૭ બાદ આ સ્થળને આવતી લેતા ભૂભાગને અક્ષર વાડી નામ મળ્યું. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરની અભિવ્યક્તિ ગણી આ નામ આપવામાં આવ્યું હતું.<ref>{{Cite book|title=Akshar-Purushottam Upasana|last=Dave|first=Kishorebhai|publisher=Swaminarayan Aksharpith|year=2012|isbn=9788175264328|location=Ahmedabad|page=162}}</ref> આ મંદિર દુ:ખ નાશક અને માન્તાઓ પૂરી કરનાર ચમત્કારી સ્થળ તરીકે પ્રચલિત બન્યું.<ref>{{Cite web|url=http://www.swaminarayan.org/aksharderi/divinity.htm#divinity|title=Divinity of Akshar Deri|publisher=BAPS}}</ref><ref>{{Cite book|title=Hindu Rites and Rituals|last=Sadhu Jnaneshwardas|date=2001|publisher=Swaminarayan Aksharpith|isbn=8175261811|location=Amdavad|pages=100–101}}</ref> === અક્ષર મંદિરનું નિર્માણ === [[ચિત્ર:Akshar Mandir Old.jpg|thumb|અક્ષર મંદિર, નિર્માણ થયાના થોડા જ સમય પછી]] દેવપોઢી એકાદશીની એક પરોઢે, ગુણાતીતાનંદ સ્વામી વીરસદના નારાયણજી મહારાજ નામના એક વરિષ્ઠ ભક્તના સ્વપ્નમાં આવ્યા અને કહેવાય છે કે તેમણે તેમને ગોંડલમાં ત્રણ શિખરો ધરાવતા એક શિખરબંધ મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો.<ref>{{Cite journal|date=1990|title=Gondal Temple|journal=Swaminarayan Bliss|issue=March|page=711}}</ref> આ સ્વપ્નને પગલે નારાયણજી મહારાજ તેમના ત્રણ શિષ્યો શંકરભાઇ અમીન, હરિભાઇ અમીન અને ભીખાભાઇ શુક્લા સાથે ગોંડલ ગયા, ત્યાં તેમણે અક્ષર દેરીની આસપાસની જમીન માટે ગોંડલ રજવાડાના [[મહારાજા ભગવતસિંહજી]]ને વિનંતી કરી. ભગવતસિંહે મંદિર માટે જમીન વેચવાની સંમતિ આપી અને તેના નિર્માણ માટે ત્રણ શરતો નક્કી કરી: પ્રથમ મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ; બીજું, અક્ષર દેરીને અખંડ રાખવી જોઈએ; અને ત્રીજું, આ પરિયોજના પર રૂ. ૧૦,૦૦,૦૦૦ કરતાં ઓછા ખર્ચાવા જોઈએ નહીં.<ref>{{Cite book|title=Shastriji Maharaj|last=Dave|first=Kishore M.|date=2009|publisher=Swaminarayan Aksharpith|isbn=81-7526-129-3|location=Ahmedabad|page=92}}</ref> ૧૮ જાન્યુઆરી ૧૯૩૨ ના રોજ [[શાસ્ત્રીજી મહારાજ|શાસ્ત્રીજી મહારાજે]] (શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ) ભાગવતસિંહની હાજરીમાં ભૂમિ પુજનનો સમારોહ કર્યો.<ref>{{Cite book|title=100 Years of BAPS|last=Sadhu Amrutvijaydas|date=2008|publisher=Swaminarayan Aksharpith|isbn=81-7526-377-6|location=Ahmedabad|page=23}}</ref> સાધુ અક્ષરસ્વરૂપદાસને મંદિર નિર્માણનો હવાલો સોંપાયો હતો. સાધુ જ્ઞાનનજીવનદાસ (યોગીજી મહારાજ) અને અન્ય ભક્તોની તેમની મદદ માટે અપાયા. સાધુઓ અને ભક્તોએ આર્થિક તંગી અને અન્ય અવરોધો વચ્ચે અથાગ મહેનત કરી મંદિરને પૂર્ણ કરવા માટે ચોવીસે કલાક કામ કર્યું અને ૨૪ મે ૧૯૩૪ના દિવસે શાસ્ત્રીજી મહારાજે એક મહાન [[યજ્ઞ]]ના સમાપન બાદ મૂર્તિપ્રતિષ્ઠા કરી. તેમણે કેન્દ્રીય ગર્ભગૃહમાં અક્ષરપુરૂપોત્તમની મૂર્તિ પ્રસ્થાપિત કરી. આ કાર્યમાં તેમણે ભગવતસિંહજીની શરતોનું પાલન કર્યું જેમ કે અક્ષર દેરીને અક્ષત રાખી તેની આસપાસ મંદિર બંધાયું, તેમાં ૧૦ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ થયો અને તેનું બાંધકામ સવા બે વર્ષમાં પૂર્ણ થયું. સમારોહના બીજા દિવસે શાસ્ત્રીજી મહારાજે સાધુ જ્ઞાનજીવનદાસને મંદિરના મહંત તરીકે નિયુક્ત કર્યા.<ref>{{Cite book|title=100 Years of BAPS|last=Sadhu Amrutvijaydas|date=2008|publisher=Swaminarayan Aksharpith|isbn=81-7526-377-6|location=Ahmedabad|page=24}}</ref> === અન્ય મહત્વ === ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ ના દિવસે શાસ્ત્રીજી મહારાજે અક્ષર દેરી સમક્ષ બેઠેલા શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પાછળથી [[પ્રમુખ સ્વામી મહારાજ]])ને ''ભગવતી દીક્ષા'' આપી હતી.<ref>{{Cite book|title=Portrait of Inspiration: Pramukh Swami Maharaj|last=Sadhu Aksharvatsaldas|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=8175262176|location=Amdavad|page=xi}}</ref><ref>{{Cite book|title=An Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0521652790|location=New York|pages=61}}</ref> ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજના અંતિમ સંસ્કાર પછી યોગી સ્મૃતિ મંદિર નામના સ્મારકનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. અક્ષર દેરીની સ્થાપનાના ૧૫૦ વર્ષ પૂરા થતાં, યોગી સ્મૃતિ મંદિરનું પણ નવીનીકરણ થયું. તે જૂના સ્મારક સ્થળે હવે એક શિખર ધરાવતું મંદિર ઊભું છે.<ref>{{Cite book|title=An Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0521652790|location=New York|pages=131}}</ref> અક્ષર દેરી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતીકમાં સ્થાન પામી છે.<ref name="TSA" /> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.swaminarayan.org/aksharderi/ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - અક્ષર દેરી] {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] 16awb3oli1krz7n9kbvccq9gydqxejd 899954 899953 2026-04-13T08:31:07Z NehalDaveND 16118 [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899954 wikitext text/x-wiki [[ચિત્ર:Akshar Deri.jpg|right|thumb|અક્ષર દેરી]] '''અક્ષર દેરી''' એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક તીર્થસ્થાન છે અને ભારતના [[ગોંડલ]]માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ''રંગ મંડપ''માં સ્થિત છે. આ દેરી BAPS ના પ્રથમ ગુરુ અને [[સ્વામીનારાયણ]] ભગવાનના શિષ્ય અક્ષરબ્રહ્મ [[ગુણાતીતાનંદ સ્વામી]]ના અંતિમ સંસ્કાર સ્થળ પર બાંધવામાં આવી છે. આ જગ્યાએ ગોંડલ રાજ્ય એ પ્રથમ વિમાન આકારની દેરી બાંધી અને સમય જતાં આ સ્થાને BAPS સંસ્થાના [[શાસ્ત્રીજી મહારાજ]] એ નીચે દેરી અખંડિત રાખી ઉપર અક્ષર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.<ref>{{Cite web|title=Akshar Deri-What is Akshar Deri?|url=http://swaminarayan.org/aksharderi/index.htm|access-date=2023-05-12|website=swaminarayan.org}}</ref> સન ૨૦૧૮માં આ દેરીની ૧૫૦મી વર્ષગાંઠે "અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ" ઉજવાયો હતો, અને ૨૦૦ એકરમાં સ્વામીનારાયણ નગર ઉભુ કરાયું હતું<ref>https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-928951-NOR.html</ref> અને આ દેરીને આધુનિક ધોરણોને લાયક બનાવવા માટે માળખાની સાથે સાથે પૂર્ણ સ્થળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અક્ષર દેરીની ઉપર બંધાયેલું સ્વામીનારાયણ મંદિર અને યોગી સ્મૃતિ મંદિર પણ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. == ધાર્મિક મહત્વ == === ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ === ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મહત્વપૂર્ણ સાધુ હતા. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના સભ્યો તેમને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ અનુગામી તરીકે માને છે. તેઓ ૨૧ ઓક્ટોબર ૧૮૬૭ ના દિવસે અવસાન પામ્યા હતા, અને તેમનો અંતિમ સંસ્કાર ભારતના ગુજરાતના ગોંડલમાં ગોંડલી નદીના કાંઠે કરવામાં આવ્યો.<ref>{{Cite book|title=Aksharbrahma Gunatitanand Swami|last=Sadhu Ishwarcharandas|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=81-7526-302-4|location=Ahmedabad|page=96}}</ref> આ મંદિર તેમના અંતિમ સંસ્કારની યાદમાં બાંધવામાં આવ્યું હતું.<ref name="TSA">{{Cite book|title=Travel, Space, Architecture|last=Traganou|first=Jilly|publisher=Ashgate|year=2009|isbn=9780754648277|location=Burlington, VT|page=297}}</ref> === અક્ષર દેરી વિધિ === તેના નિર્માણ પછી, આ સ્થળ સંપ્રદાયના તીર્થસ્થાનોમાં એક મુખ્ય તીર્થસ્થાન બની રહ્યું છે, જે વિશ્વભરના જાત્રાળુઓને આકર્ષિત કરે છે.<ref name="Williams 132">{{Cite book|title=An Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0521652790|location=New York|pages=132}}</ref> દરરોજ સવારે મંદિરમાં [[પૂજા|મહાપૂજા]] થાય છે. યાત્રાળુઓ વેદી પર તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે, સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે, મંદિરની આસપાસ ''[[પરિક્રમા|પ્રદક્ષિણા]]'' કરે છે અને મૂર્તિઓ સમક્ષ પ્રણામ કરે છે. જાત્રાળુઓ આધ્યાત્મિક અથવા દુન્યવી ઇચ્છાઓની પરિપૂર્ણતા માટેની પ્રાર્થનાના ભાગ રૂપે શ્રદ્ધાળુઓ આ વિધિઓ કરે છે.<ref>{{Cite web|url=http://www.swaminarayan.org/aksharderi/rituals.htm|title=Akshar Deri - Rituals in Akshar Deri|publisher=Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha|access-date=24 December 2013}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Palais Naulakha balcon.jpg|right|thumb|અક્ષર દેરીના આકારને પ્રેરણા આપતો નવલખા પેલેસનો ઝરુખો]] === અક્ષર દેરીની ઉત્પત્તિ === ગુણાતીતાનંદ સ્વામીની અંતિમક્રિયાના થોડા સમય બાદ, [[ગોંડલ રજવાડું|ગોંડલ]]ના તત્કાલિન રાણીબા મોંઘીબાએ ગણોદના દરબાર અભયસિંહની દેખરેખ હેઠળ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું.<ref name="Dave 2012 161–162">{{Cite book|title=Akshar-Purushottam Upasana|last=Dave|first=Kishorebhai|publisher=Swaminarayan Aksharpith|year=2012|isbn=9788175264328|location=Ahmedabad|pages=161–162}}</ref> આ મંદિરનું નિર્માણ ૨૮ નવેમ્બર ૧૮૬૭ ના રોજ શરૂ થયું હતું અને ૨૯ જાન્યુઆરી ૧૮૬૮ ના રોજ પૂર્ણ થયું હતું. ગોંડલના નવલખા મહેલના ઝરુખાના આકાર પરથી આ દેરીનો આકાર તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢના સ્વામી બાલમુકુન્દે કાળા પથ્થરમાં કોતરવામાં આવેલા ચરણાવિંદ કે સ્વામિનારાયણ ના "પવિત્ર પદચિહ્ન"ને અંદર સ્થાપિત કરાવ્યા હતા. રાણી મોંઘીબાએ આ મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમની એક દોરલી છબી મૂકાવી હતી અને [[વસંતપંચમી]] તહેવાર ઉજવવા અહીં આવ્યા હતા. ત્યાર બાદ આ યાત્રાધામમાં અન્ય મુખ્ય તહેવારોની ઉજવણીની પરંપરાની શરૂઆત થઈ હતી. ગુણાતીતાનંદ સ્વામીની જન્મજયંતિ [[સૌરાષ્ટ્ર]]ના સ્વામિનારાયણના અનુયાયીઓ દ્વારા ૧ ઓક્ટોબર ૧૮૬૮ ના રોજ આ સ્થળ પર ઉજવવામાં આવી હતી. ૧૮૬૭ બાદ આ સ્થળને આવતી લેતા ભૂભાગને અક્ષર વાડી નામ મળ્યું. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરની અભિવ્યક્તિ ગણી આ નામ આપવામાં આવ્યું હતું.<ref>{{Cite book|title=Akshar-Purushottam Upasana|last=Dave|first=Kishorebhai|publisher=Swaminarayan Aksharpith|year=2012|isbn=9788175264328|location=Ahmedabad|page=162}}</ref> આ મંદિર દુ:ખ નાશક અને માન્તાઓ પૂરી કરનાર ચમત્કારી સ્થળ તરીકે પ્રચલિત બન્યું.<ref>{{Cite web|url=http://www.swaminarayan.org/aksharderi/divinity.htm#divinity|title=Divinity of Akshar Deri|publisher=BAPS}}</ref><ref>{{Cite book|title=Hindu Rites and Rituals|last=Sadhu Jnaneshwardas|date=2001|publisher=Swaminarayan Aksharpith|isbn=8175261811|location=Amdavad|pages=100–101}}</ref> === અક્ષર મંદિરનું નિર્માણ === [[ચિત્ર:Akshar Mandir Old.jpg|thumb|અક્ષર મંદિર, નિર્માણ થયાના થોડા જ સમય પછી]] દેવપોઢી એકાદશીની એક પરોઢે, ગુણાતીતાનંદ સ્વામી વીરસદના નારાયણજી મહારાજ નામના એક વરિષ્ઠ ભક્તના સ્વપ્નમાં આવ્યા અને કહેવાય છે કે તેમણે તેમને ગોંડલમાં ત્રણ શિખરો ધરાવતા એક શિખરબંધ મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો.<ref>{{Cite journal|date=1990|title=Gondal Temple|journal=Swaminarayan Bliss|issue=March|page=711}}</ref> આ સ્વપ્નને પગલે નારાયણજી મહારાજ તેમના ત્રણ શિષ્યો શંકરભાઇ અમીન, હરિભાઇ અમીન અને ભીખાભાઇ શુક્લા સાથે ગોંડલ ગયા, ત્યાં તેમણે અક્ષર દેરીની આસપાસની જમીન માટે ગોંડલ રજવાડાના [[મહારાજા ભગવતસિંહજી]]ને વિનંતી કરી. ભગવતસિંહે મંદિર માટે જમીન વેચવાની સંમતિ આપી અને તેના નિર્માણ માટે ત્રણ શરતો નક્કી કરી: પ્રથમ મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ; બીજું, અક્ષર દેરીને અખંડ રાખવી જોઈએ; અને ત્રીજું, આ પરિયોજના પર રૂ. ૧૦,૦૦,૦૦૦ કરતાં ઓછા ખર્ચાવા જોઈએ નહીં.<ref>{{Cite book|title=Shastriji Maharaj|last=Dave|first=Kishore M.|date=2009|publisher=Swaminarayan Aksharpith|isbn=81-7526-129-3|location=Ahmedabad|page=92}}</ref> ૧૮ જાન્યુઆરી ૧૯૩૨ ના રોજ [[શાસ્ત્રીજી મહારાજ|શાસ્ત્રીજી મહારાજે]] (શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ) ભાગવતસિંહની હાજરીમાં ભૂમિ પુજનનો સમારોહ કર્યો.<ref>{{Cite book|title=100 Years of BAPS|last=Sadhu Amrutvijaydas|date=2008|publisher=Swaminarayan Aksharpith|isbn=81-7526-377-6|location=Ahmedabad|page=23}}</ref> સાધુ અક્ષરસ્વરૂપદાસને મંદિર નિર્માણનો હવાલો સોંપાયો હતો. સાધુ જ્ઞાનનજીવનદાસ (યોગીજી મહારાજ) અને અન્ય ભક્તોની તેમની મદદ માટે અપાયા. સાધુઓ અને ભક્તોએ આર્થિક તંગી અને અન્ય અવરોધો વચ્ચે અથાગ મહેનત કરી મંદિરને પૂર્ણ કરવા માટે ચોવીસે કલાક કામ કર્યું અને ૨૪ મે ૧૯૩૪ના દિવસે શાસ્ત્રીજી મહારાજે એક મહાન [[યજ્ઞ]]ના સમાપન બાદ મૂર્તિપ્રતિષ્ઠા કરી. તેમણે કેન્દ્રીય ગર્ભગૃહમાં અક્ષરપુરૂપોત્તમની મૂર્તિ પ્રસ્થાપિત કરી. આ કાર્યમાં તેમણે ભગવતસિંહજીની શરતોનું પાલન કર્યું જેમ કે અક્ષર દેરીને અક્ષત રાખી તેની આસપાસ મંદિર બંધાયું, તેમાં ૧૦ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ થયો અને તેનું બાંધકામ સવા બે વર્ષમાં પૂર્ણ થયું. સમારોહના બીજા દિવસે શાસ્ત્રીજી મહારાજે સાધુ જ્ઞાનજીવનદાસને મંદિરના મહંત તરીકે નિયુક્ત કર્યા.<ref>{{Cite book|title=100 Years of BAPS|last=Sadhu Amrutvijaydas|date=2008|publisher=Swaminarayan Aksharpith|isbn=81-7526-377-6|location=Ahmedabad|page=24}}</ref> === અન્ય મહત્વ === ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ ના દિવસે શાસ્ત્રીજી મહારાજે અક્ષર દેરી સમક્ષ બેઠેલા શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પાછળથી [[પ્રમુખ સ્વામી મહારાજ]])ને ''ભગવતી દીક્ષા'' આપી હતી.<ref>{{Cite book|title=Portrait of Inspiration: Pramukh Swami Maharaj|last=Sadhu Aksharvatsaldas|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=8175262176|location=Amdavad|page=xi}}</ref><ref>{{Cite book|title=An Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0521652790|location=New York|pages=61}}</ref> ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજના અંતિમ સંસ્કાર પછી યોગી સ્મૃતિ મંદિર નામના સ્મારકનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. અક્ષર દેરીની સ્થાપનાના ૧૫૦ વર્ષ પૂરા થતાં, યોગી સ્મૃતિ મંદિરનું પણ નવીનીકરણ થયું. તે જૂના સ્મારક સ્થળે હવે એક શિખર ધરાવતું મંદિર ઊભું છે.<ref>{{Cite book|title=An Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0521652790|location=New York|pages=131}}</ref> અક્ષર દેરી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતીકમાં સ્થાન પામી છે.<ref name="TSA" /> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.swaminarayan.org/aksharderi/ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - અક્ષર દેરી] {{સ્વામિનારાયણ સંપ્રદાય}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] 51gmq5m5r6pdjfnp918q1p8cphtq87l બ્રહ્માનંદ સ્વામી 0 117740 899880 854135 2026-04-13T06:55:33Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899880 wikitext text/x-wiki [[ચિત્ર:Brahmanand Swami.jpg|thumb|બ્રહ્માનંદ સ્વામી]] '''બ્રહ્માનંદ સ્વામી''' (૧૨ ફેબ્રુઆરી ૧૭૭૨ - ૨૩ ઓકટોબર ૧૮૩૨{{સંદર્ભ}}) [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત-કવિ હતા.<ref name="Williams189">{{Harvnb|Williams|2001|pp=189}}</ref><ref name="isbn8120606515">{{Citation |author1=Behramji Merwanji Malabari |author2=Krishnalal M. Jhaveri |author3=Malabari M. B. | title=Gujarʹat and the Gujarʹatis | publisher=Asian Educational Services | location= | year=1997 | url=https://books.google.com/books?id=Lyd8jPbN218C&dq=muktanand+swami |isbn=81-206-0651-5 |oclc= |doi= |accessdate=21 May 2009|p=263-269}}</ref> == સંદર્ભ == {{reflist}} == ગ્રંથસૂચિ == * {{citation |last=Williams |first=Raymond |year=2001 |title=Introduction to Swaminarayan Hinduism |publisher=Cambridge University Press |isbn=978-0-521-65422-7 }} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] sbmq39io26dzq08chfw3hmnmvi7gdpz 899881 899880 2026-04-13T06:55:41Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899881 wikitext text/x-wiki [[ચિત્ર:Brahmanand Swami.jpg|thumb|બ્રહ્માનંદ સ્વામી]] '''બ્રહ્માનંદ સ્વામી''' (૧૨ ફેબ્રુઆરી ૧૭૭૨ - ૨૩ ઓકટોબર ૧૮૩૨{{સંદર્ભ}}) [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત-કવિ હતા.<ref name="Williams189">{{Harvnb|Williams|2001|pp=189}}</ref><ref name="isbn8120606515">{{Citation |author1=Behramji Merwanji Malabari |author2=Krishnalal M. Jhaveri |author3=Malabari M. B. | title=Gujarʹat and the Gujarʹatis | publisher=Asian Educational Services | location= | year=1997 | url=https://books.google.com/books?id=Lyd8jPbN218C&dq=muktanand+swami |isbn=81-206-0651-5 |oclc= |doi= |accessdate=21 May 2009|p=263-269}}</ref> == સંદર્ભ == {{reflist}} == ગ્રંથસૂચિ == * {{citation |last=Williams |first=Raymond |year=2001 |title=Introduction to Swaminarayan Hinduism |publisher=Cambridge University Press |isbn=978-0-521-65422-7 }} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] hxulrs30z0oe5oxf4op00gpqq7bxkjr 899890 899881 2026-04-13T07:37:54Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] દૂર થઇ; [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899890 wikitext text/x-wiki [[ચિત્ર:Brahmanand Swami.jpg|thumb|બ્રહ્માનંદ સ્વામી]] '''બ્રહ્માનંદ સ્વામી''' (૧૨ ફેબ્રુઆરી ૧૭૭૨ - ૨૩ ઓકટોબર ૧૮૩૨{{સંદર્ભ}}) [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત-કવિ હતા.<ref name="Williams189">{{Harvnb|Williams|2001|pp=189}}</ref><ref name="isbn8120606515">{{Citation |author1=Behramji Merwanji Malabari |author2=Krishnalal M. Jhaveri |author3=Malabari M. B. | title=Gujarʹat and the Gujarʹatis | publisher=Asian Educational Services | location= | year=1997 | url=https://books.google.com/books?id=Lyd8jPbN218C&dq=muktanand+swami |isbn=81-206-0651-5 |oclc= |doi= |accessdate=21 May 2009|p=263-269}}</ref> == સંદર્ભ == {{reflist}} == ગ્રંથસૂચિ == * {{citation |last=Williams |first=Raymond |year=2001 |title=Introduction to Swaminarayan Hinduism |publisher=Cambridge University Press |isbn=978-0-521-65422-7 }} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] djeil2xwgomyclgksw6kjbfsvl8v4ue શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ 0 121580 899915 849737 2026-04-13T07:51:33Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899915 wikitext text/x-wiki {{Infobox Hindu temple |name=સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ |creator=[[સ્વામિનારાયણ]] |year_completed=૧ મે, ૧૮૨૮ |deity=સ્વામિનારાયણ, રણછોડરાય અને ત્રિક્રમરાય |location=[[જુનાગઢ]] |image=Swaminarayan temple Junagadh.jpg |district=[[જુનાગઢ]] |state=[[ગુજરાત]] |country=[[ભારત]] |coordinates= |map_caption=ગુજરાતમાં સ્થાન |map_type=<!-- India Gujarat --> |caption=સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ |website=[http://www.swaminarayanmandirjunagadh.com swaminarayanmandirjunagadh.com] }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ''' [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સ્થાપક ભગવાન [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણે]] પોતે બનાવવાનો આદેશ આપ્યો હતો.<ref name="swaminarayan-oldham.org">{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|title=Life and Faith of Swaminarayan: Junagadh|access-date=2020-11-24|archive-date=2008-05-18|archive-url=https://web.archive.org/web/20080518132319/http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|url-status=dead}}</ref> <ref>{{Harvard citation no brackets|Williams|2001}}</ref> == ઇતિહાસ == મંદિર જુનાગઢ શહેરની મધ્યમાં સ્થિત છે.<ref name="isbn81-7835-014-9">{{Cite book|url=https://books.google.com/books?id=nxtnsT8CdZ4C&printsec=copyright&dq=swaminarayan+temple+ahmedabad|title=Encyclopaedia of Tourism Resources in India|last=Manohar Sajnani|publisher=Kalpaz Publications|year=2006|isbn=81-7835-014-9|location=|page=110|doi=|oclc=|access-date=}}</ref> મંદિર માટેની જમીન રાજા હેમંતસિંહે (જીણાભાઇ, પંચલાના દરબાર) ભેટ આપી હતી, અને તેમની યાદો અહીં જાળવી રાખવામાં આવી છે.<ref>{{Cite web|url=http://www.swaminarayanmandirjunagadh.com|title=Swaminarayan Mandir Junagadh}}</ref> ૧૦ મે, ૧૮૨૬ ના રોજ ગોપાલાનંદ સ્વામી અને અન્ય વરિષ્ઠ પરમહંસની હાજરીમાં [[ગુણાતીતાનંદ સ્વામી|ગુણાતીતાનંદ સ્વામીના]] હસ્તે મંદિરનો પાયો નાખ્યો હતો.<ref name="Ishwarcharandas 2007 46-47">{{Cite book|title=Aksharbrahma Gunatitanand Swami|last=Ishwarcharandas|first=Sadhu|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=978-81-7526-302-4|location=Ahmedabad|pages=46–47}}</ref> આ મંદિરના નિર્માણની દેખરેખ [[બ્રહ્માનંદ સ્વામી|બ્રહ્માનંદ]] સ્વામીએ કરી હતી. પ્રાણપ્રતિષ્ઠા અથવા દેવતાઓની સ્થાપનાના શુભ પ્રસંગો સાથેના ઉત્સવો પુરા બે દિવસ ચાલ્યા હતા. ૧ મે, ૧૮૨૮ના રોજ સ્વામિનારાયણે પોતે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા.<ref name="swaminarayan-oldham.org">{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|title=Life and Faith of Swaminarayan: Junagadh}}</ref> પૂર્વીય ચોકીમાં, તેમણે રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી અને પશ્ચિમી બાજુએ તેમણે સિદ્ધેશ્વર મહાદેવ, [[પાર્વતી]], [[ગણેશ]] અને નંદીશ્વરને સ્થાપિત કર્યા. મોગલ સુબા બહાદુર ખાને આ પ્રસંગે સ્થળની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણે [[મુઘલ સામ્રાજ્ય]] પ્રાંતના વડાને આશીર્વાદ આપ્યા અને મંદિર માટેની જમીનની ભેટ માટે રાજા હેમંતસિંહને પણ સન્માનિત કર્યા. સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને પ્રથમ મહંત (ધાર્મિક અને વહીવટી વડા) તરીકે નિયુક્ત કર્યા, જેમણે ૪૦ વર્ષથી વધુ સમય સુધી આ ભૂમિકામાં સેવા આપી.<ref name="Williams 2001 38">{{Cite book|url=https://archive.org/details/introductiontosw0000will|title=An Introduction To Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0-521-65422X|location=United Kingdom|pages=[https://archive.org/details/introductiontosw0000will/page/38 38]|url-access=registration}}</ref><ref name="Ishwarcharandas 2007 94">{{Cite book|title=Aksharbrahma Gunatitanand Swami|last=Ishwarcharandas|first=Sadhu|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=978-81-7526-302-4|location=Ahmedabad|pages=94}}</ref> સ્વામિનારાયણ મંદિરનો પરિઘ ૨૭૮ ફૂટ છે. અહીં મંદિરને પાંચ શિખરો અને ઘણા શિલ્પો છે. == છબીઓ == <gallery> ચિત્ર:Chhatri of Lord Swaminarayan's Charanavind.jpg|સ્વામિનારાયણના ચરણવિંદની છત્રી ચિત્ર:Lord Ranchhodrai Junagadh Temple.jpg|મંદિરમાં હરિ કૃષ્ણ સાથે રાધા રમણ </gallery> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.swaminarayansatsang.com/temples/templesdetails.asp?Mandirid=153 શ્રી સ્વામિનારાયણ મંદિરો - શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ] {{Webarchive|url=https://web.archive.org/web/20071117100802/http://www.swaminarayansatsang.com/temples/templesdetails.asp?Mandirid=153 |date=2007-11-17 }} [[શ્રેણી:જૂનાગઢ જિલ્લો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] 2lvlt52v3ez8xlzgbwud1ykwfews7ee 899982 899915 2026-04-13T09:50:27Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899982 wikitext text/x-wiki {{Infobox Hindu temple |name=સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ |creator=[[સ્વામિનારાયણ]] |year_completed=૧ મે, ૧૮૨૮ |deity=સ્વામિનારાયણ, રણછોડરાય અને ત્રિક્રમરાય |location=[[જુનાગઢ]] |image=Swaminarayan temple Junagadh.jpg |district=[[જુનાગઢ]] |state=[[ગુજરાત]] |country=[[ભારત]] |coordinates= |map_caption=ગુજરાતમાં સ્થાન |map_type=<!-- India Gujarat --> |caption=સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ |website=[http://www.swaminarayanmandirjunagadh.com swaminarayanmandirjunagadh.com] }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ''' [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સ્થાપક ભગવાન [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણે]] પોતે બનાવવાનો આદેશ આપ્યો હતો.<ref name="swaminarayan-oldham.org">{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|title=Life and Faith of Swaminarayan: Junagadh|access-date=2020-11-24|archive-date=2008-05-18|archive-url=https://web.archive.org/web/20080518132319/http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|url-status=dead}}</ref> <ref>{{Harvard citation no brackets|Williams|2001}}</ref> == ઇતિહાસ == મંદિર જુનાગઢ શહેરની મધ્યમાં સ્થિત છે.<ref name="isbn81-7835-014-9">{{Cite book|url=https://books.google.com/books?id=nxtnsT8CdZ4C&printsec=copyright&dq=swaminarayan+temple+ahmedabad|title=Encyclopaedia of Tourism Resources in India|last=Manohar Sajnani|publisher=Kalpaz Publications|year=2006|isbn=81-7835-014-9|location=|page=110|doi=|oclc=|access-date=}}</ref> મંદિર માટેની જમીન રાજા હેમંતસિંહે (જીણાભાઇ, પંચલાના દરબાર) ભેટ આપી હતી, અને તેમની યાદો અહીં જાળવી રાખવામાં આવી છે.<ref>{{Cite web|url=http://www.swaminarayanmandirjunagadh.com|title=Swaminarayan Mandir Junagadh}}</ref> ૧૦ મે, ૧૮૨૬ ના રોજ ગોપાલાનંદ સ્વામી અને અન્ય વરિષ્ઠ પરમહંસની હાજરીમાં [[ગુણાતીતાનંદ સ્વામી|ગુણાતીતાનંદ સ્વામીના]] હસ્તે મંદિરનો પાયો નાખ્યો હતો.<ref name="Ishwarcharandas 2007 46-47">{{Cite book|title=Aksharbrahma Gunatitanand Swami|last=Ishwarcharandas|first=Sadhu|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=978-81-7526-302-4|location=Ahmedabad|pages=46–47}}</ref> આ મંદિરના નિર્માણની દેખરેખ [[બ્રહ્માનંદ સ્વામી|બ્રહ્માનંદ]] સ્વામીએ કરી હતી. પ્રાણપ્રતિષ્ઠા અથવા દેવતાઓની સ્થાપનાના શુભ પ્રસંગો સાથેના ઉત્સવો પુરા બે દિવસ ચાલ્યા હતા. ૧ મે, ૧૮૨૮ના રોજ સ્વામિનારાયણે પોતે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા.<ref name="swaminarayan-oldham.org">{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|title=Life and Faith of Swaminarayan: Junagadh}}</ref> પૂર્વીય ચોકીમાં, તેમણે રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી અને પશ્ચિમી બાજુએ તેમણે સિદ્ધેશ્વર મહાદેવ, [[પાર્વતી]], [[ગણેશ]] અને નંદીશ્વરને સ્થાપિત કર્યા. મોગલ સુબા બહાદુર ખાને આ પ્રસંગે સ્થળની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણે [[મુઘલ સામ્રાજ્ય]] પ્રાંતના વડાને આશીર્વાદ આપ્યા અને મંદિર માટેની જમીનની ભેટ માટે રાજા હેમંતસિંહને પણ સન્માનિત કર્યા. સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને પ્રથમ મહંત (ધાર્મિક અને વહીવટી વડા) તરીકે નિયુક્ત કર્યા, જેમણે ૪૦ વર્ષથી વધુ સમય સુધી આ ભૂમિકામાં સેવા આપી.<ref name="Williams 2001 38">{{Cite book|url=https://archive.org/details/introductiontosw0000will|title=An Introduction To Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=0-521-65422X|location=United Kingdom|pages=[https://archive.org/details/introductiontosw0000will/page/38 38]|url-access=registration}}</ref><ref name="Ishwarcharandas 2007 94">{{Cite book|title=Aksharbrahma Gunatitanand Swami|last=Ishwarcharandas|first=Sadhu|publisher=Swaminarayan Aksharpith|year=2007|isbn=978-81-7526-302-4|location=Ahmedabad|pages=94}}</ref> સ્વામિનારાયણ મંદિરનો પરિઘ ૨૭૮ ફૂટ છે. અહીં મંદિરને પાંચ શિખરો અને ઘણા શિલ્પો છે. == છબીઓ == <gallery> ચિત્ર:Chhatri of Lord Swaminarayan's Charanavind.jpg|સ્વામિનારાયણના ચરણવિંદની છત્રી ચિત્ર:Lord Ranchhodrai Junagadh Temple.jpg|મંદિરમાં હરિ કૃષ્ણ સાથે રાધા રમણ </gallery> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.swaminarayansatsang.com/temples/templesdetails.asp?Mandirid=153 શ્રી સ્વામિનારાયણ મંદિરો - શ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ] {{Webarchive|url=https://web.archive.org/web/20071117100802/http://www.swaminarayansatsang.com/temples/templesdetails.asp?Mandirid=153 |date=2007-11-17 }} [[શ્રેણી:જૂનાગઢ જિલ્લો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] fqcubzoldswtv82g8kxa3i7p90immkh સ્વામીનારાયણ મંદિર, ભુજ 0 121615 899956 882721 2026-04-13T08:31:48Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899956 wikitext text/x-wiki {{Infobox Hindu temple |name=સ્વામિનારાયણ મંદિર, ભુજ |creator=[[સ્વામિનારાયણ ભગવાન]] |year_completed=૧૫ મે ૧૮૨૩ |deity=નારાયણદેવ અને હરિકૃષ્ણ મહારાજ |location=[[ભુજ]] |image=Narnarayan.jpg |district=[[કચ્છ]] |state=[[ગુજરાત]] |country=[[ભારત]] |coordinates= |map_caption=ગુજરાતમાં સ્થાન |map_type=<!-- India Gujarat --> |caption=મંદિરમાં નારાયણદેવની મૂર્તિ |website={{URL|https://www.swaminarayan.faith/}} }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ''' એ [[ભુજ]] સ્થિત એક [[હિંદુ]] મંદિર છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક [[સ્વામિનારાયણ]] દ્વારા બનાવવામાં આવ્યું હતું. <ref>{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/temples_page.htm|title=Swaminarayan Temples|access-date=2020-11-25|archive-date=2008-05-18|archive-url=https://web.archive.org/web/20080518132359/http://www.swaminarayan-oldham.org/temples_page.htm|url-status=dead}}</ref> <ref>{{Harvard citation no brackets|Williams|2001}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Bhuj_Swaminarayan_Mandir_main_gate.jpg|left|thumb|100x100px|મંદિરનો મુખ્ય દરવાજો]] આ મંદિર નરનારાયણ દેવ ગાદી હેઠળ આવે છે. વરિષ્ઠ ભક્તો ગંગારામભાઈ જેઠી સુંદરજીભાઈ, જીગ્નેશવરભાઈ અને અન્ય લોકો [[કચ્છ જિલ્લો|કચ્છ]]ના [[ભુજ]] વિસ્તારમાંથી [[ગઢડા]] ગયા, જ્યાં ભગવાન સ્વામિનારાયણ એક ''ફૂલડોળ તહેવાર'' માં હાજરી આપી રહ્યા હતા. તે ઉત્સવમાં, ભુજના ભક્તો સ્વામિનારાયણને મળ્યા અને તેમને ભુજમાં એક મંદિર બનાવવા વિનંતી કરી.<ref name="Lifeand">{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|title=Life and Faith of Swaminarayan: Bhuj - Kutch|access-date=2020-11-25|archive-date=2008-05-18|archive-url=https://web.archive.org/web/20080518132319/http://www.swaminarayan-oldham.org/Life_and_Faith_Book/Chapter4_Swaminarayan_Sampraday/Ch4__Life_and_Faith.htm#_Bhuj_–_Kutch|url-status=dead}}</ref> ભગવાન સ્વામિનારાયણે વૈષ્ણવનાનંદ સ્વામીને સંતોની ટુકડી સાથે ભુજ જવા અને મંદિર નિર્માણ કરવાનું કહ્યું. વૈષ્ણવાનંદ સ્વામી અને બીજા સંતો ૧૮૨૨માં ભુજ ગયા, મંદિરની જમીનની નજીકના સ્થળે પડાવ કર્યો, જટિલતાઓ અને મિનીટના હિસાબ સાથે મંદિર નિર્માણનું આયોજન કર્યું, અને એક વર્ષના ટૂંકા ગાળામાં, તેઓએ નરનારાયણ દેવના ધામ એવા મંદિરનું નિર્માણ કર્યું.<ref name="Lifeand" /> પાછળથી રામાનંદ સ્વામી દ્વારા કચ્છ પ્રદેશમાં સત્સંગ ફેલાવામાં આવ્યો. તેમણે સતત ભુજ અને કચ્છના અન્ય સ્થળોની મુલાકાત લીધી. ભગવાન સ્વામિનારાયણે આ મંદિરને ભારતના પશ્ચિમ પટ્ટામાં રાખ્યું હતું અને પોતે નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી અને તેમના પોતાના સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે મંદિરના કેન્દ્રિય ગર્ભગૃહમાં કરી હતી. ભગવાનની આ અભિવ્યક્તિઓ ઉપરાંત પૂર્વી ગુંબજ હેઠળના કેન્દ્રિય ગુંબજમાં રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને પશ્ચિમ ગુંબજ ઘનશ્યામ મહારાજ બેઠા છે. ''રૂપ ચોકી'' - આંતરિક મંદિરનો મુખ્ય ચોરસ [[ગણેશ|ગણપતિ]] અને [[હનુમાન]]ની છબીઓ ધરાવે છે. મંદિરમાં આવેલ''અક્ષર ભવન'' સ્વામિનારાયણની વ્યક્તિગત વસ્તુઓનો ભંડાર છે જેનો તેમણે તેમના જીવનમાં ઉપયોગ કર્યો છે. == ગુજરાતનો ભૂકંપ == [[ચિત્ર:Old_Bhuj_Temple.jpg|thumb|ભૂકંપ દ્વારા તૂટેલો મંદિરનો ભાગ]] [[ચિત્ર:New_Temple_Shri_Swaminarayan_Mandir_Bhuj.jpg|thumb|નવું મંદિર]] ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|ભૂકંપે]] સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સાથે સંકળાયેલા આ મંદિર સહીત ભુજ શહેરનો ખૂબ નાશ કર્યો. ભારતમાં વસતા કચ્છના સંતો અને ''સત્સંગીઓએ'' તથા વિદેશમાં વસતા ''સત્સંગીઓએ'' સ્થળથી થોડા અંતરે નવું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.<ref>{{Cite web|url=http://www.swaminarayan-oldham.org/temples_page.htm|title=Swaminarayan Temples: Bhuj|access-date=2020-11-25|archive-date=2008-05-18|archive-url=https://web.archive.org/web/20080518132359/http://www.swaminarayan-oldham.org/temples_page.htm|url-status=dead}}</ref> <ref>{{Cite news|url=http://www.rediff.com/news/2002/jan/26quak2.htm?mh|title='We have to get on with our lives'|date=27 January 2002|publisher=Rediff|first=Savera R|last=Someshwar|access-date=21 October 2018}}</ref> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://www.swaminarayan.faith/ મંદિરની સત્તાવાર વેબસાઇટ] * [http://www.nativeplanet.com/travel-guide/all-about-swaminarayan-temple-bhuj-001168.html સ્વામિનારાયણ મંદિર વિશે] * [http://www.bhujdham.com/ શ્રી નરનારાયણ દેવ નૂતન મંદિર મહોત્સવ ૨૦૧૦ - ભુજ] [[શ્રેણી:મંદિરો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:કચ્છ જિલ્લો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] 34qjdfu05pd5jx041l3g5o1jmlyyo75 સ્વામીનારાયણ મંદિર, ગઢડા 0 121671 899955 878182 2026-04-13T08:31:22Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899955 wikitext text/x-wiki {{Infobox Hindu temple |name=સ્વામીનારાયણ મંદિર, ગઢડા. |elevation_m= |creator=[[સ્વામિનારાયણ]] |year_completed=૯ ઓક્ટોબર ૧૮૨૮ |inscriptions= |monument_quantity= |temple_quantity= |architecture= |festivals= |deity=ગોપીનાથજી મહારાજ, રાધિકાજી, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ, ભક્તિ, વાસુદેવ, સૂર્ય નારાયણ, શ્રી કૃષ્ણ, બળદેવ, રેવતીજી |location=[[ગઢડા]] |image=Gadhada Swaminarayan Temple.jpg |district= |state=[[ગુજરાત]] |country=[[ભારત]] |coordinates= |map_caption=ગુજરાતમાં સ્થાન |map_type=<!-- India Gujarat --> |caption=ગઢડા મંદિર |alt= |website=www.shrigopinathji.com }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર, ગઢડા''' જે શ્રી ગોપીનાથજી દેવ મંદિર તરીકે પણ ઓળખાય છે, [[ગઢડા]]માં આવેલ એક હિંદુ મંદિર છે. આ મંદિર [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણ ભગવાને ]] બંધાવ્યું હતું.<ref name="isbn81-7835-014-9">{{Cite book|url=https://books.google.com/books?id=nxtnsT8CdZ4C&printsec=copyright&dq=swaminarayan+temple+ahmedabad|title=Encyclopaedia of Tourism Resources in India|last=Manohar Sajnani|publisher=Kalpaz Publications|year=2006|isbn=81-7835-014-9|location=|page=126,127|doi=|oclc=|access-date=}}</ref> == ગોપીનાથજી મંદિર વિશે == [[ચિત્ર:Gopinathji_Maharaj_Gadhada_Mandir.jpg|thumb|200x200px|મંદિરની મધ્યમાં હરિકૃષ્ણ અને ગોપીનાથની મુર્તીઓ]] આ મંદિર ભગવાન સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલાં છ મંદિરોમાંનું એક છે . <ref>http://www.gopinathji.com</ref> [[ગઢડા]]માં આ મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણના ભક્તો હતા. મંદિર તેમના નિવાસસ્થાનના આંગણામાં બનાવવામાં આવ્યું હતું.<ref>{{Harvard citation no brackets|Williams|2001}}</ref> સ્વામિનારાયણની સલાહ અને માર્ગદર્શન હેઠળ મંદિરનું કામનું આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણે બાંધકામની દેખરેખ રાખી અને પત્થરો અને ખલ ઉપાડીને, મંદિરના નિર્માણમાં હાથથી સેવામાં પણ મદદ કરી. આ મંદિરમાં બે મજલો અને ત્રણ ગુંબજ છે. તે કોતરણીથી સજ્જ છે. આ મંદિર એક ઊંચા ઓટલાના ભાગ પર મૂકવામાં રાખવામાં આવ્યું છે, તે એક વિશાળ ચોરસ છે અને તેમાં સન્યાસી અને યાત્રાળુઓ માટે મોટી ધર્મશાળાઓ અને રસોડાઓ સાથે પ્રાથના ખંડ છે.<ref name="isbn81-7835-014-9"/> ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને [[વસુદેવ|વાસુદેવ]] અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, [[કૃષ્ણ]] અને [[સૂર્ય (દેવ)|સૂર્યનારાયણ]]. હરિકૃષ્ણની મૂર્તિને સ્વામિનારાયણની જેવોજ દેહ (કાળ-કાઠી) પણ છે.<ref>{{Cite web|url=http://www.swaminarayan.info/Temples/Display.asp?CatID=6&Chapter=79|title=Shree Swaminarayan Temple, Gadhada|publisher=Shree NarNarayan Dev Gadi|access-date=23 April 2013|archive-date=25 જુલાઈ 2015|archive-url=https://web.archive.org/web/20150725020909/http://www.swaminarayan.info/Temples/Display.asp?CatID=6&Chapter=79|url-status=dead}}</ref> == લક્ષ્મી વાડી == લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) નગરથી થોડે દૂર આવેલું છે. લક્ષ્મીવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં [[નિષ્કુળાનંદ સ્વામી|નિશ્કુળાનંદ સ્વામીનો]] એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો. == અન્ય માહિતી == સ્વામિનારાયણ દ્વારા મૂર્તિઓ સ્થાપિત કર્યા ઉપરાંત, મંદિર સ્વામિનારાયણની ઘણી યાદોનું સ્થળ છે. આંતરિક મંદિરમાં પૂજા પરિક્રમા પથ પર, ''ઘનશ્યામની'' મૂર્તિ ઉત્તર દિશા તરફ છે. આ ''[[પ્રસાદ|પ્રસાદી]]'' મંદિરમાં મંદિરના સંગ્રહાલયમાં પ્રદર્શિત સ્વામિનારાયણની ''પ્રસાદી વસ્તુઓ'' છે. મંદિરની દક્ષિણ તરફ, એક [[લીમડો|લીમડાનું]] એક મોટું [[લીમડો|વૃક્ષ]] અને વસુદેવનો ઓરડો છે જ્યાં સ્વામિનારાયણે અનેક પ્રવચનો આપ્યા જે [[વચનામૃત]] શાસ્ત્રમાં નોંધાયેલા છે. દાદા ખાચરનો દરબાર તેના મૂળ સ્વરૂપમાં સચવાયો છે. પાછળની બાજુએ, અક્ષર ઓરડી મંદિર અને ગંગાજળીયો વાવ છે. સ્વામિનારાયણ અને તેના સંતો [[ઘેલો નદી]]માં સ્નાન કરતા હતા.<ref name="isbn81-7835-014-9"/> આ નદી મંદિરની દક્ષિણ તરફ વહે છે. ત્યાં ''પ્રસાદી'' નદીનો પટ - નારાયણ ધરો અને સહસ્ત્ર ધારો આવેલ છે જેની સ્વામિનારાયણ વારંવાર મુલાકાત લેતા હતા. નદીના કાંઠે [[શિવ|નીલકંઠ]] અને [[હનુમાન|હનુમાનના]] નાના મંદિરો છે. અન્ય પવિત્ર સ્થળો, હનુમાન મંદિર માટે નાળિયેરી ધાર [નાના પર્વત], ભક્તિ બાગ અને રાધાવાવ છે જે લગભગ ગઢડાથી ૨ કિ.મી. દુર છે. મે ૨૦૧૨ માં, મંદિરના શિખરો સોનાથી ઢાળવામાં આવ્યા હતા, જેનાથી તે ગુજરાતમાં સૌ પ્રથમ સોનાનું શિખર ધરાવતું મંદિર બન્યું હતું. આ કાર્યમાં {{INRConvert|210|m}} ખર્ચ આવ્યો હતો.<ref name="toim12">{{Cite news|title=Rs 21cr spires for Gujarat's first golden temple|url=http://articles.timesofindia.indiatimes.com/2012-05-04/ahmedabad/31572254_1_golden-temple-devotees-visit-lord-swaminarayan|access-date=4 May 2012|work=Times of India|date=4 May 2012|archive-date=27 જાન્યુઆરી 2013|archive-url=https://archive.today/20130127041818/http://articles.timesofindia.indiatimes.com/2012-05-04/ahmedabad/31572254_1_golden-temple-devotees-visit-lord-swaminarayan|url-status=dead}}</ref> == નોંધો == {{Reflist}} == સંદર્ભ == * {{Cite book|title=Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=978-0-521-65422-7|ref=harv}}<bdi>{{Cite book|title=Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=978-0-521-65422-7|ref=harv}}</bdi> {{Cite book|title=Introduction to Swaminarayan Hinduism|last=Williams|first=Raymond|publisher=Cambridge University Press|year=2001|isbn=978-0-521-65422-7|ref=harv}} ==બાહ્ય કડીઓ== * [http://www.swaminarayansatsang.com સ્વામીનારાયણ મંદિરની વેબસાઈટ ] {{Webarchive|url=https://web.archive.org/web/20221103094050/http://www.swaminarayansatsang.com/ |date=2022-11-03 }} [[શ્રેણી:બોટાદ જિલ્લો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] [[શ્રેણી:મંદિરો]] 5j6v008w3g9hsfrlxvlhskotlmory6r સ્વામિનારાયણ મંદિર, ભુજ (નવું મંદિર) 0 121711 899957 885146 2026-04-13T08:31:54Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899957 wikitext text/x-wiki {{Infobox Hindu temple |name=સ્વામિનારાયણ મંદિર, ભુજ |elevation_m= |creator= |year_completed=૧૮ મે ૨૦૧૦ |inscriptions= |monument_quantity= |temple_quantity= |architecture= |festivals= |deity=નર નારાયણ |location=[[ભુજ]] |image=New Temple Shri Swaminarayan Mandir Bhuj.jpg |district=|state=[[ગુજરાત]] |country=ભારત |coordinates= |map_caption=ગુજરાતમાં સ્થાન |map_type=<!-- India Gujarat --> |caption=ઉદ્ઘાટન પછીનું મંદિર |alt= |website={{URL|http://bhujmandir.org}} }} '''શ્રી સ્વામિનારાયણ મંદિર''', [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના [[ભુજ]]માં એક મંદિર સંકુલ છે, જેનું સંચાલન [[હિંદુ|હિન્દુ ધર્મના]] એક સ્વામિનારાયણ સંપ્રદાયની નર નારાયણ દેવ ગાદી દ્વારા કરવામાં આવે છે. મંદિરનો ઉદઘાટન સમારોહ ૧૫ થી ૨૩ મે ૨૦૧૦ દરમિયાન યોજાયો હતો.<ref name="DNA1">{{Cite news|title=Bhuj temple to boost hospitality industry|url=http://www.dnaindia.com/india/report_bhuj-temple-to-boost-hospitality-industry_1304448|publisher=Daily News & Analysis|date=29 October 2009|access-date=18 November 2009}}</ref><ref name="DG">{{Cite news|title=Modi opens Bhuj Narnarayandev Mandir|url=http://deshgujarat.com/2010/05/18/modi-opens-bhuj-narnarayandev-mandir/|publisher=Desh Gujarat|date=18 May 2010|access-date=20 January 2011}}</ref> == ઇતિહાસ == [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ભૂકંપ]]થી [[ભુજ]] શહેરના મોટા ભાગના વિસ્તારો વિખેરાઇ ગયા જેમાં ૧૮૨૪માં [[સ્વામિનારાયણ]] દ્વારા બંધાવવામાં આવેલ જુનું શ્રી [[સ્વામીનારાયણ મંદિર, ભુજ]] પણ હતું. તેને બદલેે બનાવેલ નવું મંદિર ફક્ત આરસ અને સોનાથી બનેલું છે. સ્વામિનારાયણની મૂર્તિ માટેનું સિંહાસન, મંદિરના ગુંબજ અને દરવાજા સોનાના છે જ્યારે થાંભલા અને છત આરસની બનેલી છે.<ref name="DNA1"/> મૂળ કેન્દ્રિય દેવતા નર નારાયણ અને ''હરિકૃષ્ણ''ના રૂપમાં સ્વામિનારાયણનીની મૂર્તિઓ, રાધા કૃષ્ણ, સ્વામિનારાયણ  ''ઘનશ્યામ'' ના રૂપમાં અને ''સુખ શૈયા'' અને અન્યના સાથે જૂની મંદિરથી નવા મંદિરમાં ખસેડવામાં આવી હતી. <ref>{{Cite web|url=http://bhujdham.org/|title=Shree Narnarayan Dev Nutan Mandir Mahotsav 2010}}</ref> નવું મંદિર {{Convert|5|acres|m2}} જમીનમાં ૧ અબજ [[ભારતીય રૂપિયો|ભારતીય રૂપિયા]] (૧૦૦ કરોડ) ના ખર્ચે બનાવવામાં આવ્યું. આરસથી બનાવેલ, છત અને જટિલ કોતરણીઓ વાળા સ્તંભો સૌથી ખર્ચાળ મંદિરને શણગારે છે જે તાજેતરમાં ભારતના ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવેલા છે.<ref name="DNA2">{{Cite news|title=Marble marvel coming up at Bhuj|url=http://www.dnaindia.com/india/report_marble-marvel-coming-up-at-bhuj_1303167|publisher=Daily News & Analysis|date=26 October 2009|access-date=26 October 2009}}</ref> મંદિરના ઉદઘાટન સમારોહમાં યુનાઇટેડ કિંગડમ અને [[આફ્રિકા|આફ્રિકા]]ના વિવિધ ભાગો સહિત વિદેશી લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ હોટેલિયર્સ એસોસિએશનના સભ્યના અંદાજ મુજબ, ઓક્ટોબર, ૨૦૦૯ સુધીમાં, ભુજમાં હોટલના ૭૫% રૂમો તે સમયગાળા માટે બુક કરાયા હતા, જે દરમિયાન ઉદઘાટન સમારોહ યોજાનાર છે.<ref name="DNA1"/> વાહનોનો ધસારો, જ્યુબિલી ગ્રાઉન્ડ અને ઘાસડા ગ્રાઉન્ડ, ભુજમાં બે મોટા મેદાનનો ઉપયોગ પાર્કિંગની વ્યવસ્થા માટે કરવામાં આવશે. મંદિરના અધિકારીઓ આ સમયગાળા દરમિયાન આશરે ૫૦૦,૦૦ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.<ref name="DNA2"/> 'સહજાનંદ' નામની સ્વામિનારાયણના જીવન અને ઉપદેશો પરની પ્રથમ 3-ડી ચલચિત્ર મંદિરના ઉદઘાટન સમારોહના ભાગ રૂપે બતાવવામાં આવી હતી. એસ3ડી કેમેરાથી છાયાચીત્રિત, તે ભારતમાં આ પ્રકારની પ્રથમ ચલચિત્ર હોવાનો દાવો કરવામાં આવે છે.<ref name="TOI">{{Cite news|title=Story of Swaminarayan told by Shaikh bros|url=http://articles.timesofindia.indiatimes.com/2010-04-08/ahmedabad/28132411_1_swaminarayan-temple-20-minute-film-nid|publisher=Times of India|date=8 April 2010|access-date=23 April 2010|archive-date=૧૧ ઓગસ્ટ ૨૦૧૧|archive-url=https://web.archive.org/web/20110811061310/http://articles.timesofindia.indiatimes.com/2010-04-08/ahmedabad/28132411_1_swaminarayan-temple-20-minute-film-nid|url-status=dead}} {{Webarchive|url=https://web.archive.org/web/20110811061310/http://articles.timesofindia.indiatimes.com/2010-04-08/ahmedabad/28132411_1_swaminarayan-temple-20-minute-film-nid|date=2011-08-11}}</ref> == છબીઓ == <gallery mode="packed" heights="134"> ચિત્ર:Bhuj Temple under construction.jpg|નિર્માણાધીન મંદિર ચિત્ર:Vigna Vinayak.jpg|[[ગણેશ]] ચિત્ર:Marble Nataraja.jpg|શિવ નટરાજની આરસની કોતરણીની તસવીર ચિત્ર:Swaminarayan with Paramhansas.jpg|સ્વામિનારાયણ અને પરમહંસનું નિરૂપણ કરતી પીલર કોતરણી ચિત્ર:Shikhar.jpg|એક બાજુથી શિખર ચિત્ર:Marble carvings.jpg| ચિત્ર:Marble Pillars.JPG|આરસના થાંભલા ચિત્ર:Swaminarayan Mandir Bhuj sabhamandap.jpg|સભામંડપ ઉપર ચિત્ર:Marble Radha Krishna.jpg|રાધા કૃષ્ણ ચિત્ર:Marble pillar.jpg|આરસના થાંભલા પર જટિલ કોતરકામ ચિત્ર:Marble carving.jpg| ચિત્ર:Kastabhanjan.jpg|[[હનુમાન]] ચિત્ર:Bhuj mandir marble work.jpg| ચિત્ર:Bhuj temple marble work.jpg| ચિત્ર:Swaminarayan Temple Bhuj.jpg|સ્વામિનારાયણ મંદિર ભુજ ચિત્ર:Wall carvings.JPG|યોજના ચિત્ર:Kaliya daman by Krishna.jpg|[[કૃષ્ણ]] દ્વારા કાળીયા નાગની જીત દર્શાવતી મંદિરની બહારની પ્રતિમા ચિત્ર:Main Gate of Swaminarayan Temple Bhuj.jpg|સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય દરવાજો </gallery> == સંદર્ભો == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://bhujmandir.org/ સત્તાવાર મંદિર વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20030207173707/http://www.bhujmandir.org/ |date=2003-02-07 }} [[શ્રેણી:કચ્છ જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન]] ckxhsl6jvuylsythl8xhzckia7b43ke મહંત સ્વામી મહારાજ 0 122609 899928 893355 2026-04-13T08:17:11Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899928 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox Hindu leader | name = મહંત સ્વામી મહારાજ | image = Mahant Swami Maharaj.jpg | religion = [[હિંદુ]] | birth_date = ૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૩ | birth_place = [[જબલપુર]], [[મધ્ય પ્રદેશ]], [[ભારત]] |sect = [[સ્વામિનારાયણ સંપ્રદાય]] | birth_name = વિનુ પટેલ | guru = [[યોગીજી મહારાજ]],<ref>http://www.baps.org/Article/2011/Interviews-2294.aspx</ref> [[પ્રમુખ સ્વામી મહારાજ]]<ref>http://www.baps.org/About-BAPS/Mahant-Swami-Maharaj.aspx</ref> | honors = પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુ | website = {{URL|www.baps.org}} | caption = મહંત સ્વામી મહારાજ | philosophy= [[ અક્ષરપુરુષોત્તમ દર્શન]] }} '''મહંત સ્વામી મહારાજ''' [[બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા|બીએપીએસ સંસ્થા]]<nowiki/>ના હાલના વડા અને [[પ્રમુખ સ્વામી મહારાજ]]ના પટ્ટ શિષ્ય છે. તેઓ [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]] ના છઠા આધ્યાત્મિક વારસદાર માનવામાં આવે છે.<ref name="db">{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-MAT-latest-anand-news-034004-822357-NOR.html|title=વિનુ પટેલ મહંત સ્વામી કેવી રીતે બન્યા?|website= divyabhaskar.co.in|access-date=૧૯ જુલાઇ ૨૦૨૩}}</ref> તેમણે સંસ્થાના આંતરરાષ્ટ્રીય મહોત્સવો,[[અક્ષરધામ (દિલ્હી)|અક્ષરધામ]], પ્રવચન - કથાવાર્તા, બાળ-યુવા પ્રવૃત્તિઓ વગેરેમાં મહત્વનું યોગદાન આપ્યું છે.<ref>{{Cite web|last=Chaitali|date=2016-09-24|title=BAPSના વડા મહંત સ્વામીનો જન્મદિવસ, જાણો તેમની ખાસ વાતો|url=https://gujarati.oneindia.com/news/gujarat/swaminarayan-baps-mahant-swami-birthday-special-030345.html|url-status=live|access-date=2023-05-12|website=|language=gu}}</ref> == પ્રારંભિક જીવન == મહંત સ્વામી મહારાજનો જન્મ 13 સપ્ટેમ્બર 1933 (ભાદરવા વદ 9, સંવત 1989)ના રોજ [[મધ્ય પ્રદેશ|મધ્યપ્રદેશ]], ભારતના [[જબલપુર]]માં ડાહીબેન અને મણિભાઈ નારાયણભાઈ પટેલને ત્યાં થયો હતો. થોડા દિવસો પછી, [[બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા|BAPS]] ના સ્થાપક [[શાસ્ત્રીજી મહારાજ|શાસ્ત્રીજી મહારાજે]] [[જબલપુર]]ની મુલાકાત લીધી, જ્યાં તેમણે નવજાત બાળકને આશીર્વાદ આપ્યા અને તેનું નામ કેશવ રાખ્યું. પરંતુ, તેમનો પરિવાર તેમને પ્રેમથી વિનુ કહેતો હતો. મણિભાઈ મૂળ ગુજરાતના [[આણંદ]]ના વતની હતા અને તેઓ વ્યવસાય અર્થે જબલપુરમાં સ્થાયી થયા હતા. વિનુભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમની શાળામાં પૂર્ણ કરીને તેમના પ્રારંભિક વર્ષો જબલપુરમાં વિતાવ્યા. જબલપુરની ક્રાઈસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં તેનું 12મું ધોરણ પૂરું કર્યું. ત્યારબાદ, તેઓ તેમના માતાપિતા સાથે તેમના વતન આણંદમાં પાછા ફર્યા, જ્યાં તેમણે કૃષિ કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. 1951-52માં, તેઓ [[શાસ્ત્રીજી મહારાજ]]ના શિષ્ય [[યોગીજી મહારાજ]]ના સંપર્કમાં આવ્યા. તેમણે યોગીજી મહારાજ સાથે તેમની ઉનાળાની રજાઓમાં પ્રવાસ કર્યો. [[યોગીજી મહારાજ]]નો નિઃસ્વાર્થ પ્રેમ યુવાન વિનુભાઈને પોતાની નજીક લઈ ગયો. વિનુભાઈએ [[આણંદ]]માંથી કૃષિમાં સ્નાતકની પદવી મેળવી અને યોગીજી મહારાજ સાથેના સંગતથી તેમને ત્યાગનો માર્ગ અપનાવવાની પ્રેરણા મળી. 1957માં [[યોગીજી મહારાજ|યોગીજી મહારાજે]] તેમને પાર્ષદ દીક્ષા આપી અને તેમનું નામ વિનુ ભગત રાખ્યું. પછી, યોગીજી મહારાજે તેમને તેમના રોજિંદા પત્રવ્યવહાર અને અન્ય સેવાઓની દેખરેખ રાખવા માટે તેમના વિચરણમાં તેમની સાથે રહેવા કહ્યું. 1961 માં, [[ગઢડા]]માં BAPS સ્વામિનારાયણ મંદિરના કળશ મહોત્સવ પ્રસંગે, યોગીજી મહારાજે 51 શિક્ષિત યુવાનોને ભાગવતી દીક્ષા આપી હતી. તેમાંથી વિનુ ભગતનું નામ સાધુ કેશવજીવનદાસ આપવામાં આવ્યું હતું. ત્યારપછી યોગીજી મહારાજે [[મુંબઈ]]માં 51 નવા દીક્ષિત સાધુઓને સંસ્કૃતનો અભ્યાસ કરવાની સૂચના આપી. સ્વામી કેશવજીવનદાસને દાદર મંદિર ખાતે તેમના વડા ('મહંત') તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેથી સમય જતાં તેઓ '''મહંત સ્વામી''' તરીકે જાણીતા બન્યા.<ref>{{Cite web|title=Mahant Swami Maharaj|url=https://www.baps.org/About-BAPS/TheFounder–BhagwanSwaminarayan/TheSpiritualLineage-TheGuruParampara/Mahant-Swami-Maharaj.aspx|access-date=2023-05-25|website=BAPS|language=en-US}}</ref> == બીએપીએસ સંસ્થાના ગુરુ તરીકે == સન ૨૦૧૬માં પ્રમુખ સ્વામીના અવસાન પૂર્વે તેમણે પત્ર લખી સંસ્થાના વડીલ સંતોની હાજરીમાં તેમને [[BAPS સ્વામિનારાયણ સંસ્થા|બીએપીએસ સંસ્થાના]] પ્રમુખ અને ગુરુ બનાવ્યા.<ref>https://www.divyabhaskar.co.in/news/GUJ-GNG-know-about-baps-new-chief-mahant-swami-aka-keshavjivan-swami-gujarati-news-5416404-PHO.html</ref> મહંત સ્વામીએ દેશ વિદેશમાં મંદિર નિર્માણ કરાવ્યું છે, જેમાં અમેરિકાના રોબિન્સવિલમાં સ્વામીનારાયણ [[અક્ષરધામ]] અને અબુધાબીમાં પણ સ્વામીનારાયણ મંદિર નિર્માણ થઇ રહ્યા છે. ૫૦૦ જેટલા સાધુઓને દીક્ષા આપી, છાત્રાલય અને હોસ્પિટલનું નિર્માણ કરાવી સંસ્થાનો આંતરરાષ્ટ્રીય વિકાસ કરી રહ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશોનો પ્રચાર કરી રહ્યા છે.<ref>{{Cite web|last=ટીમ|first=એબીપી અસ્મિતા વેબ|date=2016-08-14|title=પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંત સ્વામી વિશે જાણો તમામ માહિતી|url=https://gujarati.abplive.com/bhavnagar/mahant-swami-is-heir-of-pramukh-swami-maharaj-73682|access-date=2023-05-13|website=gujarati.abplive.com|language=gu}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] [[શ્રેણી:૧૯૩૩માં જન્મ]] ic4pvjzcw4nowwy8uorx4qtn3wal69g અક્ષરપુરુષોત્તમ દર્શન 0 138694 900013 893594 2026-04-13T10:21:07Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900013 wikitext text/x-wiki '''અક્ષરપુરુષોત્તમ દર્શન''' સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક [[સ્વામિનારાયણ|સ્વામિનારાયણ ભગવાને]] રચેલું તત્વદર્શન છે. આ દર્શનનું સંપાદન ભગવાન સ્વામિનારાયણના શિષ્ય અને [[બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા|બીએપીએસ]]ના પૂર્વ વડા [[પ્રમુખ સ્વામી મહારાજ]]ની આજ્ઞાથી ભદ્રેશદાસ સ્વામીએ કર્યું છે. આ દર્શન જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પંચ તત્વો સનાતન છે એવું પ્રતિપાદિત કરે છે. જેના અનુસાર જીવથી લઈ ને ઈશ્વરકોટી સુધીના તત્વો પર માયાનું નિયંત્રણ છે. માત્ર બ્રહ્મ અને પરબ્રહ્મ જ માયાથી મુકત છે અને એ બ્રહ્મતત્વ [[ગુણાતીતાનંદ સ્વામી]] છે. સર્વથી પર જે પરબ્રહ્મ તત્વ છે એ [[સ્વામિનારાયણ ભગવાન]] છે.<ref>{{Cite web|last=Today|first=Hinduism|date=2019-10-01|title=Educational Insight: Akshar-Purushottam School of Vedanta|url=https://www.hinduismtoday.com/magazine/educational-insight-akshar-purushottam-school-of-vedanta/|access-date=2023-04-12|website=Hinduism Today|language=en-US}}</ref>અને માયા થી મુકત થવા માટે જીવ એ બ્રહ્મસ્વરૂપ ગુરુ નો આશ્રય લઈને પરબ્રહ્મ ની ભક્તિ કરવી જોઈએ. એવો સિદ્ધાંત આ દર્શન પ્રતિપાદિત કરે છે. ગોંડલ ખાતે યોજાયેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં કાશીના વિદ્વાનોની વિખ્યાત સંસ્થા ‘શ્રી કાશી વિદ્વત્ પરિષદ’ દ્વારા ભગવાન સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાનને એક મૌલિક અને સ્વતંત્ર વૈદિક તત્ત્વજ્ઞાન તરીકે માની ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ને વેદાંત પરંપરામાં નવા દર્શન તરીકે માન્યતા આપવામાં આવી હતી.<ref>{{cite web|title=અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણીય વેદાંતને નવા દર્શન તરીકે માન્યતા|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-175003-972492-NOR.html|access-date=૨૦૨૩-૦૪-૦૮|work=[[દિવ્ય ભાસ્કર]]}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{સ્ટબ}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] 0zt7ab9brv2lr8jq5k93w4mxu1y5yct યોગીજી મહારાજ 0 139504 899919 847824 2026-04-13T07:58:03Z NehalDaveND 16118 [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899919 wikitext text/x-wiki {{Infobox Hindu leader | name = યોગીજી મહારાજ | image = Yogiji_Maharaj.jpg | religion = [[હિંદુ ધર્મ|હિંદુ]] | birth_date = | birth_place = [[ધારી]], [[ગુજરાત]], [[ભારત]] | birth_name = ઝીણા ભગત | guru = [[શાસ્ત્રીજી મહારાજ]]<ref>{{Cite web|title=Interviews|url=https://www.baps.org/Article/2011/Interviews-2294.aspx|access-date=2023-05-31|website=BAPS|language=en-US}}</ref><ref>{{Cite web|title=Mahant Swami Maharaj|url=https://www.baps.org/About-BAPS/TheFounder–BhagwanSwaminarayan/TheSpiritualLineage-TheGuruParampara/Mahant-Swami-Maharaj.aspx|access-date=2023-05-31|website=BAPS|language=en-US}}</ref> | honors = બ્રહ્મસ્વરૂપ ગુરુ | website = {{URL|www.baps.org}} | caption = યોગીજી મહારાજ }} '''યોગીજી મહારાજ''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત અને ભગવાન [[સ્વામિનારાયણ]]ના ચતુર્થ આધ્યાત્મિક અનુગામી હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના [[ધારી]] ગામે એક લોહાણા વેપારી પરિવારમાં થયો હતો. તેમણે ૧૬ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધી અને સાધુ જ્ઞાનજીવનદાસજી નામ ધારણ કર્યું. તેઓ'યોગી'ના હુલામણાં નામે જાણીતા હતા. "ભગવાન સૌનું ભલું કરો"<ref>{{Cite web|title=Spiritual Lineage|url=https://pramukhswami.org/gu/spiritual-lineage/|access-date=2023-05-16|website=pramukhswami.org|language=gu-IN}}</ref> તેમનો મંત્ર હતો. == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી: હિંદુ સંત]] [[શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] 31vduyg4yfst6u1l2ila4018ieannca 899925 899919 2026-04-13T08:00:21Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 899925 wikitext text/x-wiki {{Infobox Hindu leader | name = યોગીજી મહારાજ | image = Yogiji_Maharaj.jpg | religion = [[હિંદુ ધર્મ|હિંદુ]] | birth_date = | birth_place = [[ધારી]], [[ગુજરાત]], [[ભારત]] | birth_name = ઝીણા ભગત | guru = [[શાસ્ત્રીજી મહારાજ]]<ref>{{Cite web|title=Interviews|url=https://www.baps.org/Article/2011/Interviews-2294.aspx|access-date=2023-05-31|website=BAPS|language=en-US}}</ref><ref>{{Cite web|title=Mahant Swami Maharaj|url=https://www.baps.org/About-BAPS/TheFounder–BhagwanSwaminarayan/TheSpiritualLineage-TheGuruParampara/Mahant-Swami-Maharaj.aspx|access-date=2023-05-31|website=BAPS|language=en-US}}</ref> | honors = બ્રહ્મસ્વરૂપ ગુરુ | website = {{URL|www.baps.org}} | caption = યોગીજી મહારાજ }} '''યોગીજી મહારાજ''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત અને ભગવાન [[સ્વામિનારાયણ]]ના ચતુર્થ આધ્યાત્મિક અનુગામી હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના [[ધારી]] ગામે એક લોહાણા વેપારી પરિવારમાં થયો હતો. તેમણે ૧૬ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધી અને સાધુ જ્ઞાનજીવનદાસજી નામ ધારણ કર્યું. તેઓ'યોગી'ના હુલામણાં નામે જાણીતા હતા. "ભગવાન સૌનું ભલું કરો"<ref>{{Cite web|title=Spiritual Lineage|url=https://pramukhswami.org/gu/spiritual-lineage/|access-date=2023-05-16|website=pramukhswami.org|language=gu-IN}}</ref> તેમનો મંત્ર હતો. == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{વ્યક્તિ-સ્ટબ}} [[શ્રેણી: હિંદુ સંત]] [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત]] 34ee7tzjza433k8xjzasfsq3cc5kd0q બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા 0 139527 899935 893684 2026-04-13T08:21:58Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899935 wikitext text/x-wiki {{સુધારો}} {{Infobox organisation | name = બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા | image = Akshardham Delhi.jpg | image_size = 250px | caption = [[ અક્ષરધામ (દિલ્હી)| BAPS સ્વામીનારાયણ અક્ષરધામ (નવી દિલ્હી)]] | logo = | logo_size = | logo_caption = BAPS સ્વામિનારાયણ સંસ્થા | abbreviation = '''BAPS''' | formation = ૫ જૂન ૧૯૦૭ | type = ધાર્મિક સંસ્થા | headquarters = [[અમદાવાદ]], [[ગુજરાત]], ભારત | location = ૭,૫૬૯ Centers | area_served = વૈશ્વિક | founder = [[શાસ્ત્રીજી મહારાજ]] | leader_name = [[મહંત સ્વામી મહારાજ]] | website = {{URL|http://www.baps.org/}}<br />{{URL|http://www.pramukhswami.org/}} }} '''બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)''' એ એક સામાજિક-આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે જેનાં મૂળ વેદોમાં છે. તેના સ્થાપક અને પ્રવર્તક ભગવાન [[સ્વામિનારાયણ]] (૧૭૮૧-૧૮૩૦) હતા. ૧૯૦૭માં [[શાસ્ત્રીજી મહારાજ]] (૧૮૬૫-૧૯૫૧) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના અનુયાયીઓ [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]] ને પરબ્રહ્મ માની તેમની ઉપાસના કરે છે, અને તેઓ ગુણાતીત ગુરુમાં હંમેશા પ્રગટ રહે છે, એવી માન્યતા ધરાવે છે.<ref>{{Cite web|title=Bhagwan Swaminarayan - His Life and Work|url=http://swaminarayan.org/lordswaminarayan/index.htm|access-date=2023-07-05|website=swaminarayan.org}}</ref><ref>{{Cite web|title=BAPS Swaminarayan Sanstha|url=http://www.swaminarayan.org/aboutus/index.htm|url-status=live|access-date=2023-05-11|website=www.swaminarayan.org}}</ref> તેમના ગુણાતીત ગુરુઓમાં [[ગુણાતીતાનંદ સ્વામી]], [[ભગતજી મહારાજ]], [[શાસ્ત્રીજી મહારાજ]], [[યોગીજી મહારાજ]], [[પ્રમુખ સ્વામી મહારાજ]] અને વર્તમાન ગુરુ [[મહંત સ્વામી મહારાજ]]<nowiki/>નો સમાવેશ થાય છે.<ref>{{Cite web|title=History of BAPS|url=http://swaminarayan.org/introduction/history/index.htm|access-date=2023-07-05|website=swaminarayan.org}}</ref> BAPS સંસ્થા આઘ્યાત્મિક, નૈતિક, અને સામાજિક અને સમસ્યાઓનો સામનો કરવા માટે આપણા વિશ્વમાં દૂર દૂર સુધી પહોંચે છે. BAPS સમાજ, પરિવારો અને વ્યક્તિઓની સંભાળ રાખીને વિશ્વની સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે. ૭,૫૬૯ થી વધુના વિશ્વવ્યાપી નેટવર્ક દ્વારા તેનું સાર્વત્રિક કાર્ય કેન્દ્રોને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાણ પ્રાપ્ત થયું છે. BAPS સંસ્થાના ૧૩૦૦થી વધુ મંદિરો, ૧૨૦૦થી વધુ સુશિક્ષિત સાધુઓ, ૫૫,૦૦૦થી વધુ સ્વયંસેવકો, હજારો બાળસભા કેન્દ્રો, સેકડો યુવાસભા કેન્દ્રો સિવાય લાખો રવિસભા અને મહિલાસભા કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં સત્સંગીઓને [[હિન્દુ ધર્મ]] અને [[સ્વામીનારાયણ સંપ્રદાય]] અંગેનું જ્ઞાન અપાય છે. == ઇતિહાસ == BAPS સંસ્થા નું તત્ત્વજ્ઞાન [[અક્ષરપુરુષોત્તમ દર્શન]] છે. આ દર્શન ના ઉદબોધક અને પ્રવર્તક ભગવાન [[સ્વામિનારાયણ]] હતા. તેમના દ્વારા સ્થાપિત સનાતન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું તેમના આઘ્યાત્મિક અનુગામી [[ગુણાતીતાનંદ સ્વામી]] એ પ્રચાર પ્રસાર કર્યો. [[ગુણાતીતાનંદ સ્વામી]] ના શિષ્ય [[ભગતજી મહારાજ]] એ કથાવાર્તા દ્વારા એનો પ્રચાર કર્યો. ભગતજી મહારાજ ના શિષ્ય [[શાસ્ત્રીજી મહારાજ]] એ 1907માં BAPS સંસ્થા ની સ્થાપના કરી. આના માટે તેમને અનેક કષ્ટો સહન કરવા પડ્યા, છતાંય તેમણે [[બોચાસણ]], [[ગોંડલ]],[[સાળંગપુર]],[[ગઢડા]] અને અટલાદરાં માં શિખરબદ્ધ મંદિરો નું નિર્માણ કર્યું. તેમના શિષ્ય [[યોગીજી મહારાજ]] દ્વારા આ સંસ્થા નું સંવર્ધન થયું. અને તેમના શિષ્ય [[પ્રમુખ સ્વામી મહારાજ]] એ આ સંસ્થા નો વિશ્વવ્યાપી વિકાસ કર્યો. અને તેમનાં શિષ્ય [[મહંત સ્વામી મહારાજ]] આજે BAPS ના પ્રમુખ અને ગુરુ પદે રહી સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ કરી રહ્યા છે.<ref>{{Cite web|title=History of BAPS|url=http://www.swaminarayan.org/introduction/history/index.htm|access-date=2023-05-12|website=www.swaminarayan.org}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * https://www.baps.org/About-BAPS/WhoWeAre/HistoryandMilestones.aspx {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{સ્ટબ}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] chq5ky8n9sl0p7z4irnovyhm431nj74 સ્વામીની વાતો 0 140146 900017 851117 2026-04-13T10:23:52Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900017 wikitext text/x-wiki {{Infobox religious text | image = [[File:Swamini Vaato Book Cover.jpg|thumb]] | caption =સ્વામીની વાતો ગ્રંથનું મુખપૃષ્ઠ | author = [[ભગતજી મહારાજ]] | religion = [[હિંદુ ધર્મ]] | language = [[ગુજરાતી]] | verses = }} '''સ્વામીની વાતો''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં [[ગુણાતીતાનંદ સ્વામી]]ની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]] એ ઉદ્‌બોધેલા [[વચનામૃત]] ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે.<ref name=":0">{{Cite web|title=Anirdesh Swamini Vato|url=https://www.anirdesh.com/vato/|access-date=2023-05-13|website=www.anirdesh.com}}</ref> == સંપાદકો == સ્વામીની વાતોનું સંપાદન [[ભગતજી મહારાજ]], સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્‌ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે.<ref name=":0" /> == સંદર્ભ == {{Reflist}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} {{સબસ્ટબ}} [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] 5frdc8hw3cuiapvq5h9ymic5d54tag9 શુકાનંદ સ્વામી 0 140329 899882 847858 2026-04-13T06:57:48Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899882 wikitext text/x-wiki '''શુકાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત હતા. તેઓ [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]ના અંગત સચિવ હતા તેથી તેમના જમણા હાથ તરીકે પણ ઓળખાતા. ભગવાન સ્વામિનારાયણનો પત્ર વ્યવહાર પણ તેઓ સંભાળતા હતા. શુકાનંદ સ્વામીનો જન્મ વિ.સં. ૧૮૫૫માં [[ડભાણ (તા. નડીઆદ)|ડભાણ]] ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જગન્નાથ હતુ. બાળપણથી જ તેઓ ભક્તિમાં રુચિ ધરાવતા હતા. ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મેળાપ થયો અને પરિણામે ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા તેઓ [[ગઢડા]] ગયા. દિક્ષા પ્રસંગે સ્વામીનારાયણે તેમને [[મુક્તાનંદ સ્વામી]] પાસે મોકલ્યા જેમણે તેમને દિક્ષા આપી શુકાનંદ નામ આપ્યું. તેમની વિદ્વતા, સાધુતા અને લેખનશૈલીથી ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન રહેતા. અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી. શુકાનંદ સ્વામીએ સતત ભગવાન સ્વામિનારાયણના પત્રો અને ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે. [[વચનામૃત]]માં પણ તેમને બહુ મોટા સાધુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શુકાનંદ સ્વામીએ [[સંસ્કૃત]]માં ૭ અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં ૯ ગ્રંથો લખ્યા છે. ૧૨ વર્ષ સુધી તાવથી પીડાઈ ને સં. ૧૯૨૫ની [[માગશર વદ ૫|માગશર વદ પાંચમ]]ના રોજ [[વડતાલ]]માં તેમનું અવસાન થયું.<ref>{{Cite web|date=2018-02-28|title=Shukanand Swami (Shuk Muni) - Personal Secretary of the Lord|url=https://www.swaminarayanvadtalgadi.org/swaminarayan-sant-shukanand-swami-shuk-muni-personal-secretary-of-the-lord/|access-date=2023-05-23|website=Swaminarayan Vadtal Gadi - SVG|language=en}}</ref> ==સંદર્ભો== {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] jd12ysqqqd5jihmzf9u3rfp0dhahov9 899883 899882 2026-04-13T06:58:00Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899883 wikitext text/x-wiki '''શુકાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત હતા. તેઓ [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]ના અંગત સચિવ હતા તેથી તેમના જમણા હાથ તરીકે પણ ઓળખાતા. ભગવાન સ્વામિનારાયણનો પત્ર વ્યવહાર પણ તેઓ સંભાળતા હતા. શુકાનંદ સ્વામીનો જન્મ વિ.સં. ૧૮૫૫માં [[ડભાણ (તા. નડીઆદ)|ડભાણ]] ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જગન્નાથ હતુ. બાળપણથી જ તેઓ ભક્તિમાં રુચિ ધરાવતા હતા. ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મેળાપ થયો અને પરિણામે ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા તેઓ [[ગઢડા]] ગયા. દિક્ષા પ્રસંગે સ્વામીનારાયણે તેમને [[મુક્તાનંદ સ્વામી]] પાસે મોકલ્યા જેમણે તેમને દિક્ષા આપી શુકાનંદ નામ આપ્યું. તેમની વિદ્વતા, સાધુતા અને લેખનશૈલીથી ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન રહેતા. અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી. શુકાનંદ સ્વામીએ સતત ભગવાન સ્વામિનારાયણના પત્રો અને ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે. [[વચનામૃત]]માં પણ તેમને બહુ મોટા સાધુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શુકાનંદ સ્વામીએ [[સંસ્કૃત]]માં ૭ અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં ૯ ગ્રંથો લખ્યા છે. ૧૨ વર્ષ સુધી તાવથી પીડાઈ ને સં. ૧૯૨૫ની [[માગશર વદ ૫|માગશર વદ પાંચમ]]ના રોજ [[વડતાલ]]માં તેમનું અવસાન થયું.<ref>{{Cite web|date=2018-02-28|title=Shukanand Swami (Shuk Muni) - Personal Secretary of the Lord|url=https://www.swaminarayanvadtalgadi.org/swaminarayan-sant-shukanand-swami-shuk-muni-personal-secretary-of-the-lord/|access-date=2023-05-23|website=Swaminarayan Vadtal Gadi - SVG|language=en}}</ref> ==સંદર્ભો== {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] 3lqknpsbbjyotp76uv1ht5xjvnae3tu 899891 899883 2026-04-13T07:38:02Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] દૂર થઇ; [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899891 wikitext text/x-wiki '''શુકાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત હતા. તેઓ [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]ના અંગત સચિવ હતા તેથી તેમના જમણા હાથ તરીકે પણ ઓળખાતા. ભગવાન સ્વામિનારાયણનો પત્ર વ્યવહાર પણ તેઓ સંભાળતા હતા. શુકાનંદ સ્વામીનો જન્મ વિ.સં. ૧૮૫૫માં [[ડભાણ (તા. નડીઆદ)|ડભાણ]] ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જગન્નાથ હતુ. બાળપણથી જ તેઓ ભક્તિમાં રુચિ ધરાવતા હતા. ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મેળાપ થયો અને પરિણામે ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા તેઓ [[ગઢડા]] ગયા. દિક્ષા પ્રસંગે સ્વામીનારાયણે તેમને [[મુક્તાનંદ સ્વામી]] પાસે મોકલ્યા જેમણે તેમને દિક્ષા આપી શુકાનંદ નામ આપ્યું. તેમની વિદ્વતા, સાધુતા અને લેખનશૈલીથી ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન રહેતા. અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી. શુકાનંદ સ્વામીએ સતત ભગવાન સ્વામિનારાયણના પત્રો અને ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે. [[વચનામૃત]]માં પણ તેમને બહુ મોટા સાધુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શુકાનંદ સ્વામીએ [[સંસ્કૃત]]માં ૭ અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં ૯ ગ્રંથો લખ્યા છે. ૧૨ વર્ષ સુધી તાવથી પીડાઈ ને સં. ૧૯૨૫ની [[માગશર વદ ૫|માગશર વદ પાંચમ]]ના રોજ [[વડતાલ]]માં તેમનું અવસાન થયું.<ref>{{Cite web|date=2018-02-28|title=Shukanand Swami (Shuk Muni) - Personal Secretary of the Lord|url=https://www.swaminarayanvadtalgadi.org/swaminarayan-sant-shukanand-swami-shuk-muni-personal-secretary-of-the-lord/|access-date=2023-05-23|website=Swaminarayan Vadtal Gadi - SVG|language=en}}</ref> ==સંદર્ભો== {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] k9tkb8f041p03oget2egdyc6wbozh59 899898 899891 2026-04-13T07:41:18Z NehalDaveND 16118 [[શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 899898 wikitext text/x-wiki '''શુકાનંદ સ્વામી''' [[સ્વામિનારાયણ સંપ્રદાય]]ના સંત હતા. તેઓ [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]]ના અંગત સચિવ હતા તેથી તેમના જમણા હાથ તરીકે પણ ઓળખાતા. ભગવાન સ્વામિનારાયણનો પત્ર વ્યવહાર પણ તેઓ સંભાળતા હતા. શુકાનંદ સ્વામીનો જન્મ વિ.સં. ૧૮૫૫માં [[ડભાણ (તા. નડીઆદ)|ડભાણ]] ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જગન્નાથ હતુ. બાળપણથી જ તેઓ ભક્તિમાં રુચિ ધરાવતા હતા. ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મેળાપ થયો અને પરિણામે ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા તેઓ [[ગઢડા]] ગયા. દિક્ષા પ્રસંગે સ્વામીનારાયણે તેમને [[મુક્તાનંદ સ્વામી]] પાસે મોકલ્યા જેમણે તેમને દિક્ષા આપી શુકાનંદ નામ આપ્યું. તેમની વિદ્વતા, સાધુતા અને લેખનશૈલીથી ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન રહેતા. અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી. શુકાનંદ સ્વામીએ સતત ભગવાન સ્વામિનારાયણના પત્રો અને ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે. [[વચનામૃત]]માં પણ તેમને બહુ મોટા સાધુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શુકાનંદ સ્વામીએ [[સંસ્કૃત]]માં ૭ અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં ૯ ગ્રંથો લખ્યા છે. ૧૨ વર્ષ સુધી તાવથી પીડાઈ ને સં. ૧૯૨૫ની [[માગશર વદ ૫|માગશર વદ પાંચમ]]ના રોજ [[વડતાલ]]માં તેમનું અવસાન થયું.<ref>{{Cite web|date=2018-02-28|title=Shukanand Swami (Shuk Muni) - Personal Secretary of the Lord|url=https://www.swaminarayanvadtalgadi.org/swaminarayan-sant-shukanand-swami-shuk-muni-personal-secretary-of-the-lord/|access-date=2023-05-23|website=Swaminarayan Vadtal Gadi - SVG|language=en}}</ref> ==સંદર્ભો== {{reflist}} {{સ્ટબ}} [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] c0tsu7hk0mjzblmf67qyrwzyp9xz8pv સભ્યની ચર્ચા:Samyak Vidhan 3 141939 899970 892955 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:Crazy Court 651]]ને [[સભ્યની ચર્ચા:Samyak Vidhan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 892955 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Crazy Court 651}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૪૯, ૨૧ ઓગસ્ટ ૨૦૨૩ (IST) == Unblock editing access == {{unblock | reason=I have had made some corrections from suggested edit from the app, please look into this....[[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૧૩:૪૪, ૯ માર્ચ ૨૦૨૫ (IST)}} [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૧૩:૪૪, ૯ માર્ચ ૨૦૨૫ (IST) == ચેતવણી == તમે અહીં વારંવાર ફેરફારો ઉલટાવે રાખો તે સાંખી ન લેવાય. કોઈ પણ કારણ આપ્યા વગર પોતાના જ ફેરફારો અહીં યથાવત રાખવા જોઈએ એવો આગ્રહ રાખવો અયોગ્ય છે. તમને હેપ્પી ન્યુઇયર અંગ્રેજીમાં કેમ રાખવું જોઇઍ એ કારણ ન સૂઝ્યું તો તમે હિંદી કેમ છે એવી દલીલ કરો છો? તો પછી તમે અંગ્રેજી ઉમેરવાને બદલે હિંદી અક્ષરો દૂર કેમ ન કર્યા? એટલે એ સાબીત થાય છે કે તમે અહિં શું યોગ્ય છે અને શું યોગ્ય અન્થી એની દરકાર કરતા નથી, તમારો ઉદ્દેશ્ય ફક્ત તમે કરેલા ફેરફારો જ અહીં યથાવત હોવા જોઈએ એવો છે. આવો રવૈયો યોગ્ય નથી અને ગુજરાતી વિકિપીડિયા પર તો કદાપી એ સાંખી લેવાતું નથી. આ સાથે તમને ચેતવણી આપું છું કે જો તમે આવી જ ભાંગફોડ અને એડિટવોર ચાલુ રાખશો તો તમારા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૪૭, ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ (IST) :@[[સભ્ય:Dsvyas|Dsvyas]] Will take care from now, is it okay now? Please check. [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૧૮:૫૬, ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ (IST) ::હા, એ બરાબર છે. અને હા, ગુજરાતી ભાષામાં યોગદાન કરતા હોવ તો સંદેશા પણ ગુજરાતીમાં જ લખો. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૦૧, ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ (IST) :::@[[સભ્ય:Dsvyas|Dsvyas]] આભાર, મોબાઈલમાં ગુજરાતી ટાઇપ કરવાનો મહાવરો ઓછો હોવાથી... [[સભ્ય:Crazy Court 651|Crazy Court 651]] ([[સભ્યની ચર્ચા:Crazy Court 651|ચર્ચા]]) ૧૯:૦૫, ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ (IST) fe9axvnqg2c2gwx6yo19yfyh7nsey7s સભ્ય:Samyak Vidhan 2 141946 899976 899713 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651]]ને [[સભ્ય:Samyak Vidhan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899713 wikitext text/x-wiki {| style="background-color: #f9f9f9; border: 2px solid #a7d7c5; padding: 20px; width: 80%; margin: 0 auto; border-radius: 15px; box-shadow: 0 4px 8px rgba(0,0,0,0.1);" | <div style="text-align: center; font-size: 180%; font-weight: bold; color: #2c3e50; font-family: 'Gill Sans', sans-serif;"> ⚖️ સમ્યક વિધાન</div> <hr style="border: 0; height: 1px; background-image: linear-gradient(to right, rgba(0, 0, 0, 0), rgba(0, 0, 0, 0.75), rgba(0, 0, 0, 0));"> <div style="text-align: center; font-size: 120%; margin-bottom: 15px;"> '''કેમ છો? જય શ્રી કૃષ્ણ!''' 🙏 </div> == 👨‍🔧 પરિચય == હું વ્યવસાયે યાંત્રિક [[ઈજનેરી]] (અંગ્રેજી: મિકેનકલ એન્જિનિયરિંગ) ના ક્ષેત્ર સાથે જોડાયેલો છું. હું હંમેશા નવું શીખવા માટે તત્પર રહું છું — પછી તે મશીનો હોય કે વિકિપીડિયાના લેખો. મને જટિલ વસ્તુઓને સરળ રીતે સમજવી અને સમજાવવી ગમે છે. == 🎯 અહીં મારો હેતુ == વિકિપીડિયા પર મારો મુખ્ય પ્રયાસ નીચે મુજબ છે: * 📝 લેખોમાં રહેલી ક્ષતિઓ સુધારવી. * 📚 શક્ય હોય ત્યાં નવી અને સચોટ માહિતી ઉમેરવી. ([[User:{{BASEPAGENAME}}/આગામી આયોજન|મારું આયોજન જુઓ]]) <div style="background-color: #e8f8f5; padding: 10px; border-left: 5px solid #1abc9c; margin-top: 15px;"> જો કોઈ લેખમાં મારાથી ભૂલ થાય તો ચોક્કસ [[User talk:{{BASEPAGENAME}}|'''મારા ચર્ચાના પાના''']] પર ધ્યાન દોરશો. </div> |} [[શ્રેણી:વિકિપીડિયા સભ્યો]] 988acmq6y3mlk74kp6dsej7pdbt1oj8 સભ્ય:Samyak Vidhan/જાતીય સંભોગ 2 141978 899962 884690 2026-04-13T08:36:02Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/જાતીય સંભોગ]]ને [[સભ્ય:Samyak Vidhan/જાતીય સંભોગ]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 884690 wikitext text/x-wiki {{Hatnote|This article is primarily about humans. For other animals, see [[Animal sexual behaviour]]. For other uses, see [[Sex (disambiguation)]].}} [[ચિત્ર:Paul_Avril_-_Les_Sonnetts_Luxurieux_(1892)_de_Pietro_Aretino,_2.jpg|thumb| એડોઅર્ડ-હેનરી એવરિલ (1892) દ્વારા મિશનરી સ્થિતિમાં દર્શાવવામાં આવેલ જાતીય સંભોગ]] '''જાતીય સંભોગ''' '''(દૈહિક મિલન''' અથવા '''મૈથુન''' ) એ જાતીય પ્રવૃતિ છે, જેમાં જાતીય આનંદ અથવા પ્રજનન માટે યોનિમાર્ગમાં શિશ્ન દાખલ કરી તેને ધક્કો મારવાની ક્રિયાનો સમાવેશ થાય છે, <ref name="Most common">Sexual intercourse most commonly means penile–vaginal penetration for sexual pleasure or sexual reproduction; dictionary sources state that it especially means this, and scholarly sources over the years agree. See, for example; </ref> તેને '''યોનિમાર્ગ સંભોગ''' તરીકે પણ ઓળખવામાં આવે છે. <ref name="Alters">{{Cite book|url=https://books.google.com/books?id=VegUiVbruBMC&pg=PA180|title=Essential Concepts for Healthy Living|vauthors=Alters S|publisher=[[Jones & Bartlett Learning|Jones & Bartlett Publishers]]|year=2012|isbn=978-1-4496-3062-1|pages=180–181|quote=Most heterosexuals are familiar with the notion of 'having sex' or sexual intercourse as vaginal sex, the insertion of a penis into a vagina. Vaginal sex, or coitus, is the most common and popular form of intimate sexual activity between partners.}}</ref> <ref name="Carroll, 2018">{{Cite book|url=https://books.google.com/books?id=9A9EDwAAQBAJ&pg=PT289|title=Sexuality Now: Embracing Diversity|vauthors=Carroll JL|publisher=[[Cengage Learning]]|year=2018|isbn=978-1-337-67206-1|page=289|quote=Vaginal intercourse (also referred to as sexual intercourse) involves inserting the penis into the vagina.}}</ref> પ્રવેશનો સમાવેશ કરતા જાતીય સંભોગના અન્ય સ્વરૂપોમાં [[ગુદા મૈથુન]] ( શિશ્ન દ્વારા ગુદામાં પ્રવેશ), [[મુખ મૈથુન]] (શિશ્ન દ્વારા મોંમાં પ્રવેશ અથવા સ્ત્રીની જનનેન્દ્રિયમાં શિશ્નનો મૌખિક પ્રવેશ), આંગળીઓ દ્વારા થતુ [[ગુદા મૈથુન|મૈથુન]](આંગળીઓ દ્વારા જાતીય પ્રવેશ) અને ડિલ્ડોના(ખાસ કરીને સ્ટ્રેપ-ઓન ડિલ્ડો) ઉપયોગ દ્વારા પ્રવેશનો સમાવેશ થાય છે. <ref name="health.discovery.com">{{Cite web|title=Sexual Intercourse|url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html|archive-url=https://web.archive.org/web/20080822040701/http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html|archive-date=August 22, 2008|access-date=January 12, 2008|publisher=[[Discovery Channel|Discovery Health]]}}</ref> <ref name="Rathus">{{Cite book|url=https://archive.org/details/humansexualityin00rath_1|title=Human Sexuality in a World of Diversity|vauthors=Rathus SA, Nevid JS, Rathus LF|publisher=[[Allyn & Bacon]]|year=2010|isbn=978-0-205-78606-0|page=251|url-access=registration}}</ref> આ પ્રવૃત્તિમાં બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક આત્મીયતાનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ શારીરિક અથવા ભાવનાત્મક આનંદ માટે થાય છે અને તે માનવ સંબંધોમાં ફાળો આપી શકે છે. <ref name="health.discovery.com" /> <ref name="Freberg">{{Cite book|url=https://archive.org/details/discoveringbiolo0002edfreb|title=Discovering Biological Psychology|vauthors=Freberg L|publisher=[[Cengage Learning]]|year=2009|isbn=978-0-547-17779-3|pages=308–310|url-access=registration}}</ref> જાતીય સંભોગ અથવા જાતીય પ્રવૃત્તિ શું છે તેના પર વિવિધ મંતવ્યો છે, જે [[જાતીય સ્વાસ્થ્ય]] પરના મંતવ્યો પર અસર કરી શકે છે. <ref name="WHO, Sex">{{Cite web|date=January 2002|title=Defining sexual health: Report of a technical consultation on sexual health|url=https://www.who.int/reproductivehealth/topics/gender_rights/defining_sexual_health.pdf|archive-url=https://web.archive.org/web/20120906205203/https://www.who.int/reproductivehealth/topics/gender_rights/defining_sexual_health.pdf|archive-date=Sep 6, 2012|access-date=September 5, 2012|publisher=[[World Health Organization]]|page=4|quote=In English, the term 'sex' is often used to mean 'sexual activity' and can cover a range of behaviours. Other languages and cultures use different terms, with slightly different meanings.}}</ref> જો કે ''જાતીય સંભોગ'', ખાસ કરીને '''મૈથુન''' ''શબ્દ,'' સામાન્ય રીતે શિશ્નનો-યોનિમાં પ્રવેશ અને સંતાન પેદા કરવાની સંભાવના સૂચવે છે, <ref name="Most common">Sexual intercourse most commonly means penile–vaginal penetration for sexual pleasure or sexual reproduction; dictionary sources state that it especially means this, and scholarly sources over the years agree. See, for example; </ref> તે સામાન્ય રીતે પેનિટ્રેટિવ ઓરલ સેક્સ અને [[ગુદા મૈથુન]] સેક્સને પણ સૂચવે છે. <ref name="Oral and anal">{{Cite web|title=Sexual Intercourse|url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html|archive-url=https://web.archive.org/web/20080822040701/http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html|archive-date=August 22, 2008|access-date=January 12, 2008|publisher=[[Discovery Channel|Discovery.com]]}}</ref> તેમાં સામાન્ય રીતે જાતીય પ્રવેશનો સમાવેશ થાય છે, જ્યારે [[બિન-વેધક મૈથુન|બિન-પેનિટ્રેટિવ સેક્સને]] બાહ્ય ભોગ(outercourse)તરીકે લેબલ કરવામાં આવ્યું છે, <ref name="Non-penetrative"></ref> પરંતુ તેને પણ જાતીય સંભોગ ગણવામાં આવે છે. <ref name="health.discovery.com">{{Cite web|title=Sexual Intercourse|url=http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html|archive-url=https://web.archive.org/web/20080822040701/http://health.discovery.com/centers/sex/sexpedia/intercourse.html|archive-date=August 22, 2008|access-date=January 12, 2008|publisher=[[Discovery Channel|Discovery Health]]}}</ref> <ref name="Kahn, Fawcett">{{Cite book|url=https://archive.org/details/encyclopediaofme0000kahn|title=The Encyclopedia of Mental Health|vauthors=Kahn AP, Fawcett J|publisher=[[Infobase Publishing]]|year=2008|isbn=978-0-8160-6454-0|page=111|url-access=registration}}</ref> ''સંભોગ'', ઘણીવાર ''જાતીય સંભોગ'' માટેનુ ટુંકનામ એ કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ હોઈ શકે છે. <ref name="WHO, Sex" /> કારણ કે આ પ્રવૃત્તિઓ દરમિયાન લોકોને [[ગુપ્તરોગ|સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ]] લાગવાનું જોખમ હોઈ શકે છે, આરોગ્યના જાણકારો ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવા માટે [[સલામત મૈથુન|સલામત સેક્સ]] પ્રેક્ટિસની ભલામણ કરે છે. <ref name="Hales">{{Cite book|url=https://archive.org/details/invitationtoheal00hale_3|title=An Invitation to Health Brief 2010–2011|vauthors=Hales D|publisher=[[Cengage Learning]]|year=2008|isbn=978-0-495-39192-0|pages=269–271|url-access=registration}}</ref> <ref name="Kumar">{{Cite book|url=https://books.google.com/books?id=kQ9tAwAAQBAJ&pg=PA93|title=Sexually Transmitted Infections|vauthors=Kumar B, Gupta S|publisher=[[Elsevier Health Sciences]]|year=2014|isbn=978-81-312-2978-1|page=93}}</ref> વિવિધ કાયદાઓ અમુક જાતીય કૃત્યો પર પ્રતિબંધ મૂકે છે, જેમ કે [[વ્યભિચાર]], સગીર સાથેની જાતીય પ્રવૃત્તિ, [[વેશ્યાવૃત્તિ]], [[બળાત્કાર]], [[ઝૂફિલિયા]], [[સોડોમી]], લગ્ન પહેલા અને લગ્નેતર સેક્સ. ધાર્મિક માન્યતાઓ જાતીય સંભોગ અથવા અન્ય જાતીય પ્રવૃત્તિ વિશેના વ્યક્તિગત નિર્ણયોમાં પણ ભૂમિકા ભજવે છે, જેમ કે [[કૌમાર્ય]] વિશેના નિર્ણયો, <ref name="Carpenter">See [https://books.google.com/books?id=6qNCeI2AcY4C&pg=PT11 page 11 onwards] and [https://books.google.com/books?id=pXXZn_qSoDoC&pg=PA48 pages 47–49] for views on what constitutes virginity loss and therefore sexual intercourse or other sexual activity; source discusses how gay and lesbian individuals define virginity loss, and how the majority of researchers and heterosexuals define virginity loss/"technical virginity" by whether a person has engaged in penile–vaginal sex. {{Cite book|url=https://books.google.com/books?id=pXXZn_qSoDoC|title=Virginity Lost: An Intimate Portrait of First Sexual Experiences|vauthors=Carpenter LM|publisher=[[New York University|NYU Press]]|year=2005|isbn=978-0-8147-1652-6|pages=295 pages}}</ref> <ref name="Intimate">{{Cite book|url=https://archive.org/details/marriagefamilyex00|title=The Marriage and Family Experience: Intimate Relationship in a Changing Society|vauthors=Strong B, DeVault C, Cohen TF|publisher=[[Cengage Learning]]|year=2010|isbn=978-0-534-62425-5|page=186|quote=Most people agree that we maintain virginity as long as we refrain from sexual (vaginal) intercourse. But occasionally we hear people speak of 'technical virginity' [...] Data indicate that 'a very significant proportion of teens ha[ve] had experience with oral sex, even if they haven't had sexual intercourse, and may think of themselves as virgins' [...] Other research, especially research looking into virginity loss, reports that 35% of virgins, defined as people who have never engaged in vaginal intercourse, have nonetheless engaged in one or more other forms of heterosexual sexual activity (e.g., oral sex, anal sex, or mutual masturbation).|access-date=October 8, 2011|url-access=registration}}</ref> અથવા કાનૂની અને જાહેર નીતિ વિશેની બાબતો.જાતીય કૃત્યો વિશે ધાર્મિક માન્યતાઓ જુદા-જુદા ધર્મ મુજબ બદલાય છે,તેમ છતાં વ્યભિચાર જેવી બાબતો વિશે ધર્મો વચ્ચે સમાન માન્યતા છે. બિન-માનવ પ્રાણીઓ વચ્ચેના પ્રજનન સંબંધી જાતીય સંભોગને સામાન્ય રીતે ''[[કોપ્યુલેશન (પ્રાણીશાસ્ત્ર)|કોપ્યુલેશન]]'' કહેવામાં આવે છે, અને [[વીર્ય]] યોનિ સિવાયનં અન્ય માર્ગે સ્ત્રીના પ્રજનન માર્ગમાં દાખલ થઈ શકે છે, જેમ કે [[ક્લોઆકા|ક્લોકલ]] કોપ્યુલેશન દ્વારા. મોટાભાગના બિન-માનવ [[સસ્તન પ્રાણી|સસ્તન પ્રાણીઓ]] માટે, [[સમાગમ]] અને સંભોગ એસ્ટ્રસના(સ્ત્રીના પ્રજનન ચક્રમાં સૌથી ફળદ્રુપ સમયગાળો) સમય દરમિયાન થાય છે, જે [[ગર્ભાધાન|સફળ ગર્ભાધાનની]] શક્યતાઓને વધારે છે. <ref name="Kent">{{Cite book|url=https://books.google.com/books?id=8aw4ZWLABQkC&pg=PA250|title=Advanced biology|last=Michael Kent|publisher=[[Oxford University Press]]|year=2000|isbn=978-0-19-914195-1|pages=250–253|access-date=October 21, 2015}}</ref> <ref name="Thorpe">{{Cite book|url=https://books.google.com/books?id=oAo1X2eagywC&pg=RA1-PR17|title=The Pearson General Studies Manual 2009, 1/e|last=Showick Thorpe|last2=Edgar Thorpe|publisher=[[Pearson Education|Pearson Education India]]|year=2009|isbn=978-81-317-2133-9|page=1.79|access-date=October 21, 2015}}</ref> જો કે, [[બોનોબો|બોનોબોસ]], [[ડોલ્ફિન|ડોલ્ફિન્સ]] અને [[ચિમ્પાન્ઝી]] જાતીય સંભોગમાં જોડાવા માટે જાણીતા છે,માદા એસ્ટ્રસમાં છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, અને તેઓ સમલિંગી ભાગીદારો સાથે પણ જાતીય કૃત્યોમાં જોડાય છે. <ref name="Non-human"></ref> મનુષ્યો જેમ મુખ્યત્વે આનંદ માટે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, આ પ્રાણીઓમાં પણ આ વર્તન પણ આનંદ માટે હોવાનું માનવામાં આવે છે, અને તેમના સામાજિક બંધનોને મજબૂત કરવામાં ફાળો આપતું એક પરિબળ છે. <ref name="Balcombe">{{Cite book|url=https://archive.org/details/pleasurablekingd00balc_0|title=Pleasurable Kingdom: Animals and the Nature of Feeling Good|last=Balcombe|first=Jonathan|publisher=[[Palgrave Macmillan]]|year=2006|isbn=978-0-230-55227-2|pages=[https://archive.org/details/pleasurablekingd00balc_0/page/106 106]–118|author-link=Jonathan Balcombe|url-access=registration}}</ref> {{TOC limit|3}} == વર્તન == [[ચિત્ર:Édouard-Henri_Avril_(18).jpg|thumb| ૧૯મી સદીનુ [[ગુદા મૈથુન]]<nowiki/>માં રોકાયેલા રોમન સમ્રાટ હેડ્રિયન અને એન્ટિનોસનું શૃંગારિક અર્થઘટન, એડોઅર્ડ-હેનરી એવરિલ દ્વારા]] <nowiki> [[શ્રેણી:પ્રજનનશાસ્ત્ર]] [[શ્રેણી:પ્રજનન]] [[શ્રેણી:મનુષ્યનું પ્રજનનતંત્ર]] [[શ્રેણી:આરોગ્ય]]</nowiki> 4nfw07uwms34if7cp3l3jpktouyazby સ્વામિનારાયણ જયંતિ 0 142283 899999 854383 2026-04-13T10:09:52Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાંં ઉત્સવો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899999 wikitext text/x-wiki {{Infobox holiday |holiday_name = સ્વામિનારાયણ જયંતિ |type = [[હિંદુ ધર્મ|હિંદુ]] |image = File:Bhaktimata.jpg |caption = સ્વામિનારાયણના જન્મ સમયનું દૃશ્ય |observedby = ભારત અને વિશ્વના હિંદુઓ |significance = [[સ્વામિનારાયણ]]નો જન્મ |begins =[[ચૈત્ર સુદ ૯|ચૈત્ર સુદ નવમી]] |ends = [[ચૈત્ર સુદ ૯|ચૈત્ર સુદ નવમી]] |date2017 = |date2018 = ૨૫ માર્ચ (રવિવાર) |date2019 = ૧૪ એપ્રિલ (રવિવાર) |date2020 = |date2021 = |celebrations = ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ, [[રામનવમી]] |observances = પૂજા, વ્રત, ઉપવાસ, હવન, દાન અને ઉજવણી |frequency = વાર્ષિક }} '''સ્વામિનારાયણ જયંતિ''' સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણ]] (૧૭૮૧-૧૮૩૦)ના જન્મદિવસની ઉજવણીનો દિવસ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તેમના આરાધ્ય દેવના જન્મદિવસની ઉજવણી [[ચૈત્ર સુદ ૯|ચૈત્ર સુદ નોમ]]ના દિવસે ઉપવાસ કરીને અને મંદિરોમાં સ્વામિનારાયણની મૂર્તિઓને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરીને કરે છે. તેમનાં અનુયાયીઓ સવારે સ્વામિનારાયણ ભગવાનની પૂજા વિધિ કરે છે અને રાત્રે ૧૦:૧૦ વાગ્યે જેને ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય માનવામાં આવે છે, તેમના શુભ જન્મના પ્રતીક તરીકે વિશેષ રીતિથી આરતી વિધિ કરવામાં આવે છે. {{સબસ્ટબ}} {{સ્વામિનારાયણ સંપ્રદાય}} == આ પણ જુઓ == *[[સ્વામિનારાયણ]] *[[સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાંં ઉત્સવો]] 72emwlto4bz5biqz9h9tizqsw6hmrtn સભ્યની ચર્ચા:CHAIDECH20 3 146146 900018 866724 2026-04-13T10:42:04Z ~2026-20157-10 86997 /* Google CIoud Gemini no ang Google CIoud Gemini India Android phone */ નવો વિભાગ 900018 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=CHAIDECH20}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૫૫, ૩ જૂન ૨૦૨૪ (IST) == Google CIoud Gemini no ang Google CIoud Gemini India Android phone == https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE%3ACHAIDECH20&diff=866724&oldid=0&variant=gu [[વિશેષ:પ્રદાન/&#126;2026-20157-10|&#126;2026-20157-10]] ([[સભ્યની ચર્ચા:&#126;2026-20157-10|talk]]) ૧૬:૧૨, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST) 3e66d559jx8kx1u7f32gtnp72f9bf4p 900019 900018 2026-04-13T10:42:14Z ~2026-20157-10 86997 [[Special:Contributions/~2026-20157-10|~2026-20157-10]] ([[User talk:~2026-20157-10|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/900018|900018]] પાછો વાળ્યો 900019 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=CHAIDECH20}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૫૫, ૩ જૂન ૨૦૨૪ (IST) cxpul06y9mj6jsdu4gpf0s6xwsu9296 સભ્ય:Samyak Vidhan/sandbox 2 152678 899972 893557 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/sandbox]]ને [[સભ્ય:Samyak Vidhan/sandbox]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 893557 wikitext text/x-wiki તમારુ સેન્ડબોક્ષ બની ગયું dvk54kjl4empr22h95ruodmjhxbjsid સભ્ય:Samyak Vidhan/સેન્ડબોક્સ 2 152679 899968 893564 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/સેન્ડબોક્સ]]ને [[સભ્ય:Samyak Vidhan/સેન્ડબોક્સ]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 893564 wikitext text/x-wiki આ રહ્યું તમારુ સેન્ડબોક્સ! 4iudz90fy3tylcr8lpprghczty3i922 સભ્ય:Samyak Vidhan/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા 2 153051 899974 895283 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]]ને [[સભ્ય:Samyak Vidhan/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 895283 wikitext text/x-wiki #REDIRECT [[સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] f0ec2co4n7jv9j87s1gx5ptj3uf407a સભ્ય:Samyak Vidhan/આગામી આયોજન 2 153061 899961 899714 2026-04-13T08:36:02Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/આગામી આયોજન]]ને [[સભ્ય:Samyak Vidhan/આગામી આયોજન]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899714 wikitext text/x-wiki == મારું સંપાદન આયોજન (My Editing Plan) == વિકિપીડિયા પર લેખ સુધારણા અને અનુવાદ માટેનું મારું આયોજન નીચે મુજબ છે: {| class="wikitable sortable" style="width: 100%;" |- ! વિષય (Topic) ! સ્થિતિ (Status) ! નોંધ (Remarks) |- | [[સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] (Generative AI) || {{પૂર્ણ}} || |- |- | [[નાણાકીય સાક્ષરતા]] (Financial Literacy) || {{પૂર્ણ}} || |- | [[સભ્ય:Crazy Court 651/હરિત હાઇડ્રોજન]] || {{ચાલુ}} || |- | [[તંત્ર ઇજનેરી]] (Systems Engineering) ||{{પૂર્ણ}} || |- | [[સાયબર સુરક્ષા]] (Cybersecurity) || {{બાકી}} || |- | [[માનસિક સ્વાસ્થ્ય]] (Mental Health) || {{બાકી}} || |- | [[આબોહવા પરિવર્તન અનુકૂલન]] (Climate Change Adaptation) || {{પૂર્ણ}} || |- | [[સર્ક્યુલર ઈકોનોમી]] (Circular Economy) || {{બાકી}} || |- | [[સતત વિકાસ લક્ષ્યો]] (Sustainable Development Goals) || {{બાકી}} || |- | [[ઓપન સોર્સ સોફ્ટવેર]] (Open Source Software) || {{બાકી}} || |- | [[ક્વોન્ટમ કમ્પ્યુટિંગ]] (Quantum Computing) || {{બાકી}} || |- | [[ક્રિસ્પર જીન એડિટિંગ]] || {{પૂર્ણ}} ||તાજેતરની ઘટનાઓ સુધીનુ અનુવાદ કરેલ છે |- | [[રેર અર્થ એલિમેન્ટ્સ]] (Rare Earth Elements) || {{બાકી}} || |- | [[જૈવવિવિધતા હોટસ્પોટ્સ]] (Biodiversity Hotspots) || {{બાકી}} || |- | [[વૈશ્વિક ભૌગોલિક રાજકીય સંઘર્ષો]] (Global Geopolitical Conflicts) || {{બાકી}} || |} === પ્રગતિ સંકેતો (Legend) === * {{પૂર્ણ}} = કાર્ય પૂર્ણ (Completed) * {{ચાલુ}} = કાર્ય ચાલુ (In Progress) * {{બાકી}} = આયોજિત (Pending) sm8qupakq8l461toomwtm1q7np7u130 વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬ 4 153126 899996 897853 2026-04-13T10:03:25Z Dsvyas 561 /* નિર્ણાયક */ 899996 wikitext text/x-wiki [[File:Feminism and Folklore logo.svg|750px|center]] <!--------- Tabs ----------> <div style="display: flex; flex-direction:row; flex-wrap: wrap; text-align:center; /* noflex */ margin-bottom:1em; width:calc(100% + 4px);"> </div> {| width="100%" cellpadding="5" cellspacing="10" style="background:white; border-style:solid; border-width:5px; border-color:#blue" | width="55%" style="vertical-align:top;padding: 0; margin:0;" | <div style="clear:both; width:100%; text-align:center;">{{huge|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬}}</div> {{Larger|'''નારીવાદ અને લોકસંસ્કૃતિ''' એ વિશ્વના વિવિધ પ્રદેશોમાં લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિકિપીડિયા પર યોજાતી આંતરરાષ્ટ્રીય લેખન સ્પર્ધા છે. આ પરિયોજના વિશ્વભરની લોકસાહિત્યની પરંપરાઓના દસ્તાવેજીકરણ માટે વિકિમીડિયા કૉમન્સ પર આયોજિત ફોટોગ્રાફી અભિયાન વિકિ લવ્સ ફોકલોર (WLF)ની વિકિપીડિયા આવૃત્તિ છે.}} આ સ્પર્ધાનો મૂળ હેતુ વિશ્વવ્યાપી મુક્ત જ્ઞાનકોશ વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશનના અન્ય પ્રોજેક્ટ્સમાં માનવ સાંસ્કૃતિક વૈવિધ્ય પર લેખો એકત્ર કરવાનો છે. આ વર્ષે અમે વિશ્વભરમાં લોક સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમાં લિંગભેદના અંતરને ઘટાડવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. == પૃષ્ઠભૂમિ == સહયોગી જ્ઞાનના સર્જનની નૈતિકતાના મૂળમાં રહેલી, નારીવાદ અને લોકસંસ્કૃતિ લેખન સ્પર્ધા સ્થાનિક સંસ્કૃતિઓ, પરંપરાઓ અને તેમાં મહિલાઓ જે વિવિધ ભૂમિકાઓ ભજવે છે તેને વ્યાપકરૂપે આવરી લેવાની જરૂરિયાતના પ્રતિભાવ તરીકે ઊભરી આવે છે. લોકવાયકા એ વાર્તાઓ, ધાર્મિક વિધિઓ અને રિવાજોનો ભંડાર છે, જે વિશ્વભરના સમુદાયોના હૃદયમાં એક અનન્ય સ્થાન પ્રદાન કરે છે. આ સ્પર્ધાનો હેતુ વિકિમીડિયા પ્રોજેક્ટ્સના ગુંથણમાં આ સાંસ્કૃતિક તંતુઓને વણવાનો છે, જેમાં નવા લેખોના સર્જનને પ્રોત્સાહન આપવામાં આવે છે અથવા નારીવાદ અને લોકવાયકાને વણી લેતા વર્તમાન લેખોનું વિસ્તરણ કરવામાં આવે છે. સ્થાનિક પ્રસંગોના જીવંત ચાકળાનું દસ્તાવેજીકરણ કરવાની વાત હોય, લોકવાયકાઓને આકાર આપનારી મહિલાઓની વણથંભી વાર્તાઓ હોય કે પછી વર્ષો જૂની પરંપરાઓ પર પ્રકાશ પાડવાની વાત હોય, આ સ્પર્ધા ફાળો આપનારાઓને વાર્તાકાર બનવાની અને સાંસ્કૃતિક જાળવણીની હિમાયત કરવાની સત્તા આપે છે. વિકિપીડિયાના માધ્યમ દ્વારા, અમે ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોના અવાજોને વિસ્તૃત કરવા માંગીએ છીએ, જેથી તેમની વાર્તાઓ, ઐતિહાસિક અને સમકાલીન બંને, વૈશ્વિક કથામાં સ્થાન મેળવે તે સુનિશ્ચિત કરીએ છીએ. અમૂર્ત સાંસ્કૃતિક વારસો નારીવાદ અને લોકવાયકા વચ્ચે એક શક્તિશાળી સેતુનું કામ કરે છે, જે વિકિપીડિયા પર પરંપરાગત જ્ઞાનના ક્ષેત્રમાં લિંગ અંતરને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વારસામાં ધાર્મિક વિધિઓ, મૌખિક પરંપરાઓ અને પ્રદર્શન કલાઓ સહિત પેઢીઓથી પસાર થતી જીવંત અભિવ્યક્તિઓનો સમાવેશ થાય છે. સ્ત્રીઓ અને લોકવાયકાઓ વચ્ચેના અંતર્નિહિત જોડાણને માન્યતા આપીને, અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું દસ્તાવેજીકરણ પરિવર્તનકારી કૃત્ય બની જાય છે. વાર્તાઓ, પ્રથાઓ અને કલાત્મક અભિવ્યક્તિઓ કે જેનું મૂળ ઘણીવાર સ્ત્રીઓના અનુભવોમાં રહેલું હોય છે તેને મંચ પ્રદાન કરીને આપણે માત્ર લિંગ અંતરને જ દૂર નથી કરતા, પરંતુ સાંસ્કૃતિક વર્ણનોમાં તેમના યોગદાનની દૃશ્યતાને પણ ઉન્નત કરીએ છીએ. વિકિપીડિયાના લેખોમાં આ અમૂર્ત તંતુઓને વણવામાં, અમે લોકસંસ્કૃતિઓના વધુ સમાવેશી પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ છીએ, મહિલાઓને સાંસ્કૃતિક વારસાના વાહક અને સર્જકો તરીકે સશક્ત બનાવીએ છીએ, અને જ્ઞાનના વૈશ્વિક ભાતીગળ ચાકળાને સમૃદ્ધ કરીએ છીએ. == સ્પર્ધાની વિગતો == ૨૦૧૯થી આયોજીત આ બહુભાષી વિકિપીડિયા સ્પર્ધાનું ગુજરાતી પ્રકલ્પ પર આ પાંચમું સંસ્કરણ છે. પ્રતિયોગિતા વિશેની વધુ માહિતી [[:m:Feminism and Folklore 2025|મેટા પ્રોજેક્ટ]] ઉપર જોઈ શકાશે. આ પરિયોજના નારીવાદ તથા મહિલા કેન્દ્રિત વિષયો પર આધારિત છે, જેમાં લોકકથાઓ, લોકસંસ્કૃતિ (લોક કલાકાર, લોક ગાયક, લોક સંગીતકાર, નર્તકી) મહિલા રમતવીર, લોકકથાઓમાં મહિલા યોદ્ધાઓ, પૌરાણિક મહિલાપાત્રો, પરીકથાઓમાં મહિલાઓ ઉપરાંત તહેવારો, નૃત્યો, રાંધણકળા, કપડાં અથવા દૈનિક જીવનની દિનચર્યા જે તે વિસ્તારની લોક સંસ્કૃતિ જેવા મુખ્ય વિષય સાથે સંબંધિત હોય અને લિંગભેદના અંતરને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે, નારીવાદ અને લોકસંસ્કૃતિ લેખન પ્રતિયોગિતા એક કેન્દ્રિત અભિગમ અપનાવે છે, જેમાં વિકિ લવ્સ ફોકલોરના વ્યાપક વિષયમાં નારીવાદ, મહિલા જીવનચરિત્રો અને લિંગ-કેન્દ્રિત વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો હેતુ લોક સંસ્કૃતિના ગતિશીલ આંતરછેદ અને વિવિધ લિંગ પરિપ્રેક્ષ્યોની શોધ કરીને વિકિપીડિયા પર લિંગ અંતરને દૂર કરવાનો છે. ;લોકકથા: સહભાગીઓને વિશ્વભરના અસંખ્ય લોકવાયકાના વિષયોનું અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અવકાશમાં લોક ઉત્સવો, નૃત્યો, સંગીત, પ્રવૃત્તિઓ, રમતો, રાંધણકળા, પરંપરાગત વસ્ત્રો, પરીકથાઓ, નાટકો, કળાઓ, ધર્મ, પૌરાણિક કથાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે, પરંતુ તે પૂરતો મર્યાદિત નથી. યોગદાનકર્તાઓને વૈશ્વિક પરંપરાઓના સમૃદ્ધ ચાકળામાં ઝંપલાવવાની તક મળે છે, જે અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સારને ઝીલે છે. ;લોકકથામાં સ્ત્રીઓ: આ વિષય લોકસંસ્કૃતિમાં સ્ત્રીઓ અને સમલૈંગિક વ્યક્તિઓના વારંવાર અવગણવામાં આવતા યોગદાનને પ્રકાશિત કરવા માટે તક પૂરી પાડે છે. સહભાગીઓ લોક કલાકારો, નૃત્યકારો, ગાયકો, સંગીતકારો, રમતના રમતવીરોની વાર્તાઓનું અન્વેષણ કરી શકે છે અને પૌરાણિક કથાઓ, લોકવાયકાઓ અને પરીકથાઓમાં મહિલાઓના ચિત્રણની શોધ કરી શકે છે. વિષયોમાં મહિલા યોદ્ધાઓ, ડાકણો અને લોકવાયકાઓના સમૃદ્ધ તાણાવાણામાં લિંગ ભૂમિકાઓની તપાસ કરવાનો સમાવેશ થઈ શકે છે. == પ્રકાર == * માત્ર '''ઑનલાઇન''' સ્પર્ધા == સમયગાળો == * ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, (૦૦.૦૧ રાત્રે) – ૩૧ માર્ચ ૨૦૨૬ (૧૧.૫૯ રાત્રે) == નિયમ == * નવા બનાવેલા અથવા વિસ્તાર કરેલા લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અથવા ૩૦૦૦ બાઇટ્સ હોવું જ જોઇએ. * લેખ સંપૂર્ણ રીતે મશીનભાષાંતર કરેલો ન હોવો જોઈએ. * બધા જ લેખો ભારતીય સમય અનુસાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના ૦૦.૦૧ કલાકથી ૩૧ માર્ચ ૨૦૨૫ના ૨૩:૫૯ કલાક દરમિયાન નવા બનાવેલા અથવા સુધારેલા હોવા જોઈએ. * લેખ વિષયવસ્તુને અનુરૂપ મહિલાકેન્દ્રી, લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓ સંબંધિત હોવા જોઈએ. * લેખ સાથે કોઇ મોટો મુદ્દો જેવો કે કોપીરાઇટનો ભંગ વગેરે સંકળાયેલો ન હોવો જોઈએ. * લેખમાં યોગ્ય સંદર્ભ હોવા જોઈએ. * આયોજકો દ્વારા રજૂ કરાયેલો લેખ અન્ય આયોજકો દ્વારા ચકાસાયેલો હોવો જોઈએ. * લેખની સ્વીકૃતિ/અસ્વીકૃતિનો અંતિમ અધિકાર નિર્ણાયક ઉપર નિર્ભર રહેશે. == ઇનામ == * આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચના ત્રણ યોગદાનકર્તાઓને તેમના કુલ યોગદાનને આધારે ઇનામ આપવામાં આવશે. * ગુજરાતી પરિયોજના અંતર્ગત યોગદાનને આધારે નીચે મુજબના ત્રણ ઇનામો આપવામાં આવશે. # પ્રથમ ઇનામ : $૨૫ (First Prize: $25 USD) # દ્વિતીય ઇનામ : $૨૦ (Second Prize: $20 USD) # નિર્ણાયકે નિર્ધારીત શ્રેષ્ઠ લેખ ઇનામ : $૧૫ (Best Jury Article: $15 USD) સ્પર્ધા અંતર્ગત તૈયાર કરવામાં આવેલા લેખોમાંથી તેના આગવા વિષય અને સ્પર્ધાના વિષયને સંલગ્નતાને આધારે નિર્ણાયક એક લેખ પસંદ કરશે જે અન્ય લેખો કરતા અલગ તરી આવતો હોય. આ લેખ બનાવનાર સભ્યને નિર્ણાયકે નિર્ધારીત કરેલ શ્રેષ્ઠ લેખનું ઇનામ એનાયત કરવામાં આવશે. વિવિધ વિકિપીડીયા પર પસંદગી પામેલા આવા લેખો વિકિમિડીયાના સોશિયલ મિડિયા પરથી પ્રકાશિત પણ કરવામાં આવશે. ; વિશેષ ઈનામ * દરેક સહભાગીને વિકિપીડિયા-૨૫ ડિજિટલ પોસ્ટકાર્ડ પ્રાપ્ત થશે. == જોડાઓ == જોડાવા માટે અહીં ક્લિક કરો: <div style="text-align:center;"> <!-- Please edit the "URL" accordingly, especially the "section" number; thanks --> {{Clickable button 2|જોડાઓ|url={{fullurl:{{FULLPAGENAME}}/સ્પર્ધકો}} |class=mw-ui-progressive}} </div> {{{{FULLPAGENAME}}/સ્પર્ધકો}} ==== લેખ રજૂ કરો ==== <div style="text-align:center;"> {{Clickable button 2|યોગદાન અહીં રજૂ કરો |url=https://tools.wikilovesfolklore.org/campwiz/campaign/198}} </div> {{notice|કેમ્પવિઝ ટૂલમાં લેખ રજૂ કર્યા પછી લેખના '''ચર્ચા''' પાનાં પર {{tl|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬‎}} ઢાંચો આપમેળે મૂકાશે. જો તેમ ન થાય તો જાતે આ ઢાંચો મૂકવો. જો લેખ વિસ્તૃત કર્યો હોય તો <nowiki>{{નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬‎|expanded=yes}}</nowiki> ઢાંચો જાતે મૂકવો.}} == નિર્ણાયક == # [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> == પરિણામ અને અહેવાલ == <!--આ સ્પર્ધાના બધાજ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. વધુ વિગતો જોવા માટે [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫/અહેવાલ|અહેવાલ]] વાંચો. {| class="wikitable sortable" |+ સ્પર્ધાનું પરિણામ અને ઇનામો !વિજેતા શ્રેણી !સભ્ય |- |પ્રથમ ઇનામ |[[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] |- |દ્વિતીય ઇનામ |[[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] |- |શ્રેષ્ઠ લેખ ઇનામ |[[નંદ કુંવરબાઈજી]] - [[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] |- |} ---> * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬/અહેવાલ]] == આ પણ જુઓ == * [[:m:Feminism and Folklore 2026|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬]] (મેટા-વિકિ પર વધુ માહિતી) * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩]] * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪]] * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫]] |} [[શ્રેણી:વિકિપીડિયા સ્પર્ધાઓ]] pmed0fpwjmxr8nd08ra4qcrgkuwsoem 899997 899996 2026-04-13T10:05:17Z Dsvyas 561 /* આ પણ જુઓ */ 899997 wikitext text/x-wiki [[File:Feminism and Folklore logo.svg|750px|center]] <!--------- Tabs ----------> <div style="display: flex; flex-direction:row; flex-wrap: wrap; text-align:center; /* noflex */ margin-bottom:1em; width:calc(100% + 4px);"> </div> {| width="100%" cellpadding="5" cellspacing="10" style="background:white; border-style:solid; border-width:5px; border-color:#blue" | width="55%" style="vertical-align:top;padding: 0; margin:0;" | <div style="clear:both; width:100%; text-align:center;">{{huge|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬}}</div> {{Larger|'''નારીવાદ અને લોકસંસ્કૃતિ''' એ વિશ્વના વિવિધ પ્રદેશોમાં લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિકિપીડિયા પર યોજાતી આંતરરાષ્ટ્રીય લેખન સ્પર્ધા છે. આ પરિયોજના વિશ્વભરની લોકસાહિત્યની પરંપરાઓના દસ્તાવેજીકરણ માટે વિકિમીડિયા કૉમન્સ પર આયોજિત ફોટોગ્રાફી અભિયાન વિકિ લવ્સ ફોકલોર (WLF)ની વિકિપીડિયા આવૃત્તિ છે.}} આ સ્પર્ધાનો મૂળ હેતુ વિશ્વવ્યાપી મુક્ત જ્ઞાનકોશ વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશનના અન્ય પ્રોજેક્ટ્સમાં માનવ સાંસ્કૃતિક વૈવિધ્ય પર લેખો એકત્ર કરવાનો છે. આ વર્ષે અમે વિશ્વભરમાં લોક સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમાં લિંગભેદના અંતરને ઘટાડવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. == પૃષ્ઠભૂમિ == સહયોગી જ્ઞાનના સર્જનની નૈતિકતાના મૂળમાં રહેલી, નારીવાદ અને લોકસંસ્કૃતિ લેખન સ્પર્ધા સ્થાનિક સંસ્કૃતિઓ, પરંપરાઓ અને તેમાં મહિલાઓ જે વિવિધ ભૂમિકાઓ ભજવે છે તેને વ્યાપકરૂપે આવરી લેવાની જરૂરિયાતના પ્રતિભાવ તરીકે ઊભરી આવે છે. લોકવાયકા એ વાર્તાઓ, ધાર્મિક વિધિઓ અને રિવાજોનો ભંડાર છે, જે વિશ્વભરના સમુદાયોના હૃદયમાં એક અનન્ય સ્થાન પ્રદાન કરે છે. આ સ્પર્ધાનો હેતુ વિકિમીડિયા પ્રોજેક્ટ્સના ગુંથણમાં આ સાંસ્કૃતિક તંતુઓને વણવાનો છે, જેમાં નવા લેખોના સર્જનને પ્રોત્સાહન આપવામાં આવે છે અથવા નારીવાદ અને લોકવાયકાને વણી લેતા વર્તમાન લેખોનું વિસ્તરણ કરવામાં આવે છે. સ્થાનિક પ્રસંગોના જીવંત ચાકળાનું દસ્તાવેજીકરણ કરવાની વાત હોય, લોકવાયકાઓને આકાર આપનારી મહિલાઓની વણથંભી વાર્તાઓ હોય કે પછી વર્ષો જૂની પરંપરાઓ પર પ્રકાશ પાડવાની વાત હોય, આ સ્પર્ધા ફાળો આપનારાઓને વાર્તાકાર બનવાની અને સાંસ્કૃતિક જાળવણીની હિમાયત કરવાની સત્તા આપે છે. વિકિપીડિયાના માધ્યમ દ્વારા, અમે ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોના અવાજોને વિસ્તૃત કરવા માંગીએ છીએ, જેથી તેમની વાર્તાઓ, ઐતિહાસિક અને સમકાલીન બંને, વૈશ્વિક કથામાં સ્થાન મેળવે તે સુનિશ્ચિત કરીએ છીએ. અમૂર્ત સાંસ્કૃતિક વારસો નારીવાદ અને લોકવાયકા વચ્ચે એક શક્તિશાળી સેતુનું કામ કરે છે, જે વિકિપીડિયા પર પરંપરાગત જ્ઞાનના ક્ષેત્રમાં લિંગ અંતરને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ વારસામાં ધાર્મિક વિધિઓ, મૌખિક પરંપરાઓ અને પ્રદર્શન કલાઓ સહિત પેઢીઓથી પસાર થતી જીવંત અભિવ્યક્તિઓનો સમાવેશ થાય છે. સ્ત્રીઓ અને લોકવાયકાઓ વચ્ચેના અંતર્નિહિત જોડાણને માન્યતા આપીને, અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું દસ્તાવેજીકરણ પરિવર્તનકારી કૃત્ય બની જાય છે. વાર્તાઓ, પ્રથાઓ અને કલાત્મક અભિવ્યક્તિઓ કે જેનું મૂળ ઘણીવાર સ્ત્રીઓના અનુભવોમાં રહેલું હોય છે તેને મંચ પ્રદાન કરીને આપણે માત્ર લિંગ અંતરને જ દૂર નથી કરતા, પરંતુ સાંસ્કૃતિક વર્ણનોમાં તેમના યોગદાનની દૃશ્યતાને પણ ઉન્નત કરીએ છીએ. વિકિપીડિયાના લેખોમાં આ અમૂર્ત તંતુઓને વણવામાં, અમે લોકસંસ્કૃતિઓના વધુ સમાવેશી પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ છીએ, મહિલાઓને સાંસ્કૃતિક વારસાના વાહક અને સર્જકો તરીકે સશક્ત બનાવીએ છીએ, અને જ્ઞાનના વૈશ્વિક ભાતીગળ ચાકળાને સમૃદ્ધ કરીએ છીએ. == સ્પર્ધાની વિગતો == ૨૦૧૯થી આયોજીત આ બહુભાષી વિકિપીડિયા સ્પર્ધાનું ગુજરાતી પ્રકલ્પ પર આ પાંચમું સંસ્કરણ છે. પ્રતિયોગિતા વિશેની વધુ માહિતી [[:m:Feminism and Folklore 2025|મેટા પ્રોજેક્ટ]] ઉપર જોઈ શકાશે. આ પરિયોજના નારીવાદ તથા મહિલા કેન્દ્રિત વિષયો પર આધારિત છે, જેમાં લોકકથાઓ, લોકસંસ્કૃતિ (લોક કલાકાર, લોક ગાયક, લોક સંગીતકાર, નર્તકી) મહિલા રમતવીર, લોકકથાઓમાં મહિલા યોદ્ધાઓ, પૌરાણિક મહિલાપાત્રો, પરીકથાઓમાં મહિલાઓ ઉપરાંત તહેવારો, નૃત્યો, રાંધણકળા, કપડાં અથવા દૈનિક જીવનની દિનચર્યા જે તે વિસ્તારની લોક સંસ્કૃતિ જેવા મુખ્ય વિષય સાથે સંબંધિત હોય અને લિંગભેદના અંતરને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે, નારીવાદ અને લોકસંસ્કૃતિ લેખન પ્રતિયોગિતા એક કેન્દ્રિત અભિગમ અપનાવે છે, જેમાં વિકિ લવ્સ ફોકલોરના વ્યાપક વિષયમાં નારીવાદ, મહિલા જીવનચરિત્રો અને લિંગ-કેન્દ્રિત વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો હેતુ લોક સંસ્કૃતિના ગતિશીલ આંતરછેદ અને વિવિધ લિંગ પરિપ્રેક્ષ્યોની શોધ કરીને વિકિપીડિયા પર લિંગ અંતરને દૂર કરવાનો છે. ;લોકકથા: સહભાગીઓને વિશ્વભરના અસંખ્ય લોકવાયકાના વિષયોનું અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અવકાશમાં લોક ઉત્સવો, નૃત્યો, સંગીત, પ્રવૃત્તિઓ, રમતો, રાંધણકળા, પરંપરાગત વસ્ત્રો, પરીકથાઓ, નાટકો, કળાઓ, ધર્મ, પૌરાણિક કથાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે, પરંતુ તે પૂરતો મર્યાદિત નથી. યોગદાનકર્તાઓને વૈશ્વિક પરંપરાઓના સમૃદ્ધ ચાકળામાં ઝંપલાવવાની તક મળે છે, જે અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સારને ઝીલે છે. ;લોકકથામાં સ્ત્રીઓ: આ વિષય લોકસંસ્કૃતિમાં સ્ત્રીઓ અને સમલૈંગિક વ્યક્તિઓના વારંવાર અવગણવામાં આવતા યોગદાનને પ્રકાશિત કરવા માટે તક પૂરી પાડે છે. સહભાગીઓ લોક કલાકારો, નૃત્યકારો, ગાયકો, સંગીતકારો, રમતના રમતવીરોની વાર્તાઓનું અન્વેષણ કરી શકે છે અને પૌરાણિક કથાઓ, લોકવાયકાઓ અને પરીકથાઓમાં મહિલાઓના ચિત્રણની શોધ કરી શકે છે. વિષયોમાં મહિલા યોદ્ધાઓ, ડાકણો અને લોકવાયકાઓના સમૃદ્ધ તાણાવાણામાં લિંગ ભૂમિકાઓની તપાસ કરવાનો સમાવેશ થઈ શકે છે. == પ્રકાર == * માત્ર '''ઑનલાઇન''' સ્પર્ધા == સમયગાળો == * ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, (૦૦.૦૧ રાત્રે) – ૩૧ માર્ચ ૨૦૨૬ (૧૧.૫૯ રાત્રે) == નિયમ == * નવા બનાવેલા અથવા વિસ્તાર કરેલા લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અથવા ૩૦૦૦ બાઇટ્સ હોવું જ જોઇએ. * લેખ સંપૂર્ણ રીતે મશીનભાષાંતર કરેલો ન હોવો જોઈએ. * બધા જ લેખો ભારતીય સમય અનુસાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના ૦૦.૦૧ કલાકથી ૩૧ માર્ચ ૨૦૨૫ના ૨૩:૫૯ કલાક દરમિયાન નવા બનાવેલા અથવા સુધારેલા હોવા જોઈએ. * લેખ વિષયવસ્તુને અનુરૂપ મહિલાકેન્દ્રી, લોકસંસ્કૃતિઓ અને લોકસાહિત્યમાં મહિલાઓ સંબંધિત હોવા જોઈએ. * લેખ સાથે કોઇ મોટો મુદ્દો જેવો કે કોપીરાઇટનો ભંગ વગેરે સંકળાયેલો ન હોવો જોઈએ. * લેખમાં યોગ્ય સંદર્ભ હોવા જોઈએ. * આયોજકો દ્વારા રજૂ કરાયેલો લેખ અન્ય આયોજકો દ્વારા ચકાસાયેલો હોવો જોઈએ. * લેખની સ્વીકૃતિ/અસ્વીકૃતિનો અંતિમ અધિકાર નિર્ણાયક ઉપર નિર્ભર રહેશે. == ઇનામ == * આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચના ત્રણ યોગદાનકર્તાઓને તેમના કુલ યોગદાનને આધારે ઇનામ આપવામાં આવશે. * ગુજરાતી પરિયોજના અંતર્ગત યોગદાનને આધારે નીચે મુજબના ત્રણ ઇનામો આપવામાં આવશે. # પ્રથમ ઇનામ : $૨૫ (First Prize: $25 USD) # દ્વિતીય ઇનામ : $૨૦ (Second Prize: $20 USD) # નિર્ણાયકે નિર્ધારીત શ્રેષ્ઠ લેખ ઇનામ : $૧૫ (Best Jury Article: $15 USD) સ્પર્ધા અંતર્ગત તૈયાર કરવામાં આવેલા લેખોમાંથી તેના આગવા વિષય અને સ્પર્ધાના વિષયને સંલગ્નતાને આધારે નિર્ણાયક એક લેખ પસંદ કરશે જે અન્ય લેખો કરતા અલગ તરી આવતો હોય. આ લેખ બનાવનાર સભ્યને નિર્ણાયકે નિર્ધારીત કરેલ શ્રેષ્ઠ લેખનું ઇનામ એનાયત કરવામાં આવશે. વિવિધ વિકિપીડીયા પર પસંદગી પામેલા આવા લેખો વિકિમિડીયાના સોશિયલ મિડિયા પરથી પ્રકાશિત પણ કરવામાં આવશે. ; વિશેષ ઈનામ * દરેક સહભાગીને વિકિપીડિયા-૨૫ ડિજિટલ પોસ્ટકાર્ડ પ્રાપ્ત થશે. == જોડાઓ == જોડાવા માટે અહીં ક્લિક કરો: <div style="text-align:center;"> <!-- Please edit the "URL" accordingly, especially the "section" number; thanks --> {{Clickable button 2|જોડાઓ|url={{fullurl:{{FULLPAGENAME}}/સ્પર્ધકો}} |class=mw-ui-progressive}} </div> {{{{FULLPAGENAME}}/સ્પર્ધકો}} ==== લેખ રજૂ કરો ==== <div style="text-align:center;"> {{Clickable button 2|યોગદાન અહીં રજૂ કરો |url=https://tools.wikilovesfolklore.org/campwiz/campaign/198}} </div> {{notice|કેમ્પવિઝ ટૂલમાં લેખ રજૂ કર્યા પછી લેખના '''ચર્ચા''' પાનાં પર {{tl|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬‎}} ઢાંચો આપમેળે મૂકાશે. જો તેમ ન થાય તો જાતે આ ઢાંચો મૂકવો. જો લેખ વિસ્તૃત કર્યો હોય તો <nowiki>{{નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬‎|expanded=yes}}</nowiki> ઢાંચો જાતે મૂકવો.}} == નિર્ણાયક == # [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> == પરિણામ અને અહેવાલ == <!--આ સ્પર્ધાના બધાજ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. વધુ વિગતો જોવા માટે [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫/અહેવાલ|અહેવાલ]] વાંચો. {| class="wikitable sortable" |+ સ્પર્ધાનું પરિણામ અને ઇનામો !વિજેતા શ્રેણી !સભ્ય |- |પ્રથમ ઇનામ |[[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] |- |દ્વિતીય ઇનામ |[[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] |- |શ્રેષ્ઠ લેખ ઇનામ |[[નંદ કુંવરબાઈજી]] - [[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] |- |} ---> * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬/અહેવાલ]] == આ પણ જુઓ == * [[:m:Feminism and Folklore 2026|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬]] (મેટા-વિકિ પર વધુ માહિતી) * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૫]] * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪]] * [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩]] |} [[શ્રેણી:વિકિપીડિયા સ્પર્ધાઓ]] dggqdcpbftyzkvvv84vx0zvvv7ldnrl સભ્ય:Samyak Vidhan/નાણાકીય સાક્ષરતા 2 153253 899978 895787 2026-04-13T08:37:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/નાણાકીય સાક્ષરતા]]ને [[સભ્ય:Samyak Vidhan/નાણાકીય સાક્ષરતા]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 895787 wikitext text/x-wiki #REDIRECT [[નાણાકીય સાક્ષરતા]] aoqzmnomx5fcfprrap36mo8qmcfc7ga સભ્ય:Samyak Vidhan/ક્રિસ્પર જીન એડિટિંગ 2 154062 899960 899248 2026-04-13T08:36:02Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/ક્રિસ્પર જીન એડિટિંગ]]ને [[સભ્ય:Samyak Vidhan/ક્રિસ્પર જીન એડિટિંગ]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899248 wikitext text/x-wiki #REDIRECT [[ક્રિસ્પર જીન એડિટિંગ]] 56r894vuxs8tcepk3hmiiagj5xwm5iy સભ્ય:Samyak Vidhan/હરિત હાઇડ્રોજન 2 154065 899966 899436 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/હરિત હાઇડ્રોજન]]ને [[સભ્ય:Samyak Vidhan/હરિત હાઇડ્રોજન]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899436 wikitext text/x-wiki {{Short description|પુન:પ્રાપ્ય ઉર્જા દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજન}} {{Use dmy dates|date=June 2025}} '''હરિત હાઇડ્રોજન''' (અંગ્રેજી: '''ગ્રીન હાઇડ્રોજન''' અથવા '''જીએચ૨''' ('''GH<sub>2</sub>''')) એ [[પુન:પ્રાપ્ય ઉર્જા]]થી નિર્મિત વીજળીનો ઉપયોગ કરીને [[પાણીના વિદ્યુતવિભાજન]] દ્વારા ઉત્પાદિત કરવામાં આવતો [[હાઇડ્રોજન]] છે.<ref name="Deign-2020" /><ref name="RoyalSociety-2021" /> હરિત હાઇડ્રોજનનું ઉત્પાદન, [[કાર્બન કેપ્ચર]] વગર [[અશ્મિભૂત બળતણ]]માંથી મેળવવામાં આવતા [[ધૂસર હાઇડ્રોજન]] (અંગ્રેજી: ગ્રે હાઇડ્રોજન) ના ઉત્પાદન કરતા નોંધપાત્ર રીતે ઓછું [[ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન]] કરે છે.<ref>{{Cite web|url=https://www.atulhost.com/what-is-green-hydrogen|title=What is Green Hydrogen? Benefits, role, state, and challenges|date=8 October 2023}}</ref> હરિત હાઇડ્રોજનનો મુખ્ય ઉદ્દેશ્ય [[વૈશ્વિક તાપમાન વધારા]] ને મર્યાદિત કરવામાં મદદ કરવાનો, ધૂસર હાઇડ્રોજનને બદલીને અશ્મિભૂત બળતણ પરની નિર્ભરતા ઘટાડવાનો અને ચોક્કસ આર્થિક ક્ષેત્રો, પેટા-ક્ષેત્રો અને પ્રવૃત્તિઓમાં અંતિમ-ઉપયોગોના વિસ્તૃત સમૂહ માટે જોગવાઈ કરવાનો છે. પુન:પ્રાપ્ય ઉર્જા સાથે [[વિદ્યુતીકરણ]] જેવા અન્ય માધ્યમો દ્વારા આ અંતિમ-ઉપયોગોને કાર્બનમુક્ત કરવા ટેકનિકલ રીતે મુશ્કેલ હોઈ શકે છે. તેના મુખ્ય ઉપયોગો સંભવતઃ ભારે ઉદ્યોગો (દા.ત. વીજળીની સાથે ઉચ્ચ તાપમાનની પ્રક્રિયાઓ, [[હરિત એમોનિયા]] અને કાર્બનિક રસાયણોના ઉત્પાદન માટે કાચો માલ, તેમજ [[સીધું રિડક્શન]] (અંગ્રેજી: ડાયરેક્ટ રિડક્શન) સ્ટીલ નિર્માણ તરીકે), શિપિંગ અને લાંબા ગાળાના ઉર્જા સંગ્રહમાં થવાની શક્યતા છે.<ref name="IPCC-2022" /> ૨૦૨૪ સુધીમાં, બ્લુ અને ગ્રીન હાઇડ્રોજન બંને સહિત ઓછા ઉત્સર્જનવાળા હાઇડ્રોજનનો હિસ્સો વૈશ્વિક હાઇડ્રોજન ઉત્પાદનમાં ૧% કરતા ઓછો હતો, જેમાં હરિત હાઇડ્રોજન તમામ ઓછા ઉત્સર્જનવાળા હાઇડ્રોજન ઉત્પાદનમાં માત્ર ૧૨% જેટલો હિસ્સો ધરાવે છે.<ref>{{cite web |title=Global Hydrogen Review 2025 – Analysis |url=https://www.iea.org/reports/global-hydrogen-review-2025 |website=IEA |pages=81 |access-date=4 February 2026 |date=12 September 2025}}</ref><ref>{{cite web |title=Hydrogen Tracker – Data Tools |url=https://www.iea.org/data-and-statistics/data-tools/hydrogen-tracker |website=IEA |access-date=4 February 2026}}</ref> હાઇડ્રોજન ઉત્પાદનની અન્ય તમામ પદ્ધતિઓની સરખામણીમાં હરિત હાઇડ્રોજનનું ઉત્પાદન વધુ ખર્ચાળ છે, જોકે, નવા તકનીકી વિકાસ તેમજ આયાતી [[કુદરતી વાયુ]] (અંગ્રેજી: નેચરલ ગેસ) ની વધતી જતી કિંમત સાથે, ૨૦૩૦ સુધીમાં આ ખર્ચનો તફાવત ઘટવાની અપેક્ષા છે.<ref>{{cite web |title=Global Hydrogen Review 2025 – Analysis |url=https://www.iea.org/reports/global-hydrogen-review-2025 |website=IEA |pages=79 |access-date=4 February 2026 |date=12 September 2025}}</ref> == વ્યાખ્યા == સામાન્ય રીતે,<ref name="Squadrito-2023">{{Cite journal |last1=Squadrito |first1=Gaetano |last2=Maggio |first2=Gaetano |last3=Nicita |first3=Agatino |date=1 November 2023 |title=The green hydrogen revolution |journal=Renewable Energy |volume=216 |article-number=119041 |doi=10.1016/j.renene.2023.119041 |doi-access=free |bibcode=2023REne..21619041S }}</ref> ''હરિત હાઇડ્રોજન'' ને [[પુન:પ્રાપ્ય ઉર્જા]]થી નિર્મિત વીજળીનો ઉપયોગ કરીને [[પાણીના વિદ્યુતવિભાજન]] દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.<ref name="Deign-2020">{{Cite web |last=Deign |first=Jason |date=29 June 2020 |title=So, What Exactly Is Green Hydrogen? |url=https://www.greentechmedia.com/articles/read/green-hydrogen-explained |url-status=live |archive-url=https://web.archive.org/web/20220323195427/https://www.greentechmedia.com/articles/read/green-hydrogen-explained |archive-date=23 March 2022 |access-date=11 February 2022 |website=Greentechmedia}}</ref><ref name="RoyalSociety-2021">{{Cite web |date=June 2021 |title=The role of hydrogen and ammonia in meeting the net zero challenge |url=https://royalsociety.org/-/media/policy/projects/climate-change-science-solutions/climate-science-solutions-hydrogen-ammonia.pdf |website=The Royal Society}}</ref> આ લેખમાં, ''હરિત હાઇડ્રોજન'' શબ્દ આ અર્થમાં વપરાયો છે. ચોક્કસ વ્યાખ્યાઓ કેટલીકવાર અન્ય માપદંડો ઉમેરે છે. વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ હરિત હાઇડ્રોજનને "૧૦૦% અથવા લગભગ ૧૦૦% પુન:પ્રાપ્ય ઉર્જા સાથે શૂન્યની નજીક ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન સાથે પાણીના વિદ્યુતવિભાજન દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજન" તરીકે વ્યાખ્યાયિત કરે છે.<ref>{{Cite web |last=Gupte |first=Eklavya |date=11 July 2023 |title=Several deals focused on carbon, hydrogen signed at climate finance forum |url=https://www.spglobal.com/commodityinsights/en/market-insights/latest-news/energy-transition/071123-several-deals-focused-on-carbon-hydrogen-signed-at-climate-finance-forum |access-date=8 September 2023 |website=www.spglobal.com |language=en}}</ref><ref>{{Cite web |title=The GH2 Green Hydrogen Standard |url=http://gh2.org/our-initiatives/gh2-green-hydrogen-standard |access-date=8 September 2023 |website=Green Hydrogen Organisation |language=en}}</ref> સંકલિત કિસ્સાઓમાં પાણી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતને વળતી સેવાઓ પણ પૂરી પાડી શકે છે જેમ કે જ્યારે પાણી [[તરતી સૌર પેનલ]]ને ઠંડુ પાડે છે જેથી સૌર ઉર્જા રૂપાંતરણની કાર્યક્ષમતામાં સુધારો થાય, જેનો ઉપયોગ પાણીમાંથી હરિત હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે થાય છે.<ref>{{Cite book |last1=Hayibo |first1=Koami Soulemane |last2=Antonini |first2=Giorgio |last3=Rahman |first3=Md Motakabbir |last4=Pearce |first4=Joshua M. |chapter=Performance of Off-grid Floating Photovoltaic-Battery System Powering an Anion Exchange Membrane Electrolyser for Green Hydrogen Production |date=June 2025 |title=2025 IEEE 53rd Photovoltaic Specialists Conference (PVSC) |pages=1192–1194 |doi=10.1109/PVSC59419.2025.11133047|isbn=979-8-3315-3444-8 }}</ref> ''હરિત હાઇડ્રોજન'' ની વ્યાપક, ઓછી વપરાતી<ref name="Squadrito-2023" /> વ્યાખ્યામાં વિવિધ અન્ય પદ્ધતિઓ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજનનો પણ સમાવેશ થાય છે જે પ્રમાણમાં ઓછું ઉત્સર્જન કરે છે અને અન્ય ટકાઉપણાના માપદંડોને પૂર્ણ કરે છે. ઉદાહરણ તરીકે, આ ઉત્પાદન પદ્ધતિઓમાં પરમાણુ ઉર્જા અથવા [[બાયોમાસ (ઉર્જા)|બાયોમાસ]] કાચા માલનો સમાવેશ થઈ શકે છે.<ref name="Squadrito-2023" /><ref>{{cite journal |last1=Sasidhar |first1=Nallapaneni |title=Carbon Neutral Fuels and Chemicals from Standalone Biomass Refineries |journal=Indian Journal of Environment Engineering |date=30 November 2023 |volume=3 |issue=2 |pages=1–8 |doi=10.54105/ijee.B1845.113223 |doi-access=free }}</ref><ref>{{cite journal |last1=Velazquez Abad |first1=Anthony |last2=Dodds |first2=Paul E. |title=Green hydrogen characterisation initiatives: Definitions, standards, guarantees of origin, and challenges |2023" /> વ્યાખ્યામાં વિવિધ અન્ય પદ્ધતિઓ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજનનો પણ સમાવેશ journal=Energy Policy |date=March 2020 |volume=138 |article-number=111300 |doi=10.1016/j.enpol.2020.111300 |bibcode=2020EnPol.13811300V |url=https://discovery.ucl.ac.uk/id/eprint/10090386/ }}</ref> == વિદ્યુતવિભાજન == {{See also|ઉચ્ચ-તાપમાન વિદ્યુતવિભાજન|ઉચ્ચ-દબાણ વિદ્યુતવિભાજન}} હરિત હાઇડ્રોજન મુખ્યત્વે [[વિદ્યુતવિભાજન]] દ્વારા બનાવવામાં આવે છે, જેમાં પુન:પ્રાપ્ય સ્ત્રોતોમાંથી મેળવેલી વીજળીનો ઉપયોગ પાણી (H<sub>2</sub>O) ને હાઇડ્રોજન (H<sub>2</sub>) અને ઓક્સિજન (O<sub>2</sub>) માં વિભાજિત કરવા માટે થાય છે.<ref>{{cite journal |last1=Shiva Kumar |first1=S. |last2=Lim |first2=Hankwon |title=An overview of water electrolysis technologies for green hydrogen production |journal=Energy Reports |date=November 2022 |volume=8 |pages=13793–13813 |doi=10.1016/j.egyr.2022.10.127 |bibcode=2022EnRep...813793S |doi-access=free }}</ref><ref>{{cite journal |last1=Younas |first1=Muhammad |last2=Shafique |first2=Sumeer |last3=Hafeez |first3=Ainy |last4=Javed |first4=Fahad |last5=Rehman |first5=Fahad |title=An Overview of Hydrogen Production: Current Status, Potential, and Challenges |journal=Fuel |date=May 2022 |volume=316 |article-number=123317 |doi=10.1016/j.fuel.2022.123317 |bibcode=2022Fuel..31623317Y }}</ref> આ પ્રક્રિયા મહત્તમ ૮૦% કાર્યક્ષમ હોય છે.<ref name=":0">{{Cite journal |last1=Hossain Bhuiyan |first1=Md Monjur |last2=Siddique |first2=Zahed |date=2025-02-10 |title=Hydrogen as an alternative fuel: A comprehensive review of challenges and opportunities in production, storage, and transportation |journal=International Journal of Hydrogen Energy |volume=102 |pages=1026–1044 |doi=10.1016/j.ijhydene.2025.01.033 |bibcode=2025IJHE..102.1026H |issn=0360-3199|doi-access=free }}</ref> વિદ્યુતવિભાજન દ્વારા એક કિલોગ્રામ હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે લગભગ નવ લિટર પાણીની જરૂર પડે છે.<ref name=":0" /> વ્યાપારી સંઘ [[હાઇડ્રોજન કાઉન્સિલે]] જણાવ્યું છે કે, ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં, ઉત્પાદકો ૧,૪૦૦ થી વધુ જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદ્યુતવિભાજક (અંગ્રેજી: ઇલેક્ટ્રોલાઇઝર) પાઇપલાઇનમાં ૩૫ ટકાનો વધારો કરીને હરિત હાઇડ્રોજનના વિસ્તરણ માટે તૈયારી કરી રહ્યા છે.<ref name="Hydrogen Council">{{cite web |title=Electrolyzers |url=https://hydrogencouncil.com/en/hydrogen-project-pipeline-grows-by-35-since-january-2023/ |website=Hydrogen Council|date=12 December 2023 }}</ref> === મુખ્ય પદ્ધતિઓ === *'''[[Alkaline water electrolysis|આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર્સ (AE)]]:''' આ એક પરિપક્વ અને ખર્ચ-અસરકારક તકનીક છે જેનો ઉપયોગ મુખ્યત્વે મોટા પાયે, સ્થિર હાઇડ્રોજન ઉત્પાદન માટે થાય છે. તેઓ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇલેક્ટ્રોલાઇટ અને બિન-કિંમતી ધાતુ ઉદ્દીપકો(અંગ્રેજી: કેટાલીસ્ટ)નો ઉપયોગ કરીને ૭૦-૯૦° સેલ્સિયસ પર કાર્ય કરે છે. તે અસરકારક છે હોવા છતા અનિયમિત પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો માટે ઓછા અનુકૂળ છે.<ref>{{cite journal |last1=Sebbahi |first1=Seddiq |last2=Assila |first2=Abdelmajid |last3=Alaoui Belghiti |first3=Amine |last4=Laasri |first4=Said |last5=Kaya |first5=Savaş |last6=Hlil |first6=El Kebir |last7=Rachidi |first7=Samir |last8=Hajjaji |first8=Abdelowahed |title=A comprehensive review of recent advances in alkaline water electrolysis for hydrogen production |journal=International Journal of Hydrogen Energy |date=September 2024 |volume=82 |pages=583–599 |doi=10.1016/j.ijhydene.2024.07.428 |bibcode=2024IJHE...82..583S }}</ref> [[File:Alkaline water electrolyser.png|thumb|300px|આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝરની આકૃતિ, જે હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટેની એક સામાન્ય તકનીક છે.]] *'''[[polymer electrolyte membrane electrolysis|પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન ઇલેક્ટ્રોલાઇઝર્સ (PEM)]]:''' તેની સુઘડ ડિઝાઇન અને ઉચ્ચ પ્રતિભાવ માટે જાણીતી, પીએમઈ (PEM) સિસ્ટમ્સ ૫૦-૮૦° સેલ્સિયસ પર કાર્ય કરે છે અને ઉચ્ચ-શુદ્ધતા ધરાવતો હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. વધતી-ઘટતી વીજળી સાથે ઝડપથી અનુકૂલન સાધવાની તેમની ક્ષમતા તેમને પવન અને સૌર ઉર્જા સાથે જોડવા માટે આદર્શ બનાવે છે, જોકે પ્લેટિનમ અને ઇરિડિયમ પરની નિર્ભરતા મૂડી ખર્ચમાં વધારો કરે છે. વર્તમાન સંશોધન વૈકલ્પિક ઉદ્દીપકો અને રિસાયક્લિંગ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.<ref>{{cite journal |last1=Shiva Kumar |first1=S. |last2=Himabindu |first2=V. |title=Hydrogen production by PEM water electrolysis – A review |journal=Materials Science for Energy Technologies |date=December 2019 |volume=2 |issue=3 |pages=442–454 |doi=10.1016/j.mset.2019.03.002 |bibcode=2019MSET....2..442S |doi-access=free }}</ref> [[File:PEM Elektrolyse.gif|thumb|300px|પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન (PEM) ઇલેક્ટ્રોલાઇઝરની એનિમેટેડ યોજનાકીય આકૃતિ જે પાણીનો પ્રવેશ, પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન અને હાઇડ્રોજન/ઓક્સિજન નિકાસ દર્શાવે છે.]] *'''[[Solid oxide electrolyzer cell|સોલિડ ઓક્સાઇડ ઇલેક્ટ્રોલાઇઝર્સ (SOEC)]]:''' ૫૦૦-૧૦૦૦° સેલ્સિયસ પર કાર્યરત, એસઓઈસી (SOEC) વિદ્યુત અને ઉષ્મીય ઉર્જાને ઉચ્ચ કાર્યક્ષમતા સાથે હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરે છે. તેઓ ઔદ્યોગિક ગરમીના સ્ત્રોતો સાથે સંકલન માટે અથવા સિનગૅસ (અંગ્રેજી: સિન્ગેસ) બનાવવા માટે વરાળ અને CO<sub>2</sub> ના સહ-વિદ્યુતવિભાજન માટે યોગ્ય છે. પડકારોમાં પદાર્થ પર આવતું ઉચ્ચ દબાણ અને ધીમો ગતિશીલ પ્રતિભાવ (અંગ્રેજી:ડાઇનેેમિક રિસ્પોન્સ) શામેલ છે.<ref>{{cite journal |last1=Zong |first1=Shuang |last2=Zhao |first2=Xiufei |last3=Jewell |first3=Linda L. |last4=Zhang |first4=Yusheng |last5=Liu |first5=Xinying |title=Advances and challenges with SOEC high temperature co-electrolysis of CO<sub>2</sub>/H<sub>2</sub>O: Materials development and technological design |journal=Carbon Capture Science & Technology |date=September 2024 |volume=12 |article-number=100234 |doi=10.1016/j.ccst.2024.100234 |doi-access=free }}</ref> *'''[[Anion exchange membrane electrolysis|એનાયન એક્સચેન્જ મેમ્બ્રેન ઇલેક્ટ્રોલાઇઝર્સ (AEM)]]:''' એઈએમ (AEM) આલ્કલાઇન (AE) ની ખર્ચ-અસરકારકતા અને પીએમઈ (PEM) ની લવચીકતાને મિશ્રિત કરતી આશાસ્પદ સિસ્ટમ્સ તરીકે ઉભરી રહી છે. બિન-કિંમતી ધાતુઓ અને ઘન ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ કરવા માટે રચાયેલ, તેઓ સુધારેલા ગતિશીલ પ્રદર્શન સાથે ઓછા ખર્ચના ઉકેલો પ્રદાન કરે છે.<ref>{{cite journal |last1=Yanagi |first1=Rito |last2=Yang |first2=Patrick |last3=Tricker |first3=Andrew W. |last4=Chen |first4=Yu |last5=Scott |first5=Mary C. |last6=Berlinger |first6=Sarah A. |last7=Zenyuk |first7=Iryna V. |last8=Peng |first8=Xiong |title=Enhancing water and oxygen transport through electrode engineering for AEM water electrolyzers |journal=Joule |date=June 2025 |volume=9 |issue=7 |article-number=102001 |doi=10.1016/j.joule.2025.102001 |bibcode=2025Joule...902001Y |doi-access=free }}</ref> === ઉત્પાદનના વૈકલ્પિક માર્ગો === નીચેની પદ્ધતિઓ પર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે પરંતુ તે હજુ મોટા પાયે ઉત્પાદનમાં પરિવર્તિત થઈ નથી. *'''ફોટોઇલેક્ટ્રોકેમિકલ (PEC) વોટર સ્પ્લિટિંગ:''' આ પદ્ધતિ પ્રકાશ સંશ્લેષણની નકલ કરવા માટે સેમિકન્ડક્ટર-આધારિત કોષોનો ઉપયોગ કરીને પ્રકાશ મેળવવાની અને વિદ્યુતવિભાજનની પ્રક્રિયાને જોડે છે. તેમાં સ્થિર ફોટોઇલેક્ટ્રોડ્સ અને સ્કેલેબલ ઉપકરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે.<ref>{{cite journal |last1=El ouardi |first1=M. |last2=El Idrissi |first2=A. |last3=Arab |first3=M. |last4=Zbair |first4=M. |last5=Haspel |first5=H. |last6=Saadi |first6=M. |last7=Ait Ahsaine |first7=H. |title=Review of photoelectrochemical water splitting: From quantitative approaches to effect of sacrificial agents, oxygen vacancies, thermal and magnetic field on (photo)electrolysis |journal=International Journal of Hydrogen Energy |date=January 2024 |volume=51 |pages=1044–1067 |doi=10.1016/j.ijhydene.2023.09.111 |bibcode=2024IJHE...51.1044E }}</ref> *'''જૈવિક હાઇડ્રોજન ઉત્પાદન:''' બાયોફોટોલિસિસ અથવા ડાર્ક ફર્મેન્ટેશનમાં લીલ અને બેક્ટેરિયાના ઉપયોગ પર સક્રિય સંશોધન ચાલી રહ્યું છે. પર્યાવરણની દ્રષ્ટિએ આશાસ્પદ હોવા છતાં, ઓછું ઉત્પાદન એક અવરોધ છે.<ref>{{cite journal |last1=Safdar |first1=Rizwan |last2=Wan Mahari |first2=Wan Adibah |last3=Foong |first3=Shin Ying |last4=Chan |first4=Yi Herng |last5=Liew |first5=Rock Keey |last6=Lan |first6=John Chi-Wei |last7=Rajamohan |first7=Natarajan |last8=Verma |first8=Meenakshi |last9=Peng |first9=Wanxi |last10=Lam |first10=Su Shiung |title=A comprehensive review of advancements and challenges in hydrogen production from thermochemical and biological conversion of food waste: The path forward |journal=International Journal of Hydrogen Energy |date=June 2025 |volume=139 |pages=1177–1200 |doi=10.1016/j.ijhydene.2025.04.359 |bibcode=2025IJHE..139.1177S }}</ref> *'''થર્મોકેમિકલ વોટર સ્પ્લિટિંગ:''' પરમાણુ અથવા સૌર સ્ત્રોતોમાંથી ઉચ્ચ ગરમીનો ઉપયોગ કરીને સૌર-સમૃદ્ધ પ્રદેશોમાં પાણીના વિભાજનની રાસાયણિક પ્રતિક્રિયાઓ શરૂ કરવામાં આવે છે.<ref>{{cite journal |last1=Ait Ousaleh |first1=Hanane |last2=Chanda |first2=Macmillan |last3=Karibe |first3=Houda |last4=Aitbella |first4=Younes |last5=Sair |first5=Said |last6=Faik |first6=Abdessamad |title=Advancing thermochemical water splitting: Performance insights and material selection for scalable hydrogen technology |journal=Renewable and Sustainable Energy Reviews |date=September 2025 |volume=220 |article-number=115902 |doi=10.1016/j.rser.2025.115902 |bibcode=2025RSERv.22015902A }}</ref><ref>{{Cite journal |last1=Gokon |first1=N. |last2=Murayama |first2=H. |last3=Umeda |first3=J. |last4=Hatamachi |first4=T. |last5=Kodama |first5=T. |url=https://doi.org/10.1016/j.ijhydene.2008.12.007 |date=February 2009 |title=Monoclinic zirconia-supported Fe<sub>3</sub>O<sub>4</sub> for the two-step water-splitting thermochemical cycle at high thermal reduction temperatures of 1400–1600 °C |journal=International Journal of Hydrogen Energy |volume=34 |issue=3 |pages=1208–1217 |doi=10.1016/j.ijhydene.2008.12.007 |bibcode=2009IJHE...34.1208G |access-date=11 June 2025}}</ref> *'''બાયોચાર્-આધારિત:''' [[બાયોચાર્]]-આધારિત પાણીનું વિદ્યુતવિભાજન (BAWE) ઓક્સિજન ઉત્ક્રાંતિ પ્રતિક્રિયા (OER) ને બાયોચાર્ ઓક્સિડેશન પ્રતિક્રિયા (BOR) સાથે બદલીને ઉર્જા વપરાશ ઘટાડે છે. ૨૦૨૪ના એક અભ્યાસ મુજબ, આ પ્રક્રિયા પરંપરાગત વિદ્યુતવિભાજન કરતા ૬ ગણી વધુ કાર્યક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા નાના પાયે સૌર અથવા પવન ઉર્જા દ્વારા ચલાવી શકાય છે.<ref name="Kani-2024">{{Cite journal |last1=Kani |first1=Nishithan C. |last2=Chauhan |first2=Rohit |last3=Olusegun |first3=Samuel A. |last4=Sharan |first4=Ishwar |last5=Katiyar |first5=Anag |last6=House |first6=David W. |last7=Lee |first7=Sang-Won |last8=Jairamsingh |first8=Alena |last9=Bhawnani |first9=Rajan R. |last10=Choi |first10=Dongjin |last11=Nielander |first11=Adam C. |last12=Jaramillo |first12=Thomas F. |last13=Lee |first13=Hae-Seok |last14=Oroskar |first14=Anil |last15=Srivastava |first15=Vimal C. |date=May 2024 |title=Sub-volt conversion of activated biochar and water for H2 production near equilibrium via biochar-assisted water electrolysis |journal=Cell Reports Physical Science |volume=5 |issue=6 |article-number=102013 |doi=10.1016/j.xcrp.2024.102013 |doi-access=free |hdl=2346/99192 |hdl-access=free }}</ref>ગાયના છાણમાંથી બનેલા બાયોચાર્ માત્ર ૦.૫ વોલ્ટ પર કાર્ય કરે છે, જે શેરડીના કૂચા અથવા કાગળના કચરા કરતા વધુ સારું પરિણામ આપે છે. બાયોચાર્ ઉત્પાદન ([[પાયરોલિસિસ]] દ્વારા) કાર્બન ન્યુટ્રલ નથી.<ref name="Kani-2024" /> *'''લોખંડનો ભંગાર:''' ભંગાર લોખંડની પાણી સાથે ઉષ્માક્ષેપક (અંગ્રેજી: એક્ઝોથર્મિક) પ્રક્રિયા કરીને હરિત હાઇડ્રોજન પેદા કરી શકાય છે. આને સ્ટીમ-આયર્ન પ્રક્રિયા કહેવામાં આવે છે અને તેની એક પદ્ધતિને [[લેન હાઇડ્રોજન પ્રોડ્યુસર]] કહેવામાં આવે છે.<ref>{{Cite journal|date=November 2025|title=Retrofitting Blast Furnaces for Producing Green Steel and Green Urea|url=https://www.ijee.latticescipub.com/wp-content/uploads/papers/v5i2/B187105021125.pdf |journal=Indian Journal of Environment Engineering|language=en|volume=5|pages=19–25|doi=10.54105/ijee.B1871.05021125|issn= 2582-9289|last1=Nallapaneni|first1=Sasidhar|issue=2 |access-date=24 November 2025}}</ref> તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળું મેગ્નેટાઈટ ({{chem2|3Fe + 4H2O -> 4H2 + Fe3O4}})એક મૂલ્યવાન આડપેદાશ છે. *'''એલ્યુમિનિયમનો ભંગાર:''' ભંગાર [[એલ્યુમિનિયમ]] ની પાણી સાથે પ્રતિક્રિયા દ્વારા પણ હરિત હાઇડ્રોજન ઉત્પાદન શક્ય છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને ગરમી તેની મૂલ્યવાન આડપેદાશો છે.<ref>{{Cite web |url=https://news.siemens.co.uk/news/siemens-and-paragon-to-scale-ultra-clean-hydrogen-production |date=January 2024 |title=Siemens and Paragon to scale ultra-clean hydrogen production |access-date=1 August 2025}}</ref> == ઉપયોગો == {{Main|હાઇડ્રોજન અર્થતંત્ર}} [[File:IRENA maturity of ડીકાર્બોનાઇઝિંગ) કરવામાં હરિત હાઇડ્રોજન મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.hydrogen solutions 2022.svg|thumb|300px|[[આંતરરાષ્ટ્રીય પુન:પ્રાપ્ય ઉર્જા એજન્સી]] (અંગ્રેજી: આઈઆરઈએનએ) મુજબ, જ્યારે હાઇડ્રોજનનો ઉપયોગ રાસાયણિક ઉત્પાદન, રિફાઇનરીઓ, આંતરરાષ્ટ્રીય શિપિંગ અને [[સ્ટીલ નિર્માણ]]માં કરવામાં આવે ત્યારે તે [[ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન]] ઘટાડવાની સૌથી વધુ ક્ષમતા ધરાવે છે.<ref>{{Cite web |last=International Renewable Energy Agency |date=29 March 2022 |title=World Energy Transitions Outlook 1-5C Pathway 2022 edition |url=https://www.irena.org/publications/2022/mar/world-energy-transitions-outlook-2022 |access-date=6 October 2023 |website=IRENA |page=227 |language=en}}</ref>]] જ્યાં અશ્મિભૂત બળતણને સીધી વીજળીના ઉપયોગથી બદલવા માટે પડકારો અને મર્યાદાઓ છે, ત્યાં ઉર્જા પ્રણાલીઓને કાર્બનમુક્ત (અંગ્રેજી: ડીકાર્બોનાઇઝિંગ) કરવામાં હરિત હાઇડ્રોજન મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. હાઇડ્રોજન બળતણ સ્ટીલ, સિમેન્ટ, કાચ અને રસાયણોના ઔદ્યોગિક ઉત્પાદન માટે જરૂરી તીવ્ર ગરમી પેદા કરી શકે છે, આમ સ્ટીલ નિર્માણ માટેની [[ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ]] જેવી અન્ય તકનીકોની સાથે ઉદ્યોગોને કાર્બનમુક્ત કરવામાં ફાળો આપે છે.<ref>{{Cite web |last=Kjellberg-Motton |first=Brendan |date=7 February 2022 |title=Steel decarbonisation gathers speed {{!}} Argus Media |url=https://www.argusmedia.com/en//news/2299399-steel-decarbonisation-gathers-speed |access-date=7 September 2023 |website=www.argusmedia.com |language=en}}</ref> જોકે, એમોનિયા અને કાર્બનિક રસાયણોના સ્વચ્છ ઉત્પાદન માટે ઔદ્યોગિક કાચા માલ (અંગ્રેજી: ફીડસ્ટોક) પૂરો પાડવામાં તે મોટી ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.<ref name="IPCC-2022">{{Cite book |author=IPCC |url=https://ipcc.ch/report/ar6/wg3/downloads/report/IPCC_AR6_WGIII_FullReport.pdf |title=Climate Change 2022: Mitigation of Climate Change |publisher=Cambridge University Press (In Press) |year=2022 |editor1-last=Shukla |editor1-first=P.R. |series=Contribution of Working Group III to the [[Sixth Assessment Report]] of the Intergovernmental Panel on Climate Change |place=Cambridge, UK and New York, NY, USA |pages=91–92 |doi=10.1017/9781009157926 |isbn=978-1-009-15792-6 |ref={{harvid|IPCC AR6 WG3|2022}} |author-link=IPCC |editor2-last=Skea |editor2-first=J. |editor3-last=Slade |editor3-first=R. |editor4-last=Al Khourdajie |editor4-first=A. |editor5-last=van Diemen |editor5-first=R. |editor6-last=McCollum |editor6-first=D. |editor7-last=Pathak |editor7-first=M. |editor8-last=Some |editor8-first=S. |editor9-last=Vyas |editor9-first=P. |display-editors=4 |editor10-first=R. |editor10-last=Fradera |editor11-first=M. |editor11-last=Belkacemi |editor12-first=A. |editor12-last=Hasija |editor13-first=G. |editor13-last=Lisboa |editor14-first=S. |editor14-last=Luz |editor15-first=J. |editor15-last=Malley}}</ref> દાખલા તરીકે, [[સ્ટીલ નિર્માણ]]માં, હાઇડ્રોજન એક સ્વચ્છ ઉર્જા વાહક તરીકે અને કોલસામાંથી મેળવેલા [[કોક (બળતણ)|કોક]] ને બદલે ઓછા કાર્બનવાળા ઉદ્દીપક (અંગ્રેજી: કેટાલીસ્ટ) તરીકે કાર્ય કરી શકે છે.<ref>{{Cite web |last1=Blank |first1=Thomas |last2=Molly |first2=Patrick |date=January 2020 |title=Hydrogen's Decarbonization Impact for Industry |url=https://rmi.org/wp-content/uploads/2020/01/hydrogen_insight_brief.pdf |url-status=live |archive-url=https://web.archive.org/web/20200922115313/https://rmi.org/wp-content/uploads/2020/01/hydrogen_insight_brief.pdf |archive-date=22 September 2020 |publisher=[[Rocky Mountain Institute]] |pages=2, 7, 8}}</ref> પરિવહનને કાર્બનમુક્ત કરવા માટે વપરાતા હાઇડ્રોજનના સૌથી મોટા ઉપયોગો શિપિંગ, ઉડ્ડયન અને અમુક અંશે [[ભારે માલવાહક વાહનો]]માં જોવા મળે તેવી સંભાવના છે, જે હાઇડ્રોજનમાંથી મેળવેલા કૃત્રિમ બળતણ જેવા કે [[હરિત એમોનિયા]] અને [[હરિત મેથેનોલ]], અને [[ફ્યુઅલ સેલ]] તકનીક દ્વારા શક્ય બનશે.<ref name="IPCC-2022" /> ઉર્જા સંસાધન તરીકે, બેટરી (લિથિયમ બેટરી માટે ૦.૧૫-૦.૨૫ kWh/kg) ની સરખામણીમાં હાઇડ્રોજન સારી ઉર્જા ઘનતા (૩૯.૬ kWh/kg) ધરાવે છે.<ref>{{cite web |url=https://www.controlglobal.com/home/article/11288233/batteries-or-fuel-cells-for-energy-storage |title=Batteries or fuel cells for energy storage? |last=Liptak |first=Bela |date=21 March 2022 |website=Control |publisher=Endeavour Business Media}}</ref> પેસેન્જર કાર સહિતના હળવા વાહનો માટે, હાઇડ્રોજન અન્ય [[વૈકલ્પિક બળતણ વાહનો]], ખાસ કરીને [[બેટરી ઇલેક્ટ્રિક વાહનો]] (અંગ્રેજી: બીઈવી) ના દત્તક લેવાના દરની તુલનામાં ઘણું પાછળ છે, અને ભવિષ્યમાં તે મોટી ભૂમિકા ભજવી શકશે નહીં.<ref>{{cite journal |last1=Plötz |first1=Patrick |title=Hydrogen technology is unlikely to play a major role in sustainable road transport |journal=Nature Electronics |date=31 January 2022 |volume=5 |issue=1 |pages=8–10 |doi=10.1038/s41928-021-00706-6 }}</ref> હરિત હાઇડ્રોજનનો ઉપયોગ લાંબા ગાળાના [[ગ્રીડ ઉર્જા સંગ્રહ]] અને લાંબા ગાળાના મોસમી ઉર્જા સંગ્રહ માટે પણ થઈ શકે છે.<ref>{{Cite news |last=Lipták |first=Béla |date=24 January 2022 |title=Hydrogen is key to sustainable green energy |work=Control Global |url=https://www.controlglobal.com/home/article/11288951/hydrogen-is-key-to-sustainable-green-energy}}</ref> ટૂંકા ગાળાના ઉર્જા સંગ્રહ માટે બેટરીના વિકલ્પ તરીકે પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.<ref>* {{Cite book |last1=IEA |author1-link=International Energy Agency |url=https://iea.blob.core.windows.net/assets/ad0d4830-bd7e-47b6-838c-40d115733c13/NetZeroby2050-ARoadmapfortheGlobalEnergySector.pdf |title=Net Zero by 2050: A Roadmap for the Global Energy Sector |year=2021 |archive-url=https://web.archive.org/web/20210523155010/https://iea.blob.core.windows.net/assets/ad0d4830-bd7e-47b6-838c-40d115733c13/NetZeroby2050-ARoadmapfortheGlobalEnergySector.pdf |archive-date=23 May 2021 |url-status=live}}</ref>{{Rp|page=75}} હાઇડ્રોજનને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડીને [[મેથેનોલ બળતણ|હરિત મેથેનોલ]] બનાવી શકાય છે, જે એક પ્રવાહી બળતણ છે. હરિત હાઇડ્રોજનને એવા ક્ષેત્રો માટે મુખ્ય ઉકેલ માનવામાં આવે છે જ્યાં વિદ્યુતીકરણ મુશ્કેલ છે, જેમાં સ્ટીલ નિર્માણ, રસાયણો, લાંબા અંતરનું પરિવહન અને ભારે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તે ઉર્જા સંગ્રહના માધ્યમ તરીકે પણ વપરાય છે, જે વધારાની પુન:પ્રાપ્ય વીજળીને સંગ્રહિત કરવા અને જરૂર પડે ત્યારે તેને ફરીથી પાવરમાં ફેરવવાની મંજૂરી આપે છે.<ref>{{cite web |title=Green Hydrogen: The Missing Link in the Global Energy Transition |url=https://www.consegicbusinessintelligence.com/blog/green-hydrogen-missing-link-global-energy-transition |website=Consegic Business Intelligence |access-date=28 January 2026}}</ref> ==સંદર્ભો== {{Reflist}} gwu8qwgzjecpo4aw4xwwqdh7gj7qgbs વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬/અહેવાલ 4 154150 899993 899628 2026-04-13T10:02:38Z Dsvyas 561 899993 wikitext text/x-wiki ગુજરાતી વિકિપીડિયા પર ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, (૦૦.૦૧ રાત્રે) – ૩૧ માર્ચ ૨૦૨૬ (૧૧.૫૯ રાત્રે) સુધી '''[[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬]]'''નું આયોજન થયું હતું. સ્પર્ધા માટે લેખો રજૂ કરવા ''કેમ્પવીઝ ટૂલ''નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.<ref>{{Cite web |url=https://tools.wikilovesfolklore.org/campwiz/campaign/198|title=CampWiz|website=tools.wikilovesfolklore.org}}</ref> આ સ્પર્ધામાં કુલ [[વિકિપીડિયા:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬/સ્પર્ધકો|૬]] સભ્યોએ નામ નોંધાવ્યા હતા તે પૈકી કુલ ૪ સ્પર્ધકોએ કુલ '''૨૨''' (૨૧ નવા અને ૧ વિસ્તૃત કરેલા) લેખો સ્પર્ધા માટે રજૂ કર્યા હતા. આ ઉપરાંત એક લેખ અન્ય એવા સભ્યએ પણ રજૂ કર્યો હતો જેમણે અહિં સ્પર્ધાના પાના પર પોતાનું નામાંકન કર્યું ન હતું. આમ રજૂ થયેલા કુલ '''૨૩''' લેખો પૈકી નિર્ણાયકે '''૧૭''' લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૦૧ લેખનો પણ સમાવેશ થતો હતો). ગુજરાતી વિકિપીડિયાના બે સભ્યો નામાંકન કરવા છતાં વ્યસ્તતાને કારણે સ્પર્ધામાં ભાગ લઈ શક્યા ન હતા, જ્યારે ત્રણ બિનગુજરાતી સભ્યોએ કુલ પાંચ લેખો રજૂ કરી ને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. == પરિણામ == [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]]એ '''સૌથી વધુ ગુણ''' ('''૧૦''') મેળવ્યા છે, તેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. દ્વિતીય ક્રમે '''૭ ગુણાંક''' સાથે [[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] વિજેતા રહ્યા છે. આ વર્ષની પ્રતિયોગિતામાં ફક્ત બે જ સભ્યોના લેખો સ્વીકારવામાં આવ્યા હોવાથી તૃતિય સ્થાન રિક્ત રહે છે. ભાગ લેનાર સૌ સભ્યોને અભિનંદન અને આભાર! {| class="wikitable sortable" |+ ભાગ લેનારા સભ્યો અને તેમનું યોગદાન !સભ્ય !વિજેતા ક્રમ !લેખો (નવા બનાવેલ + વિસ્તૃત) !પ્રાપ્ત ગુણ |- |[[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] |૧ |૧૧ (૧૦ નવા +૧ વિસ્તૃત) |૧૦ |- |[[સભ્ય:Brihaspati|બૃહસ્પતિ]] |૨ |૭ (૭ નવા + ૦ વિસ્તૃત) |૭ |- |રિક્ત |૩ |૦ |૦ |- |} સ્પર્ધા અંતર્ગત લેખોની સંખ્યા એટલે કે ગુણાંક આધારે ઈનામની સાથેસાથે એક શ્રેષ્ઠ લેખને પણ ઈનામ આપવાનું પ્રયોજન હતું. આ માટે '''સભ્ય [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]]એ''' બનાવેલો લેખ '''[[ભારતમાં મહિલા મતાધિકાર]]''' પસંદ કરવામાં આવ્યો છે. 'ભારતમાં મહિલા મતાધિકાર' લેખ આ સ્પર્ધાની વિષયવસ્તુ '''નારીવાદ અને લોકસંસ્કૃતિ'''ને બંધબેસતો અને ભારતને સંલગ્ન લેખ છે, કારણ કે તે એક વાસ્તવિક નારીવાદી ચળવળ અને અધિકારનો ઇતિહાસ વર્ણવે છે. આમ તે લેખ નારીવાદ વિષયને પૂરતો ન્યાય આપે છે. == વિહંગાવલોકન == {| class="wikitable" |+ !વિહંગાવલોકન !સંખ્યા |- |નામ નોંધાવનાર સભ્યો |૬+૧ |- |લેખ રજૂ કરનાર સભ્યો |૫ |- |રજૂ થયેલા કુલ લેખો |૨૩ |- |નવા બનેલા કુલ લેખો |૨૨ |- |વિસ્તૃત કરેલા કુલ લેખો |૧ |- |કુલ મંજૂર લેખો |૧૭ |- |} == ટીપ્પણી == આ વર્ષની સ્પર્ધામાં નોંધવામાં આવ્યું કે જે સભ્યો ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય નથી કે પહેલા કદી ગુજરાતીમાં કોઈ યોગદાન કર્યું નથી એવા ત્રણ સભ્યોએ પોતાના કુલ મળી ને '''૫''' (પાંચ) લેખો રજૂ કર્યાં. પરંતુ દુખની વાત એ છે કે એ બધા જ લેખો સંપૂર્ણ પણે સ્વચાલિત ભાષાંતર કરી ને બનાવવામાં આવ્યા હોય તેવા ભાસતા હતા, લેખની ભાષા અસ્પષ્ટ હતી, વ્યાકરણની ભૂલો, વગેરે એ લેખોને લોકભોગ્ય બનાવવામાં નિષ્ફળ નિવડતા હતા. આ પાંચેય લેખોને સ્પર્ધા માટે અસ્વીકૃત કરવામાં આવ્યા હતા અને વિકિપીડિયામાંથી પણ રદ્દ કરવા માટે અંકિત કરવામાં આવ્યા હતા. આશા રાખીએ કે ભવિષ્યમાં ઓટો ટ્રાન્સ્લેશન ટૂલ અને AIનો વ્યાપ વધતા ફક્ત સ્પર્ધાઓ જીતવાના ઉદ્દેશથી સભ્યો અણઘડ રીતે થતા સવચાલિત ભાષાંતર કરેલા લેખોનો ઉમેરો ન કરે. == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬|નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૬]] 9h24t5ikbyanwmrfsfj7smkgpzy9h22 સભ્યની ચર્ચા:Rudrax Trivedi 3 154244 899861 2026-04-12T14:39:06Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899861 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rudrax Trivedi}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૦૯, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST) gz5h0o1xzmrx7d72gnkefqd9ynuk76p સભ્યની ચર્ચા:Nobleskyman 3 154245 899863 2026-04-12T15:41:30Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899863 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Nobleskyman}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૧૧, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST) s8i6yhl9rft9m639xzelqhhcuwh92s3 સભ્યની ચર્ચા:I ma people of dhima 3 154246 899864 2026-04-12T16:32:15Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899864 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=I ma people of dhima}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૦૨, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST) mukgkotfdifzcqypp84n2wnq3ag8sb6 સભ્યની ચર્ચા:Glaubensboot 3 154247 899865 2026-04-12T16:32:21Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899865 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Glaubensboot}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૦૨, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST) qem0sn0f8u0r7phwuacd1kuju78bvck સભ્યની ચર્ચા:James Milners Right Thigh 3 154248 899866 2026-04-12T18:02:51Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899866 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=James Milners Right Thigh}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૩૨, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST) i5k2dttybrmmngm7j160a7l4biypt1t સભ્યની ચર્ચા:Bikar 3 154249 899867 2026-04-12T19:56:38Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899867 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bikar}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૧:૨૬, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST) dgggzdgeps3j8j0c2fd5d6ttyvlm87b સભ્યની ચર્ચા:Fukukitaru 3 154250 899868 2026-04-12T20:43:41Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899868 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Fukukitaru}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૧૩, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST) mvpx9x6551j5bk3hoxtceve7nu5u0j8 સભ્યની ચર્ચા:Sonibhaumik 3 154251 899871 2026-04-13T05:20:16Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899871 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Sonibhaumik}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૫૦, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST) 80juf7mt4t28tgbbufs0bnk6b464u03 શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો 14 154252 899873 2026-04-13T06:51:04Z NehalDaveND 16118 સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો 899873 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. s3q1n8666h2spav8p9scmyfi6s6ryx8 899874 899873 2026-04-13T06:51:15Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899874 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] 442lyhtiwq46fch9ghi3xwku9zvjhu7 899875 899874 2026-04-13T06:52:55Z NehalDaveND 16118 [[શ્રેણી:સંપ્ત નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899875 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સંપ્ત નંદ કવિ સંતો]] dhsscqvg7d20q8au8iskhm2rckms7h5 899876 899875 2026-04-13T06:53:06Z NehalDaveND 16118 [[શ્રેણી:સંપ્ત નંદ કવિ સંતો]] દૂર થઇ; [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899876 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] 21cklab56s0ewo487v45kqe7yanypey 899892 899876 2026-04-13T07:38:30Z NehalDaveND 16118 [[શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 899892 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] 442lyhtiwq46fch9ghi3xwku9zvjhu7 900011 899892 2026-04-13T10:19:54Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900011 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો]] pt0mjbjmwiyog406yf8v0mi9grt9vw0 900020 900011 2026-04-13T10:46:31Z NehalDaveND 16118 નંદ સંતો એટલે ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં તેમની પાસેથી સીધી જે સંતો એ દીક્ષા લીધી, તેમને નંદ સંતો કહેવાય. 900020 wikitext text/x-wiki સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતોની સૂચી અહીં બનશે. નંદ સંતો એટલે ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં તેમની પાસેથી સીધી જે સંતો એ દીક્ષા લીધી, તેમને નંદ સંતો કહેવાય. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો]] 3srs40utiq3d7ix638lrb7qu1v68k5l શ્રેણી:સપ્ત નંદ કવિ સંતો 14 154253 899877 2026-04-13T06:54:25Z NehalDaveND 16118 1 899877 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઘણા નંદ સંતો છે. પરન્તુ સાત કવિ નંદ સંતો વધુ મહત્ત્વ ધરાવે છે, જેમને ઘણાં ગુજરાતી, સંસ્કૃત અને અન્ય ભાષામાં પદ્યોની અને ગ્રન્થોની રચના કરી છે. અતઃ સપ્ત નંદ કવિ સંતોનો આ શ્રેણીમાં સમાવેશ થશે. 0o3mnsh5x24kzbmbvl8bu0snxk1l0ks 899878 899877 2026-04-13T06:54:38Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899878 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઘણા નંદ સંતો છે. પરન્તુ સાત કવિ નંદ સંતો વધુ મહત્ત્વ ધરાવે છે, જેમને ઘણાં ગુજરાતી, સંસ્કૃત અને અન્ય ભાષામાં પદ્યોની અને ગ્રન્થોની રચના કરી છે. અતઃ સપ્ત નંદ કવિ સંતોનો આ શ્રેણીમાં સમાવેશ થશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] 4wv9xr8muwsf4qnfa7rlbp27imy9d8d 899893 899878 2026-04-13T07:38:39Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] દૂર થઇ using [[Help:Gadget-HotCat|HotCat]] 899893 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઘણા નંદ સંતો છે. પરન્તુ સાત કવિ નંદ સંતો વધુ મહત્ત્વ ધરાવે છે, જેમને ઘણાં ગુજરાતી, સંસ્કૃત અને અન્ય ભાષામાં પદ્યોની અને ગ્રન્થોની રચના કરી છે. અતઃ સપ્ત નંદ કવિ સંતોનો આ શ્રેણીમાં સમાવેશ થશે. 0o3mnsh5x24kzbmbvl8bu0snxk1l0ks 899894 899893 2026-04-13T07:39:03Z NehalDaveND 16118 [[શ્રેણી:Deletion requests]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899894 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઘણા નંદ સંતો છે. પરન્તુ સાત કવિ નંદ સંતો વધુ મહત્ત્વ ધરાવે છે, જેમને ઘણાં ગુજરાતી, સંસ્કૃત અને અન્ય ભાષામાં પદ્યોની અને ગ્રન્થોની રચના કરી છે. અતઃ સપ્ત નંદ કવિ સંતોનો આ શ્રેણીમાં સમાવેશ થશે. [[શ્રેણી:Deletion requests]] 145huqua8qyqv86qbgynuyhquidke3n શ્રેણી:અષ્ટ નંદ કવિ સંતો 14 154254 899887 2026-04-13T07:36:32Z NehalDaveND 16118 અષ્ટ 899887 wikitext text/x-wiki # પ્રેમાનન્દસ્વામી # મુક્તાનન્દસ્વામી # દેવાનન્દસ્વામી # જ્ઞાનાનન્દસ્વામી # યોગાનન્દસ્વામી # નિષ્કુળાનન્દસ્વામી # બ્રહ્માનન્દસ્વામી # ભૂમાનન્દસ્વામી ઉક્ત અષ્ટ નંદ કવિ સંતો એ સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રન્થોની રચના કરેલ છે. 3jcuzbmdvoqro1bir3by2k374tcfi4b 899888 899887 2026-04-13T07:37:14Z NehalDaveND 16118 0 899888 wikitext text/x-wiki # [[પ્રેમાનન્દસ્વામી]] # [[મુક્તાનન્દસ્વામી]] # [[દેવાનન્દસ્વામી]] # [[જ્ઞાનાનન્દસ્વામી]] # [[યોગાનન્દસ્વામી]] # [[નિષ્કુળાનન્દસ્વામી]] # [[બ્રહ્માનન્દસ્વામી]] # [[ભૂમાનન્દસ્વામી]] ઉક્ત અષ્ટ નંદ કવિ સંતો એ સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રન્થોની રચના કરેલ છે. ctap64ryrm3pe40uuf0ob8t3xmwc1e6 899889 899888 2026-04-13T07:37:33Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899889 wikitext text/x-wiki # [[પ્રેમાનન્દસ્વામી]] # [[મુક્તાનન્દસ્વામી]] # [[દેવાનન્દસ્વામી]] # [[જ્ઞાનાનન્દસ્વામી]] # [[યોગાનન્દસ્વામી]] # [[નિષ્કુળાનન્દસ્વામી]] # [[બ્રહ્માનન્દસ્વામી]] # [[ભૂમાનન્દસ્વામી]] ઉક્ત અષ્ટ નંદ કવિ સંતો એ સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રન્થોની રચના કરેલ છે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] 9e5n488bnqfdr75gdjhpr2u1m8xn1fn 899896 899889 2026-04-13T07:40:30Z NehalDaveND 16118 0 899896 wikitext text/x-wiki # [[પ્રેમાનન્દસ્વામી]] # [[મુક્તાનન્દસ્વામી]] # [[દેવાનન્દસ્વામી]] # [[જ્ઞાનાનન્દસ્વામી]] # [[યોગાનન્દસ્વામી]] # [[નિષ્કુળાનન્દસ્વામી]] # [[બ્રહ્માનન્દસ્વામી]] # [[ભૂમાનન્દસ્વામી]] ઉક્ત અષ્ટ નંદ કવિ સંતો એ સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષામાં ગ્રન્થોની રચના કરેલ છે. સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં ઘણા નંદ સંતો છે. પરન્તુ આઠ કવિ નંદ સંતો વધુ મહત્ત્વ ધરાવે છે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] dqi5jv325pd9ge5voi99w6w04dms55z શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર 14 154255 899900 2026-04-13T07:43:09Z NehalDaveND 16118 સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 899900 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે. hzxddmo41cr61fhk3fee88dhlned9rz 899901 899900 2026-04-13T07:45:14Z NehalDaveND 16118 [[શ્રેણી:વડતાલ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899901 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:વડતાલ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] 76zye0w5jl23m56ycgb2bkjw3qqhohx 899902 899901 2026-04-13T07:45:49Z NehalDaveND 16118 [[શ્રેણી:વડતાલ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] દૂર થઇ; [[શ્રેણી:વડતાલધામ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899902 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:વડતાલધામ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] rgxj6ge4fln2a8lmda1ku5okrdtrgsh 899909 899902 2026-04-13T07:48:48Z NehalDaveND 16118 [[શ્રેણી:વડતાલધામ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર]] દૂર થઇ; [[શ્રેણી:Deletion requests]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899909 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:Deletion requests]] 6uki0cd0dtdti9tdqvkywlfqnpdavuj શ્રેણી:વડતાલધામ ગાદીનાં સ્વામિનારાયણ મંદિર 14 154256 899903 2026-04-13T07:46:40Z NehalDaveND 16118 વડતાલધામ 899903 wikitext text/x-wiki વડતાલધામ સ્વામિનારાયણ સમ્પ્રદાયની મૂળ ગાદી છે, જેનાં અંતર્ગત આવતા મંદિરોની સૂચી અહીં બનશે. htfuzamas0437c9rwj4jfwm2vnx5yjo 899904 899903 2026-04-13T07:46:52Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899904 wikitext text/x-wiki વડતાલધામ સ્વામિનારાયણ સમ્પ્રદાયની મૂળ ગાદી છે, જેનાં અંતર્ગત આવતા મંદિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] 2s5ov7ijeczvqkc3cnjjkuzcbb5e2og 899905 899904 2026-04-13T07:47:50Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899905 wikitext text/x-wiki વડતાલધામ સ્વામિનારાયણ સમ્પ્રદાયની મૂળ ગાદી છે, જેનાં અંતર્ગત આવતા મંદિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] pq8fd8yowspf431wq4dm50s9wezc3jd શ્રેણી:સ્વામિનારાયણ મંદિર 14 154257 899907 2026-04-13T07:48:20Z NehalDaveND 16118 1 899907 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે. hzxddmo41cr61fhk3fee88dhlned9rz 899908 899907 2026-04-13T07:48:31Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899908 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયનાં મંદિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] bld15ehu034uvu4xvdvqp7nke6v13a6 શ્રેણી:કાલુપુર ગાદીનાં સ્વામિનારાયણ મંદિર 14 154258 899911 2026-04-13T07:50:29Z NehalDaveND 16118 1 899911 wikitext text/x-wiki કાલુપુર ગાદી અન્તર્ગત સમાવિષ્ટ સ્વામિનારાયણ મન્દિરોની સૂચી અહીં બનશે. n0ou2j1st35x93ndmq19dvphbbiqftu 899912 899911 2026-04-13T07:50:40Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899912 wikitext text/x-wiki કાલુપુર ગાદી અન્તર્ગત સમાવિષ્ટ સ્વામિનારાયણ મન્દિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] qi2pxiradluaotk3thntfea1k2dusn5 899913 899912 2026-04-13T07:50:49Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણનાં મંદિર]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899913 wikitext text/x-wiki કાલુપુર ગાદી અન્તર્ગત સમાવિષ્ટ સ્વામિનારાયણ મન્દિરોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ મંદિર]] bfnhx57d2rk4rzyubeaynw601bcdrbc શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંત 14 154259 899920 2026-04-13T07:58:28Z NehalDaveND 16118 1 899920 wikitext text/x-wiki બીએપીએસ સ્વામિનારાયણ સંતોની સૂચી અહીં બનશે. s03hikaa8yerw56ufkusx9w8xgzxlv7 899921 899920 2026-04-13T07:58:41Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899921 wikitext text/x-wiki બીએપીએસ સ્વામિનારાયણ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] 6flieer804y8mohiyz8uuunkjaydax8 899922 899921 2026-04-13T07:59:09Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] દૂર થઇ; [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899922 wikitext text/x-wiki બીએપીએસ સ્વામિનારાયણ સંતોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય]] aohy347io4unrck2dbvf9cm7jcji6cu શ્રેણી:બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય 14 154260 899923 2026-04-13T07:59:42Z NehalDaveND 16118 બીએપીએસ 899923 wikitext text/x-wiki બીએપીએસ સ્વામિનારયણ સંપ્રદાય સંબંધિત લેખોની સૂચી અહીં બનશે. 48i0826gk5cr98wgjtzjo5m4s38njot 899924 899923 2026-04-13T07:59:52Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899924 wikitext text/x-wiki બીએપીએસ સ્વામિનારયણ સંપ્રદાય સંબંધિત લેખોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] 8m9jgub5tg118basti6pxzrc2jo5y99 શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય 14 154261 899933 2026-04-13T08:21:02Z NehalDaveND 16118 સ્વામિનારાયણ સમ્પ્રદાય અન્તર્ગત રચાયેલ સાહિત્યની સૂચી અહીં બનશે. 899933 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાય અન્તર્ગત રચાયેલ સાહિત્યની સૂચી અહીં બનશે. 94wq4r8xa8bbsk2skmdhb0k67a19e5r 899934 899933 2026-04-13T08:21:11Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899934 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાય અન્તર્ગત રચાયેલ સાહિત્યની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] 3gu0yomw4wcav3r6n1clgwszara6wnd શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન 14 154262 899946 2026-04-13T08:29:08Z NehalDaveND 16118 સ્વામિનારાયણ સંપ્રદાયનાં તીર્થસ્થાન 899946 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાય અન્તર્ગત કેટલાક તીર્થસ્થાનો મનાય, જ્યાં સહજાનન્દસ્વામીની બેઠક અથવા લીલા થયેલ છે, તે તીર્થોની સૂચી અહીં બનશે. qijyn6okenwodjcqxutuewuhebd6mgh 899947 899946 2026-04-13T08:29:21Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 899947 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાય અન્તર્ગત કેટલાક તીર્થસ્થાનો મનાય, જ્યાં સહજાનન્દસ્વામીની બેઠક અથવા લીલા થયેલ છે, તે તીર્થોની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ai4axjn1k5r0pbwfd10b7lhp9s6e4lm સભ્ય:Crazy Court 651/ક્રિસ્પર જીન એડિટિંગ 2 154263 899964 2026-04-13T08:36:02Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/ક્રિસ્પર જીન એડિટિંગ]]ને [[સભ્ય:Samyak Vidhan/ક્રિસ્પર જીન એડિટિંગ]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899964 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/ક્રિસ્પર જીન એડિટિંગ]] cmo4ktwmflioxnmckvf43msg4udcae8 સભ્ય:Crazy Court 651/આગામી આયોજન 2 154264 899965 2026-04-13T08:36:02Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/આગામી આયોજન]]ને [[સભ્ય:Samyak Vidhan/આગામી આયોજન]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899965 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/આગામી આયોજન]] hi0iyu7xbuhzhq5smodubsio2stmcdj સભ્ય:Crazy Court 651/જાતીય સંભોગ 2 154265 899963 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/જાતીય સંભોગ]]ને [[સભ્ય:Samyak Vidhan/જાતીય સંભોગ]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899963 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/જાતીય સંભોગ]] sjpr02yototpwcogdzhnoc4swrrx3sa સભ્ય:Crazy Court 651/હરિત હાઇડ્રોજન 2 154266 899967 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/હરિત હાઇડ્રોજન]]ને [[સભ્ય:Samyak Vidhan/હરિત હાઇડ્રોજન]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899967 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/હરિત હાઇડ્રોજન]] 8k9hbvv1vamc6zh9k22xbhz8imao8oi સભ્ય:Crazy Court 651/સેન્ડબોક્સ 2 154267 899969 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/સેન્ડબોક્સ]]ને [[સભ્ય:Samyak Vidhan/સેન્ડબોક્સ]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899969 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/સેન્ડબોક્સ]] 4f00mr1zpxqq25rfp4ovjx0ixducc9n સભ્યની ચર્ચા:Crazy Court 651 3 154268 899971 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:Crazy Court 651]]ને [[સભ્યની ચર્ચા:Samyak Vidhan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899971 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Samyak Vidhan]] dbqb89wx280y6b6pafggny11rxu2i20 સભ્ય:Crazy Court 651/sandbox 2 154269 899973 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/sandbox]]ને [[સભ્ય:Samyak Vidhan/sandbox]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899973 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/sandbox]] fe6bp9jezxwdtci11flae08hrmghdmo સભ્ય:Crazy Court 651/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા 2 154270 899975 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]]ને [[સભ્ય:Samyak Vidhan/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899975 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/સર્જનાત્મક કૃત્રિમ બુદ્ધિમત્તા]] 6o08h8agubqaj0enzlvn5kccxxyw68b સભ્ય:Crazy Court 651 2 154271 899977 2026-04-13T08:36:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651]]ને [[સભ્ય:Samyak Vidhan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899977 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan]] e20zxjnzx9chw5qhh7y8r3kfg7abul1 સભ્ય:Crazy Court 651/નાણાકીય સાક્ષરતા 2 154272 899979 2026-04-13T08:37:03Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્ય:Crazy Court 651/નાણાકીય સાક્ષરતા]]ને [[સભ્ય:Samyak Vidhan/નાણાકીય સાક્ષરતા]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]" 899979 wikitext text/x-wiki #REDIRECT [[સભ્ય:Samyak Vidhan/નાણાકીય સાક્ષરતા]] ofmtcvxmxoa2z26a9fa3tx3fv1i6mez સભ્યની ચર્ચા:Kishan111444 3 154273 899981 2026-04-13T09:41:16Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 899981 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Kishan111444}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૧, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST) 3pttafklzirvjb042usfdcszf57qjy0 દેવાનન્દસ્વામી 0 154274 899990 2026-04-13T10:01:45Z NehalDaveND 16118 દેવાનંદ સ્વામી 899990 wikitext text/x-wiki #REDIRECT [[દેવાનંદ સ્વામી]] bl4xji7f26qast52x1ztuibupvu1j58 નિષ્કુળાનન્દસ્વામી 0 154275 899991 2026-04-13T10:02:03Z NehalDaveND 16118 નિષ્કુળાનંદ સ્વામી 899991 wikitext text/x-wiki #REDIRECT [[નિષ્કુળાનંદ સ્વામી]] fkvhoi1qootgve64ftgdvxgxwx9pdzv પ્રેમાનન્દસ્વામી 0 154276 899992 2026-04-13T10:02:26Z NehalDaveND 16118 પ્રેમાનંદ સ્વામી 899992 wikitext text/x-wiki #REDIRECT [[પ્રેમાનંદ સ્વામી]] hyv0b8vgynzp55vuc9hr3tsi34ajnm8 બ્રહ્માનન્દસ્વામી 0 154277 899994 2026-04-13T10:02:41Z NehalDaveND 16118 બ્રહ્માનંદ સ્વામી 899994 wikitext text/x-wiki #REDIRECT [[બ્રહ્માનંદ સ્વામી]] l80lwaw1ry9fo35in09fikz1iibfekk મુક્તાનન્દસ્વામી 0 154278 899995 2026-04-13T10:02:57Z NehalDaveND 16118 મુક્તાનંદ સ્વામી 899995 wikitext text/x-wiki #REDIRECT [[મુક્તાનંદ સ્વામી]] iwvh5clxec43822qlsoegnmwnyt7te7 શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાંં ઉત્સવો 14 154279 900000 2026-04-13T10:10:58Z NehalDaveND 16118 ઉત્સવો 900000 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં કેટલાક ઉતસ્વોની વાર્ષિક, માસિક અને શાતાબ્દીક ઉજવણી થાય છે, જેની સૂચી અહીં બનશે. 9pfdb1xi03h9ahfy0uf6vsxzevkk51d 900001 900000 2026-04-13T10:11:09Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900001 wikitext text/x-wiki સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં કેટલાક ઉતસ્વોની વાર્ષિક, માસિક અને શાતાબ્દીક ઉજવણી થાય છે, જેની સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] n04ldfhxm07e3z7oto7itup1ucybp29 શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો 14 154280 900008 2026-04-13T10:19:04Z NehalDaveND 16118 ઉલ્લેખનીય જ 900008 wikitext text/x-wiki ભગવાન સ્વામિનારાયણનાં કાળથી આજ સુધી ઘણાં સંતો થઈ ગયા, જેમાંથી અદ્વિતીય યોગદાન આપનાર અને વિકિપીડિયા અનુસાર ઉલ્લેખનીય સંતોની જ સૂચી અહીં બનશે. 9oilxgot91yhvyq76q48qwbse2p8bm4 900009 900008 2026-04-13T10:19:20Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900009 wikitext text/x-wiki ભગવાન સ્વામિનારાયણનાં કાળથી આજ સુધી ઘણાં સંતો થઈ ગયા, જેમાંથી અદ્વિતીય યોગદાન આપનાર અને વિકિપીડિયા અનુસાર ઉલ્લેખનીય સંતોની જ સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] 8mfymhoj706y9g2fgiymi7w38wpd1me 900010 900009 2026-04-13T10:19:34Z NehalDaveND 16118 [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો]] દૂર થઇ; [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]] 900010 wikitext text/x-wiki ભગવાન સ્વામિનારાયણનાં કાળથી આજ સુધી ઘણાં સંતો થઈ ગયા, જેમાંથી અદ્વિતીય યોગદાન આપનાર અને વિકિપીડિયા અનુસાર ઉલ્લેખનીય સંતોની જ સૂચી અહીં બનશે. [[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]] bcmtnib2mu5plhtig4tansdit8txgid સભ્યની ચર્ચા:AcidResonance 3 154281 900023 2026-04-13T11:25:25Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 900023 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=AcidResonance}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૫૫, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST) n05rqkoqfakcxf32nhzm5023poipsbq