વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.26
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
ભારત રત્ન
0
7409
900490
900489
2026-05-01T12:20:59Z
Dsvyas
561
/* પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી */ આંતરીક કડીઓ, છબીઓ અને સંદર્ભ
900490
wikitext
text/x-wiki
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = ભારત રત્ન
|ચિત્ર = [[ચિત્ર:Bharat Ratna Award.png|250px]]
|પ્રકાર = નાગરિક
|શ્રેણી = રાષ્ટ્રીય
|શરૂઆત = ૧૯૫૪
|પ્રથમ પુરસ્કાર = ૧૯૫૪
|અંતિમ પુરસ્કાર = ૨૦૨૪
|કુલ = ૫૩
|પુરસ્કાર આપનાર = [[File:Emblem of India.svg|10px]] [[ભારત સરકાર]]
|રોકડ પુરસ્કાર =
|ચંદ્રક =
|વર્ણન = પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.
|અગાઉના નામો =
|ચંદ્રકનો મુખભાગ =
|ચંદ્રકનો પાછળનો ભાગ =
|ફીત = [[File:Bharat Ratna Ribbon.svg|100px]]
|પ્રથમ વિજેતા = {{bulleted list| [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]]| [[સી. રાજગોપાલાચારી]]| [[સી. વી. રામન]]}}
|અંતિમ વિજેતા = {{bulleted list|કર્પુરી ઠાકુર (મરણોપરાંત)|[[લાલકૃષ્ણ અડવાણી]]|[[ચૌધરી ચરણ સિંહ]] (મરણોપરાંત)|[[પી.વી. નરસિંહ રાવ]] (મરણોપરાંત)|એમ.એસ. સ્વામીનાથન (મરણોપરાંત)}}
}}
'''ભારત રત્ન''' [[ભારત]] દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]] [[રાજેન્દ્ર પ્રસાદ]] દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે [[ભારતના વડાપ્રધાન]] દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું હતું. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન [[લાલ બહાદુર શાસ્ત્રી]]ને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખેલાડી [[સચિન તેંડુલકર]] ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.<ref name="sachin">{{cite web|url=http://www.espncricinfo.com/india/content/story/715695.html|title=Tendulkar receives Bharat Ratna|date=4 February 2014|publisher=ESPNcricinfo|archive-url = https://web.archive.org/web/20140626074439/http://www.espncricinfo.com/india/content/story/715695.html|archive-date=26 June 2014|access-date=20 May 2014}}</ref> તો જાણીતા સમાજસેવક [[ધોન્ડો કેશવ કર્વે]] ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.<ref name="Karve">{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/312797/Dhondo-Keshav-Karve|title=Profile: Dhondo Keshav Karve|publisher=Encyclopædia Britannica|archive-url = https://web.archive.org/web/20111201123354/http://www.britannica.com/EBchecked/topic/312797/Dhondo-Keshav-Karve|archive-date=1 December 2011|access-date=20 May 2014}}</ref> સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર [[મધર ટેરેસા]]ને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક [[નેલ્સન મંડેલા]]ને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં [[પદ્મવિભૂષણ]],[[પદ્મભૂષણ]] તેમ જ [[પદ્મશ્રી]]નું નામ જાણીતું છે.
==ઇતિહાસ==
ઇ.સ. ૧૯૫૪માં રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા બે નાગરિક સન્માનો 'ભારતરત્ન' અને 'ત્રિસ્તરીય પદ્મવિભૂષણ' સન્માન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.<ref name="award1">{{cite journal|last=Lal|first=Shavax A.|year=1954|title=The Gazette of India—Extraordinary—Part I|url=http://www.egazette.nic.in/WriteReadData/1954/E-2233-1954-0001-103507.pdf|format=PDF|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=2 January 1954|pages=2|archive-url = https://web.archive.org/web/20140514155953/http://www.egazette.nic.in/WriteReadData/1954/E-2233-1954-0001-103507.pdf|archive-date=14 May 2014|access-date=12 May 2014|quote=The President is pleased to institute an award to be designated Bharat Ratna and to make the following Regulations}}</ref> આ સન્માન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન માટે [[ભારતનું બંધારણ|ભારતના સંવિધાન]]માં કોઇ સ્પષ્ટ જોગવાઇ નથી.
આ સન્માનને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વખત [[મોરારજી દેસાઈ]]ની સરકારે આ સન્માનોને સ્થગિત કર્યા હતાં. તેમણે ૧૩ જુલાઇ ૧૯૭૭ના રોજ બધા જ વ્યક્તિગત સન્માનો પાછા ખેંચી લીધા. આ ઉપરાંત પહેલાં જે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યા હતાં, તેમને પણ આ સન્માન ઇલ્કાબની જેમ ન વાપરવાની સૂચના આપવામાં આવી. ૨૫ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો.<ref name="award1980">{{cite journal|last=Madappa|first=K. C.|year=1980|title=The Gazette of India—Extraordinary—Part I|url=http://egazette.nic.in/WriteReadData/1980/E-1030-1980-0022-45004.pdf|url-status=live|format=PDF|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=25 January 1980|pages=2|archive-url = https://web.archive.org/web/20160619175317/http://egazette.nic.in/WriteReadData/1980/E-1030-1980-0022-45004.pdf|archive-date=19 June 2016|access-date=19 June 2016|quote=The President is pleased to cancel the President's Secretariat Notification No. 65-Pres/77 dated the 8th August, 1977 by which the Civilian Awards "Bharat Ratna', 'Padma Vibhushan', 'Padma Bhushan' and 'Padma Shri' were cancelled and to direct that the said Awards shall be re-instituted with immediate effect.|df=dmy-all}}</ref> ઇ.સ. ૧૯૯૨માં આ સન્માન પર ફરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. મધ્યપ્રદેશ અને કેરલ રાજ્યની વડી અદાલતમાં આ સન્માનોની બંધારણીય યોગ્યતાને પડકારતી બે જાહેર હીતની અરજીઓ કરવામાં આવી હતી. અંતે ડિસેમ્બર ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ સન્માનો ફરીથી ચાલુ કરવામાં આવ્યાં.<ref name="sci">{{cite web|url=http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19825|title=Balaji Raghavan S. P. Anand Vs. Union of India: Transfer Case (civil) 9 of 1994|date=4 August 1997|publisher=Supreme Court of India|archive-url = https://web.archive.org/web/20140519060941/http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19825|archive-date=19 May 2014|access-date=14 May 2014}}</ref>
વર્ષ ૨૦૨૪માં [[લાલકૃષ્ણ અડવાણી]] સહિત પાંચ મહાનુભાવોને ભારતરત્ન અપાયો ત્યારે ત્યાં સુધીમાં કુલ ૫૩ વ્યક્તિત્વ ભારતરત્ન બની ચૂક્યા હતા.<ref>{{cite news |url=https://www.gujarat-samachar.com/content/view/full/266149 |title=લાલકૃષ્ણ અડવાણી હવે ભારતરત્ન.... |newspaper=[[ગુજરાત સમાચાર]] |date=૬ એપ્રિલ ૨૦૨૪ |access-date=૩ ડિસેમ્બર ૨૦૨૫}}</ref>
== પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી<ref>{{Cite web| url=https://गृहमंत्रालय.सरकार.भारत/sites/default/files/2024-04/BharatRatna_15042024.pdf|title=LIST OF RECIPIENTS OF BHABAT RA]INA| website= https://www.mha.gov.in/hi/commoncontent/awardsmedals| publisher= ગૃહ મંત્રાલય, ભારત સરકાર| format=પીડીએફ| access-date=[[મે ૧|૧ મે]] ૨૦૨૬}}</ref> ==
{| class="wikitable sortable"
|-
|-
! ક્રમ
! નામ
! ચિત્ર
! જન્મ / અવસાન
! વર્ષ
! યોગદાન
! ભારતીય રાજ્ય/દેશ
|-
| ૧.
| [[ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
| [[File:Photograph_of_Sarvepalli_Radhakrishnan_presented_to_First_Lady_Jacqueline_Kennedy_in_1962.jpg|130x130px]]
| ૧૮૮૮–૧૯૭૫
| ૧૯૫૪
| બીજા [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]], પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક.
| [[તામિલ નાડુ]]
|-
| ૨.
| [[સી. રાજગોપાલાચારી]]
| [[File:C_Rajagopalachari_Feb_17_2011.JPG|138x138px]]
| ૧૮૭૮–૧૯૭૨
| ૧૯૫૪
| છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની.
| [[તામિલ નાડુ]]
|-
| ૩.
| [[સી. વી. રામન]]
| [[File:Sir_CV_Raman.JPG|141x141px]]
| ૧૮૮૮–૧૯૭૦
| ૧૯૫૪
| [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[ભૌતિક શાસ્ત્ર|ભૌતિક શાસ્ત્રી]]
| [[તામિલ નાડુ]]
|-
| ૪.
| [[ભગવાન દાસ]]
| [[File:Bhagwan Das 1969 stamp of India (cropped).jpg|130x130px]]
| ૧૮૬૯–૧૯૫૮
| ૧૯૫૫
| દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની.
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૫.
| [[એમ. વિશ્વેશ્વરૈયા|એમ.વિશ્વેસવરીયા]]
| [[File:Visvesvaraya_Statue_bust_at_JIT.jpg|130x130px]]
| ૧૮૬૧–૧૯૬૨
| ૧૯૫૫
| ભાખરા નાગલ બંધના નિર્માતા, સિવિલ એન્જી.
| [[કર્ણાટક]]
|-
| ૬.
| [[જવાહરલાલ નેહરુ]]
| [[File:Jawaharlal Nehru close-up (cropped).jpg|144x144px]]
| ૧૮૮૯–૧૯૬૪
| ૧૯૫૫
| પ્રથમ [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]], સ્વાતંત્ર્ય સેનાની, લેખક.
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૭.
| [[ગોવિંદ વલ્લભ પંત]]
| [[File:Pandit_Govind_Ballabh_Pant.jpg|131x131px]]
| ૧૮૮૭–૧૯૬૧
| ૧૯૫૭
| સ્વાતંત્ર્ય સેનાની, ઉત્તર પ્રદેશનાં પ્રથમ [[મુખ્ય મંત્રી]].
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૮.
| [[ધોન્ડો કેશવ કર્વે]]
| [[File:Dr_Dhondo_Keshav_Karve_Cropped.png|129x129px]]
| ૧૮૫૮–૧૯૬૨
| ૧૯૫૮
| શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક.
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૯.
| [[બિધાન ચંદ્ર રોય|ડો.બી.સી.રોય]]
| [[File:Photograph_of_Dr._Bidhan_Chandra_Roy,_2nd_Chief_Minister_of_West_Bengal.jpg|126x126px]]
| ૧૮૮૨–૧૯૬૨
| ૧૯૬૧
| ડોક્ટર, રાજકારણી, [[પશ્ચિમ બંગાળ]]ના ભૂતપૂર્વ [[મુખ્ય મંત્રી]].
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૧૦.
| [[પુરસોત્તમદાસ ટંડન|પુરુષોત્તમદાસ ટંડન]]
| [[File:Purushottam_Das_Tandon_1982_stamp_of_India.jpg|100x100px]]
| ૧૮૮૨–૧૯૬૨
| ૧૯૬૧
| સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી.
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૧૧.
| [[રાજેન્દ્ર પ્રસાદ]]
| [[File:Food_Minister_Rajendra_Prasad_during_a_radio_broadcast_in_Dec_1947_cropped.jpg|106x106px]]
| ૧૮૮૪–૧૯૬૩
| ૧૯૬૨
| પ્રથમ [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]], સ્વાતંત્ર્ય સેનાની.
| [[બિહાર]]
|-
| ૧૨.
| [[ડૉ. ઝાકીર હુસૈન]]
| [[File:President_Zakir_Husain_1998_stamp_of_India_(cropped).jpg|136x136px]]
| ૧૮૯૭–૧૯૬૯
| ૧૯૬૩
| ભૂતપૂર્વ [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]], જામીયા મિલિયાના સ્થાપક.
| [[આંધ્ર પ્રદેશ]]
|-
| ૧૩.
| ડૉ. પી.વી. કાણે
| [[File:Pandurang_Vaman_Kane_2022_stamp_of_India.jpg|135x135px]]
| ૧૮૮૦–૧૯૭૨
| ૧૯૬૩
| [[સંસ્કૃત]]ના વિદ્વાન.
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૧૪.
| [[લાલ બહાદુર શાસ્ત્રી]] #
| [[File:1736_Lal_Bahadur_Shastri_cropped.jpg|114x114px]]
| ૧૯૦૪–૧૯૬૬
| ૧૯૬૬
| બીજા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]], સ્વાતંત્ર્ય સેનાની.
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૧૫.
| [[ઈન્દિરા ગાંધી]]
| [[File:Indira2.jpg|144x144px]]
| ૧૯૧૭–૧૯૮૪
| ૧૯૭૧
| પ્રથમ મહિલા [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]].
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૧૬.
| [[વરાહગીરી વેંકટગીરી|ડો.વી.વી.ગીરી]]
| [[File:V.V.Giri.jpg|112x112px]]
| ૧૮૯૪–૧૯૮૦
| ૧૯૭૫
| ભૂ.પૂ.[[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]].
| [[આંધ્ર પ્રદેશ]]
|-
| ૧૭.
| [[કે. કામરાજ|કે.કામરાજ]] #
| [[File:Kamarajar_cropped.jpeg|139x139px]]
| ૧૯૦૩–૧૯૭૫
| ૧૯૭૬
| સ્વાતંત્ર્ય સેનાની.
| [[તામિલ નાડુ]]
|-
| ૧૮.
| [[મધર ટેરેસા]]
| [[File:MotherTeresa_090.jpg|133x133px]]
| ૧૯૧૦–૧૯૯૭
| ૧૯૮૦
| [[નોબૅલ પારિતોષિક|નોબૅલ]] વિજેતા (શાંતિ, ૧૯૭૯).
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૧૯.
| [[વિનોબા ભાવે]] #
| [[File:Gandhi_and_Vinoba.jpg|101x101px]]
| ૧૮૯૫–૧૯૮૨
| ૧૯૮૩
| ભૂદાન ચળવળનાં પ્રણેતા.
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૨૦.
| [[ખાન અબ્દુલ ગફાર ખાન|ખાન અબ્દુલગફાર ખાન]]
| [[File:Khan_Abdul_Ghaffar_Khan.jpg|110x110px]]
| ૧૮૯૦–૧૯૮૮
| ૧૯૮૭
| સરહદનાં ગાંધી, સ્વાતંત્ર્ય સેનાની.
| [[પાકિસ્તાન]]
|-
| ૨૧.
| એમ.જી.રામચંદ્રન #
| [[File:MGR portrait, from 2017 Stamp.jpg|133x133px]]
| ૧૯૧૭–૧૯૮૭
| ૧૯૮૮
| ફિલ્મ અભિનેતા, [[તામિલ નાડુ]]ના ભૂતપૂર્વ [[મુખ્ય મંત્રી]].
| [[તામિલ નાડુ]]
|-
| ૨૨.
| [[ડૉ. ભીમરાવ રામજી આંબેડકર]] #
| [[File:Dr._Bhim_Rao_Ambedkar.jpg|130x130px]]
| ૧૮૯૧–૧૯૫૬
| ૧૯૯૦
| બંધારણ સભાના પ્રમુખ.
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૨૩.
| [[નેલ્સન મંડેલા]]
| [[File:Nelson_Mandela-2008_(edit).jpg|118x118px]]
| ૧૯૧૮-૨૦૧૩
| ૧૯૯૦
| રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા.
| [[દક્ષિણ આફ્રિકા]]
|-
| ૨૪.
| [[રાજીવ ગાંધી]] #
| [[File:Rajiv_Gandhi_(cropped).jpg|114x114px]]
| ૧૯૪૪–૧૯૯૧
| ૧૯૯૧
| ભૂતપૂર્વ [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]].
| [[દિલ્હી]]
|-
| ૨૫.
| [[સરદાર વલ્લભભાઈ પટેલ]] #
| [[File:Sardar_patel_(cropped).jpg|136x136px]]
| ૧૮૭૫–૧૯૫૦
| ૧૯૯૧
| સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પૂરૂષ.
| [[ગુજરાત]]
|-
| ૨૬.
| [[મોરારજી દેસાઈ]]
| [[File:Morarji Desai 1978b.jpg|135x135px]]
| ૧૮૯૬–૧૯૯૫
| ૧૯૯૧
| ભૂતપૂર્વ [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]], સ્વાતંત્ર્ય સેનાની.
| [[ગુજરાત]]
|-
| ૨૭.
| [[અબુલ કલામ આઝાદ]] #
| [[File:Maulana_Abul_Kalam_Azad.jpg|141x141px]]
| ૧૮૮૮–૧૯૫૮
| ૧૯૯૨
| સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી.
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૨૮.
| [[જે. આર. ડી. તાતા|જે.આર.ડી.તાતા]]
| [[File:J.R.D._Tata_(1955).jpg|122x122px]]
| ૧૯૦૪–૧૯૯૩
| ૧૯૯૨
| મહાન ઉધોગપતિ.
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૨૯.
| [[સત્યજીત રે]]
| [[File:SatyajitRay.jpg|130x130px]]
| ૧૯૨૨–૧૯૯૨
| ૧૯૯૨
| ફિલ્મ સર્જક, લેખક
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૩૦.
| [[અબ્દુલ કલામ|ડો.એ.પી.જે.અબ્દુલ કલામ]]
| [[File:A._P._J._Abdul_Kalam_in_2008.jpg|150x150px]]
| ૧૯૩૧ - ૨૦૧૫
| ૧૯૯૭
| વૈજ્ઞાનિક, ભૂ.પૂ. [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]].
| [[તામિલ નાડુ]]
|-
| ૩૧.
| [[ગુલઝારીલાલ નંદા]]
| [[File:Gulzarilal_Nanda_(cropped).jpg|138x138px]]
| ૧૮૯૮–૧૯૯૮
| ૧૯૯૭
| સ્વાતંત્ર્ય સેનાની, ભૂ.પૂ. [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]].
| [[પંજાબ]]
|-
| ૩૨.
| [[અરુણા આસફ અલી|અરુણા અસફઅલી]] #
| [[File:Aruna_Asaf_Ali_1998_stamp_of_India_(cropped).jpg|link=https://en.wikipedia.org/wiki/File:Aruna_Asaf_Ali_1998_stamp_of_India_(cropped).jpg|119x119px]]
| ૧૯૦૮–૧૯૯૬
| ૧૯૯૭
| સ્વાતંત્ર્ય સેનાની.
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૩૩.
| [[એમ. એસ. સુબ્બુલક્ષ્મી|એમ.એસ.સુબ્બુલક્ષ્મી]]
| [[File:Ms subbulakshmi (cropped).jpg|136x136px]]
| ૧૯૧૬–૨૦૦૪
| ૧૯૯૮
| શાસ્ત્રીય ગાયિકા.
| [[તામિલ નાડુ]]
|-
| ૩૪.
| સી.એસ.સુબ્રહ્મણ્યમ્
| [[File:Chidambaram_Subramaniam.jpg|103x103px]]
| ૧૯૧૦–૨૦૦૦
| ૧૯૯૮
| સ્વાતંત્ર્ય સેનાની, હરિયાળી ક્રાંતિના પ્રણેતા.
| [[તામિલ નાડુ]]
|-
| ૩૫.
| [[જયપ્રકાશ નારાયણ]] #
| [[File:Jawaharlal Nehru with Jayaprakash Narayan (cropped).jpg|103x103px]]
| ૧૯૦૨–૧૯૭૯
| ૧૯૯૮
| સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક.
| [[બિહાર]]
|-
| ૩૬.
| [[રવિ શંકર|પંડિત રવિ શંકર]]
| [[File:Ravi_Shankar_2009_crop.jpg|119x119px]]
| જ. ૧૯૨૦
| ૧૯૯૯
| પ્રખ્યાત [[સિતાર]] વાદક.
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૩૭.
| [[અમર્ત્ય સેન]]
| [[File:Amartya_Sen_NIH.jpg|160x160px]]
| જ. ૧૯૩૩
| ૧૯૯૯
| [[નોબૅલ પારિતોષિક|નોબૅલ]] વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮), અર્થશાસ્ત્રી.
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૩૮.
| [[ગોપીનાથ બોરદોલોઈ]] #
| [[File:Gopinath_Bordoloi.jpg|100x100px]]
| ૧૮૯૦–૧૯૫૦
| ૧૯૯૯
| સ્વાતંત્ર્ય સેનાની.
| [[આસામ]]
|-
| ૩૯.
| [[લતા મંગેશકર]]
| [[File:LataMangeshkar10.jpg|133x133px]]
| જ. ૧૯૨૯-૨૦૨૨
| ૨૦૦૧
| પાશ્વ ગાયિકા.
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૪૦.
| [[બિસ્મિલ્લાહ ખાન]]
| [[File:Bismillah_at_Concert1_(edited)_2.jpg|102x102px]]
| ૧૯૧૬-૨૦૦૬
| ૨૦૦૧
| શાસ્ત્રીય શરણાઇ વાદક
| [[બિહાર]]
|-
| ૪૧.
| [[ભીમસેન જોશી]]
| [[File:Pandit_Bhimsen_Joshi_(cropped).jpg|110x110px]]
| ૧૯૨૨-૨૦૧૧
| ૨૦૦૯
| શાસ્ત્રીય ગાયક
| [[કર્ણાટક]]
|-
| ૪૨.
| [[સી.એન.આર.રાવ]]
| [[File:CNRrao2.jpg|133x133px]]
| જ.૧૯૩૪
| ૨૦૧૪
| વૈજ્ઞાનિક
| [[કર્ણાટક]]
|-
| ૪૩.
| [[સચિન તેંડુલકર]]
| [[File:Sachin_at_Castrol_Golden_Spanner_Awards_(crop).jpg|137x137px]]
| જ.૧૯૭૩
| ૨૦૧૪
| ક્રિકેટર
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૪૪.
| [[મદન મોહન માલવીયા]] #
| [[File:Madan_Mohan_Malaviya1.jpg|138x138px]]
| ૧૮૬૧-૧૯૪૬
| ૨૦૧૫
| શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી
| [[ઉત્તર પ્રદેશ]]
|-
| ૪૫.
| [[અટલ બિહારી વાજપેયી]]
| [[File:Ab_vajpayee.jpg|139x139px]]
| ૧૯૨૪-૨૦૧૮
| ૨૦૧૫
| ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન - (૧૯૯૬), (૧૯૯૮), (૧૯૯૯-૨૦૦૪), કવિ
| [[મધ્ય પ્રદેશ]]
|-
| ૪૬.
| [[પ્રણવ મુખર્જી]]
| [[File:Pranab_Mukherjee_Portrait.jpg|140x140px]]
| ૧૯૩૫-૨૦૨૦
| ૨૦૧૯
| [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ]] (૨૦૧૨ થી ૨૦૧૭)
| [[પશ્ચિમ બંગાળ]]
|-
| ૪૭.
| [[નાનાજી દેશમુખ]] #
| [[ચિત્ર:Nanaji Deshmukh 2017 stamp of India.jpg|140x140px]]
| ૧૯૧૬-૨૦૧૦
| ૨૦૧૯
| [[રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ|આરએસએસ]] વિચારક
| [[મહારાષ્ટ્ર]]
|-
| ૪૮.
| [[ભુપેન હજારિકા]] #
| [[File:Dr._Bhupen_Hazarika,_Assam,_India.jpg|145x145px]]
| ૧૯૨૬-૨૦૧૧
| ૨૦૧૯
| મહાન ગાયક અને સંગીતકાર
| [[આસામ]]
|-
|૪૯.
| કર્પૂરી ઠાકુર #
| [[File:Karpoori_Thakur_1991_stamp_of_India.jpg|132x132px]]
| ૧૯૨૪-૧૯૮૮
| ૨૦૨૪
| બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી
| [[બિહાર]]
|-
|૫૦.
| [[લાલકૃષ્ણ અડવાણી]]
| [[File:Lkadvani.jpg|133x133px]]
| ૧૯૨૭-
| ૨૦૨૪
| ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન, લોકસભા સાંસદ
| [[દિલ્હી]]
|-
|૫૧.
| [[પી.વી. નરસિંહ રાવ|પી.વી. નરસિંહરાવ]] #
| [[File:P._V._Narasimha_Rao.JPG|108x108px]]
| ૧૯૨૧-૨૦૦૪
| ૨૦૨૪
| ભૂતપૂર્વ વડાપ્રધાન (૧૯૯૧-૯૬)
| [[તેલંગાણા]]
|-
|૫૨.
| [[ચૌધરી ચરણ સિંહ]] #
| [[File:Prime_minister_Charan_Singh.jpg|158x158px]]
| ૧૯૦૨-૧૯૮૭
| ૨૦૨૪
| ભૂતપૂર્વ વડાપ્રધાન (૧૯૭૯-૮૦)
| [[ઉત્તર પ્રદેશ]]
|-
|૫૩.
| એમ. એસ. સ્વામીનાથન #
| [[File:Monkombu_Sambasivan_Swaminathan_-_Kolkata_2013-01-07_2674.JPG|151x151px]]
| ૧૯૨૫-૨૦૨૩
| ૨૦૨૪
| હરિયાળીક્રાંતિના જનક
| [[તામિલ નાડુ]]
|}
== નોંધ ==
* <nowiki>#</nowiki> = મરણોપરાંત.
==સંદર્ભો==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
* [http://mha.nic.in/sites/upload_files/mha/files/Recipients-BR.pdf ભારત રત્ન યાદી]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
{{ભારત રત્ન}}
[[શ્રેણી:ભારત]]
[[શ્રેણી:પુરસ્કાર]]
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
[[શ્રેણી:ભારતનાં પારિતોષિકો]]
fe6hlszercwh8y1oht5wl2bpnijz8wy
હરદાસપુર (તા. લુણાવાડા)
0
16932
900493
899870
2026-05-01T12:42:50Z
KartikMistry
10383
[[Special:Contributions/~2026-22585-80|~2026-22585-80]] ([[User talk:~2026-22585-80|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
749689
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = હરદાસપુર
| state_name = ગુજરાત
| district = મહીસાગર
| taluk_names = લુણાવાડા
| latd =23.130011
| longd= 73.61087
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''હરદાસપુર (તા. લુણાવાડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[મહીસાગર જિલ્લો|મહીસાગર જિલ્લા]]માં આવેલા [[લુણાવાડા તાલુકો|લુણાવાડા તાલુકા]]નું એક ગામ છે. હરદાસપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:લુણાવાડા તાલુકો]]
if3lphw7yahb2t86jpsy13x6vyi9d8t
સક્રિય કલા વીજસ્થિતિમાન
0
28883
900491
895756
2026-05-01T12:27:20Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900491
wikitext
text/x-wiki
દેહધર્મ વિદ્યામાં, '''સક્રિય કલા વીજસ્થિતિમાન''' એક અલ્પ સમયની ઘટના છે જેમાં કોશિકાનો વિદ્યુત કલા વીજસ્થિતિમાન ઝડથી વધે છે અને ઘટે છે અને સ્ટિરીઓટાઇપ (મુદ્રિત કલા) વૃદ્ધિપથને અનુસરે છે. સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજક કોશિકાઓ (ઉત્તેજિત થઇ શકે તેવી કોશિકાઓ) તરીકે ઓળખાતી કેટલાક પ્રકારની પ્રાણી કોશિકાઓમાં થાય છે. જેમાં ચેતાકોષો, સ્નાયુ કોશિકાઓ અને અંતઃસ્ત્રાવી કોશિકાઓનો સમાવેશ થાય છે. ચેતાકોષોમાં તે કોશિકાથી કોશિકાના સંદેશાવ્યવહારમાં મધ્યસ્થ ભૂમિકા ભજવે છે. બીજા પ્રકારની કોશિકાઓમાં તેનું મુખ્ય કાર્ય અંતઃકોશિક પ્રકિયાઓને સક્રિય કરવાનું છે. દાખલા તરીકે, સ્નાયુ કોશિકાઓમાં સક્રિય કલા વીજસ્થિતિમાન એ સંકોચન તરફ દોરી જતી પ્રક્રિયાઓની શ્રૃંખલામાં પ્રથમ પગલું છે.{{Citation needed|date=March 2010}} તે સ્વાદુપિંડની બીટા કોશિકાઓમાં ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.<ref name="pmid16464129">{{ cite journal | author = MacDonald PE, Rorsman P | title = Oscillations, intercellular coupling, and insulin secretion in pancreatic beta cells | journal = PLoS Biol. | volume = 4 | issue = 2 | pages = e49 | year = 2006 | month = February | pmid = 16464129 | pmc = 1363709 | doi = 10.1371/journal.pbio.0040049 | url = | issn = }}</ref> ચેતાકોષોમાં સક્રિય કલા વીજસ્થિતિમાનોને "ઊર્મિવેગ" અથવા "સ્પાઇક્સ" તરીકે પણ ઓળખાય છે અને ચેતાકોષ દ્વારા પેદા કરાયેલી સક્રિય કલા વીજસ્થિતિમાનોની ટેમ્પોરલ શ્રેણીને "સ્પાઇક ટ્રેઇન" કહેવાય છે. જે ચેતાકોષ સક્રિય કલા વીજસ્થિતિમાનને બહાર મોકલે છે તેને ઘણીવાર "ફાયર" થયેલો કહેવાય છે.
સક્રિય કલા વીજસ્થિતિમાનો કોશિકાના કોષરસપટલમાં આવેલા વિશિષ્ટ પ્રકારના વોલ્ટેજ-દ્વારવાળા આયનમાર્ગો દ્વારા પેદા થાય છે.<ref name="pmid17515599">{{cite journal | author = Barnett MW, Larkman PM | title = The action potential | journal = Pract Neurol | volume = 7 | issue = 3 | pages = 192–7 | year = 2007 | month = June | pmid = 17515599 | doi = | url = http://pn.bmj.com/content/7/3/192.short | issn = | access-date = 2010-12-17 | archive-date = 2011-07-08 | archive-url = https://web.archive.org/web/20110708074452/http://pn.bmj.com/content/7/3/192.short | url-status = dead }}</ref> કલા વીજસ્થિતિમાન જ્યારે કોશિકાના વિશ્રામી કલા વીજસ્થિતિમાનની નજીક હોય છે ત્યારે આ માર્ગો બંધ થાય છે પરંતુ જો કલા વીજસ્થિતિમાન ચોક્કસ નિર્ધારિત થ્રેશોલ્ડ (સીમા) મૂલ્યએ પહોંચે તો તેઓ ઝડપથી ખુલવા માંડે છે. જ્યારે માર્ગો ખુલે છે ત્યારે તેઓ સોડિયમ આયનના પ્રવાહને અંદરની તરફ આવવા દે છે જે વીજરાસાયણિક ઘટકને બદલે છે જેને કારણે કલા વીજસ્થિતિમાનમાં વધુ વધારો થાય છે. આને કારણે વધુ માર્ગો ખુલે છે અને વધુ વિદ્યુત પ્રવાહ પેદા થયા છે અને એમ ચાલ્યા કરે છે. તમામ ઉપલબ્ધ આયન માર્ગો ખુલ્લા હોય છે ત્યાં સુધી આ પ્રક્રિયા વિસ્ફોટક રીતે કામ કરે છે અને તેને કારણે કલા વીજસ્થિતિમાનમાં મોટો વધારો નોંધાય છે. સોડિયમ આયનના અંદર તરફના ઝડપી પ્રવાહને કારણે કોષરસપટલની ધ્રુવીતા વિપરિત બને છે અને ત્યારે આયનમાર્ગો ઝડપથી નિષ્ક્રિય બને છે. સોડિયમ માર્ગો બંધ થતા સોડિયમ આયનો ચેતાકોષમાં પ્રવેશી શકતા નથી અને તેમનું સક્રિય રીતે કોષરસપટલની બહાર પરિવહન થાય છે. બાદમાં [[પોટેશિયમ]] માર્ગો સક્રિય થાય છે અને પોટેશિયમ આયનોનો બહારની તરફનો પ્રવાહ સર્જાય છે જેને કારણે વિદ્યુતરાસાયણિક ઘટક વિશ્રામી સ્થિતિમાં પાછા ફરે છે. સક્રિય કલા વીજસ્થિતિમાન પેદા થયા બાદ વધારાના પોટેશિયમ પ્રવાહને કારણે આફ્ટરહાયપરપોલરાઇઝેશન અથવા પ્રત્યાવર્તન સમયગાળા તરીકે ઓળખાતો ક્ષણિક ઋણ ફેરફાર જોવા મળે છે. આ પ્રક્રિયાતંત્ર સક્રિય કલા વીજસ્થિતિમાનને તે જે દિશામાંથી આવ્યું છે તેમાં પાછુ જતું અટકાવે છે.
પ્રાણીની કોશિકાઓમાં સક્રિય કલા વીજસ્થિતિમાનોના મુખ્ય બે પ્રકારો છે. એક પ્રકાર વોલ્ટેજ-દ્વારવાળા સોડિયમ માર્ગો દ્વારા પેદા થાય છે અને બીજો પ્રકાર વોલ્ટેજ-દ્વારવાળા કેલ્શિયમ માર્ગો દ્વારા સર્જાય છે. સોડિયમ આધારિત સક્રિય કલા વીજસ્થિતિમાનો સામાન્ય રીતે એક મિલિસેકન્ડ કરતા પણ ઓછો સમય સુધી ટકી શકે છે જ્યારે કેલ્શિયમ આધારિત સક્રિય કલા વીજસ્થિતિમાનો 100 મિલિસેકન્ડ અથવા તેનાથી વધુ સમય સુધી ટકી શકે છે. કેટલાક પ્રકારના ચેતાકોષોમાં ધીમા કેલ્શિયમ સ્પાઇક્સ ઝડપથી પેદા થયેલા સોડિયમ સ્પાઇકના લાંબા વિસ્ફોટ માટે ચાલક બળ પુરું પાડે છે. બીજી બાજુ, હૃદ્સ્નાયુ કોશિકાઓમાં પ્રાથમિક ઝડપી સોડિયમ સ્પાઇક કેલ્શિયમ સ્પાઇકના ઝડપી હુમલાને ઉત્તેજિત કરવા પ્રાઇમર પુરું પાડે છે જે બાદમાં સ્નાયુ સંકોચન પેદા કરે છે.
{{TOC limit}}
== લાક્ષણિક ચેતાકોષનું નિરીક્ષણ ==
[[ચિત્ર:Action potential vert.png|thumb|300px|Figure 1. A. view of an idealized action potential shows its various phases as the action potential passes a point on a cell membrane. B. Recordings of action potentials are often distorted compared to the schematic view because of variations in electrophysiological techniques used to make the recording.]]
કલા વીજસ્થિતિમાન (mVમાં માપવામાં આવે છે) વિરુદ્ધ સમય (ms)ના બે આલેખટોપ: આદર્શ આલેખ જ્યાં કલા વીજસ્થિતિમાન - 70 mVએ શૂન્ય સમયે શરૂ થાય છે.સમય પર ઉત્તેજના આપવામાં આવે છે= 1 ms જે કલા વીજસ્થિતિમાનને -55 mV (થ્રેશોલ્ડ સ્થિતિમાન)થી ઊંચે લઇ જાય છે. ઉત્તેજના આપ્યા બાદ, કલા વીજસ્થિતિમાન સમય = 2 msએ ઝડપથી વધીને + 40 mV થાય છે.બાદમાં સમય = 3 msએ સ્થિતિમાન ઘટને છે અને -90 mV તરફ ઓવરશૂટ થાય છે અને અંતે સમય = 5 msએ -70 mVનું વિશ્રામી કલા વીજસ્થિતિમાન ફરીથી સ્થાપિત થાય છે.બોટમ: પ્રાયોગિક રીતે નકકી કરાયેલા સક્રિય કલા વીજસ્થિતિમાનનો આલેખ, જે દેખાવમાં શ્રેષ્ઠ આલેખને ઘણો મળતો આવે છે, સિવાય કે તેની ટોચ ઘણી તીવ્ર છે અને પ્રાથિમક ઘટાડો -70 mVના વિશ્રામી કલા વીજસ્થિતિમાનમાં ઘટીને પાછો આવે તે પહેલા તે -50 mVથી વધીને -30 mV થાય છે.
પ્રાણીના શરીરની પેશીઓમાં તમામ કોશિકાઓ વિદ્યુત ધ્રુવીકૃત હોય છે, અન્ય શબ્દોમાં કહીએ તો ધ્રુવીકરણ કોશિકાના સમગ્ર કોષરસપટલમાં વોલ્ટેજ તફાવત જાળવી રાખે છે જે કલા વીજસ્થિતિમાન તરીકે ઓળખાય છે. કલામાં આવેલા પ્રોટીન માળખા વચ્ચે જટીલ આંતરપ્રક્રિયાને કારણે આ વિદ્યુત ધ્રુવીકરણ થાય છે જેને આયનપંપ અથવા આયનમાર્ગો કહેવાય છે. ચેતાકોષોની કલામાં આયનમાર્ગોના પ્રકાર કોશિકાના વિવિધ ભાગમાં અલગ અલગ હોય છે. જેને કારણે શિખાતંતુઓ, ચેતાક્ષ, અને કોષકાય ભિન્ન વિદ્યુત ગુણધર્મો ધારણ કરે છે. જેને પરિણામે ચેતાકોષના કલાના કેટલાક ભાગ ઉત્તેજિત કરી શકાય તેવા (સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા કરવા સક્ષમ) હોય છે જ્યારે અન્ય ભાગ સક્ષમ નથી હોતા. ચેતાકોષનો સૌથી ઉત્તેજનશીલ ભાગ સામાન્ય રીતે ચેતાક્ષ હિલ્લોક છે (ચેતાક્ષ જ્યાં કોષકાયને છોડે છે તે બિંદુ), પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં ચેતાક્ષ અને કોષકાય પણ ઉત્તેજનશીલ હોય છે.
કલાનો પ્રત્યેક ઉત્તેજનશીલ ભાગ કલા વીજસ્થિતિમાનના બે મહત્ત્વના સ્તર ધરાવે છે. વિશ્રામી કલા વીજસ્થિતિમાન, જે કોશિકામાં જ્યાં સુધી કોઇ વિક્ષેપ ઉભો ના થાય ત્યાં સુધી કલા વીજસ્થિતિમાન દ્વારા જાળવવામાં આવતું મૂલ્ય છે અને તેનાથી ઊંચા મૂલ્યને થ્રેશોલ્ડ સ્થિતિમાન કહેવાય છે. લાક્ષણિક ચેતાકોષના ચેતાક્ષ હિલ્લોક પર વિશ્રામી કલા વીજસ્થિતિમાન લગભગ -70 મિલિવોલ્ટ (એમવી(mV) હોય છે અને થ્રેશોલ્ડ સ્થિતિમાન લગભગ -55 એમવી (mV) હોય છે. ચેતાકોષને ચેતોપાગમીય ઉત્તેજન મળતા કલાનું વિધ્રુવીકરણ અથવા અતિધ્રુવીકરણ થાય છે જેને કારણે તેઓ કલા વીજસ્થિતિમાનમાં વધારો કે ઘટાડો સર્જે છે. જ્યારે કલા વીજસ્થિતિમાન થ્રેશોલ્ડ સુધી લાવી શકાય તેટલા પુરતા પ્રમાણમાં વિધ્રુવીકરણ થાય છે ત્યારે
સક્રિય કલા વીજસ્થિતિમાનો સર્જાય છે. જ્યારે સક્રિય કલા વીજસ્થિતિમાન પેદા થાય છે ત્યારે કલા વીજસ્થિતિમાન ઓચિંતુ વધી જાય છે ઘણીવાર +100 એમવી (mV) જેટલું ઊંચું થઇ જાય છે. બાદમાં તેટલી જ ઝડપથી તે નીચું ઉતરે છે અને ઘણીવાર વિશ્રામી સ્તર કરતા પણ નીચું ઉતરી જાય છે જે જ્યાં તે કેટલાક સમય સુધી રહે છે. સક્રિય કલા વીજસ્થિતિમાનનો આકાર સ્ટિરીઓટાપ્ડ છે માટે નિર્ધારિત કોશિકામાં સ્થિતિમાનમાં વધારો અને ઘટાડો તમામ સક્રિય કલા વીજસ્થિતિમાન માટે લગભગ સમાન કંપનવિસ્તાર અને સમય ધરાવે છે. (અપવાદો અંગે લેખમાં બાદમાં ચર્ચા કરવામાં આવી છે.) મોટા ભાગના ચેતાકોષોમાં સમગ્ર પ્રક્રિયા એક સેકન્ડના હજારમા ભાગ કરતા પણ ઓછા સમયમાં થાય છે. ચેતાકોષોના ઘણા પ્રકારો પ્રતિ સેકન્ડ 10-100ના દરે સતત સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા કરે છે. જો કે કેટલાક પ્રકારના ચેતાકોષો શાંત પણ હોય છે અને કોઇ પણ સક્રિય કલા વીજસ્થિતિમાનોનું ઉત્સર્જન કર્યા વગર મિનીટો અથવા તેથી વધુ સમય લે છે.
જૈવભૌતિક વિજ્ઞાન સ્તરે, સક્રિય કલા વીજસ્થિતિમાનો વિશિષ્ટ પ્રકારના વોલ્ટેજ-દ્વારવાળા આયનમાર્ગોમાંથી પેદા થાય છે. જેમ કલા વીજસ્થિતિમાન વધે છે તેમ સોડિયમ આયનમાર્ગો ખુલે છે અને સોડિયમ આયનોને કોશિકામાં પ્રવેશવા દે છે. ત્યાર બાદ પોટેશિયમ આયનમાર્ગો ખુલે છે જે પોટેશિયમ આયનોને કોશિકામાંથી બહાર જવા દે છે. સોડિયમ આયનોનો અંદરની તરફ આવતો પ્રવાહ કોશિકામાં ધન વીજભાર ધરાવતા ધન આયનોની સાંદ્રતા વધારે છે અને વિધ્રુવીકરણ સર્જે છે, જેમાં કોશિકાનું સ્થિતિમાન કોશિકાના વિશ્રામી કલા વીજસ્થિતિમાન કરતા ઊંચું હોય છે. સક્રિય કલા વીજસ્થિતિમાનની ટોચ પર સોડિયમ માર્ગો બંધ થાય છે જ્યારે પોટેશિયમ કોશિકામાંથી બહાર નિકળવાનું ચાલુ રાખે છે. પોટેશિયમ આયનોનું બાહ્યગમન કલા વીજસ્થિતિમાન ઘટાડે છે અથવા કોશિકાનું અતિધ્રુવીકરણ કરે છે. બાકીનામાંથી નાના વોલ્ટેજ વધારાથી પોટેશિયમ પ્રવાહ સોડિયમ પ્રવાહ કરતા વધી જાય છે અને વોલ્ટેજ ફરી તેના સામાન્ય વિશ્રામી મૂલ્ય −70 એમવી (mV)માં પાછો ફરે છે.<ref name="failed_initiations">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 150–151; જ્યુન્ગ, પાનાં 89–90; સ્ક્મીટ-નીલ્સન, પાનું 484.</ref> જો કે, જો વોલ્ટેજ વધારો ક્રાંતિક થ્રેશોલ્ડ મર્યાદા પાર કરી જાય, વિશ્રામી મૂલ્ય કરતા 15 એમવી (mV) વધુ, તો સોડિયમ પ્રવાહનું પ્રભુત્વ વધી જાય છે. જેને કારણે રનઅવે સ્થિતિ પરિણમે છે, જેમાં સોડિયમ પ્રવાહમાંથી ધન પ્રતિભાવ વધુ સોડિયમ માર્ગોને સક્રિય કરે છે. આમ કોશિકા "સક્રિય" થાય છે અને સક્રિય કલા વીજસ્થિતિમાન સર્જે છે.<ref name="positive_feedback"/><ref>સામાન્ય રીતે, આ સરળ સક્રિય કલા વીજસ્થિતિમાનના પ્રારંભનું વર્ણન ચોક્કસ છે પરંતુ તે ઉત્તેજક બ્લોક (ચેતાકોષોને મોટા પ્રવાહ પગલા દ્વારા તેમને ઉત્તેજિત કરીને સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરતા અટકાવે છે) અને કલાના થોડા અતિધ્રુવીકરણ દ્વારા સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજવાની ક્ષમતાની ઘટના સમજાવી શકતું નથી. કમ્પ્યુટેશનલ મોડલનો ઉપયોગ કરીને કલા ભાગમાં સોડિયમ અને પોટેશિયમ માર્ગોની પ્રણાલીની ડાયનેમિક્સનું વિશ્લેષણ કરતા, જો કે, આ ઘટનાઓ ભાગ્યેજ સમજાવી શકાય છે. (http://www.scholarpedia.org/article/FitzHugh-Nagumo_model).</ref>
સક્રિય કલા વીજસ્થિતિમાન દરમિયાન વોલ્ટેજ દ્વારવાળા માર્ગો ખુલવાથી પેદા થતા પ્રવાહો લાક્ષણિક રીતે પ્રારંભિક ઉત્તેજક પ્રવાહ કરતા મોટા હોય છે. આમ સક્રિય કલા વીજસ્થિતિમાનના કંપનવિસ્તાર, સમયગાળો અને આકાર મોટે ભાગે કંપનવિસ્તાર અથવા ઉત્તેજનના સમયગાળા દ્વારા નહીં પરંતુ ઉત્તેજક કલાના ગુણધર્મો દ્વારા નક્કી થાય છે. સક્રિય કલા વીજસ્થિતિમાનનો આ ઓલ-ઓર-નથિંગ ગુણધર્મ તેને ગ્રાહક સ્થિતિમાન, ઇલેક્ટ્રોનિક સ્થિતિમાન અને ચેતોપાગમીય સ્થિતિમાન જેવા ક્રમિક સ્થિતિમાનથી અલગ પાડે છે જે ઉત્તેજનાની માત્રા સાથે વધે છે. ઘણી કોશિકાઓના કોશિકાખંડમાં સક્રિય કલા વીજસ્થિતિમાનના અનેક પ્રકાર ઉપસ્થિત છે અને તેના પ્રકાર વોલ્ટેજ દ્વારવાળા માર્ગોના પ્રકાર લીક માર્ગો, માર્ગ વિતરણ, આયનીય સાંદ્રતા, કલા કેપેસિટન્સ, તાપમાન અને અન્ય પરિબળો દ્વારા નક્કી થાય છે.
સક્રિય કલા વીજસ્થિતિમાનમાં સંકળાયેલા મુખ્ય આયનો સોડિયમ અને પોટેશિયમ ધન આયનો છે; સોડિયમ આયનો કોશિકામાં પ્રવેશે છે અને પોટેશિયમ આયનો બહાર નિકળે છે અને સંતુલન પેદા કરે છે. કલા વોલ્ટેજમાં ધરખમ ફેરફાર કરવા પ્રમાણમાં ઓછા આયનોએ કલા પાર કરવાની જરૂર પડે છે. સક્રિય કલા વીજસ્થિતિમાન દરમિયાન આપ-લે થયેલા આયનો આંતરિક અને બાહ્ય આયનીય સાંદ્રતામાં નજીવો ફેરફાર કરે છે. કેટલાક આયનો કે જે કલાને પાર કરી ગયા છે તેમને સોડિયમ-પોટેશિયમ પંપની સતત પ્રવૃત્તિ દ્વારા ફરી ખેંચીને બહાર કાઢવામાં આવે છે. જે સમગ્ર કલામાં અન્ય આયન પરિવાહકની સાથે આયન સાંદ્રતાનો સામાન્ય ગુણોત્તર જાળવી રાખે છે. કેલ્શિયમ ધન આયનો અને ક્લોરાઇડ ઋણાયનો કેટલાક પ્રકારના સક્રિય કલા વીજસ્થિતિમાનો સાથે સંકળાયેલા છે, જેમ કે હૃદય સક્રિય કલા વીજસ્થિતિમાન અને એક કોશિકાવાળા અલ્ગા ''એસિટાબ્યુલારિયા'' માં સક્રિય કલા વીજસ્થિતિમાન.
સક્રિય કલા વીજસ્થિતિમાનો ઉત્તેજનશીલ કલાના પટ્ટાઓ પર સ્થાનિક રીતે પેદા થાય છે છતાં પરિણામી પ્રવાહ કલાના નજીકના વિસ્તારોમાં સક્રિય કલા વીજસ્થિતિમાનો પ્રેરે છે અને ડોમિનો જેવું પ્રસરણ સર્જે છે. વિદ્યુત સ્થિતિમાનના પરોક્ષ વ્યાપથી વિપરિત (ઇલેક્ટ્રોનિક સ્થિતિમાન), સક્રિય કલા વીજસ્થિતિમાનો કલાના ઉત્તેજક ભાગોમાં નવેસરથી પેદા થાય છે અને ક્ષય વગર પ્રસરણ પામે છે.<ref name="no_decrement">સ્ક્મીટ-નીલ્સન, પાનું 484.</ref> ચેતાક્ષના મજ્જિત વિભાગો ઉત્તેજનશીલ નથી અને સક્રિય કલા વીજસ્થિતિમાન પેદા કરતા નથી અને સિગ્નલ ઇલેક્ટ્રોનિક સ્થિતિમાન તરીકે પ્રસરણ પામે છે. નિયમિત અંતરે અમજ્જિત પટ્ટાને રેન્વિયરની ગાંઠ કહેવાય છે અને અને સિગ્નલને શક્તિશાળી બનાવવા સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા કરે છે. કૂદકામય વહન તરીકે ઓળખાતું આ પ્રકારનું સિગ્નલ પ્રસરણ સિગ્નલના વેગ અને ચેતાક્ષ વ્યાસને સાનુકૂળ ટ્રેડઓફ પુરું પાડે છે. ચેતાક્ષ અંતોનું વિધ્રુવીકરણ ચેતોપાગમીય ફાટમાં ચેતાપ્રેષકદ્રવ્ય મુક્ત કરે છે. તદ્ઉપરાંત પિરામિડલ ચેતાકોષોના શિખાતંતુઓમાં પૃષ્ઠપ્રસરણ પામી રહેલા સક્રિય કલા વીજસ્થિતિમાનો અંકિત થાય છે, જે નીઓકોર્ટેક્સમાં સર્વવ્યાપી હોય છે. આની સ્પાઇક-સમય-આધારિત લવચિકતામાં ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
== જૈવભૌતિક વિજ્ઞાન અને કોષીય સંદર્ભ ==
=== ગતિ પ્રેરતા આયનો અને બળો ===
{{Main|Ion|Diffusion|Electrochemical gradient|Electrophoretic mobility}}
[[ચિત્ર:Diffusion.en.svg|thumb|right|250px|બે બીકરની સાંકેતિક રેખાકૃતિ, પ્રત્યેક બીકર પાણી (આછો વાદણી)થી ભરેલો છે અને ત્રુટક ઉભી રેખા દ્વારા દર્શાવ્યા મુજબનો અર્ધઅભેદ્ય કલા બીકરમાં દાખલ કરવામાં આવે છે જે બીકરના પ્રવાહીને બે સરખા ભાગમાં વહેંચે છે.ડાબી બાજુનું બીકર શૂન્ય સમયે પ્રારંભિક સ્થિતિ દર્શાવે છે, આ સમયે બીકરમાં આયનો (ગુલાબી બિંદુઓ)ની સંખ્યા એક બાજુએ બીજી બાજુ કરતા વધુ છે. જમણી બાજુનું બીકર બાદના સમયે સાંદ્રતાનો તબક્કો દર્શાવે છે, ત્યાર બાદ આયનો કલામાંથી પસાર થઇને ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતાવાળા ભાગ તરફ જાય છે માટે હવે કલાની બંને બાજુએ આયનોની સંખ્યા લગભગ સમાન થાય છે.<ref>Campbell Biology, 6th edition</ref>]]
સજીવમાં ઇલેક્ટ્રિક સિગ્નલોનું ચાલન સામાન્ય રીતે આયનો દ્વારા થાય છે.<ref>જોહનસ્ટન અને વૂ, પાનું 9.</ref> સક્રિય કલા વીજસ્થિતિમાન માટે સૌથી મહત્ત્વના ધન આયનો સોડિયમ (Na<sup>+</sup>) અને પોટેશિયમ (K<sup>+</sup>) છે.<ref name="bullock_140_141">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 140–41.</ref> આ બંને ''એક સંયોજક'' ધન આયનો છે જે એક ધન વીજભાર ધરાવે છે. સક્રિય કલા વીજસ્થિતિમાનો કેલ્શિયમ (Ca<sup>2+</sup>)ને પણ સાંકળી શકે છે,<ref>બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 153–54.</ref> જે ''દ્વિસંયોજક'' ધન આયન છે જે બમણો ધન વીજભાર ધરાવે છે. કેટલીક શેવાળના સક્રિય કલા વીજસ્થિતિમાનોમાં ક્લોરાઇડ ઋણઆયન (Cl<sup>−</sup>) મહત્ત્વની ભૂમિકા ભજવે છે,<ref name="mummert_1991">{{cite journal | author = Mummert H, Gradmann D | year = 1991 | title = Action potentials in Acetabularia: measurement and simulation of voltage-gated fluxes | journal = Journal of Membrane Biology | volume = 124 | pages = 265–73 | pmid = 1664861 | doi = 10.1007/BF01994359 | issue = 3}}</ref> પરંતુ મોટા ભાગના પ્રાણીઓમાં સક્રિય કલા વીજસ્થિતિમાનો નજીવી ભૂમિકા ભજવે છે.<ref>સ્ક્મીટ-નીલ્સન, પાનું 483.</ref>
આયનો બે પરિબળો હેઠળ કોશિકા કલા પાર કરે છે: પ્રસરણ અને વિદ્યુતક્ષેત્ર બે દ્વાવણો—A and B—ને છિદ્રાણુ અંતરાય દ્વારા અલગ પાડવામાં આવેલું એક સરળ ઉદાહરણ સમજાવે છે કે પ્રસરણને કારણે બે અલગ દ્રાવણે મિશ્ર થઇને સમાન દ્વાવણ બનાવે છે. આ મિશ્રણ તેમની સાંદ્રતામાં તફાવતને કારણે થાય છે. ઊંચી સાંદ્રતા ધરાવતો વિસ્તાર ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ પ્રસરે છે. આ ઉદાહરણને વધુ સમજવા દ્વાવણ Aમાં 30 સોડિયમ આયનો 30 ક્લોરાઇડ આયનો લો. દ્વાવણ Bમાં માત્ર 20 સોડિયમ આયનો અને 20 ક્લોરાઇડ આયનો લો. અંતરાય બંને પ્રકારના આયનોને તેનામાંથી પસાર થવા દે છે તેમ ધારણા કરીએ તો દ્વાવણમાં એક સ્થિર સ્થિતિ પેદા થશે જેમાં બંને દ્વાવણોમાં 25 સોડિયમ આયનો અને 25 ક્લોરાઇડ આયનો હશે. પરંતુ જો છિદ્રાણુ અંતરાય તેનામાંથી પસાર થતા ચોક્કસ આયનો પ્રત્યે પસંદગી ધરાવતું હોય તો એકલું પ્રસરણ પરિણામી દ્વાવણ નક્કી નહીં કરે. અગાઉના ઉદાહણ પર પાછા ફરીએ, હવે આપણે એક અંતરાય રચીએ જે તેનામાંથી માત્ર સોડિયમ આયનોને પસાર થવા દે છે. દ્વાવણ B સોડિયમ અને ક્લોરાઇડની ઓછી સાંદ્રતા ધરાવતું હોવાથી અંતરાય દ્વાવણ Aમાંથી બંને આયનો આકર્ષશે. જો કે માત્ર સોડિયમ આયન જ અંતરાયમાંથી પસાર થઇ શકશે. આને કારણે દ્વાવણ Bમાં સોડિયમનો સંચય થશે. સોડિયમ ધન વીજભાર ધરાવતો હોવાથી આ સંચય દ્વાવણ Bને દ્વાવણ Aની તુલનાએ વધુ ધન ભારિત બનાવશે. હવે ધન સોડિયમ આયનો વધુ ધન ભાર ધરાવતા દ્વાવણ B તરફ જાય તેવી શક્યતાઓ ઓછી થશે. આ પ્રક્રિયા વિદ્યુતક્ષેત્ર નામનું એક બીજું પરિબળ રચે છે જે આયનના પ્રવાહને અંકુશિત કરે છે. જે બિંદુએ આ વિદ્યુતક્ષેત્ર પ્રસરણને કારણે પેદા થતા બળ સામે સંપૂર્ણ પ્રતિક્રિયા આપે છે તેને સંતુલન સ્થિતિમાન કહેવાય છે. આ બિંદુએ ચોક્કસ આયનનો (આ કિસ્સામાં સોડિયમ આયનનો) ચોખ્ખો પ્રવાહ શૂન્ય હોય છે.
[[ચિત્ર:Cell membrane drawing-en.svg|thumb|upright=1.2|left|કોશિકા કલાનો આડછેદ દર્શાવતી રેખાકૃતિકોશિકા કલાએ પ્રોટીન સાથેનું ફોસ્ફોલિપિડ દ્વિસ્તર છે.દ્વિસ્તર ફોસ્ફોલિપિડના બે સ્તરનું બનેલું હોય છે જેમાં બે સ્તરના હાયડ્રોફોબિક લિપિડ ભાગ સામ સામે હોય છે જ્યારે હોયડ્રોફિલિક ફોસ્ફેટ ભાગ પાણી તરફ હોય છે.આમ દ્વિસ્તર ત્રણ વિસ્તારોમાં વહેંચાયેલું છેઃ પાણીના સંપર્કમાં રહેલી બે બાહ્ય ધ્રુવીય સપાટીઓ જે હાયડ્રોફિબિક આંતિરક ભાગથી વિભાજિત થયેલી છે.]]
=== કોશિકા કલા ===
પ્રત્યેક ચેતાકોષ ફોસ્ફોલિપિડ દ્વિસ્તરના બનેલા કોશિકા કલાની અંદર આવેલો હોય છે. આ કલા આયનો પ્રત્યે લગભગ અભેદ્ય હોય છે.<ref name="lieb_1986">{{cite book | author= Lieb WR, Stein WD | year = 1986 | chapter = Chapter 2. Simple Diffusion across the Membrane Barrier | title = Transport and Diffusion across Cell Membranes | publisher = Academic Press | location = San Diego | isbn = 0-12-664661-9 | pages = 69–112}}</ref> આયનોનું ચેતાકોષની અંદર અને બહાર સ્થાળાંતર કરવા કલા બે માળખા પુરા પાડે છે. આયન પંપ, જે આયનોના સતત અંદર અને બહાર સ્થળાંતર માટે કોશિકાની ઊર્જાનો ઉપયોગ કરે છે. તેઓ તેમના સાંદ્રતા ઘટકો વિરુદ્ધ આયનોના પરિવહન દ્વારા (ચેતાકોષની અંદરની બાજુ અને બહારની બહારની બાજુ વચ્ચે) સાંદ્રતા તફાવત રચે છે. ((સાંદ્રતા ઘટકો ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાંથી વધુ સાંદ્રતાવાળા વિસ્તાર તરફ પરિવહન કરે છે) બાદમાં આયન માર્ગો આયનોને તેમના સાંદ્રતા ઘટકોમાં (ઊંચી સાંદ્રતાવાળા વિસ્તારોમાંથી નીચી સાંદ્રતાવાળા વિસ્તારો તરફ) પરિવહન કરવા માટે આ સાંદ્રતા તફાવતનો ઉપયોગ કરે છે. જો કે આયન પંપના સતત પરિવહનથી અલગ આયનમાર્ગો દ્વારા પરિવહન બિનસતત છે. તેઓ માત્ર તેમના પર્યાવરણમાંથી તેમને મળતા સિગ્નલના પ્રતિભાવમાં ખૂલે છે અને બંધ થાય છે. બાદમાં આયનમાર્ગો દ્વારા આયનોનું પરિવહન કોશિકા કલાના વોલ્ટેજ બદલે છે. આ ફેરફારને કારણે જ સક્રિય કલા વીજસ્થિતિમાન સર્જાય છે. એક એનલોજી તરીકે, આયન પંપ બેટરી તરીકેની ભૂમિકા ભજવે છે જે રેડીઓ પરિપથ (આયનમાર્ગો)ને સિગ્નલનું પ્રસરણ ((સક્રિય કલા વીજસ્થિતિમાન)) કરવા દે છે.<ref name="Purves">{{cite book | author = D Purves, GJ Augustine, D Fitzpatrick, WC Hall, A-S LaMantia, JO McNamara, LE White | title = [http://www.ncbi.nlm.nih.gov/books/bv.fcgi?rid=neurosci.chapter.227 Neuroscience] | edition = 4th | publisher = Sinauer Associates | location = Sunderland, MA | isbn = 978-0-87893-697-7 | year = 2007}}</ref>
[[ચિત્ર:Action potential ion sizes.svg|thumb|left|સાત ગોળાઓ જેમની ત્રિજ્યા એકસંયોજક લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, કેસિયમ ધન આયનોની ત્રિજ્યા (જે અનુક્રમે 0.76, 1.02, 1.38, 1.52, અને 1.67 Å છે), દ્વિસંયોજક કેલ્શિયમ ધન આયન (1.00 Å) અને એકસંયોજક ક્લોરાઇડ (1.81 Å)ની ત્રિજ્યાને સમપ્રમાણ છે.<ref>CRC Handbook of Chemistry and Physics, 83rd edition, ISBN 0-8493-0483-0, pp. 12–14 to 12–16.</ref>]]
==== કલા વીજસ્થિતિમાન ====
કોશિકા કલા એક અંતરાય તરીકે કામ કરે છે જે અંદરના દ્વાવણ (અંતઃકોશિક પ્રવાહી)ને બહારના દ્વાવણ (બાહ્યકોષીય પ્રવાહી) સાથે મિશ્ર થતા અટકાવે છે. આ બે દ્વાવણો તેમના આયનોની ભિન્ન સાંદ્રતા ધરાવે છે. વધુમાં, સાંદ્રતામાં આ તફાવતને કારણે દ્વાવણોના વીજભારમાં તફાવત સર્જાય છે. આને કારણે એક એવી સ્થિતિ સર્જાય છે જેમાં એક દ્વાવણ બીજા દ્વાવણ કરતા વધુ ધનભારિત હોય છે. માટે ધન આયનો ઋણ દ્વાવણ તરફ જવાનું વલણ ધરાવતા હોય છે. તેવી જ રીતે, ઋણ આયનો ધન દ્વાવણ તરફ જવાનું વલણ ધરાવતા હશે. આ ગુણધર્મને માપવા તમારે કોઇ પણ રીતે આ સાપેક્ષ ધનભારિતા (અથવા ઋણભારિતા) ઝડપવી પડશે. આ માટે બહારના દ્વાવણને શૂન્ય વોલ્ટેજ પર રાખવામાં આવે છે. બાદમાં અંદરના વોલ્ટેજ અને શૂન્ય વોલ્ટેજ વચ્ચેનો તફાવત નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે, જો બહારના વોલ્ટેજ 100 એમવી (mV), અને અંદરના વોલ્ટેજ 30 એમવી (mV) હોય તો આ તફાવત –70 એમવી (mV) થશે. આ તફાવતને કલા વીજસ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે.
=== આયનમાર્ગો ===
{{Main|Ion channel|Passive transport}}
આયનમાર્ગો એ એક છિદ્ર ધરાવતા અભિન્ન કલા પ્રોટીન છે જેમાંથી આયનોનું બાહ્યકોષીય વિસ્તાર અને કોશિકાની અંદર વહન થઇ શકે છે. મોટા ભાગના માર્ગો એક આયન માટે ચોક્કસ (પસંદગી ધરાવે) છે. દાખલા તરીકે, મોટા ભાગના પોટેશિયમ માર્ગોને, પોટેશિયમ અને સોડિયમ સમાન વીજભાર ધરાવતા હોવા છતાં અને માત્ર તેમની ત્રિજ્યામાં સહેજ તફાવત હોવા છતાં તેને પોટેશિયમ અને સોડિયમના 1001:1ના પસંદગી ગુણોત્તર દ્વારા દર્શાવવામાં આવે છે. માર્ગનું છિદ્ર એટલું નાનું હોય છે કે આયનોને એક-એકના ક્રમમાં જ તેનામાંથી પસાર થવું પડે છે.<ref name="doyle_1998"/><ref name="eisenman_theory">{{cite book | author = Eisenman G | year = 1961 | chapter = On the elementary atomic origin of equilibrium ionic specificity | title = Symposium on Membrane Transport and Metabolism | editors = A Kleinzeller, A Kotyk, eds. | publisher = Academic Press | location = New York | pages = 163–79}}{{cite book | author = Eisenman G | year = 1965 | chapter = Some elementary factors involved in specific ion permeation | title = Proc. 23rd Int. Congr. Physiol. Sci., Tokyo | publisher = Excerta Med. Found. | location = Amsterdam | pages = 489–506}}<br />* {{cite journal | author = Diamond JM, Wright EM | year = 1969 | title = Biological membranes: the physical basis of ion and nonekectrolyte selectivity | journal = Annual Review of Physiology | volume = 31 | pages = 581–646 | doi = 10.1146/annurev.ph.31.030169.003053 | pmid = 4885777}}</ref> માર્ગનું છિદ્ર આયન માર્ગ માટે ખુલ્લું કે બંધ હોઇ શકે છે. જો કે અનેક માર્ગો વિવિધ પેટા-વાહિતા સ્તર દર્શાવે છે. જ્યારે માર્ગ ખુલ્લો હોય છે ત્યારે આયનો તે ચોક્કસ આયન માટેના આંતરકલા સાંદ્રતા ઘટકને માર્ગના છિદ્રમાંથી પસાર કરે છે. માર્ગમાંથી આયનીય પ્રવાહનો દર, એટલે કે સિંગલ-માર્ગ પ્રવાહ કંપનવિસ્તાર મહત્તમ માર્ગ વાહિતા અને તે આયન માટેના વિદ્યુતરાસાયણિક ચાલક બળ દ્વારા નક્કી થાય છે જે કલા વીજસ્થિતિમાનના તત્કાળ મૂલ્ય અને રિવર્સલ સ્થિતિમાનના મૂલ્ય વચ્ચેનો તફાવત છે.<ref name="junge_33_37">જ્યુન્ગ, પાનાં 33–37.</ref>
સક્રિય કલા વીજસ્થિતિમાન એ અલગ અલગ સમયે ખુલતા અને બંધ થતાં આયનમાર્ગોની અભિવ્યક્તિ છે.<ref name="bullock_132">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનું 132.</ref>
[[ચિત્ર:Potassium channel1.png|thumb|right|Depiction of the open potassium channel, with the potassium ion shown in purple in the middle, and hydrogen atoms omitted. When the channel is closed, the passage is blocked.|alt= (એએલટી) ચતુર્લકીય પોટેશિયમ માર્ગની રેખાકૃતિ જેમાં એકલકીય પેટાએકમ મધ્યસ્થ આયન વહન છિદ્રની આસપાસ સમપ્રમાણતામાં ગોઠવાયેલા છે. છિદ્રનો અક્ષ સ્ક્રીનના લંબ દર્શાવેલો છે.કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન પરમાણુ અનુક્રમે ભુખરા, લાલ અને વાદળી ગોળા દ્વારા દર્શાવેલા છે.પોટેશિયમનો એક ધન આયન માર્ગની મધ્યમાં જાંબુડીયા ગોળા દ્વારા દર્શાવેલો છે.]]
એક માર્ગ (પ્રોટીનના વિવિધ સ્વરૂપને અનુરૂપ) વિવિધ સ્થિતિઓ ધરાવતો હોઇ શકે છે પરંતુ પ્રત્યેક આવી સ્થિત ખુલ્લી હોય છે અથવા બંધ હોય છે. બંધ સ્થિતિ, છિદ્રનું સંકોચન દર્શાવે છે જેને કારણે આયન તેમાંથી પસાર થઇ શકતો નથી અથવા તે પ્રોટીનનો અલગ ભાગ દર્શાવે છે અને છિદ્રને સ્ટોપર કરે છે. દાખલા તરીકે, વોલ્ટેજ આધારિત સોડિયમ માર્ગ ''નિષ્ક્રિયતા'' હાથ ધરે છે જેમાં પ્રોટીનનો અમુક હિસ્સો છિદ્રમાં ધસી જાય છે અને તેને બંધ કરી દે છે.<ref>{{cite journal |author=Cai SQ, Li W, Sesti F |title=Multiple modes of a-type potassium current regulation |journal=Curr. Pharm. Des. |volume=13 |issue=31 |pages=3178–84 |year=2007 |pmid=18045167 |doi=10.2174/138161207782341286}}</ref> આ નિષ્ક્રિયતા સોડિયમ પ્રવાહ બંધ કરી દે છે અને સક્રિય કલા વીજસ્થિતિમાનમાં અતિમહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આયનમાર્ગો તેમના પર્યાવરણને કેવી રીતે પ્રતિભાવ આપે છે તેના આધાર તેમનું વર્ગીકરણ કરી શકાય છે.<ref name="goldin_2007">{{cite book | author = Goldin AL | year = 2007 | chapter = Neuronal Channels and Receptors | title = Molecular Neurology | editor = Waxman SG | publisher = Elsevier Academic Press | location = Burlington, MA | isbn = 978-0-12-369509-3 | pages = 43–58}}</ref> દાખલા તરીકે, સક્રિય કલા વીજસ્થિતિમાન સાથે સંકળાયેલા આયન માર્ગો ''વોલ્ટેજ-સંવેદનશીલ માર્ગો'' છે; તેઓ સમગ્ર કલાના વોલ્ટેજના પ્રતિભાવમાં ખુલે છે અને બંધ થાય છે. ''લિગાન્ડ દ્વારવાળા માર્ગો'' અન્ય મહત્ત્વનો વર્ગ રચે છે. આ આયનમાર્ગો ચેતાપ્રેષકદ્રવ્ય જેવા લિગાન્ડ પરમાણુના બંધનના પ્રતિભાવમાં ખુલે છે અને બંધ થાય છે. અન્ય આયનમાર્ગો મિકેનિકલ બળો સાથે ખુલે છે અને બંધ થાય છે. સંવેદી ચેતાકોષો જેવા અન્ય આયનમાર્ગો પ્રકાશ, તાપમાન અથવા દબાણ જેવા અન્ય પરિબળોના પ્રતિભાવમાં ખુલે છે અને બંધ થાય છે.
=== આયન પંપ ===
{{Main|Ion transporter|Active transport}}
સક્રિય કલા વીજસ્થિતિમાનના આયનીય પ્રવાહો સમગ્ર કોશિકા કલાના આયનોના સાંદ્રતા તફાવતના પ્રતિભાવમાં વહે છે. આ સાંદ્રતા તફાવત આયન પંપ દ્વારા રચાય છે, જેઓ અભિન્ન કલા પ્રોટીન છે અને તેઓ સક્રિય પરિવહન હાથ ધરે છે માટે આયનોને તેમના સાંદ્રતા ઘટકોની વિરુદ્ધ "પંપ" કરવા કોષીય ઊર્જા (એટીપી (ATP))નો ઉપયોગ કરે છે.<ref name="hodgkin_1955">{{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Richard Keynes|Keynes RD]] | year = 1955 | title = Active transport of cations in giant axons from ''Sepia'' and ''Loligo'' | journal = J. Physiol. | volume = 128 | pages = 28–60 | pmid = 14368574 | issue = 1 | pmc = 1365754}}</ref> આ આયન પંપો આયનોને કલાની એક બાજુઓથી લઇ જઇને (ત્યાં તેમની સાંદ્રતા ઘટાડીને) કલાની બીજી બાજુએ મુક્ત કરે છે (ત્યાં તેમની સાંદ્રતા વધારે છે). સક્રિય કલા વીજસ્થિતિમાનને સૌથી વધુ સુસંગત આયન પંપ સોડિયમ–પોટેશિયમ પંપ છે જે સોડિયમના ત્રણ આયનોનું કોષીકાની બહાર અને પોટેશિયમના બે આયનોનું કોશિકાની અંદર વહન કરે છે.<ref name="caldwell_1960">{{cite journal | author = Caldwell PC, [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Richard Keynes|Keynes RD]], Shaw TI | year = 1960 | title = The effects of injecting energy-rich phosphate compounds on the active transport of ions in the giant axons of ''Loligo'' | journal = J. Physiol. | volume = 152 | pages = 561–90 | pmid = 13806926 | pmc = 1363339}}</ref> પરિણામે, ચેતાકોષમાં પોટેશિયમ આયનો K<sup>+</sup>ની સાંદ્રતા બહારની સાંદ્રતા કરતા 20 ગણી વધુ હોય છે. જ્યારે સોડિયમની બહારની સાંદ્રતા અંદરની સાંદ્રતા કરતા નવ ગણી વધુ હોય છે.<ref name="steinbach_1943">{{cite journal | author = Steinbach HB, Spiegelman S | year = 1943 | title = The sodium and potassium balance in squid nerve axoplasm | journal = J. Cell. Comp. Physiol. | volume = 22 | pages = 187–96 | doi = 10.1002/jcp.1030220209}}</ref><ref name="hodgkin_1951">{{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]] | year = 1951 | title = The ionic basis of electrical activity in nerve and muscle | journal = Biol. Rev. | volume = 26 | pages = 339–409 | doi = 10.1111/j.1469-185X.1951.tb01204.x}}</ref> તેવી જ રીતે, આયનો ચેતાકોષની અંદર અને બહાર અલગ સાંદ્રતા ધરાવે છે, જેમ કે કેલ્શિયમ, ક્લોરાઇડ અને [[મેગ્નેશિયમ]].<ref name="hodgkin_1951"/>
આયન પંપ અંતઃકોશિક અને બાહ્યકોષીય આયન સાંદ્રતા વચ્ચે માત્ર સાપેક્ષ ગુણોત્તર રચીને સક્રિય કલા વીજસ્થિતિમાનને પ્રભાવિત કરે છે. સક્રિય કલા વીજસ્થિતિમાન મુખ્યત્વે આયન માર્ગોની ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. તે આયન પંપની ક્રિયા સાથે સંકળાયેલું નથી. આયન પંપોને તેમના ઊર્જા સ્ત્રોત દૂર કરીને અથવા ઓયુઆબૈન જેવા અવરોધક ઉમેરીને બંધ કરવામાં આવે તો પણ ચેતાક્ષ સક્રિય કલા વીજસ્થિતિમાનોમાં નોંધપાત્ર ક્ષય થવાનું શરૂ થાય તે પહેલા સેંકડો હજારો સક્રિયા કલા વીજસ્થિતિમાનને ફાયર કરી શકે છે.<ref name="hodgkin_1955"/> આયન પંપ સક્રિય કલા વીજસ્થિતિમાન બાદ કલાના પુનઃધ્રુવીકરણમાં કોઇ મહત્ત્વની ભૂમિકા ભજવતા નથી.<ref name="bullock_140_141"/>
=== વિશ્રામી કલા વીજસ્થિતિમાન ===
{{Main|Resting potential|Membrane potential|Reversal potential}}
વિભાગમાં જે રીતે વર્ણવામાં આવ્યું છે તેમ, આયનો અને તેમના ચાલક બળ અથવા આયનનું રિવર્સલ સ્થિતિમાનએ આંતરકલા વોલ્ટેજનું મૂલ્ય છે. આ મૂલ્યએ આયનની પ્રસરણ હિલચાલ દ્વારા પેદા થયેલું વિદ્યુત બળ તે પ્રસરણના આણ્વીય બળને સમાન બને છે. નર્ન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરીને કોઇ પણ આયનનું સંતુલન સ્થિતિમાન ગણી શકાય છે.<ref name="nernst">પુરવેસ ''વગેરે.'' , પાનાં 28–32; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 133–134; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 478–480, 596–597; જ્યુન્ગ, પાનાં 33–35</ref><ref name="bernstein_1902_1912"/> દાખલા તરીકે, પોટેશિયમ આયનોનું રિવર્સલ સ્થિતિમાન નીચે મુજબ હશે.
:<math> E_{eq,K^+} = \frac{RT}{zF} \ln \frac{[K^+]_{o}}{[K^+]_{i}} , </math>
જ્યાં
*''E'' <sub>eq,K<sup>+</sup></sub> એ પોટેશિયમ માટે સંતુલન સ્થિતિમાન છે . તે વોલ્ટમાં માપવામાં આવે છે.
*''R'' એ સાર્વત્રિક વાયુ અચળાંક છે જેનું મૂલ્ય 8.314 J·K<sup>−1</sup>·mol<sup>−1</sup> છે.
*''T'' એ નિરપેક્ષ તાપમાન છે તેને કેલ્વિનમાં માપવામાં આવે છે. (કેલ્વિનમાં તાપમાન + 273.15 ડીગ્રી સેલ્સિયસને સમાન હોય છે)
*''z'' એ પ્રક્રિયામાં સંકળાયેલા આયનના પ્રાથમિક વીજભારની સંખ્યા છે.
*''F'' એ ફેરાડે અચળાંક છે જેનું મૂલ્ય 96,485 C·mol<sup>−1</sup> અથવા J·V<sup>−1</sup>·mol<sup>−1</sup> છે.
*[K<sup>+</sup>]<sub>o</sub> એ પોટેશિયમની બાહ્યકોષીય સાંદ્રતા છે તેને mol·m<sup>−3</sup> અથવા mmol·l<sup>−1</sup>માં માપવામાં આવે છે.
*[K<sup>+</sup>]<sub>i</sub> પોટેશિયમની અંતઃકોશિક સાંદ્રતા છે.
બે અલગ આયનો સમાન વીજભાર ધરાવતા હોય (માટે, K<sup>+</sup> અને Na<sup>+</sup>) તો પણ તેઓ એકદમ ભિન્ન સંતુલન સ્થિતિમાન ધરાવી શકે છે. જો કે આ માટે તેમની અંદરની અને બહારની સાંદ્રતા અલગ હોવી જોઇએ. ચેતાકોષોમાં પોટેશિયમ અને સોડિયમના સંતુલન સ્થિતિમાનનું ઉદાહરણ લો. બહારની બાજુએ 5 mmol/L અને અંદરની બાજુએ 140 mmol/L સાથે પોટેશિયમ સંતુલન સ્થિતિમાન ''E'' <sub>K</sub> –84 mV છે. બીજી બાજુ, અંદરની બાજુએ 1–2 mmol/L સોડિયમ અને બહારની બાજુએ 120 mmol/L સોડિયમ સાથે સોડિયમ સંતુલન સ્થિતિમાન ''E'' <sub>Na</sub> લગભગ +40 mV છે.<ref group="note">કોશિકાના બાહ્યભાગની સાપેક્ષમાં કલા વીજસ્થિતિમાન વ્યાખ્યાયિત કરવામાં આવે છે, −70 mVના સ્થિતિમાનનો અર્થ છે, કોશિકાનો આંતરિક ભાગ બાહ્યભાગની તુલનાએ ઋણ ભારિત છે.</ref>
જો કે, એવું સંતુલન કલા વીજસ્થિતિમાન ''E'' <sub>''m'' </sub> છે જ્યાં સમગ્ર કલા પર તમામ આયોનોનો ''ચોખ્ખો'' પ્રવાહ શૂન્ય છે. આ સ્થિતિમાન ગોલ્ડમેન સમીકરણ દ્વારા ગણી શકાય છે.<ref name="Goldman">પુરવેસ ''વગેરે.'' , પાનાં 32–33; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 138–140; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 480; જ્યુન્ગ, પાનાં 35–37</ref><ref name="goldman_1943"/> આવશ્યક રીતે તે નર્ન્સ્ટ સમીકરણ છે, તે આયનોના વીજભાર તેમજ તેમની અંદરની અને બહારની સાંદ્રતા વચ્ચેના તફાવતને આધારિત છે. જો કે તે પ્રત્યેક આયન પ્રત્યે કોષરસપટલની સાપેક્ષ અભેદ્યતાને પણ ધ્યાનમાં લે છે.
:<math> E_{m} = \frac{RT}{F} \ln{ \left( \frac{ P_{\mathrm{K}}[\mathrm{K}^{+}]_\mathrm{out} + P_{\mathrm{Na}}[\mathrm{Na}^{+}]_\mathrm{out} + P_{\mathrm{Cl}}[\mathrm{Cl}^{-}]_\mathrm{in}}{ P_{\mathrm{K}}[\mathrm{K}^{+}]_\mathrm{in} + P_{\mathrm{Na}}[\mathrm{Na}^{+}]_\mathrm{in} + P_{\mathrm{Cl}}[\mathrm{Cl}^{-}]_\mathrm{out}} \right) } </math>
સક્રિય કલા વીજસ્થિતિમાનો માટે સૌથી મહત્ત્વના ત્રણ એકઅંગીય સંયોજક આયનો પોટેશિયમ (K<sup>+</sup>), સોડિયમ (Na<sup>+</sup>), અને ક્લોરાઇડ (Cl<sup>−</sup>) છે. ઋણઆયન હોવાથી ક્લોરાઇડ ટર્મને ધન આયન ટર્મથી અલગ ગણવામાં આવે છે. તેમાં અંદરની સાંદ્રતા અંશમાં અને બહારની સાંદ્રતા છેદમાં હોય છે, જે ધન આયનની ટર્મથી વિરુદ્ધ છે. આયન પ્રકાર ''i'' ની અભેદ્યતા માટે ''P'' <sub>''i'' </sub> છે. જો સ્નાયુઓમાં સક્રિય કલા વીજસ્થિતિમાન માટે અત્યંત મહત્ત્વના ગણાતા કેલ્શિયમ આયનોને ધ્યાનમાં લેવામાં આવે તો સંતુલન સ્થિતિમાન માટે સૂત્ર વધુ જટીલ બને છે.<ref name="goldman_calcium">{{cite journal | author = Spangler SG | year = 1972 | title = Expansion of the constant field equation to include both divalent and monovalent ions | journal = Ala J Med Sci | volume = 9 | pages = 218–23|pmid=5045041 | issue = 2 }}</ref>
વિશ્રામી કલા વીજસ્થિતિમાનનું સર્જન ગોલ્ડમેન સમીકરણ દ્વારા ચોક્કસ રીતે સમજાવાય છે. મોટા ભાગની પ્રાણી કોશિકાઓમાં વિશ્રામી કોષરસપટલ K<sup>+</sup> પ્રત્યે વધુ અભેદ્ય છે જે વિશ્રામી કલા વીજસ્થિતિમાન ''V'' <sub>rest</sub>માં પરીણમે છે જે પોટેશિયમ સંતુલન સ્થિતિમાનની નજીક હોય છે.<ref name="resting_potential">પુરવેસ ''વગેરે.'' , પાનું 34; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનું 134; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 478–480.</ref><ref name="hodgkin_1949"/><ref>પુરવેસ ''વગેરે.'' , પાનાં 33–36; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનું 131.</ref>
તે જાણવું જરૂરી છે કે શુદ્ધ લિપિડ દ્વિસ્તરની આયનીય અને જળ અભેદ્યતા અત્યંત નાની છે અને તેવી જ રીતે તે તુલના કરી શકાય તેવા Na<sup>+</sup> અને K<sup>+</sup> આયનો માટે નજીવી છે. જો કે કોશિકા કલા મોટી સંખ્યામાં આયનમાર્ગો, જળ માર્ગો (એક્વોપોરિન), અને વિવિધ આયનીય પંપ, એક્સ્ચેન્જર, અને પરિવાહકો ધરાવે છે જે વિવિધ આયનોની અભેદ્યતાને ધરખમ અને પસંદગીની રીતે વધારે છે. વિશ્રામી કલા વીજસ્થિતિમાનમાં પોટેશિયમ આયનો માટે પ્રમાણમાં ઊંચી કલા અભેદ્યતા અંતર્વાહી રેક્ટિફાયર પોટેશિયમ આયનમાર્ગોમાંથી પરીણમે છે જે ઋણ વોલ્ટેજ પર અને મુક્ત રેક્ટિફાયર K<sup>+</sup> માર્ગ (ORK<sup>+</sup>) જેવા કથિત લીક પોટેશિયમ વાહિતા પર ખુલે છે જે મુક્ત સ્થિતિમાં બંધ હોય છે. આ પોટેશિયમ માર્ગો અને વોલ્ટેજ સક્રિય K<sup>+</sup> માર્ગો વચ્ચે ગુંચવણ ના થવી જોઇએ જે સક્રિય કલા વીજસ્થિતિમાન દરમિયાન કલા પુનઃધ્રુવીકરણ માટે જવાબદાર છે.
[[ચિત્ર:Neurons big1.jpg|thumb|left|250px|બે ચેતાકોષોનું ચિત્રણ, જેમાં પ્રથમ ઉપરનો જમણી બાજુનો ચેતાકોષ શિખાતંતુ તરીકે ઓળખાતી ચેતાકોષની સપાટીના એક્સટેન્શન મારફતે બીજા નીચે ડાબી બાજુના ચેતાકોષ સાથે જોડાયેલો છે.ચેતાકોષનું મુખ્ય શરીર આકારમાં લગભગ ગોળા જેવું છે જેમાં શિખાતંતુ વૃક્ષની ડાળીઓને મળતા આવે છે અને ચેતાકોષના મધ્યભાગ (અથવા વૃક્ષના પ્રકાંડ)માંથી બહાર નિકળે છે.સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રથમ કોશિકાના મધ્ય શરીરમાંથી શિખાતંતુની સપાટી પર થઇને બીજી કોશિકા પર વહન કરે છે.મોટી કરેલી આકૃતિ પ્રથમ કોશિકાના શિખાતંતુ અને બીજી કોશિકાની સપાટી વચ્ચેનું જોડાણ દર્શાવે છે.શિખાતંતુ છેડા પુટિકામાં સંગ્રહિત ચેતાપ્રેષકો ધરાવે છે.ચેતાપ્રેષકો સક્રિય કલા વીજસ્થિતિમાન દ્વારા શિખાતંતુઓમાંથી મુક્ત કરાય છે.બાદમાં ચેતાપ્રેષકો બે કોશિકાઓ વચ્ચે આવેલા દ્વાવણમાં વિસરણ પામે છે જ્યાં તેઓ બીજી કોશિકાની કોશિકા સપાટી ગ્રાહકો સાથે જોડાય છે.]]
=== ચેતાકોષની શરીરરચના ===
છોડ કોશિકાઓ, સ્નાયુ કોશિકાઓ અને હૃદયની વિશેષ કોશિકાઓ (જેમાં હૃદય કલા વીજસ્થિતિમાન સર્જાય છે) જેવી કેટલીક પ્રકારની કોશિકાઓ સક્રિય કલા વીજસ્થિતિમાનને ટેકો આપે છે. જો કે, મુખ્ય ઉત્તેજક કોશિકા ચેતાકોષ છે. તે સક્રિય કલા વીજસ્થિતિમાન માટે સૌથી સરળ વ્યવસ્થા પણ ધરાવે છે.
ચેતાકોષો ઇલેક્ટ્રિકથી ઉત્તેજિત થતી કોશિકાઓ છે, જે એક કે તેથી વધુ શિખાતંતુઓ અને એક ચેતાક્ષ અને એક અથવા તેથી વધુ ચેતાક્ષ અંતો ધરાવે છે. શિખાતંતુ ચેતોપાગમના બે પ્રકાર પૈકીનો એક છે, બીજો પ્રકાર ચેતાક્ષ અંત બાઉટોન્સ છે. શિખાતંતુઓ ચેતાક્ષ અંત બાઉટોન્સના પ્રતિભાવમાં બાહ્ય પ્રહાર રચે છે. આ પ્રોટ્રુઝન્સ અથવા સ્પાઇન્સ પૂર્વચેતોપાગમીય ચેતાકોષ દ્વારા મુક્ત કરાયેલા ચેતાપ્રેષકો ઝડપવા માટે ડિઝાઇન થયેલા છે. તઓ લિગાન્ડ સક્રિય માર્ગોની ઊંચી સાંદ્રતા ધરાવે છે. માટે બે ચેતાકોષોમાંથી ચેતોપાગમ એક બીજા સાથે સંદેશાવ્યવહાર કરે છે. આ સ્પાઇન્સ પાતળુ ગળુ ધરાવે છે જે બલ્બ જેવા પ્રોટ્રુઝનને મુખ્ય શિખાતંતુ સાથે જોડે છે. તેનાથી તે સુનિશ્ચિત થાય છે કે સ્પાઇનની અંદર પેદા થતો વીજભાર પડોશી સ્પાઇનને ઓછામાં ઓછી અસર કરે. માટે શિખાતંતુ સ્પાઇન, ભાગ્યે જ અપવાદ સાથે (જુઓ એલટીપી (LTP))એક સ્વતંત્ર એકત તરીકે વર્તે છે. બાદમાં શિખાતંતુ સોમાને જોડે છે. સોમા ન્યુક્લિયસ ધરાવે છે જે ચેતાકોષના નિયમનકાર તરીકે કામ કરે છે. સ્પાઇનથી વિપરિત સોમાની સપાટી વોલ્ટેજ સક્રિય આયનમાર્ગોથી ભરપૂર હોય છે. આ માર્ગો શિખાતંતુઓ દ્વારા પેદા થયેલા સિગ્નલોના પ્રેષણમાં મદદ કરે છે. સોમામાંથી બહાર ઉભરતું ચેતાક્ષ હિલ્લોક છે. વોલ્ટેજ સક્રિય સોડિયમ માર્ગોની અતિ ઊંચી સાંદ્રતા આ વિસ્તારની લાક્ષણિકતા છે. સામાન્ય રીતે, તેને સક્રિય કલા વીજસ્થિતિમાનો માટે સ્પાઇક નિર્માણ ઝોન તરીકે ગણવામાં આવે છે.<ref name="bullock_p11">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનું 11.</ref> સ્પાઇન દ્વારા પેદા કરાયેલા અને સોમા દ્વારા પ્રેષણ કરાયેલા અનેક સિગ્નલો અહીં ભેગા થાય છે. ચેતાક્ષ હિલ્લોકની તુરુંત જ બાદમાં ચેતાક્ષ હોય છે. તે એક પાતળું નળાકાર પ્રોટુઝન છે જે સોમાથી દુર વહન થાય છે. ચેતાક્ષને મજ્જાપડ દ્વારા અવાહક રખાય છે. મજ્જા સ્ક્વોન કોશિકાઓની બનેલી હોય છે. તે ચેતાક્ષીય વિભાગની ફરતે અનેકવાર વીંટળાયેલી હોય છે. તે એકા જાડું માંસલ આવરણ રચે છે જે આયનોને ચેતાક્ષમાં પ્રવેશતા કે તેમાંથી છટકતા અટકાવે છે. આ અવાહકતા સિગ્નલના નોંધપાત્ર ક્ષયને અટકાવે છે તેમજ સિગ્નલની ઝડપ ઝડપી બનાવે છે. જો કે આ અવાહકતાની મર્યાદા છે એ છે કે ચેતાક્ષની સપાટી પર કોઇ આયન માર્ગો હોતા નથી. માટે નિયમિત અંતરે કલાના પટ્ટા હોય છે જે અવાહક નથી હોતા. આ રેન્વિયરની ગાંઠને 'મિનિ ચેતાક્ષ હિલ્લોક' ગણી શકાય કારણકે તેમનો ઉદેશ નોંધપાત્ર સિગ્નલ ક્ષયને અટકાવીને સિગ્નલને શક્તિશાળી બનાવવાનો છે. છેડે, ચેતાક્ષ તેની અવાહકતા ગુમાવે છે અને કેટલાક ચેતાક્ષ અંતમાં છૂટા પડવાનું શરૂ કરે છે. આ ચેતાક્ષ અંતે બાદમાં ચેતોપાગમના બીજા વર્ગના સ્વરૂપ, ચેતાક્ષ અંત બટનમાં પરીણમે છે. આ બટનો વોલ્ટેજ સક્રિય કેલ્શિયમ માર્ગો ધરાવે છે, અન્ય ચેતાકોષોને સિગ્નલ આપતી વખતે તે ભૂમિકામાં આવે છે.
{{Neuron map|Neuron}}
== પ્રારંભ ==
ચેતાક્ષ અને ચેતોપાગમીય ગાંઠો આગળ તેના છેડે સક્રિય કલા વીજસ્થિતિમાનના પ્રસરણ અંગે વિચાર કરતા પહેલા ચેતાક્ષ હિલ્લોક પર સક્રિય કલા વીજસ્થિતિમાનનું નિર્માણ કરી શકાય તેવી પદ્ધતિઓ અંગે વિચારવું મદદરૂપ થાય છે. મૂળભૂત જરૂરિયાત તે છે કે ફાયરિંગ માટે હિલ્લોક પર કલા વોલ્ટેજ વધારીને થ્રેશોલ્ડ કરતા વધુ કરવો જોઇએ.<ref name="rising_phase"/> એવા ઘણા રસ્તાઓ છે જેના દ્વારા વિધ્રુવીકરણ થાય છે.
[[ચિત્ર:Synapse Illustration2 tweaked.svg|thumb|left|300px|ચેતોપાગમીય ચેતાક્ષના પૂર્વ- અને ઉત્તર- ચેતોપાગમીય ફાટ દ્વારા ઓળખાતા ટૂંકા અંતર દ્વારા અલગ પડાયા છે. પૂર્વ ચેતોપાગમીય ચેતાક્ષ દ્વારા મુક્ત કરાયેલું ચેતાપ્રેષકદ્રવ્ય ઉત્તર-ચેતોપાગમીય ચેતાક્ષને જોડાવા અને તેમાં આયનમાર્ગો ખોલવા ચેતોપાગમીય ફાટમાંથી પસાર થાય છે.]]
=== ચેતાપ્રસારણ ===
{{Main|Neurotransmission}}
સક્રિય કલા વીજસ્થિતિમાનો ઉત્તેજક ચેતોપાગમોત્તર સ્થિતિમાન દ્વારા પૂર્વચેતોપાગમીય ચેતાકોષમાંથી નિર્માણ કરાય છે.<ref name="neurotransmission">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 177–240; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 490–499; સ્ટીવેન્સ, પાનાં 47–68.</ref> લાક્ષણિક રીતે, પૂર્વચેતોપાગમીય ચેતાકોષ દ્વારા ચેતાપ્રેષકદ્રવ્ય પરમાણુઓ મુક્ત કરાય છે. આ ચેતાપ્રેષકો બાદમાં ચેતોપાગમોત્તર કોશિકા પર ગ્રાહકો સાથે જોડાય છે. આ બંધન વિવિધ પ્રકારના આયનમાર્ગો ખોલે છે. આયનમાર્ગ ખુલવા પર કોશિકા કલાની સ્થાનિક અભેદ્યતા બદલાવાની અને આમ કલા વીજસ્થિતિમાનની વધુ અસર થાય છે. જો બંધન વોલ્ટેજ વધારે (કલાને વિધ્રુવીકરણ કરે) તો ચેતોપાગમ ઉત્તેજક છે. જો બંધન વોલ્ટેજ ઘટાડે (કલાનું અતિધ્રુવીકરણ કરે) તો તે અવરોધક છે. વોલ્ટેજ વધે કે ઘટે પરંતુ આ ફેરફાર પરોક્ષ રીતે કલાના નજીકના વિસ્તારોમાં (કેબલ સમીકરણ અને તેની રિફાઇનમેન્ટમાં દર્શાવ્યા મુજબ) પ્રસરણ પામે છે. લાક્ષણિક રીતે, વોલ્ટેજ ઉત્તેજના ચેતોપાગમના અંતર અને ચેતાપ્રેષકદ્રવ્યના બંધનમાંથી સમય સાથે ઓચિંતી ઘટે છે. ઉત્તેજક વોલ્ટેજના કેટલાક ભાગ ચેતાક્ષ હિલ્લોક સુધી પહોંચી શકે છે અને (ભાગ્યેજ કિસ્સામાં) કલાને નવું સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરે તેટલા પુરતા પ્રમાણમાં કલાને વિધ્રુવીકરણ કરી શકે છે. વધુમાં, નવું સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરવા કેટલાક ચેતોપાગમના ઉત્તેજક સ્થિતિમાનોએ લગભગ સમાન સમયે એક સાથે કામ કરવું જ પડે છે. તેમના સંયુક્ત પ્રયાસો અવરોધક ચેતોપાગમોત્તર સ્થિતિમાનની પ્રતિક્રિયા મારફતે નિરર્થક બનાવી શકાય છે.
ચેતાપ્રસારણ ઇલેક્ટ્રિક ચેતોપાગમ દ્વારા પણ થાય છે.<ref name="electrical_synapses">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 178–180; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 490–491.</ref> ઉત્તેજક કોશિકાઓ વચ્ચે ગેપ જંક્શનના સ્વરૂપમાં સીધા જોડાણને કારણે સક્રિય કલા વીજસ્થિતિમાનનું એક કોશિકામાંથી બીજામાં સીધું પ્રસરણ થઇ શકે છે. કોશિકાઓ વચ્ચે આયનોનો મુક્ત પ્રવાહ ઝડપી બિનરાસાયણિક મેડિયેટેડ પ્રસરણને શક્ય બનાવે છે. રેક્ટિફાઇંગ માર્ગો તે સુનિશ્ચિત કરે છે કે સક્રિય કલા વીજસ્થિતિમાનો ઇલેક્ટ્રિક ચેતોપાગમમાં માત્ર એક જ દિશામાં વહન કરે. જો કે માનવના ચેતા તંત્રમાં આ પ્રકારનો ચેતોપાગમ અસાધારણ છે.{{Citation needed|date=January 2009}}
=== "ઓલ-ઓર-નન" સિદ્ધાંત ===
સક્રિય કલા વીજસ્થિતિમાનનો કંપનવિસ્તાર તેણે પેદા કરેલા પ્રવાહની માત્રાથી સ્વતંત્ર છે. બીજા શબ્દોમાં કહીએ તો, મોટા પ્રવાહો મોટા સક્રિય કલા વીજસ્થિતિમાનો સર્જતા નથી. માટે સક્રિય કલા વીજસ્થિતિમાનોને ''ઓલ-ઓર-નન'' (અથવા બુલીયન) કહેવાય છે, કારણકે તેઓ સંપર્ણપણે થાય છે અથવા સહેજ પણ થતા નથી. તેના સ્થાને સક્રિય કલા વીજસ્થિતિમાનોની આવૃત્તિ ઉત્તેજનાની તીવ્રતાનું માપ આપે છે. તે ગ્રાહક સ્થિતિમાનથી વિપરિત છે જેના કંપનવિસ્તારો ઉત્તેજનાની તીવ્રતા પર આધારિત છે.<ref name="Purves"/>
=== સંવેદી ચેતાકોષો ===
{{Main|Sensory neuron}}
સંવેદી ચેતાકોષો દબાણ, તાપમાન, પ્રકાશ અથવા ધ્વનિ જેવા બાહ્ય સિગ્નલોથી આયનમાર્ગો ખોલે છે અને બંધ કરે છે, જેને પ્રતિભાવમાં તે કલાની આયનીય ભેદ્યતા અને તેના વોલ્ટેજ બદલે છે.<ref name="sensory_neurons">સ્ક્મીટ-નીલ્સન, પાનાં 535–580; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 49–56, 76–93, 247–255; સ્ટીવેન્સ, 69–79</ref> આ વોલ્ટેજ ફેરફાર ઉત્તેજક (વિધ્રુવીકરણ) અથવા અવરોધક (અતિધ્રુવીકરણ) હોઇ શકે છે અને કેટલાક સંવેદી ચેતાકોષોમાં તેમની સંયુક્ત અસર સક્રિય કલા વીજસ્થિતિમાનો પ્રેરી શકે તેટલા પુરતા પ્રમાણમાં ચેતાક્ષ હિલ્લોકને વિધ્રુવીકરણ કરી શકે છે. માનવમાં તેના ઉદાહરણોમાં ધ્રાણગ્રાહક ચેતાકોષ અને મીસનરના કોર્પસ્કલનો સમાવેશ થાય છે જે અનુક્રમે વાસ અને સ્પર્શની સંવેદના માટે અતિમહત્ત્વના છે. જો કે તમામ સંવેદી ચેતાકોષો તેમના બાહ્ય સિગ્નલોને સક્રિય કલા વીજસ્થિતિમાનોમાં ફેરવતા નથી; કેટલાકમાં તો ચેતાક્ષ જ નથી હોતા!<ref name="amacrine_cells">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 53, 122–124.</ref> તેના સ્થાને, તેઓ સિગ્નલને ચેતાપ્રેષકદ્રવ્યના સ્ત્રાવમાં અથવા સતત ક્રમિક સ્થિતિમાનમાં ફેરવે છે. આનામાંથી કોઇ પણ એક બાદના ચેતાકોષને સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરવા ઉત્તેજિત કરે છે. સમજ માટે, માનવના કાનમાં, કેશ કોશિકાઓ આયાતી ધ્વનિને તકનિકી દ્વાર આયનમાર્ગોના ખોલ બંધમાં ફેરવે છે, તે ચેતાપ્રેષકદ્રવ્ય પરમાણુનો સ્ત્રાવ પણ સર્જી શકે છે. તેવી જ રીતે માનવ નેત્રકલામાં, પ્રાથમિક પ્રકાશગ્રાહક કોશિકાઓ અને ત્યાર બાદના કોશિકાના બે સ્તર(દ્વિધ્રુવીય કોશિકાઓ અને સમક્ષિતિજ કોશિકાઓ) સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા કરતા નથી; માત્ર કેટલીક એમાક્રિન કોશિકાઓ અને ત્રીજું સ્તર ચેતાકંદ કોશિકાઓ સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા કરે છે, જે બાદમાં દ્રષ્ટિ ચેતા સુધી વહન કરે છે.
=== પેસમેકર સ્થિતિમાનો ===
{{Main|Pacemaker potential}}
[[ચિત્ર:Pacemaker potential.svg|thumb|right|In pacemaker potentials, the cell spontaneously depolarizes (straight line with upward slope) until it fires an action potential.|alt=સક્રિય કલા વીજસ્થિતિમાન (mV) વિરુદ્ધ સમયનો આલેખ.કલા વીજસ્થિતિમાન શરૂઆતમાં -60 mV છે, તે -40 mVના થ્રેશોલ્ડ સ્થિતિમાન તરફ પ્રમાણમાં ધીમે વધે છે અને બાદમાં +10 mVના સ્થિતિમાન પર એકદમ ઉછળે છે. ત્યાર બાદ તે ઝડપથી તેના પ્રારંભિક -60 mV સ્થિતિમાન પર પાછું ફરે છે.બાદમાં આ ચક્ર પુનરાવર્તિત થતું રહે છે.]]
સંવેદી ચેતાકોષોમાં, સક્રિય કલા વીજસ્થિતિમાનો બાહ્ય ઉત્તેજનામાંથી પરીણમે છે. જો કે કેટલીક ઉત્તેજક કોશિકાઓને ઉત્તેજિત થવા માટે આવી ઉત્તેજનાની જરૂર રહેતી નથી. તે તાત્કાલિક તેમના ચેતાક્ષ હિલ્લોકને વિધ્રુવીકરણ કરે છે અને આંતરિક ઘડિયાળની જેમ નિયમિત દરે સક્રિય કલા વીજસ્થિતિમાનો ઉત્તેજિત કરે છે.<ref name="pacemakers">જ્યુન્ગ, પાનાં 115–132</ref> આવી કોશિકાઓના વોલ્ટેજ ટ્રેસિસને પેસમેકર સ્થિતિમાન કહેવાય છે.<ref name="pacemaker_potentials">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 152–153.</ref> હૃદયમાં સિનોટ્રિયલ ગાંઠની કાર્ડિયાક પેસમેકર એક સારું ઉદાહરણ પુરું પાડે છે. આવા પેસમેકર સ્થિતિમાન કુદરતી લય ધરાવતા હોવા છતાં તેને બાહ્ય ઉત્તેજન દ્વારા ગોઠવી શકાય છે. દાખલા તરીકે હૃદયના ધબકારાના દરમાં દવાઓ તેમજ ચેતોપાગમીય અને અર્ધચેતોપાગમીય ચેતાઓ દ્વારા ફેરફાર કરી શકાય છે.<ref name="parasympathetic">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 444–445.</ref> બાહ્ય ઉત્તેજન કોશિકાની આવર્તી ઉત્તેજના સર્જતી નથી પરંતુ માત્ર તેનો સમય બદલે છે.<ref name="pacemaker_potentials"/> કેટલાક કિસ્સામાં, આવૃત્તિનું નિયમન જટીલ છે જેને કારણે સક્રિય કલા વીજસ્થિતિમાનની બર્સ્ટિંગ જેવી પેટર્નો સર્જાય છે.
== કળાઓ ==
સક્રિય કલા વીજસ્થિતિમાનને પાંચ ભાગમાં વહેંચી શકાય. ઉર્ધ્વગામી કળા, ટોચ કળા, અધોગામી કળા, અન્ડરશૂટ કળા અને છેલ્લે પ્રત્યાવર્તન સમયગાળો. ઉર્ધ્વગામી કલા દરમિયાન કલા વીજસ્થિતિમાનનું વિધ્રુવીકરણ થાય છે. (વધુ ધન ભારિત બને છે.) જે બિંદુએ વિધ્રુવીકરણ અટકે છે તેને ટોચ કળા કહેવાય છે. આ તબક્કે કલા વીજસ્થિતિમાન મહત્ત્મ સ્તરે પહોંચે છે. ત્યાર બાદ, કળામાં ઘટાડો નોંધાય છે. આ તબક્કા દરમિયાન કલા વીજસ્થિતિમાન અતિધ્રુવીકરણ પામે છે (વધુ ઋણભારિત બને છે). અન્ડરશૂટ કળા એવું બિંદુ છે જે દરમિયાન કલા વીજસ્થિતિમાન હંગામી ધોરણે તેની વિશ્રામી સ્થિતિ કરતા વધુ ઋણભારિત બને છે. અંતે, જે સમયગાળા દરમિયાન બાદનું સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજિત કરવું અશક્ય કે મુશ્કેલ હોય તેને પ્રત્યાવર્તન સમયગાળો કહેવાય છે જે અન્ય કળાઓ સાથે ઓવરલેપ થઇ શકે છે.<ref name="phase_nomenclature">પુરવેસ ''વગેરે.'' , પાનું 38.</ref>
સક્રિય કલા વીજસ્થિતિમાનનો પ્રકાર બે કપલ્ડ અસર દ્વારા નક્કી થાય છે.<ref name="coupling">સ્ટીવેન્સ, પાનાં 127–128.</ref> પ્રથમ, કલા વોલ્ટેજ ''V'' <sub>''m'' </sub>માં ફેરફારના પ્રતિભાવમાં વોલ્ટેજ સંવેદી આયનમાર્ગો ખુલે છે અને બંધ થાય છે. તે આ આયનો પ્રત્યે કલાની અભેદ્યતા બદલે છે.<ref name="permeability_channels">પુરવેસ ''વગેરે.'' , પાનાં 61–65.</ref> બીજું, ગોલ્ડમેન સમીકર મુજબ, અભેદ્યતામાં ફેરફાર સંતુલન સ્થિતિમાન ''E'' <sub>''m'' </sub> બદલે છે અને આમ કલા વોલ્ટેજ ''V'' <sub>''m'' </sub>માં ફેરફાર થાય છે.<ref name="goldman_1943"/> આમ, કલા વીજસ્થિતિમાન અભેદ્યતાને અસર કરે છે જે આગળ જતા કલા વીજસ્થિતિમાનને અસર કરે છે. તે હકારાત્મક પ્રતિભાવની શક્યતા ઉભી કરે છે જે સક્રિય કલા વીજસ્થિતિમાનની ઉર્ધ્વગામી કળાનો મુખ્ય ભાગ છે.<ref name="positive_feedback">પુરવેસ ''વગેરે.'' , પાનાં 48–49; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 141, 150–151; સ્ક્મીટ-નીલ્સન, પાનું 483; જ્યુન્ગ, પાનું 89; સ્ટીવેન્સ, પાનું 127</ref> જટીલ પરિબળ તે છે કે એક આયનમાર્ગ એકથી વધુ આંતરિક "દ્વાર" ધરાવી શકે છે જે ''V'' <sub>''m'' </sub>માં ફેરફાર પર વિરુદ્ધ રીતે અથવા અલગ દરે પ્રતિભાવ આપે છે.<ref name="multiple_gates">પુરવેસ ''વગેરે.'' , પાનાં 64–74; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 149–150; જ્યુન્ગ, પાનાં 84–85; સ્ટીવેન્સ, પાનાં 152–158.</ref><ref name="hodgkin_1952"/> દાખલા તરીકે વધતો ''V'' <sub>''m'' </sub> વોલ્ટેજ સંવેદી સોડિયમ માર્ગમાં મોટા ભાગના દ્વાર ''ખોલે'' છે છતાં તે માર્ગોનો "નિષ્ક્રિયતા દ્વાર" ''બંધ'' કરે છે, જો કે વધુ ધીમેથી.<ref name="sodium inactivation">''પુરવેસ '' વગેરે.'', પાનાં 47, 65; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 147–148; સ્ટીવેન્સ, પાનું 128.'' </ref> આમ જ્યારે V''<sub></sub>'' m'' ઓચિંતુ વધારવામાં આવે છે ત્યારે સોડિયમ માર્ગો શરૂઆતમાં ખુલે છે પરંતુ ધીમી નિષ્ક્રિયતાને કારણે બાદમાં બંધ થાય છે.''
1952માં અલાન લોયડ હોગકિન અને એન્ડ્રૂ હક્સલી દ્વારા સક્રિય કલા વીજસ્થિતિમાનનું તેના તમામ કળામાં વોલ્ટેજ અને પ્રવાહોનું ચોક્કસ નિરુપણ કરવામાં આવ્યું હતું.<ref name="hodgkin_1952"/> આ માટે તેમને 1963 માં દેહધર્મ વિદ્યા અથવા મિડિસિનમાં નોબલ પારિતોષક મળ્યું હતું.<ref name="Nobel_1963">{{cite press release | url = http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1963/index.html | title = The Nobel Prize in Physiology or Medicine 1963 | publisher = The Royal Swedish Academy of Science | year = 1963 | access-date = 2010-02-21 }}</ref> જો કે, તેમના મોડલે વોલ્ટેજ સંવેદી આયનમાર્ગોના માત્ર બેજ પ્રકારને ધ્યાનમાં લીધા હતા અને તેમના અંગે કેટલીક ધારણાઓ કરી હતી. દાખલા તરીકે, તેમના આંતરિક દ્વાર એક બીજાથી સ્વતંત્ર રીતે ખુલે છે અને બંધ થાય છે. વાસ્તવિક રીતે, આયનમાર્ગોના પ્રકાર ઘણા છે<ref name="goldin_2007"/> અને તેઓ હંમેશા સ્વતંત્ર રીતે ખુલતા અને બંધ થતા નથી.<ref>{{cite journal|author = Naundorf B, Wolf F, Volgushev M | url=http://www.nature.com/nature/journal/v440/n7087/abs/nature04610.html|title=Unique features of action potential initiation in cortical neurons|journal=Nature |volume=440|pages=1060–1063 |year=2006|month=April | format = Letter | access-date= 2008-03-27| doi= 10.1038/nature04610|pmid = 16625198|issue = 7087}}</ref>
=== ઉત્તેજન અને ઉર્ધ્વગામી કળા ===
લાક્ષણિક સક્રિય કલા વીજસ્થિતિમાન પુરતા મજબૂત વિધ્રુવીકરણ સાથે ચેતાક્ષ હિલ્લોક<ref name="axon_hillock_origin">સ્ટીવેન્સ, પાનું 49.</ref> પર શરૂ થાય છે. દાખલા તરીકે ઉત્તેજના જે ''V'' <sub>''m'' </sub> વધારે છે. આ વિધ્રુવીકરણ ઘણીવાર કોશિકામાં વધારાના સોડિયમ ધન આયનોના અંતઃક્ષેપન દ્વારા સર્જાય છે. આ ધન આયનો વિવિધ પ્રકારના સ્ત્રોતમાંથી આવી શકે છે. જેમકે રાસાયણિક ચેતોપાગમ, સંવેદી ચેતાકોષો અથવા પેસમેકર સ્થિતિમાન.
કલાની પોટેશિયમ પ્રત્યે પ્રાથમિક અભેદ્યતા નીચી હોય છે પરંતુ અન્ય આયનોની તુલનાએ ઘણી ઊંચી હોય છે અને વિશ્રામી કલા વીજસ્થિતિમાનને ''E'' <sub>K</sub>≈ –75 mVની નજીક બનાવે છે.<ref name="resting_potential"/> વિધ્રુવીકરણ કલામાં સોડિયમ અને પોટેશિયમ માર્ગો બંનેને ખોલે છે અને તેમને ચેતાક્ષમાં અનુક્રમે અંદર તરફ અને બહાર તરફ જવા દે છે. જો વિધ્રુવીકરણ નાનું હોય તો (ધારો કે ''V'' <sub>''m'' </sub>ને −70 mVથી વધારીને −60 mV કરવામાં આવે) તો બહિર્ગામી પોટેશિયમ પ્રવાહ અંતર્ગામી સોડિયમ પ્રવાહ કરતા વધી જાય છે અને કલા લગભગ −70 mVએ ફરીથી તેના સામાન્ય વિશ્રામી કલા વીજસ્થિતિમાનમાં પુનઃધ્રુવીકરણ પામે છે.<ref name="failed_initiations"/> જો કે, વિધ્રુવીકરણ પુરતા પ્રમાણ મોટું હોય તો અંતર્ગામી સોડિયમ પ્રવાહ બહિર્ગામી પોટેશિયમ પ્રવાહ કરતા વધે છે અને રનઅવે સ્થિતિ (હકારાત્મક પ્રતિભાવ)માં પરીણમે છે. જેમ અંતર્ગામી પ્રવાહ વધુ તેમ વધુ ''V'' <sub>''m'' </sub> વધે છે જે બદલામાં અંતર્ગામી પ્રવાહમાં વધુ વધારો કરે છે.<ref name="positive_feedback"/> પુરતા પ્રમાણમાં મજબૂત વિધ્રુવીકરણ (''V'' <sub>''m'' </sub>માં વધારો) વોલ્ટેજ સંવેદી સોડિયમ માર્ગો ખોલે છે.સોડિયમ પ્રત્યે અભેદ્યતા વધતા ''V'' <sub>''m'' </sub> સોડિયમ સંતુલન વોલ્ટેજ ''E'' <sub>Na</sub>≈ +55 mVની નજીક પહોંચે છે. તેની સામે વોલ્ટેજ વધારતા વધુ સોડિયમ માર્ગો ખુલે છે જે ''V'' <sub>''m'' </sub>ને ''E'' <sub>Na</sub> તરફ વધુ ઉંચે લઇ જાય છે. આ હકારાત્મક પ્રતિભાવ સોડિયમ માર્ગો સંપૂર્ણ ખુલી ના જાય અને ''V'' <sub>''m'' </sub> ''E'' <sub>Na</sub>ની નજીક ના પહોંચે ત્યાં સુધી ચાલુ રહે છે.<ref name="rising phase">પુરવેસ ''વગેરે.'' , પાનાં 49–50; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 140–141, 150–151; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 480–481, 483–484; જ્યુન્ગ, પાનાં 89–90.</ref> ''V'' <sub>''m'' </sub>માં તીવ્ર વધારો અને સોડિયમ અભેદ્યતા સક્રિય કલા વીજસ્થિતિમાનની ''ઉર્ધ્વગામી કળા'' દર્શાવે છે.<ref name="rising_phase"/>
આ રનઅવે સ્થિતિ માટે મહત્ત્વનો થ્રેશોલ્ડ વોલ્ટેજ સામાન્ય રીતે −45 mVની આસપાસ હોય છે પરંતુ તે ચેતાક્ષની છેલ્લી ક્રિયાઓ પર આધાર રાખે છે. એક કલા કે જેણે હમણા જ સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજિત કર્યું છે તે તાત્કાલિક બીજું ઉત્તેજિત કરી શકતું નથી કારણકે આયનમાર્ગો તેમની સામાન્ય સ્થિતિમાં પાછા ફર્યા નથી. જે સમયગાળા દરમિયાન નવું સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજિત કરી શકાતું નથી તેને ''નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો'' કહે છે.<ref name="refractory"/> લાંબા સમયે, તમામ નહીં પરંતુ કેટલાક આયનમાર્ગો મૂળ સ્થિતિમાં આવી ગયા બાદ ચેતાક્ષને બીજું સક્રિય કલા વીજસ્થિતિમાન સર્જવા ઉત્તેજિત કરી શકાય છે. પરંતુ તે માત્ર ઘણા મજબૂત વિધ્રુવીકરણ એટલે કે −30 mVથી જ શક્ય બને છે. જે સમયગાળા દરમિયાન સક્રિય કલા વીજસ્થિતિમાનોને ઉત્તેજિત કરવું અસાધારણ મુશ્કેલ હોય છે તેને ''સાપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો'' કહેવાય છે.<ref name="refractory"/>
=== ટોચ અને અધોગામી કળા ===
ઉર્ધ્વગામી કળાનો હકારાત્મક પ્રતિભાવ ધીમો પડે છે અને સોડિયમ આયનમાર્ગો મહત્તમ રીતે ખુલતા અટકે છે. સક્રિય કલા વીજસ્થિતિમાનની ટોચે સોડિયમ અભેદ્યતા મહત્તમ હોય ચે અને કલા વોલ્ટેજ ''V'' <sub>''m'' </sub> લગભગ સોડિયમ સંતુલન વોલ્ટેજ ''E'' <sub>Na</sub>ને સમાન હોય છે. જો કે, ઉર્ધ્વગામી વોલ્ટેજ કે જે શરૂઆતમાં સોડિયમ માર્ગો ખોલે છે તે જ તેમના છિદ્રો બંધ કરીને તેમને બંધ પણ કરે છે અને સોડિયમ માર્ગો ''નિષ્ક્રિય'' બને છે.<ref name="sodium inactivation"/> આને કારણે કલાની સોડિયમ પ્રત્યેની અભેદ્યતા ઘટે છે અને કલા વોલ્ટેજ ફરીથી ઘટે છે. આ જ સમયે, ઉર્ધ્વગામી વોલ્ટેજ વોલ્ટેજ સંવેદી પોટેશિયમ માર્ગો ખોલે છે; કલાની પોટેશિયમ પ્રત્યેની અભેદ્યતામાં વધારો ''V'' <sub>''m'' </sub>ને ''E'' <sub>K</sub> તરફ લઇ જાય છે.<ref name="sodium inactivation"/> સોડિયમ અને પોટેશિયમ અભેદ્યતામાં આ ફેરપારોની સંયુક્ત અસરથી ''V'' <sub>''m'' </sub> ઝડપથી ઘટે છે, કલા પુનઃધ્રુવીકરણ પામે છે અને સક્રિય કલા વીજસ્થિતિમાનની "અધોગામી કળા" રચે છે.<ref name="repolarization"/><ref name="repolarization">પુરવેસ ''વગેરે.'' , પાનું 49; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 147–149, 152; સ્ક્મીટ-નીલ્સન, પાનાં 483–484; સ્ટીવેન્સ, પાનાં 126–127.</ref>
=== અતિધ્રુવીભવનોત્તર ===
ઉર્ધ્વગામી વોલ્ટેજે સામાન્ય કરતા ગણા વધુ પોટેશિયમ માર્ગો ખોલેલા છે અને આમાંથી કેટલાક કલા જ્યારે તેના વિશ્રામી વોલ્ટેજમાં પાછો ફરે છે ત્યારે બંધ થતા નથી. વધુમાં, સક્રિય કલા વીજસ્થિતિમાન દરમિયાન કેલ્શિયમ આયનોના અંતર્ગામી પ્રવાહના પ્રતિભાવમાં વધુ પોટેશિયમ માર્ગો ખુલે છે. કલાની પોટેશિયમ પ્રત્યેકની અભેદ્યતા અત્યંત ઊંચી હોય છે અને કલા વોલ્ટેજ ''V'' <sub>''m'' </sub>ને પોટેશિયમ સંતુલન વોલ્ટેજ ''E'' <sub>K</sub>ની વધુ નજીક લઇ જાય છે. આમ, કલા પોટેશિયમ અભેદ્યતા ફરી તેના સામાન્ય મૂલ્યએ પાછી ના ફરે ત્યાં સુધી અન્ડરશૂટ અથવા અતિધ્રવીભવન જેને યાંત્રિક ભાષામાં અતિધ્રુવીભવનોત્તર કહેવાય છે, તે સર્જાય છે.<ref name="hyperpolarization">પુરવેસ ''વગેરે.'' , પાનું 37; બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનું 152.</ref>
=== પ્રત્યાવર્તન સમયગાળો ===
પ્રત્યેક સક્રિય કલા વીજસ્થિતિમાન બાદ પ્રત્યાવર્તન સમયગાળો આવે છે જેને ''નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો'' , જે દરમિયાન વધુ સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજિત કરવું અશક્ય હોય છે અને બાદમાં ''સાપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો'' માં કે જે દરમિયાન સામાન્ય કરતા ઉંચી ઉત્તેજના જરૂરી છે તેમાં વિભાજિત કરી શકાય છે.<ref name="refractory">પુરવેસ ''વગેરે.'' , પાનું 49; બુલોક, ઓર્કેન્ડ, ગ્રિનેલ, પાનું 151; સ્ટીવેન્સ, પાનાં 19–20; જ્યુન્ગ, પાનાં 4–5.</ref> આ બે પ્રત્યાવર્તન સમયગાળા સોડિયમ અને પરમાણુ માર્ગના પરમાણુની સ્થિતિમાં ફેરફાર થવાથી સર્જાય છે. સોડિયમ માર્ગો સક્રિય કલા વીજસ્થિતિમાન બાદ બંધ થયા બાદ "નિષ્ક્રિય" સ્થિતિમાં પ્રવેશે છે. જેમાં તેમને કલા વીજસ્થિતિમાન વગર ખોલી શકાતા નથી જે નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળાને વધારે છે. પુરતી સંખ્યામાં સોડિયમ માર્ગો તેમની વિશ્રામી સ્થિતિમાં આવ્યા બાદ પણ એવું અનેકવાર બને છે કે કેટલાક પોટેશિયમ માર્ગો ખુલ્લા રહી જાય છે. જે કલા વીજસ્થિતિમાનને વિધ્રુવીકરણ પામવું મુશ્કેલ બનાવે છે અને સાપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો વધારે છે. વિવિધ પ્રકારના ચેતાકોષોની વચ્ચે પોટેશિયમ માર્ગની ઘનતા અને પેટાપ્રકાર અલગ હોઇ શકતા હોવાથી સાપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળાની અવધી ઉંચા પ્રમાણમાં ભિન્ન હોય છે.
નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો ચેતાક્ષ પર સક્રિય કલા વીજસ્થિતિમાનોના એકદિશીય પ્રસરણ માટે જવાબદાર હોય છે.<ref name="unidirectional">પુરવેસ ''વગેરે.'' , પાનું 56.</ref> કોઇ પણ ક્ષણે, સક્રિય સ્પાઇકિંગ ભાગની પાછળ ચેતાક્ષનો પટ્ટો આવર્તનીય હોય છે સામનો પટ્ટો છેલ્લે સક્રિય નહીં કરાયો હોવાથી સક્રિય કલા વીજસ્થિતિમાનમાંથી વિધ્રુવીકરણ મારફતે ઉત્તેજિત કરી શકાય તેવો હોય છે.
== પ્રસરણ ==
{{Main|Conduction velocity}}
ચેતાક્ષ હિલ્લોક પર પેદા થયેલું સક્રિય કલા વીજસ્થિતિમાન ચેતાક્ષ પર તરંગના સ્વરૂપમાં પ્રસરણ પામે છે.<ref>બુલોક, ઓર્કલેન્ડ અને ગ્રિનેલ, પાનાં 160–64.</ref> સક્રિય કલા વીજસ્થિતિમાન દરમિયાન ચેતાક્ષના એક બિંદુ પર અંદરની તરફ વહી રહેલો પ્રવાહ ચેતાક્ષમાં ફેલાય છે અને તેના કલાના નજીકના ભાગને વિધ્રુવીકરણ કરે છે. જો તે પુરતા પ્રમાણમાં શક્તિશાળી હોય તો આ વિધ્રુવીકરણ પડોશી કલા પટ્ટામાં સમાન સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજિત કરે છે. આ મૂળભૂત પ્રણાલી અલાન લોયડ હોજકિન દ્વારા 1937માં સમજાવવામાં આવી હતી. ચેતા વિભાગોને કચડીને અથવા ઠંડા પાડ્યા બાદ અને આમ સક્રિય કલા વીજસ્થિતિમાનો અટકાવીને તેણે દર્શાવ્યું હતું કે બ્લોકની એક બાજુ પર આવેલું સક્રિય કલા વીજસ્થિતિમાન બીજા પર બીજું સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્તેજિત કરી શકે છે, તે માટે જરૂરી છે કે બ્લોક કરેલો વિભાગ અત્યંત નાનો હોય.<ref>{{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]] | year = 1937 | title = Evidence for electrical transmission in nerve, Part I | journal = Journal of Physiology | volume = 90 | pages = 183–210 | pmid = 16994885 | issue = 2 | pmc = 1395060}}<br />* {{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]] | year = 1937 | title = Evidence for electrical transmission in nerve, Part II | journal = Journal of Physiology | volume = 90 | pages = 211–32 | pmid = 16994886 | issue = 2 | pmc = 1395062}}</ref>
કલાના એક ભાગ પર સક્રિય કલા વીજસ્થિતિમાન સર્જાયા બાદ કલાના ભાગને ફરીથી ઉત્તેજિત થવા માટે સમય લાગે છે. આણ્વીય સ્તરે આ ''નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો'' વોલ્ટેજ સક્રિય સોડિયમ માર્ગોને નિષ્ક્રિયતામાંથી રિકવર થવા એટલે કે તેમની બંધ સ્થિતિમાં પાછા ફરવા માટેનો જરૂરી સમય દર્શાવે છે.<ref>સ્ટીવેન્સ, પાનાં 19–20.</ref> ચેતાકોષોમાં ઘણા પ્રકારના વોલ્ટેજ સક્રિય પોટેશિયમ માર્ગો આવેલા હોય છે જેમાંથી કેટલાક ઝડપથી નિષ્ક્રિય થઇ જાય છે (A-પ્રકારના પ્રવાહો) અને તેમાંથી કેટલાક ધીમે નિષ્ક્રિય થાય છે અથવા સહેજ પણ નિષ્ક્રિય થતા નથી. આ ભિન્નતા તે ખાતરી પુરી પાડે છે કે કેટલાક પોટેશિયમ માર્ગો વિધ્રુવીકરણને કારણે નિષ્ક્રિય થયા હોય તેમ છતાં પુનઃધ્રુવીકરણ માટે હંમેશા પ્રવાહનો સ્ત્રોત ઉપલબ્ધ હશે. બીજી બાજુ, તમામ ચેતાકોષીય વોલ્ટેજ સક્રિય સોડિયમ માર્ગો મજબૂત વિધ્રુવીકરણ દરમિયાન કેટલીક મિલિસેકન્ડમાં નિષ્ક્રિય થાય છે. આમ સોડિયમ માર્ગોના નોધપાત્ર જૂથ તેમની બંધ સ્થિતિમાં પાછા ના ફરે ત્યાં સુધી બાદનું વિધ્રુવીકરણ અશક્ય બનાવે છે. જો કે તે ઉત્તેજનાની આવૃત્તિ મર્યાદિત બનાવે છે.,<ref ફ્રિક્વન્સી_કોડિંગ">સ્ટીવેન્સ, પાનાં 21–23.</ref> નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો તે સુનિશ્ચિત કરે છે કે ચેતાક્ષ પર સક્રિય કલા વીજસ્થિતિમાન માત્ર એક જ દિશામાં આગળ વધે છે.<ref name="unidirectional"/> સક્રિય કલા વીજસ્થિતિમાનને કારણે અંદરની તરફ વહેતા પ્રવાહ ચેતાક્ષ પર બંને દિશામાં ફેલાય છે.<ref name="internal_currents">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનાં 161–164.</ref> જો કે ચેતાક્ષનો માત્ર ઉત્તેજિત થયા વગરનો ભાગ જ સક્રિય કલા વીજસ્થિતિમાનને પ્રતિભાવ આપે છે. જે ભાગ હાલમાં જ ઉત્તેજિત થયો છે તે સક્રિય કલા વીજસ્થિતિમાન પહોંચ બહાર હોય અને તે ભાગને ફરીથી ઉત્તેજિત ના કરી શકે ત્યાં સુધી બિનપ્રતિભાવી હોય છે. સામાન્ય ઓર્થોડ્રોમિક વહનમાં સક્રિય કલા વીજસ્થિતિમાન ચેતાક્ષ હિલ્લોકમાંથી ચેતોપાગમીય ગાંઠો (ચેતાક્ષીય ટર્મિન) તરફ પ્રસરણ પામે છે. વિરુદ્ધ દિશામાં પ્રસરણ એન્ટિડ્રોમિક વહન તરીકે ઓળખાય છે જે અત્યંત દુર્લભ છે.<ref name="orthodromic">બુલોક, ઓર્કેન્ડ અને ગ્રિનેલ, પાનું 509.</ref> જો કે, જો પ્રયોગશાળા ચેતાક્ષને તેની મધ્યમાં ઉત્તેજિત કરવામાં આવે તો ચેતાક્ષના બંને અર્ધભાગ "તાજા" એટલે કે અનુત્તેજિત હોય છે બાદમાં બે સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા થશે, જેમાંથી એક ચેતાક્ષ હિલ્લોક તરફ જશે અને બીજું ચેતોપાગમીય ગાંઠો તરફ જશે.
[[ચિત્ર:Neuron1.jpg|thumb|left|In saltatory conduction, an action potential at one node of Ranvier causes inwards currents that depolarize the membrane at the next node, provoking a new action potential there; the action potential appears to "hop" from node to node.|alt=ચેતાકોષોના ચેતાક્ષ કેટલાક મજ્જા આવરણો દ્વારા વિટળાયેલા હોય છે જે ચેતાક્ષને બાહ્યકોષીય પ્રવાહી સામે બંધ રાખે છે.મજ્જા આવરણોની વચ્ચે રેન્વિયરની ગાંઠ તરીકે ઓળખાતા ટૂંકા ગાબડા હોય છે જ્યાં ચેતાક્ષ આસપાસના બાહ્યકોષીય પ્રવાહીના સીધા સંપર્કમાં આવે છે.]]
=== મજ્જા અને કૂદકામય વહન ===
{{Main|Myelination|Saltatory conduction}}
ચેતાતંત્રમાં ઇલેક્ટ્રિક સિગ્નલોના ઝડપી અને કાર્યક્ષમત પારગમનની ઉત્ક્રાંતીય જરૂરીયાત ચેતાકીષય ચેતાક્ષની ફરતે મજ્જા આવરણનું નિર્માણ કર્યું છે. મજ્જા એક બહુકલામય કલા છે જે ચેતાક્ષને વિભાગોમાં ઢાંકે છે અને રેન્વિયરની ગાંઠ તરીકે ઓળખાતા ભાગોથી છૂટી પડે છે. તે વિશિષ્ટ કોશિકાઓ, ખાસ કરીને પરિઘવર્તી ચેતાતંત્રમાં સ્ક્વોન કોશિકાઓ અને મધ્યસ્થ ચેતાતંત્રમાં ઓલિગોડેન્ડ્રોસાઇટનું બનેલું હોય છે. મજ્જા આવરણ બે ગાંઠ વચ્ચેની જગ્યામાં કલા ધારિતા ઘટાડે છે અને કલા અવરોધ વધારે છે.<ref name="Zalc">{{cite journal |author=Zalc B |title=The acquisition of myelin: a success story |journal=Novartis Found. Symp. |volume=276 |issue= |pages=15–21; discussion 21–5, 54–7, 275–81 |year=2006 |pmid=16805421 |doi=10.1002/9780470032244.ch3}}</ref><ref name="S. Poliak & E. Peles">{{cite journal |author=S. Poliak & E. Peles |title=The local differentiation of myelinated axons at nodes of Ranvier|journal=Nature Reviews Neuroscience |volume=12 |issue=4 |pages=968–80 |year=2006 |pmid=14682359 |doi=10.1038/nrn1253}}</ref><ref>{{cite journal |author=Simons M, Trotter J |title=Wrapping it up: the cell biology of myelination |journal=Curr. Opin. Neurobiol. |volume=17 |issue=5 |pages=533–40 |year=2007 |month=October |pmid=17923405 |doi=10.1016/j.conb.2007.08.003}}</ref> મજ્જીભવન મુખ્યત્વે પૃષ્ઠવંશીઓમાં જોવા મળે છે પરંતુ ઝીંગાની કેટલીક જાતિ જેવા કેટલાક અપૃષ્ઠવંશીમાં પણ તે જોવા મળ્યું છે.<ref>{{cite journal |author=Xu K, Terakawa S |title=Fenestration nodes and the wide submyelinic space form the basis for the unusually fast impulse conduction of shrimp myelinated axons |journal=J. Exp. Biol. |volume=202 |issue=Pt 15 |pages=1979–89 |date=1 August 1999 |pmid=10395528 |url=http://jeb.biologists.org/cgi/pmidlookup?view=long&pmid=10395528 |access-date=17 ડિસેમ્બર 2010 |archive-date=24 માર્ચ 2020 |archive-url=https://web.archive.org/web/20200324025722/http://jeb.biologists.org/cgi/pmidlookup?view=long&pmid=10395528 |url-status=dead }}</ref>. પૃષ્ઠવંશીઓમાં તમામ ચેતાકોષો મજ્જિત હોતા નથી દાખલા તરીકે, સ્વાયત્ત ચેતાતંત્રના બનેલા ચેતાકોષોના ચેતાક્ષો સામાન્ય રીતે મજ્જિત હોતા નથી.
મજ્જા, ચેતાક્ષ પર મજ્જિત ભાગોમાં આયનોને પ્રવેશતા અને છૂટતા અટકાવે છે. સામાન્ય નિયમ તરીકે, મજ્જીભવન સક્રિય કલા વીજસ્થિતિમાનોનો વહન વેગ વધારે છે અને વધુ ઊર્જા કાર્યક્ષમ બનાવે છે. કૂદકામય હોય કે ના હોય સક્રિય કલા વીજસ્થિતિમાનનો સરેરાશ વહન વેગ 1 m/sથી 100 m/s હોય છે અને સામાન્ય રીતે ચેતાક્ષીય વ્યાસની સાથે વધે છે.<ref name="hursh_1939">{{cite journal | author = Hursh JB | year = 1939 | title = Conduction velocity and diameter of nerve fibers | journal = American Journal of Physiology | volume = 127 | pages = 131–39}}</ref>
સક્રિય કલા વીજસ્થિતિમાનો ચેતાક્ષના મજ્જિત ભાગમાં કલામાંથી પ્રસરણ પામી શકતું નથી. જો કે પ્રવાહ કોષરસ દ્વારા હાથ ધરાય છે જે આગામી 1 અથવા 2 રેન્વિયરની ગાંઠને વિધ્રુવીકરણ કરવા પુરતો છે. તેના સ્થાને, એક રેન્વિયરની ગાંઠ પર એક સક્રિય કલા વીજસ્થિતિમાનમાંથી આયનીય પ્રવાહ બીજા ગાંઠ પર બીજો સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરે છે. એક ગાંઠ પરથી બીજા ગાંઠ પર થતા આ "કૂદકામય" વહનને કૂદકામય વહન કહેવાય છે. કૂદકામય વહનની પ્રણાલી 1925માં રાલ્ફ લિલી દ્વારા સૂચવવામાં આવી હતી<ref>{{cite journal | author = Lillie RS | year = 1925 | title = Factors affecting transmission and recovery in passive iron nerve model | journal = J. Gen. Physiol. | volume = 7 | pages = 473–507 | doi = 10.1085/jgp.7.4.473 | pmid = 19872151 | issue = 4 | pmc = 2140733}}કીનેસ અને એઇડલી પણ જુઓ, પાનું 78.</ref> તેમ છતાં કૂદકામય વહનનો સૌ પ્રથમ પ્રાયોગિક પુરાવો ઇચીજી ટસાકી<ref name="tasaki_1939">{{cite journal | author = Tasaki I | year = 1939 | title = Electro-saltatory transmission of nerve impulse and effect of narcosis upon nerve fiber | journal = Amer. J. Physiol. | volume = 127 | pages = 211–27}}</ref> અને તાઇજી ટકેઉચી<ref name="tasaki_1941_1942_1959">{{cite journal | author = Tasaki I, Takeuchi T | year = 1941 | title = Der am Ranvierschen Knoten entstehende Aktionsstrom und seine Bedeutung für die Erregungsleitung | journal = Pflüger's Arch. Ges. Physiol. | volume = 244 | pages = 696–711 | doi = 10.1007/BF01755414}}<br />* {{cite journal | author = Tasaki I, Takeuchi T | year = 1942 | title = Weitere Studien über den Aktionsstrom der markhaltigen Nervenfaser und über die elektrosaltatorische Übertragung des nervenimpulses | journal = Pflüger's Arch. Ges. Physiol. | volume = 245 | pages = 764–82 | doi = 10.1007/BF01755237}}<br />* {{cite book | author = Tasaki I | year = 1959 | title = Handbook of Physiology: Neurophysiology | edition = (sect. 1, vol. 1) | editor = J Field, HW Magoun, VC Hall | publisher = American Physiological Society | location = Washington, D.C. | pages = 75–121}}</ref> તેમજ એન્ડ્રૂ હક્સલી અને રોબર્ટ સ્ટેમ્પફ્લી તરફથી આવ્યો હતો.<ref name="huxley_staempfli_1949_1951">{{cite journal | author = [[Andrew Huxley|Huxley A]], Stämpfli R | year = 1949 | title = Evidence for saltatory conduction in peripheral myelinated nerve-fibers | journal = Journal of Physiology | volume = 108 | pages = 315–39}}<br />* {{cite journal | author = [[Andrew Huxley|Huxley A]], Stämpfli R | year = 1949 | title = Direct determination of membrane resting potential and action potential in single myelinated nerve fibers | journal = Journal of Physiology | volume = 112 | pages = 476–95 | pmid = 14825228 | issue = 3-4 | pmc = 1393015}}</ref> તેનાથી વિપરિત અમજ્જિત ચેતાક્ષમાં સક્રિય કલા વીજસ્થિતિમાન કલામાં તેની તુરંત જ બાદમાં આવેલા ભાગને ઉત્તેજિત કરે છે અને એક તરંગની જેમ ચેતાક્ષમાં સતત આગળ વધે છે.
[[ચિત્ર:Conduction velocity and myelination.png|thumb|right|300px|Comparison of the conduction velocities of myelinated and unmyelinated axons in the cat.<ref>Schmidt-Nielsen, Figure 12.13.</ref> The conduction velocity v of myelinated neurons varies roughly linearly with axon diameter d (that is, v ∝ d),<ref name="hursh_1939" /> whereas the speed of unmyelinated neurons varies roughly as the square root (v ∝√ d).<ref name="rushton_1951">[138]</ref> The red and blue curves are fits of experimental data, whereas the dotted lines are their theoretical extrapolations.|alt=A log-વહન વેગ (m/s) વિરુદ્ધ ચેતાક્ષ વ્યાસ (μm)નો આલેખ.]]
મજ્જાના બે મહત્ત્વના લાભ છેઃ ઝડપી વહન ગતિ અને ઊર્જા કાર્યક્ષમતા. લઘુત્તમથી મોટા (લગભગ 1 માઇક્રોમીટર) વ્યાસવાળા ચેતાક્ષ માટે મજ્જીભવન સક્રિય કલા વીજસ્થિતિમાનનો વહન વેગ દસગણો વધારે છે.<ref name="hartline_2007"/> તેનાથી વિપરિત, ચોક્કસ વહન વેગે મજ્જિત તંતુ તેને સમકક્ષ અમજ્જિત તંતુ કરતા નાના હોય છે. દાખલા તરીકે, મજ્જિત ફ્રોગ ચેતાક્ષ અને અમજ્જિત સ્ક્વિડ જાયન્ટ ચેતાક્ષમાં સક્રિય કલા વીજસ્થિતિમાન (25 m/s)ની સમાન ઝડપે આગળ વધે છે પરંતુ ફ્રોગ ચેતાક્ષ 30-ગણો નાનો વ્યાસ અને 1000-ગણો નાનો આડછેદ વિસ્તાર ધરાવે છે. આયનીય પ્રવાહો રેન્વિયરની ગાંઠ સુધી જ મર્યાદિત હોવાથી થોડા આયનો કલા પર "લીક" થાય છે અને ચયાપચય ઉર્જા બચાવે છે. આ બચત નોંધપાત્ર પસંદગી લાભ છે કારણકે માનવ ચેતાતંત્ર શરીરની ચયાપચય ઊર્જાના 20 ટકા હિસ્સાનો જ ઉપયોગ કરે છે.<ref name="hartline_2007">{{cite journal |author=Hartline DK, Colman DR |title=Rapid conduction and the evolution of giant axons and myelinated fibers |journal=Curr. Biol. |volume=17 |issue=1 |pages=R29–R35 |year=2007 |pmid=17208176 |doi=10.1016/j.cub.2006.11.042}}</ref>
ચેતાક્ષના મજ્જિત ભાગની લંબાઇ કૂદકામય વહનની સફળતા માટે મહત્ત્વનું છે. તેઓ વહનને મહત્તમ ઝડપી બનાવવા શક્ય તેટલા લાંબા હોવા જોઇએ પરંતુ એટલા પણ લાંબા ના હોવા જોઇએ કે આપાત સિગ્નલ આગામી રેન્વિયરની ગાંઠ પર સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરવા માટે નબળું હોય. કુદરતી રીતે, મજ્જિત ભાગો પરોક્ષ પ્રસરિત સિગ્નલને ઓછામાં ઓછી બે ગાંઠમાં પરિવહન કરવા તેમજ બીજી અને ત્રીજી ગાંઠ પર સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રેરવા પુરતો કંપનવિસ્તાર જાળવી રાખવા પુરતી લંબાઇ ધરાવતા હોય છે. આમ કૂદકામય વહનનું સલામતી પરિબળ ઊંચું છે અને ઇજાના કિસ્સામાં પ્રસરણને ગાંઠોને બાયપાસ કરવા દે છે. જો કે, સક્રિય કલા વીજસ્થિતિમાનો ચોક્કસ સ્થળોએ, અમજ્જિત ચેતાકોષોમાં પણ, અપરિપકવે પુરા થઇ શકે છે જ્યાં સલામતી પરિબળ નીચું છે. આનું સાદુ ઉદાહરણ ચેતાક્ષનું શાખા બિંદુ છે જ્યાં તે બે ચેતાક્ષમાં વિભાજિત થાય છે.<ref>બુલોક, ઓર્કલેન્ડ અને ગ્રિનેલ, પાનું 163.</ref>
કેટલીક બિમારીઓ મજ્જાને વિઘટિત કરે છે અને કૂદકાયમ વહનને અક્ષમ બનાવે છે તેમજ સક્રિય કલા વીજસ્થિતિમાનોનો વહન વેગ ઘટાડે છે.<ref>{{cite journal |author=Miller RH, Mi S |title=Dissecting demyelination |journal=Nat. Neurosci. |volume=10 |issue=11 |pages=1351–54 |year=2007 |pmid=17965654 |doi=10.1038/nn1995}}</ref> આમાંથી સૌથી વધુ જાણીતું મલ્ટિપલ સ્લેરોસિસ છે જેમાં મજ્જામાં ભંગાણ સંકલન હિલચાલને ઇજા પહોંચાડે છે.<ref>{{cite book | author = Waxman SG | year = 2007 | chapter = Multiple Sclerosis as a Neurodegenerative Disease | title=Molecular Neurology |editor = Waxman SG | publisher = Elsevier Academic Press | location = Burlington, MA | isbn = 978-0-12-369509-3 | pages = 333–46}}</ref>
=== કેબલ સિદ્ધાંત ===
{{Main|Cable theory}}
[[ચિત્ર:NeuronResistanceCapacitanceRev.jpg|thumb|300px|right|ચેતાક્ષના કોશિકા રસ્તરમાં અવરોધ અને વીજધારિતા દર્શાવતી રેખાકૃતિકોશિકા કલા નજીકના વિસ્તારોમાં વહેંચાયેલુ છે. પ્રત્યેક વિસ્તાર કલા પર કોષરસ અને બાહ્યકોષીય પ્રવાહીની વચ્ચે તેનો પોતાનો અવરોધ અને વીજધારીતા ધરાવે છે.આ પ્રત્યેક વિસ્તારો અવરોધ સાથેના અંતઃકોશિક પરિપથ દ્વારા જોડાયેલા છે.]]
ચેતાક્ષમાં રહેલા વીજપ્રવાહના પ્રવાહને કેબલ સિદ્ધાંત<ref name="rall_1989">{{cite book | author = [[Wilfrid Rall|Rall W]] | year = 1989 | title = Methods in Neuronal Modeling: From Synapses to Networks | chapter = Cable Theory for Dendritic Neurons | editor = [[Christof Koch|C. Koch]] and I. Segev | publisher = Bradford Books, MIT Press | location = Cambridge MA | isbn = 0-262-11133-0 | pages = 9–62}}</ref> અને તેના કમ્પાર્ટમેન્ટલ મોડલ જેવા વધુ વિગતવાર મોડલ દ્વારા જથ્થાત્મક રીતે દર્શાવી શકાય છે.<ref name="segev_1989">{{cite book | author = Segev I, Fleshman JW, Burke RE | year = 1989 | title = Methods in Neuronal Modeling: From Synapses to Networks | chapter = Compartmental Models of Complex Neurons | editor = [[Christof Koch|C. Koch]] and I. Segev | publisher = Bradford Books, MIT Press | location = Cambridge MA | isbn = 0-262-11133-0 | pages = 63–96}}</ref> ટ્રાન્સલાન્ટિક ટેલિગ્રાફ કેબલનું મોડલ રજૂ કરવા 1855માં લોર્ડ [[કેલ્વિન]] દ્વારા કેબલ સિદ્ધાંત વિકસાવાયો હતો.<ref name="kelvin_1855">{{cite journal | author = [[William Thomson, 1st Baron Kelvin|Kelvin WT]] | year = 1855 | title = On the theory of the electric telegraph | journal = Proceedings of the Royal Society | volume = 7 | pages = 382–99 | doi = 10.1098/rspl.1854.0093}}</ref> અને 1946માં તે ચેતાકોષો સાથે સુસંગત હોવાનું હોજકિન અને રશટન દ્વારા દર્શાવવામાં આવ્યું હતું.<ref name="hodgkin_1946">{{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[W. A. H. Rushton|Rushton WAH]] | year = 1946 | title = The electrical constants of a crustacean nerve fibre | journal = Proceedings of the Royal Society B | volume = 133 | pages = 444–79 | doi = 10.1098/rspb.1946.0024}}</ref> સરળ કેબલ સિદ્ધાંતમાં ચેતાકોષને એક વિદ્યુતની દ્રષ્ટિએ પરોક્ષ, સંપૂર્ણ નળાકાર ટ્રાન્સમિશન કેબલ ગણવામાં આવ્યો છે જે જેને આંશિક વિકલન સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે.<ref name="rall_1989"/>
:<math> \tau \frac{\partial V}{\partial t} = \lambda^{2} \frac{\partial^{2} V}{\partial x^{2}} - V </math>
જ્યાં ''V(x, t)'' એ ''t'' સમયે કલા પર રહેલો વોલ્ટેજ છે. ''x'' એ ચેતાકોષની લંબાઇ પરનું સ્થાન છે જ્યાં λ અને τ એ લાક્ષણિક લંબાઇ અને સમયનું માપ છે જેના પર ઉત્તેજનાના પ્રતિભાવમાં વોલ્ટેજનો ક્ષય થાય છે. ઉપરની પરિપથ રેખાકૃતિનો ઉલ્લેખ કરતા આ માપ એકમ લંબાઈ દીઠ અવરોધ અને વીજધારિતા પરથી નક્કી કરી શકાય છે.<ref name="space_time_constants">પુરવેસ ''વગેરે.'' , પાનાં 52–53.</ref>
:<math> \tau =\ r_{m} c_{m} \, </math>
:<math> \lambda = \sqrt \frac{r_m}{r_l} </math>
અમજિજત તંતુઓમાં વહન વેગનું ચેતાકોષના વ્યાસ પર અવલંબન સમજવા માટે આ સમય અને લંબાઈના માપનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે, સમયનું માપ τ કલા અવરોધ ''r'' <sub>''m'' </sub> અને વીજધારિતા ''c'' <sub>''m'' </sub> બંનેની સાથે વધે છે. જેમ વીજધારિતા વધે છે તેમ (સમીકરણ ''Q'' =''CV'' મુજબ) ચોક્કસ આંતરકલા વોલ્ટેજ પેદા કરવા વધુ વીજભાર સ્થળાંતરિત થવો જોઇએ; જેમ અવરોધ વધે છે તેમ એકમ સમય દીઠ ઓછો વીજભાર સ્થળાંતરિત થાય છે અને સંતુલનને ધીમું બનાવે છે. તેવી જ રીતે એક ચેતાક્ષમાં એકમ લંબાઇ દીઠ આંતરિક અવરોધ ''r'' <sub>''i'' </sub> બીજા કરતા ઓછો હોય (કારણકે અગાઉના ચેતાક્ષની ત્રિજ્યા મોટી છે) તો અવકાશીય ક્ષણ લંબાઇ λ લાંબી બને છે અને સક્રિય કલા વીજસ્થિતિમાનનો વહન વેગ વધવો જોઇએ. જો આંતરકલા અવરોધ ''r'' <sub>''m'' </sub> વધારવામાં આવે તો તે સમગ્ર કલા પર સરેરાશ "લીકેજ" પ્રવાહ ઘટાડે છે. તેવી જ રીતે ''λ'' લાંબા બને છે અને વહન વેગ વધારે છે.
== ટર્મિનેશન ==
=== રાસાયણિક ચેતોપાગમ ===
{{Main|Chemical synapse|Neurotransmitter|Excitatory postsynaptic potential|Inhibitory postsynaptic potential}}
ચેતોપાગમીય ગાંઠો સુધી પહોંચતા સક્રિય કલા વીજસ્થિતિમાનો ચેતોપાગમીય ફાટમાં ચેતાપ્રેષકદ્રવ્યની મુક્તિ પ્રેરે છે.<ref>{{cite journal |author=Süudhof TC |title=Neurotransmitter release |journal=Handb Exp Pharmacol |volume= 184|issue=184 |pages=1–21 |year=2008 |pmid=18064409 |doi=10.1007/978-3-540-74805-2_1}}</ref> ચેતાપ્રેષકો એ નાના પરમાણુ છે જે ચેતોપાગમોત્તર કોશિકામાં આયનમાર્ગો ખોલી શકે છે. મોટા ભાગના ચેતાક્ષ તેના તમામ ટર્મિનલ પર સમાન ચેતાપ્રેષક દ્રવ્ય ધરાવે છે. સક્રિય કલા વીજસ્થિતિમાનનું આગમન પૂર્વચેતોપાગમીય કલામાં વોલ્ટેજ સંવેદી કેલ્શિયમ માર્ગો ખોલે છે. કેલ્શિયમનો અંતર્વાહી પ્રવાહને ચેતાપ્રેષકદ્રવ્યો ભરેલી પુટિકાને કોશિકાની સપાટી પર સ્થળાંતરિત થવા અને ચેતોપાગમીય ફાટમાં તેમના દ્રવ્યો મુક્ત કરવા પ્રેરે છે.<ref>{{cite journal |author=Rusakov DA |title=Ca2+-dependent mechanisms of presynaptic control at central synapses |journal=Neuroscientist |volume=12 |issue=4 |pages=317–26 |year=2006 |month=August |pmid=16840708 |doi=10.1177/1073858405284672 |pmc=2684670}}</ref> આ જટીલ પ્રક્રિયામાં ન્યૂરોટેક્સિન ટેટનોસ્પાસમિન અને બોટ્યુલિનમ ટોક્સિન દ્વારા અવરોધ ઉભો થાય છે. આ બે ન્યૂરોટોક્સિન અનુક્રમે ધનુર અને બોટ્યુલિઝમ માટે જવાબદાર છે.<ref>{{cite journal |author=Humeau Y, Doussau F, Grant NJ, Poulain B |title=How botulinum and tetanus neurotoxins block neurotransmitter release |journal=Biochimie |volume=82 |issue=5 |pages=427–46 |year=2000 |month=May |pmid=10865130 |doi=10.1016/S0300-9084(00)00216-9}}</ref>
[[ચિત્ર:Gap_cell_junction-en.svg|thumb|left|Electrical synapses between excitable cells allow ions to pass directly from one cell to another, and are much faster than chemical synapses.|alt=વિદ્યુતીય ચેતોપાગમ પ્રોટીન સંયોજનોના બનેલા છે જે નજીકના ચેતાકોષોના બંને કલાોમાં જડાયેલા હોય છે અને આમ તે આયનોને એક કોશિકાના કોષરસમાંથી નજીકની કોશિકામાં વહન કરવા સીધો માર્ગ પુરો પાડે છે.]]
=== વિદ્યુત ચેતોપાગમ ===
{{Main|Electrical synapse|Gap junction|Connexin}}
કેટલાક ચેતોપાગમ ચેતાપ્રેષકદ્રવ્યના "વચેટીયાઓ" સાથે ડિસ્પેન્સ થાય છે અને પૂર્વચેતોપાગમીય અને ચેતોપાગમોત્તર કોશિકાઓને એકબીજા સાથે જોડે છે.<ref>{{cite journal |author=Zoidl G, Dermietzel R |title=On the search for the electrical synapse: a glimpse at the future |journal=Cell Tissue Res. |volume=310 |issue=2 |pages=137–42 |year=2002 |pmid=12397368 |doi=10.1007/s00441-002-0632-x}}</ref> સક્રિય કલા વીજસ્થિતિમાન જ્યારે આવા ચેતોપાગમે પહોંચે છે ત્યારે પૂર્વચેતોપાગમીય કોશિકામાં પ્રવેશી રહેલા આયનીય પ્રવાહો બે કોશિકા કલાના અવરોધ વટાવીને કનેક્સિન તરીકે ઓળખાતા છિદ્રો મારફતે ચેતોપાગમોત્તર કોશિકામાં પ્રવેશી શકે છે.<ref>{{cite journal |author=Brink PR, Cronin K, Ramanan SV |title=Gap junctions in excitable cells |journal=J. Bioenerg. Biomembr. |volume=28 |issue=4 |pages=351–8 |year=1996 |pmid=8844332 |doi=10.1007/BF02110111}}</ref> આમ પૂર્વચેતોપાગમીય સક્રિય કલા વીજસ્થિતિમાનના આયનીય પ્રવાહો ચેતોપાગમોત્તર કોશિકાને સીધી ઉત્તેજિત કરી શકે છે. વિદ્યુત ચેતોપાગમ ઝડપી ટ્રાન્સમિશન કરે છે કારણકે તેને ચેતોપાગમીય ફાટ પર ચેતાપ્રેષકોના ધીમા પ્રસરણની જરૂર નથી. માટે એસ્કેમ રિફ્લેક્સ, પૃષ્ઠવંશીઓના નેત્રકલા અને હૃદયની જેમ જ્યારે ઝડપી પ્રતિભાવ અને સમયનું સંકલન અત્યંત મહત્ત્વનું હોય ત્યારે વિદ્યુત ચેતોપાગમનો ઉપયોગ થાય છે.
=== ચેતાસ્નાયુ જંક્શનો ===
{{Main|Neuromuscular junction|Acetylcholine receptor|Cholinesterase enzyme}}
રાસાયણિક ચેતોપાગમનો વિશેષ કિસ્સો ચેતાસ્નાયુ જંક્શન છે જેમાં ચાલક ચેતાકોષનો ચેતાક્ષ સ્નાયુ તંતુ પર ટર્મિનેટ થાય છે.<ref>{{cite journal |author=Hirsch NP |title=Neuromuscular junction in health and disease |journal=Br J Anaesth |volume=99 |issue=1 |pages=132–8 |year=2007 |month=July |pmid=17573397 |doi=10.1093/bja/aem144 |url=http://bja.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=17573397 |access-date=2010-12-17 |archive-date=2020-05-21 |archive-url=https://web.archive.org/web/20200521042536/http://bja.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=17573397%2F |url-status=dead }}</ref> આવા કિસ્સાઓમાં, મુક્ત કરાયેલું ચેતાપ્રેષકદ્રવ્ય એસિટિલકોલાઇન હોય છે જે કલામાં સ્નાયુ તંતુના અભિન્ન કલા પ્રોટીન (''સાર્કોલેમા'' ) એસિટિલકોલાઇન ગ્રાહક સાથે જોડાય છે.<ref>{{cite journal |author=Hughes BW, Kusner LL, Kaminski HJ |title=Molecular architecture of the neuromuscular junction |journal=Muscle Nerve |volume=33 |issue=4 |pages=445–61 |year=2006 |month=April |pmid=16228970 |doi=10.1002/mus.20440}}</ref> જો કે, એસિટિલકોલાઇન બંધાયેલું રહેતું નથી તેના સ્થાને તે છૂટું પડે છે અને ચેતોપાગમમાં આવેલા એન્ઝાઇમ એસિટિલકોલાઇનસ્ટેરેસ દ્વારા જલીકરણ પામે છે. આ એન્ઝાઇમ સ્નાયુની ઉત્તેજનમાં ઝડપથી ઘટાડો કરે છે જેને કારણે સ્નાયુ સંકોચનની માત્ર અને સમયનું ચોક્કસપણે નિયમન થાય છે. આ અંકુશને અટકાવવા નર્વ એજન્ટ સરિન અને ટેબ્યુન,<ref name="Newmark">{{cite journal |author=Newmark J |title=Nerve agents |journal=Neurologist |volume=13 |issue=1 |pages=20–32 |year=2007 |pmid=17215724 |doi=10.1097/01.nrl.0000252923.04894.53}}</ref> અને જંતુનાશકો ડાયાઝિનોન અને માલાથિયોન જેવા કેટલાક ઝેર એસિટિલકોલાઇનસ્ટેરેસને નિષ્ક્રિય કરે છે.<ref>{{cite journal |author=Costa LG |title=Current issues in organophosphate toxicology |journal=Clin. Chim. Acta |volume=366 |issue=1-2 |pages=1–13 |year=2006 |pmid=16337171 |doi=10.1016/j.cca.2005.10.008}}</ref>
== અન્ય કોશિકાના પ્રકાર ==
=== હૃદય સક્રિય કલા વીજસ્થિતિમાનો ===
{{Main|Cardiac action potential|Electrical conduction system of the heart|Cardiac pacemaker|Arrhythmia}}
[[ચિત્ર:Ventricular_myocyte_action_potential.svg|thumb|right|220px|કલા વીજસ્થિતિમાન વિરુદ્ધ સમયનો આલેખપ્રારંભિક વિશ્રામી કળા (વિસ્તાર 4) ઋણભારિત છે અને ટોચ (1) સુધી તીવ્ર વધારા (0) દ્વારા સતત વહે છે.પ્લેટૂ કળા (2) ટોચની સહેજ નીચે છે.પ્લેટુ કળા (3) બાદ વિશ્રામી કલા વીજસ્થિતિમાનમાં (4) ઝડપથી પાછી ફરે છે.]]
હૃદય સક્રિય કલા વીજસ્થિતિમાન લંબાયેલા પ્લેટૂ સાથે ચેતાકોષીય સક્રિય કલા વીજસ્થિતિમાનથી અલગ પડે છે. પ્લેટૂમાં કલાને પોટેશિયમ પ્રવાહ દ્વારા પુનઃધ્રુવીકરણ કરતા પહેલા કેટલી સો મિલિસેકન્ડ માટે ઊંચા વોલ્ટેજે રાખવામાં આવે છે.<ref name="Kleber"/> આ પ્લેટૂ કેલ્શિયમ માર્ગોના ધીમા ખુલવાની અને સોડિયમ માર્ગો નિષ્ક્રિય કર્યા બાદ પણ કલા વોલ્ટેજ તેના સંતુલન સ્થિતિમાન જેટલું ધરાવવાની ક્રિયાને કારણે સર્જાય છે.
હૃદય સક્રિય કલા વીજસ્થિતિમાન હૃદયના સંકોચનના સંકલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.<ref name="Kleber">{{cite journal |author=Kléber AG, Rudy Y |title=Basic mechanisms of cardiac impulse propagation and associated arrhythmias |journal=Physiol. Rev. |volume=84 |issue=2 |pages=431–88 |year=2004 |month=April |pmid=15044680 |doi=10.1152/physrev.00025.2003 |url=http://physrev.physiology.org/cgi/pmidlookup?view=long&pmid=15044680 }}{{Dead link|date=મે 2024 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> સિનોટ્રીયલ ગાંઠની હૃદય કોશિકાઓ પેસમેકર સ્થિતિમાન પુરું પાડે છે જે હૃદયને કમકાલિક કરે છે. આ કેશિકાઓના સક્રિય કલા વીજસ્થિતિમાનો એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠ (એવી (AV) ગાંઠ) તરફ અને મારફતે પ્રસરણ પામે છે. કર્ણક અને ક્ષેપક વચ્ચેનો તે એકમાત્ર વહન માર્ગ છે. એવી ગાંઠમાંથી સક્રિય કલા વીજસ્થિતિમાનો હિસ સમૂહોમાંથી પસાર થાય છે અને પર્કિન્જે તંતુ સુધી પહોંચે છે.<ref group="note">અહીં નોંધનીય છે કે પુર્કિન્જે તંતુઓ સ્નાયુ તંતુઓ છે અને તેને પુર્કિન્જે કોશિકાઓ સાથે સંબંધ નથી, જે અનુમસ્તિષ્કમાં જોવા મળતા ચેતાકોષો છે.</ref> તેનાથી વિપરિત, જનીની ફેરફાર અથવા ઇજાને કારણે હૃદય સક્રિય કલા વીજસ્થિતિમાનમાં વિક્ષેપ માનવ પેથોલોજી તરફ દોરી જાય છે તેમાં પણ ખાસ કરીને એરિથમિયા તરફ.<ref name="Kleber"/> કેટલીક એરિથમિયા વિરોધી દવાઓ હૃદય સક્રિય કલા વીજસ્થિતિમાન પર કામ કરે છે જેમકે, ક્વિનિડાઇન, લિડોકેઇન, બિટા બ્લોકર અને વેરાપામિલ.<ref>{{cite journal |author=Tamargo J, Caballero R, Delpón E |title=Pharmacological approaches in the treatment of atrial fibrillation |journal=Curr. Med. Chem. |volume=11 |issue=1 |pages=13–28 |year=2004 |month=January |pmid=14754423 |doi=10.2174/0929867043456241}}</ref>
=== સ્નાયુ સક્રિય કલા વીજસ્થિતિમાનો ===
{{Main|Neuromuscular junction|Muscle contraction}}
સામાન્ય કંકાલ સ્નાયુ કોશિકામાં સક્રિય કલા વીજસ્થિતિમાન ચેતાકોષોમાં સક્રિય કલા વીજસ્થિતિમાન જેટલું હોય છે.<ref name="ganong_1991">{{cite book | author = Ganong W | year = 1991 | title = Review of Medical Physiology | edition = 15th | publisher = Appleton and Lange | location = Norwalk CT | isbn = 0-8385-8418-7 | pages = 59–60}}</ref> કોશિકા કલા સાર્કોલેમાના વિધ્રુવીકરણને કારણે સક્રિય કલા વીજસ્થિતિમાનો પેદા થાય છે, જે વોલ્ટેજ સંવેદી સોડિયમ માર્ગો ખોલે છે; તે નિષ્ક્રિય બને છે ત્યારે રસરસ્તર પોટેશિયમ આયનોના બહિર્ગામી વહનને કારણે પુનઃધ્રુવીકરણ પામે છે. સક્રિય કલા વીજસ્થિતિમાન અગાઉ વિશ્રામી કલા વીજસ્થિતિમાન લાક્ષણિક રીતે −90mV છે, જે લાક્ષણિક ચેતાકોષો કરતા વધુ ઋણભારિત છે. સ્નાયુ સક્રિય કલા વીજસ્થિતિમાન લગભગ 2–4 ms સુધી ટકી શકે છે, નિરપેક્ષ પ્રત્યાવર્તન સમયગાળો લગભગ 1–3 ms અને સ્નાયુમાં વહનવેલ લગભગ 5 m/s છે.. સક્રિય કલા વીજસ્થિતિમાન કેલ્શિયમ આયનો મુક્ત કરે છે જે ટ્રોપોમાયોસિનને મુક્ત કરે છે અને સ્નાયુને સંકુચિત થવા દે છે. ચેતાસ્નાયુ જંક્શન પર પૂર્વ-ચેતોપાગમીય ચેતાકોષીય સક્રિય કલા વીજસ્થિતિમાનના આગમન દ્વારા
સ્નાયુ સક્રિય કલા વીજસ્થિતિમાનો સર્જાય છે. ચેતાસ્નાયુ જંક્શન ન્યુરોટોક્સિન માટે સમાન લક્ષ્ય છે.<ref name="Newmark"/>
=== વનસ્પતિ સક્રિય કલા વીજસ્થિતિમાનો ===
વનસ્પતિ અને ફૂગ કોશિકાઓ <ref name="Slayman_1976">{{cite journal | author = Slayman CL, Long WS, Gradmann D | year = 1976 | title = Action potentials in ''[[Neurospora crassa]]'' , a mycelial fungus | journal = Biochimica et biophysica acta | volume = 426 | pages = 737–744 | pmid = 130926 | doi = 10.1016/0005-2736(76)90138-3 | issue = 4}}</ref> પણ વિદ્યુતની દ્રષ્ટિએ ઉત્તેજક છે. પ્રાણી સક્રિય કલા વીજસ્થિતિમાનો વચ્ચે મૂળભૂત તફાવત તે છે કે વનસ્પતિ કોશિકાઓમાં વિધ્રુવીકરણ ધનભારિત સોડિયમ આયનના ગ્રહણનું પાલન કરતું નથી પરંતુ તે ઋણભારિત ''ક્લોરાઇડ'' આયનોની મુક્તિ દ્વારા થાય છે.<ref name="Mummert_1991">{{cite journal | author = Mummert H, Gradmann D | year = 1991 | title = Action potentials in ''[[Acetabularia]]'': measurement and simulation of voltage-gated fluxes | journal = Journal of Membrane Biology | volume = 124 | pages = 265–273 | pmid = 1664861 | doi = 10.1007/BF01994359 | issue = 3}}</ref><ref name="Gradmann_2001">{{cite journal | author = Gradmann D | year = 2001 | title = Models for oscillations in plants | journal = Austr. J. Plant Physiol. | volume = 28 | pages = 577–590}}</ref><ref name="Beilby_2007">{{cite journal | author = Beilby MJ | year = 2007 | title = Action potentials in charophytes | journal = Int. Rev. Cytol. | volume = 257 | pages = 43–82 | doi = 10.1016/S0074-7696(07)57002-6 | pmid = 17280895}}</ref> વનસ્પતિ અને પ્રાણી સક્રિય કલા વીજસ્થિતિમાનોમાં સામાન્યપણે જોવા મળતા પોટેશિયમ આયનોની બાદની મુક્તિ સાથે વનસ્પતિમાં સક્રિય કલા વીજસ્થિતિમાન ઘટે છે માટે ક્ષાર કેસીએલ (KCl)ના એસ્મોટિક ઘટાડો થાય છે, જ્યારે સમાન સંખ્યામાં પ્રવેશતા સોડિયમ અને બહાર જતા પોટેશિયમ આયનો ઓસ્મોટિકલી એકબીજાને રદ કરે ત્યારે પ્રાણી સક્રિય કલા વીજસ્થિતિમાન ઓસ્મોટિકલી સંતુલિત હોય છે. વનસ્પતિ કોશિકાઓમાં વિદ્યુતીય અને ઓસ્મોટિક સંબંધોની આંતરપ્રક્રિયા<ref name="Gradmann_1998">{{cite journal | author = Gradmann D, Hoffstadt J | year = 1998 | title = Electrocoupling of ion transporters in plants: Interaction with internal ion concentrations | journal = Journal of Membrane Biology | volume = 166 | pages = 51–59 | pmid = 9784585 | doi = 10.1007/s002329900446 | issue = 1}}</ref> વનસ્પતિ અને પ્રાણીઓના એકકોષીય પૂર્વજોમાં બદલાતી ખારાશની સ્થિતિઓ હેઠળ વિદ્યુત ઉત્તેજનાનું ઓસ્મોટિક કાર્ય સૂચવે છે. જ્યારે ઝડપી સિગ્નલ ટ્રાન્સમિશનના વર્તમાન કાર્યને વધુ સ્થિર ઓસ્મોટિક પર્યાવરણમાં મેટાઝોન કોશિકાઓના વધુ યુવા અનુપાલન તરીકે જોવામાં આવે છે.<ref name="Gradmann_1980">{{cite book | author = Gradmann D, Mummert H | year = 1980 | chapter = Plant action potentials | title = Plant Membrane Transport: Current Conceptual Issues | editor = Spanswick RM, Lucas WJ, Dainty J | publisher = Elsevier Biomedical Press | location = Amsterdam | pages = 333–344 | isbn = 0444801928}}</ref>. અહીં ધારણા કરવી જરૂરી છે કે કેટલીક વાહિકામય વનસ્પતિઓ (દા.ત. ''મિમોસા પુડિકા'' )માં સક્રિય કલા વીજસ્થિતિમાનોનું જાણીતું સિગ્નલિંગ કાર્ય મેટાઝોનમાં ઉત્તેજક કોશિકાઓના કાર્ય કરતા સ્વતંત્ર રીતે વધે છે.
== વર્ગીકરણીય વિતરણ અને ઉત્ક્રાંતિ વિષયક લાભો ==
તમામ બહુકોષીય સજીવોમાં સક્રિય કલા વીજસ્થિતિમાન જોવા મળે છે જેમાં વનસ્પતિઓ, અપૃષ્ઠવંશીઓ જેમકે જંતુઓ અને પૃષ્ઠવંશીઓ જેમકે સરિસૃપ અને સ્તનધારીઓનો સમાવેશ થાય છે.<ref name="Fromm">{{cite journal |author=Fromm J, Lautner S |title=Electrical signals and their physiological significance in plants |journal=Plant Cell Environ. |volume=30 |issue=3 |pages=249–257 |year=2007 |pmid=17263772 |doi=10.1111/j.1365-3040.2006.01614.x}}</ref> સ્પંજ, સક્રિય કલા વીજસ્થિતિમાનોનું વહન કરતા ન હોય તેવા બહુકોષીય સુકોષકેન્દ્રનો મુખ્ય ભાગ જણાય છે. જો કે કેટલાક અભ્યાસો સૂચવે છે કે આવા સજીવો પણ વિદ્યુત સિગ્નલિંગ ધરાવે છે.<ref>{{cite journal |author=Leys SP, Mackie GO, Meech RW |title=Impulse conduction in a sponge |journal=J. Exp. Biol. |volume=202 (Pt 9) |issue=9 |pages=1139–50 |date=1 May 1999 |pmid=10101111 |url=http://jeb.biologists.org/cgi/pmidlookup?view=long&pmid=10101111 }}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> વિશ્રામી કલા વીજસ્થિતિમાન, તેમજ સક્રિય કલા વીજસ્થિતિમાનના કદ અને સમયગાળો ઉત્ક્રાંતિ સાથે બહુ બદલાયા નથી. જો કે ચેતાક્ષીય વ્યાસ અને મજ્જીભવન સાથે વહન વેગમાં ધરખમ ફેરફાર જોવા મળે છે.
<center>
{| class="wikitable" id="action_potential_texonomic_comparison" border="2" cellpadding="5" cellspacing="1" align="center"
|+ પ્રાણીઓના વર્ગોમાં સક્રિય કલા વીજસ્થિતિમાનો (એપીએસ)(APs)ની તુલના<td><ref name="bullock_1965">{{cite book | author = [[Theodore Holmes Bullock|Bullock TH]], Horridge GA | year = 1965 | title = Structure and Function in the Nervous Systems of Invertebrates | publisher = W. H. Freeman | location = San Francisco}}</ref></td>
! પ્રાણી
! કોશિકા પ્રકાર
! વિશ્રામી કલા વીજસ્થિતિમાન (mV)
! એપી (AP) વધારો (mV)
! એપી (AP) સમયગાળો (ms)
! વહન ઝડપ (m/s)
|-
| સ્ક્વિડ (''લોલિગો'' )
| મહાકાય ચેતાક્ષ
| 60
| 120
| 0.75
| 35
|-
| અળસિયું (''લમ્બરીકસ'' )
| સરેરાશ મહાકાય તંતુ
| −70
| 100
| 1.0
| 30
|-
| વંદો(''પેરિપ્લેનેટા'' )
| મહાકાય તંતુ
| −70
| 80–104
| 0.4
| 10
|-
| દેડકો(''રના'' )
| સિયાટિક ચેતાક્ષ
| −60 થી −80
| 110–130
| 1.0
| 7–30
|-
| બિલાડી (''ફેલિસ'' )
| કરોડ ચાલક ચેતાકોષ
| −55 થી −80
| 80–110
| 1–1.5
| 30–120
|}
</center>
સમગ્ર ઉત્ક્રાંતિ દરમિયાન તેનું સંરક્ષણ થયું હોવાથી સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્ક્રાંતિ વિષયક લાભો મેળવું હોય તેમ જણાય છે. સક્રિય કલા વીજસ્થિતિમાનોનું એક કાર્ય છે સજીવની અંદર ઝડપી અને લાંબા ગાળાનું સિગ્નલિંગ કરવું. વહન વેગ 110 m/sથી વધી શકે છે જે [[અવાજની ઝડપ|ધ્વનિની ઝડપ]] કરતા ત્રીજા ભાગની છે. શરીરમાં કોઇ પણ પદાર્થ આની જેટલી ઝડપથી સિગ્નલનું પ્રસરણ કરી શકતો નથી, તુલના માટે જોઇએ તો, કોઇ અંતઃસ્ત્રાવના પરમાણુનું મોટી ધમનીઓમાં રક્તપ્રવાહમાં માત્ર 8 m/sની ઝડપે જ વહન થાય છે. હૃદયના સંકોચન જેવી યાંત્રિક ઘટનાઓનું સંકલન આ કાર્યનો એક ભાગ છે. બીજું કાર્ય, તેના ઉત્પાદન સાથે સંકળાયેલી ગણતરી છે. ઓલ-ઓર-નન સિગ્નલ હોવાથી તે તે પ્રસરણના અંતર સાથે ઘટતું નથી, સક્રિય કલા વીજસ્થિતિમાન ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માટે પણ સમાન લાભ ધરાવે છે. ચેતાક્ષ હિલ્લોક પર વિવિધ શિખાતંતુ સિગ્નલોનું સંકલન અને સક્રિય કલા વીજસ્થિતિમાનોની જટીલ શ્રેણી રચવા તેનું થ્રેશોલ્ડિંગ એ ગણતરીનું બીજું સ્વરૂપ છે. તેનો સેન્ટ્રલ પેટર્ન જનરેટર રચવા ઉપયોગ કરાયો છે અને કૃત્રિમ ચેતા નેટવર્કમાં તેનું અનુકરણ કરાયેલું છે.
== પ્રાયોગિક પદ્ધતિઓ ==
{{See also|Electrophysiology}}
[[ચિત્ર:Loligo vulgaris.jpg|thumb|right|250px|મહાકાય સ્ક્વિડનો ફોટો]]
સક્રિય કલા વીજસ્થિતિમાનોના અભ્યાસ માટે નવી પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવાની જરૂર છે. 1955 પહેલાની પ્રારંભિક કામગીરી ત્રણ હેતુઓ પર કેન્દ્રિત હતીઃ સિગ્નલ ચેતાકોષો અથવા ચેતાક્ષમાંથી સિગ્નલો અલગ પાડવા, ઝડપી સંવેદનશિલ ઇલેક્ટ્રોનિક્સ વિકસાવવું અને વિદ્યુતધ્રૂવ એટલા નાના બનાવવા કે જેથી એકીય કોશિકાની અંદરનો વોલ્ટેજ નોંધી શકાય.
''લોલિગો'' સ્ક્વિડના ચેતાકોષમાં જોવા મળેલા મહાકાય ચેતાક્ષના અભ્યાસ દ્વારા પ્રથમ સમસ્યા ઉકેલાઇ હતી.<ref name="keynes_1989">{{cite journal | author = Keynes RD | year = 1989 | title = The role of giant axons in studies of the nerve impulse | journal = BioEssays | volume = 10 | pages = 90–93|pmid=2541698 | doi = 10.1002/bies.950100213 | issue = 2-3}}</ref> આ ચેતાક્ષનો વ્યાસ એટલો મોટો (લગભગ 1 mm, અથવા લાક્ષિણક ચેતાકોષ કરતા 100 ગણો મોટો) હોય છે કે તે નરી આંખે પણ દેખી શકાય છે જેને કારણે તેને બહાર કાઢવા અને તેના પર કામ કરવું સરળ બને છે.<ref name="hodgkin_1952"/><ref name="Meunier">{{cite journal |author=Meunier C, Segev I |title=Playing the devil's advocate: is the Hodgkin-Huxley model useful? |journal=Trends Neurosci. |volume=25 |issue=11 |pages=558–63 |year=2002 |pmid=12392930 |doi=10.1016/S0166-2236(02)02278-6}}</ref> જો કે ''લોલિગો'' ચેતાક્ષ તમામ ઉત્તેજક કોશિકાઓનો પ્રતિનિધિ નથી. અને સક્રિય કલા વીજસ્થિતિમાનવાળી અન્ય અનેક પ્રણાલીઓનો અભ્યાસ કરાયો છે.
વોલ્ટેજ ક્લેમ્પ વિકસાવવાથી બીજા સમસ્યા દૂર થઇ હતી. વોલ્ટેજ ક્લેમ્પને કારણે પ્રયોગકર્તાઓ અલગ રહેલા સક્રિય કલા વીજસ્થિતિમાનમાં રહેલા આયનીય પ્રવાહોનો અભ્યાસ કરી શક્યા હતા અને ઇલેક્ટ્રોનિક નોઇસના મુખ્ય સ્ત્રોત, કલાની વીજધારિતા ''C'' સાથે સંકળાયેલા પ્રવાહ ''I'' <sub>''C'' </sub>ને દૂર કર્યો હતો.<ref name="junge_63_82">જ્યુન્ગ, પાનાં 63–82.</ref> પ્રવાહ આંતરકલા વોલ્ટેજ ''V'' <sub>''m'' </sub>ના ફેરફારના દરનો ''C'' ગણો હોવાથી દ્વાવણે એવો પરિપથ તૈયાર કર્યો હતો જેણે કલા પર વહેતા પ્રવાહોથી બેઅસર ''V'' <sub>''m'' </sub> (ફેરફારનો શૂન્ય દર) ફિક્સ કર્યો હતો. આમ, ''V'' <sub>''m'' </sub>ને નિર્ધારિત મૂલ્ય માટે જરૂરી પ્રવાહ એ કલા પર વહેતા પ્રવાહોનું સીધું પ્રતિબિંબન છે. અન્ય ઇલેક્ટ્રોનિક વિકાસોમાં ફેરાડે કેજ અને ઊંચા ઇનપુટ ઇમ્પિડન્સ સાથેના ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગનો સમાવેશ થાય છે માટે માપનની કામગીરી પોતાનાથી જેનું માપ લઇ રહ્યાં છીએ તે વોલ્ટેજને અસર ના થાય.<ref name="kettenmann_1992">{{cite book | author = Kettenmann H, Grantyn R | year = 1992 | title = Practical Electrophysiological Methods | publisher = Wiley | location = New York | isbn = 978-0471562009}}</ref>
ત્રીજી સમસ્યા ચેતાક્ષમાંના વોલ્ટેજને તેમાં વિક્ષેપ ઉભો કર્યા વગર નોંધી શકાય તેટલા નાના વિદ્યુતધ્રુવો મેળવવાની હતી. ગ્લાસ માઇક્રોપાઇપટી ઇલેક્ટ્રોડની શોધ સાથે આ સમસ્યા 1949માં ઉકલી ગઇ હતી,<ref name="ling_1949">{{cite journal | author = Ling G, Gerard RW | year = 1949 | title = The normal membrane potential of frog sartorius fibers | journal = J. Cell. Comp. Physiol. | volume = 34 | pages = 383–396 |pmid=15410483 | doi = 10.1002/jcp.1030340304 | issue = 3}}</ref> આ શોધનો અન્ય સંશોધકો દ્વારા તાત્કાલિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.<ref name="nastuk_1950">{{cite journal | author = Nastuk WL, [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]] | year = 1950 | title = The electrical activity of single muscle fibers | journal = J. Cell. Comp. Physiol. | volume = 35 | pages = 39–73 | doi = 10.1002/jcp.1030350105}}</ref><ref name="brock_1952">{{cite journal | author = Brock LG, Coombs JS, Eccles JC | year = 1952 | title = The recording of potentials from motoneurones with an intracellular electrode | journal = J. Physiol. (London) | volume = 117 | pages = 431–460}}</ref> આ પદ્ધતિઓને વધુ ઝીણવટભરી બનાવતા, 100 Å (10 nm)ની શુદ્ધતાવાળી ઇલેક્ટ્રોડ ટિપ્સ બનાવી શકાઇ હતી. તે ઊંચો ઇનપુટ ઇમ્પિડન્સ પણ ધરાવે છે.<ref>{{cite book | author = Snell FM | year = 1969 | chapter = Some Electrical Properties of Fine-Tipped Pipette Microelectrodes | title = Glass Microelectrodes | editor = M. Lavallée, OF Schanne, NC Hébert | publisher = John Wiley and Sons | location = New York | id = {{LCCN|68|00|9252}}}}</ref> સક્રિય કલા વીજસ્થિતિમાનો ચેતાકોષોની તુરંત જ બાજુમાં મુકેલા ઇઓએસએફઇટી (EOSFET) ધરાવતી ન્યૂરોચિપ સાથેના નાના ધાતુના વિદ્યુતધ્રુવો દ્વારા અથવા Ca<sup>2+</sup> અથવા વોલ્ટેજ પ્રત્યે સંવેદનશીલ હોય તેવા રંગો દ્વારા માપી શકાય છે.<ref name="dyes">{{cite journal | author = Ross WN, Salzberg BM, Cohen LB, Davila HV | year = 1974 | title = A large change in dye absorption during the action potential | journal = Biophysical Journal | volume = 14 | pages = 983–986 | doi = 10.1016/S0006-3495(74)85963-1 | pmid = 4429774 | issue = 12 | pmc = 1334592}}<br />* {{cite journal | author = Grynkiewicz G, Poenie M, Tsien RY | year = 1985 | title = A new generation of Ca<sup>2+</sup> indicators with greatly improved fluorescence properties | journal = J. Biol. Chem. | volume = 260 | pages = 3440–3450 | pmid = 3838314 | issue = 6}}</ref>
[[ચિત્ર:Single channel.png|thumb|left|કલા વીજસ્થિતિમાન વિરુદ્ધ સમયનો આલેખ.માર્ગ ઊંચી વાહિતા સ્થિતિમાં હોય છે જે અવ્યવસ્થિત અને પ્રમાણમાં ટૂંકા ટ્રાન્સમિશન મારફતે નીચી વાહિતા સ્થિતિમાં જાય છે.]]
ગ્લાસ માઇક્રોપાઇપટે ઇલેક્ટ્રોડ્સ ઘણા આયનમાર્ગોમાંથી પસાર થવા પ્રવાહની સંખ્યા માપે છે ત્યારે 1970માં ઇરવિન નેહેર અને બર્ટ સકમન દ્વારા તૈયાર કરાયેલા પેચ ક્લેમ્પના ઉપયોગથી એક આયનમાર્ગના વિદ્યુત ગુણધર્મોનો અભ્યાસ કરવું શક્ય બન્યું હતું. આ માટે તેમને 1991માં દેહધર્મ વિદ્યા અથવા મેડિસિનમાં નોબલ પારિતોષક એનાયત કરાયું હતું.<ref name="Nobel_1991">{{cite press release | url = http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1991/press.html | title = The Nobel Prize in Physiology or Medicine 1991 | publisher = The Royal Swedish Academy of Science | year = 1991 | access-date = 2010-02-21 }}</ref> પેચ-ક્લેમ્પિંગથી ખરાઇ થઇ હતી કે આયનીય માર્ગો વાહિતાની ભિન્ન સ્થિતિઓ ધરાવે છે જેમકે, ખુલ્લી, બંધ અને નિષ્ક્રિય.
સમાંતતર મલ્ટિસાઇટ રેકોર્ડિંગ અથવા અલ્ટ્રા સ્પેશિયલ રિઝોલ્યુશન દ્વારા સક્રિય કલા વીજસ્થિતિમાનો માપવા માટે તાજેતરના વર્ષોમાં એપ્ટિકલ ઇમેજિંગ ટેકનોલોજી વિકસાવાઇ છે. વોલ્ટેજ સંવેદી રંગોનો ઉપયોગ કરીને કાર્ડિયોમાયોસાઇટ કલાના નાના પટ્ટામાંથી સક્રિય કલા વીજસ્થિતિમાનોનું ઓપ્ટિકલી રેકોર્ડિંગ કરાયું છે.<ref name="pmid19289075">{{cite journal | author = Bu G, Adams H, Berbari EJ, Rubart M | title = Uniform action potential repolarization within the sarcolemma of in situ ventricular cardiomyocytes | journal = Biophys. J. | volume = 96 | issue = 6 | pages = 2532–46 | year = 2009 | month = March | pmid = 19289075 | pmc = 2907679 | doi = 10.1016/j.bpj.2008.12.3896 | url = | issn = }}</ref>
== ચેતાકોષો પર હુમલો કરનારા ઝેર (ન્યૂરોટોક્સિન) ==
[[ચિત્ર:Puffer Fish DSC01257.JPG|thumb|right|પફરફિશ]]
કેટલાક ન્યૂરોટોક્સિન, પ્રાકૃતિક અને સંશ્લેષિત બંને,ની સક્રિય કલા વીજસ્થિતિમાન અટકાવે છે. પફરફિશનું ટેટ્રોડોટેક્સિન અને ''ગોનિઔલેક્સ'' નું સાક્સીટોક્સિન વોલ્ટેજ સંવેદી સોડિયમ માર્ગમાં અવરોધ ઉભો કરીને સક્રિય કલા વીજસ્થિતિમાન અટકાવે છે. તેવી જ રીતે બ્લેક મામ્બા સાપનું ડેન્ડ્રોટોક્સિન વોલ્ટેજ સંવેદી પોટેશિયમ માર્ગને અવરોધે છે. આયનમાર્ગોના આવા અવરોધકો સંશોધન માટે એક મહત્ત્વનો ઉદેશ પાર પાડે છે. તેનો ઉપયોગ કરીને સંશોધકો તેમની ઇચ્છા મુજબ ચોક્કસ માર્ગો "બંધ" કરી શકે છે અને અન્ય માર્ગોનું યોગદાન અલગ પાડી શકે છે. તેઓ એફિનિટી ક્રોમેટોગ્રાફી દ્વારા આયનમાર્ગોના શુદ્ધિકરણ અથવા તેમની સાંદ્રતા જાણવાના પ્રયાસમાં ઉપયોગી છે. જો કે આવા અવરોધકો ચંતાતંત્રને અસર કરે તેવા અસરકારક ઝેર બનાવી શકાય છે જે રાસાયણિક શસ્ત્રોમાં ઉપયોગી હોવાનું માનવામાં આવે છે. જંતુઓના આયનમાર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ન્યુરોટોક્સિન અસરકારક [[જંતુનાશક]] દવાઓ છે. દા.ત. સંશ્લેષિત પરમેથ્રિન, તે સક્રિય કલા વીજસ્થિતિમાનમાં સંકળાયેલા સોડિયમ માર્ગોની ઉત્તેજનાનો સમય લંબાવે છે. જંતુઓના આયનમાર્ગો માનવના આયનમાર્ગો કરતા નોંધપાત્ર પ્રમાણમાં અલગ હોય છે માટે તેમની માનવ પર આડઅસર થાય છે. અન્ય ઘણા ન્યૂરોટોક્સિન ચેતોપાગમ ખાતે, તેમાં પણ ખાસ કરીને ચેતાસ્નાયુ જંક્શન ખાતે, સક્રિય કલા વીજસ્થિતિમાનની પ્રસરણની અસરમાં અવરોધ ઉભો કરે છે.
== ઇતિહાસ ==
[[ચિત્ર:PurkinjeCell.jpg|thumb|left|શિખાતંતુઓ સાથે બે પુર્કિન્જે કોશિકાઓની હાથે દોરેલી આકૃતિ, ઉપરની તરફ તે વૃક્ષની શાખાઓ જેવું લાગે છે અને નીચેની તરફ કેટલાક ચેતાક્ષ દર્શાવેલા છે જે કેટલીક દાણાદાર કોશિકાઓ સાથે જોડાય છે.]]
પ્રાણીના ચેતાતંત્રમાં વિદ્યુતની ભૂમિકા સૌ પ્રથમ લુઇગી ગાલ્વાની દ્વારા કાપેલા દેડકાઓમાં જોવા મળી હતી. તેનો તેણે 1791થી 1797 સુધી અભ્યાસ કર્યો હતો.<ref name="piccolino_1997">{{cite journal | author = Piccolino M | year = 1997 | title = Luigi Galvani and animal electricity: two centuries after the foundation of electrophysiology | journal = Trends in Neuroscience | volume = 20 | pages = 443–448 | doi = 10.1016/S0166-2236(97)01101-6}}</ref> ગાલ્વાનીના પરિણામોએ અલેસાન્ડ્રો વોલ્ટાને વોલ્ટેઇક પાઇલ—સૌથી જૂની જાણીતી વિદ્યુત બેટરી— વિકસાવવા પ્રેરણા આપી હતી. તેનાથી તેણે પ્રાણી વિદ્યુત (જેમકે ઇલેક્ટ્રિક ઇલ)અને અપાયેલા સીધા-પ્રવાહ વોલ્ટેજ પર ફિઝિયોલોજીકલ પ્રતિભાવનો અભ્યાસ કર્યો હતો.<ref name="piccolino_2000">{{cite journal | author = Piccolino M | year = 2000 | title = The bicentennial of the Voltaic battery (1800–2000): the artificial electric organ | journal = Trends in Neuroscience | volume = 23 | pages = 147–151 | doi = 10.1016/S0166-2236(99)01544-1}}</ref>
19મી સદીના વૈજ્ઞાનિકોએ સમગ્ર ચેતાઓમાં (માટે ચેતાકોષોના જૂથોમાં )ઇલેક્ટ્રિક સિગ્નલોના પ્રસરણનો અભ્યાસ કર્યો હતો અને નિદર્શન કર્યું હતું કે ચેતાપેશી એકબીજા સાથે જોડાયેલી નળીઓના માળખા (''રેટિક્યુલમ'' )ની નહીં પરંતુ કોશિકાઓની બનેલી છે.<ref name="history">{{cite book | author = Brazier MAB | year = 1961 | title = A History of the Electrical Activity of the Brain | publisher = Pitman | location = London}}<br />* {{cite book | author = McHenry LC | year = 1969 | title = Garrison's History of Neurology | publisher = Charles C. Thomas | location = Springfield, IL}}<br />* {{cite book | author = Swazey J, Worden FG | year = 1975 | title = Paths of Discovery in the Neurosciences | publisher = The MIT Press | location = Cambridge, MA}}</ref> કાર્લો મેટટ્યુકીએ ગાલ્વાનીના અભ્યાસોને આગળ ધપાવ્યા હતા અને નિર્દેર્શન કર્યું હતું કે કોશિકા કલા તેમના પર વોલ્ટેજ ધરાવે છે અને સીધો પ્રવાહ પેદા કરી શકે છે. મેટટ્યુકીના કામે જર્મન ફિઝિયોલોજિસ્ટ ઇમિલ દુ બોઇસ-રેમન્ડને પ્રેરણા આપી હતી. ઇમિલે 1848માં સક્રિય કલા વીજસ્થિતિમાનની શોધ કરી હતી. સક્રિય કલા વીજસ્થિતિમાનનો વહન વેગ સૌ પ્રથમ 1850માં બોઇસ-રેમન્ડ્સના મિત્ર હર્મન વોન હોલ્મહોલ્ત્ઝ દ્વારા માપવામાં આવ્યો હતો. ચેતાપેશી સ્વતંત્ર કોશિકાઓની બનેલી છે તે સ્થાપિત કરવા [[સ્પેનિશ ભાષા|સ્પેનિશ]] ફિઝિશયન સેન્ટિયાગો રેમોન ય કલાજ અને તેના વિદ્યુર્થીઓએ કેમિલો ગોલ્ગી દ્વારા વિકસાવાયેલા સ્ટેઇનનો ઉપયોગ કર્યો હતો. તેમણે ચેતાકોષોના અસંખ્ય આકાર શોધ્યા હતા. તેમની શોધ માટે ગોલ્ગી અને રેમોન યકલાજને 1906માં દેહધર્મ વિદ્યામાં નોબલ પારિતોષક એનાયત થયું હતું.<ref name="Nobel_1906">{{cite press release | url = http://nobelprize.org/medicine/laureates/1906/index.html | title = The Nobel Prize in Physiology or Medicine 1906 | publisher = The Royal Swedish Academy of Science | year = 1906 | access-date = 2010-02-21 | archivedate = 2008-12-04 | archiveurl = https://web.archive.org/web/20081204190959/http://nobelprize.org/medicine/laureates/1906/index.html }}</ref> તેમના કામે 19મી સદીના તંત્રિકા સંરચના (ન્યૂરોટોમી) અંગેના લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદને ઉકેલ્યો હતો. ગોલ્ગીએ જાતે ચેતાતંત્રના નેટવર્ક મોડલ સામે દલીલ કરી હતી.
[[ચિત્ર:3b8e.png|thumb|right|બે સમાંતર સમક્ષિતિજ રેખાઓ દ્વારા દર્શાવેલા લિપિડ દ્વિસ્તરમાં સોડિયમ પોટેશિયમ પંપની કાર્ટૂન રેખાકૃતિલિપિડ દ્વીસ્તરમાં જડાયેલા પ્રોટીનનો હિસ્સો મોટે ભાગે વિરુદ્ધ સમાંતર બીટા શીટનો બનેલો હોય છે.મિશ્રત આલ્ફા-હેલિક્સ-બીટા શીટ માળખા સાથે પ્રોટીનનું મોટું અંતઃકોશિક ડોમેન પણ છે.]]
20મી સદી ઇલેક્ટ્રોફિઝિયોલોજી માટે સુવર્ણ યુગ હતો. 1902 અને 1912માં જ્યુલિયસ બર્ન્સ્ટીનએ તે પૂર્વધારણાને આગળ ધપાવી હતી કે ચેતાક્ષીય કલાની આયનો પ્રત્યેની અભેદ્યતામાં ફેરફાર થવાનો કારણે સક્રિય કલા વીજસ્થિતિમાન પેદા થાય છે.<ref name="bernstein_1902_1912">{{cite journal | author = [[Julius Bernstein|Bernstein J]] | year = 1902 | title = Untersuchungen zur Thermodynamik der bioelektrischen Ströme | journal = Pflüger's Arch. Ges. Physiol. | volume = 92 | pages = 521–562 | doi = 10.1007/BF01790181}}<br />* {{cite book | author = [[Julius Bernstein|Bernstein J]] | year = 1912 | title = Elektrobiologie | publisher = Vieweg und Sohn | location = Braunschweig}}</ref> બર્ન્સ્ટીનની પૂર્વધારણાને કેન કોલ અને હોવર્ડ કર્ટિસ દ્વારા પુષ્ટિ મળી હતી. તેમણે દર્શાવ્યું હતું કે સક્રિય કલા વીજસ્થિતિમાન દરમિયાન કલા વાહિતા વધે છે. <ref>{{cite journal | author = [[Kenneth Stewart Cole|Cole KS]], Curtis HJ | year = 1939 | title = Electrical impedance of the squid giant axon during activity | journal = J. Gen. Physiol. | volume = 22 | pages = 649–670 | doi = 10.1085/jgp.22.5.649 | pmid = 19873125 | issue = 5 | pmc = 2142006}}</ref> 1907માં લુઇસ લેપિકએ સૂચવ્યું હતું કે સક્રિય કલા વીજસ્થિતિમાન એટલે પેદા થાય છે કે થ્રેશોલ્ડ પાર કરાઇ ગયું હતું.<ref>{{cite journal | author = [[Lapicque L]] | year = 1907 | title = Recherches quantitatives sur l’excitationelectrique des nerfs traitee comme une polarisation | journal = J. Physiol. Pathol. Gen | volume = 9| pages = 620– 635}}</ref> ત્યાર બાદ શું થશે તે આયનીય વાહિતાની ડાયનામિક સિસ્ટમની પ્રોડક્ટ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. 1949માં અલાન હોજકિન અને બર્નાર્ડ કાત્ઝએ બર્ન્સ્ટીનની ધારણાને વધુ સ્પષ્ટ બનાવી હતી. તેણે એ વાત ધ્યાનમાં લીધી હતી કે ચેતાક્ષીય કલા અલગ આયનો માટે અલગ અભેદ્યતા ધરાવે છે. તેમણે સક્રિય કલા વીજસ્થિતિમાનમાં સોડિયમ અભેદ્યતાની મહત્ત્વની ભૂમિકા સમજાવી હતી.<ref name="hodgkin_1949">{{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Bernard Katz|Katz B]] | year = 1949 | title = The effect of sodium ions on the electrical activity of the giant axon of the squid | journal = J. Physiology | volume = 108 | pages = 37–77}}</ref> સંશોધનની આ દિશા હોજકિન, કાત્ઝ અને એન્ડ્રૂ હક્સલીના 1952ના પાંચ પેપર્સમાં ભેગી થઇ હતી, જેમાં તેમણે ચોક્કસ વોલ્ટેજ અને સમયે ચેતાક્ષીય કલાની સોડિયમ અને પોટેશિયમ આયનો પ્રત્યે અભેદ્યતાનું અવલન નક્કી કરવા વોલ્ટેજ ક્લેમ્પ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.<ref name="hodgkin_1952">{{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Andrew Huxley|Huxley AF]], [[Bernard Katz|Katz B]] |title = Measurements of current-voltage relations in the membrane of the giant axon of ''Loligo'' | journal = Journal of Physiology | year = 1952 | volume = 116 | pages = 424–448 | pmid = 14946713 | issue = 4 | pmc = 1392213}}<br />* {{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Andrew Huxley|Huxley AF]] |title = Currents carried by sodium and potassium ions through the membrane of the giant axon of ''Loligo''|journal=Journal of Physiology | year = 1952 | volume = 116 | pages = 449–472 | pmid = 14946713 | issue = 4 | pmc = 1392213}}<br />* {{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Andrew Huxley|Huxley AF]] | title = The components of membrane conductance in the giant axon of ''Loligo'' | journal = J Physiol | year = 1952 | volume = 116 | pages= 473–496 | pmid = 14946714 | issue = 4 | pmc = 1392209}}<br />* {{cite journal | author=[[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Andrew Huxley|Huxley AF]] | title = The dual effect of membrane potential on sodium conductance in the giant axon of ''Loligo'' | journal = J Physiol | year = 1952 | volume = 116 | pages = 497–506 | pmid = 14946715 | issue=4 | pmc=1392212}}<br />* {{cite journal | author = [[Alan Lloyd Hodgkin|Hodgkin AL]], [[Andrew Huxley|Huxley AF]] | title = A quantitative description of membrane current and its application to conduction and excitation in nerve | journal = J Physiol | year = 1952 | volume = 117 | pages = 500–544 | pmid = 12991237 | issue = 4 | pmc = 1392413}}</ref> હોજકિન અને હક્સલીએ તેમના ગણિતીય મોડલના ગુણધર્મોને સ્વતંત્ર આયનમાર્ગો સાથે જોડ્યા હતા. આ માર્ગો "ખુલ્લા", "બંધ" અને "નિષ્ક્રિય" સહિતની વિવિધ સ્થિતિમાં રહી શકે છે. તેમની મધ્ય 1970 અને 1980ના દાયકામાં ઇરવિન નેહર અને બર્ટ સેકમેન દ્વારા પુષ્ટિ મળી હતી. તેમણે સ્વતંત્ર આયનમાર્ગોની વાહિતાની સ્થિતિ ચકાસવા માટે પેચ ક્લેમ્પિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.<ref name="patch_clamp">{{cite journal | author = [[Erwin Neher|Neher E]], [[Bert Sakmann|Sakmann B]] | year = 1976 | title = Single-channel currents recorded from membrane of denervated frog muscle fibres | journal = Nature | volume = 260 | pages = 779–802}}<br />* {{cite journal | author = Hamill OP, Marty A, [[Erwin Neher|Neher E]], [[Bert Sakmann|Sakmann B]], Sigworth FJ | year = 1981 | title = Improved patch-clamp techniques for high-resolution current recording from cells and cell-free membrane patches | journal = Pflugers Arch. | volume = 391 | pages = 85–100 | doi = 10.1007/BF00656997 | pmid = 6270629 | issue = 2}}<br />* {{cite journal | doi = 10.1038/scientificamerican0392-44 | author = [[Erwin Neher|Neher E]], [[Bert Sakmann|Sakmann B]] | year = 1992 | title = The patch clamp technique | journal = Scientific American | volume = 266 | pages = 44–51 | pmid = 1374932 | issue = 3}}</ref> 21મી સદીમાં સંશોધકોએ પરમાણ્વીય રિઝોલ્યુશન [[સ્ફટિક]] માળખું,<ref name="doyle_1998">{{cite journal | author = Doyle DA, Morais Cabral J, Pfuetzner RA, Kuo A, Gulbis JM, Cohen SL, ''et al.'' | year = 1998 | title = The structure of the potassium channel, molecular basis of K<sup>+</sup> conduction and selectivity | journal = Science | volume = 280 | pages = 69–77 | doi = 10.1126/science.280.5360.69 | pmid = 9525859 | issue = 5360}}<br />* {{cite journal | author = Zhou Y, Morias-Cabrak JH, Kaufman A, MacKinnon R | year = 2001 | title = Chemistry of ion coordination and hydration revealed by a K<sup>+</sup>-Fab complex at 2.0 A resolution | journal = Nature | volume = 414 | pages = 43–48 | doi = 10.1038/35102009 | pmid = 11689936 | issue = 6859}}<br />* {{cite journal | author = Jiang Y, Lee A, Chen J, Ruta V, Cadene M, Chait BT, MacKinnon R | year = 2003 | title = X-ray structure of a voltage-dependent K<sup>+</sup> channel | journal = Nature | volume = 423 | pages = 33–41 | doi = 10.1038/nature01580 | pmid = 12721618 | issue = 6935}}</ref> ફ્લોરોસન્સ અંતર માપન<ref name="FRET">{{cite journal | author = Cha A, Snyder GE, Selvin PR, Bezanilla F | year = 1999 | title = Atomic-scale movement of the voltage-sensing region in a potassium channel measured via spectroscopy | journal = Nature | volume = 402 | pages = 809–813 | doi = 10.1038/45552 | pmid = 10617201 | issue = 6763}}<br />* {{cite journal | author = Glauner KS, Mannuzzu LM, Gandhi CS, Isacoff E | year = 1999 | title = Spectroscopic mapping of voltage sensor movement in the ''Shaker'' potassium channel | journal = Nature | volume = 402 | pages = 813–817 | doi = 10.1038/45561 | pmid = 10617202 | issue = 6763}}<br />* {{cite journal | author = Bezanilla F | year = 2000 | title = The voltage sensor in voltage-dependent ion channels | journal = Physiol. Rev. | volume = 80 | pages = 555–592 | pmid = 10747201 | issue = 2}}</ref> અને ક્રાયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી અભ્યાસો મારફેત આ વાહિતા સ્થિતિના માળખાકીય આધાર અને આયનો માટે માર્ગોની પસંદગી<ref name="yellen_2002">{{cite journal | author = Yellen G | year = 2002 | title = The voltage-gated potassium channels and their relatives | journal = Nature | volume = 419 | pages = 35–42 | doi = 10.1038/nature00978 | pmid = 12214225 | issue = 6902}}</ref> અંગે સમજ કેળવવાનું શરૂ કર્યું હતું.<ref name="cryoEM">{{cite journal | author = Catterall WA | year = 2001 | title = A 3D view of sodium channels | journal = Nature | volume = 409 | pages = 988–999 | doi = 10.1038/35059188 | pmid = 11234048 | issue = 6823}}<br />* {{cite journal | author = Sato C, Ueno Y, Asai K, Takahashi K, Sato M, Engel A, ''et al.'' | year = 2001 | title = The voltage-sensitive sodium channel is a bell-shaped molecule with several cavities | journal = Nature | volume = 409 | pages = 1047–1051 | doi = 10.1038/35059098 | pmid = 11234014 | issue = 6823}}</ref>
જ્યુલિયસ બર્નસ્ટીન કલા પર વિશ્રામી કલા વીજસ્થિતિમાન માટે નર્ન્સ્ટ સમીકરણ આપનાર પ્રથમ વ્યક્તિ હતો. તેને 1943માં ડેવિડ ઇ. ગોલ્ડમેન દ્વારા ગોલ્ડમેન સમીકરણ દ્વારા સામાન્યીકરણ કરાયું હતું.<ref name="goldman_1943">{{cite journal | author = Goldman DE | year = 1943 | title = Potential, impedance and rectification in membranes | journal = J. Gen. Physiol. | volume = 27 | pages = 37–60 | doi = 10.1085/jgp.27.1.37 | pmid = 19873371 | issue = 1 | pmc = 2142582}}</ref> સોડિયમ–પોટેશિયમ પંપ 1957માં ઓળખાયા હતા<ref>{{cite journal | author = Skou J | title = The influence of some cations on an adenosine triphosphatase from peripheral nerves | journal = Biochim Biophys Acta | volume = 23 | issue = 2 | pages = 394–401 | year = 1957 | pmid = 13412736 | doi = 10.1016/0006-3002(57)90343-8}}; {{cite press release | url = http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1997/press.html | title = The Nobel Prize in Chemistry 1997 | publisher = The Royal Swedish Academy of Science | year = 1997 | access-date = 2010-02-21 }}</ref> અને તેના ગુણધર્મો ધીમેધીમે વધુ સ્પષ્ટ થયા હતા<ref name="hodgkin_1955"/><ref name="caldwell_1960"/><ref name="caldwell_1957">{{cite journal | author = Caldwell PC, Keynes RD | year = 1957 | title = The utilization of phosphate bond energy for sodium extrusion from giant axons | journal = J. Physiol. (London) | volume = 137 | pages = 12–13P}}</ref> અને એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી દ્વારા તેના આણ્વીય રિઝોલ્યુશન નિર્ધારણમાં પરિણમ્યા હતા.<ref name="Na_K_pump_structure">{{cite journal | author = Morth JP, Pedersen PB, Toustrup-Jensen MS, Soerensen TLM, Petersen J, Andersen JP, Vilsen B, Nissen P | year = 2007 | title = Crystal structure of the sodium–potassium pump | journal = Nature | volume = 450 | pages = 1043–1049 | doi = 10.1038/nature06419 | pmid = 18075585 | issue = 7172}}</ref> સંબંધિત આયનીય પંપનું સ્ફટિકીય માળખું પણ ઉકેલાઇ ગયું હતું અને આ આણ્વીય યંત્ર કેવી રીતે કામ કરે છે તેનો વ્યાપક ખ્યાલ મળ્યો હતો.<ref>{{cite journal | author = Lee AG, East JM | year = 2001 | title = What the structure of a calcium pump tells us about its mechanism | journal = Biochemical Journal | volume = 356 | pages = 665–683|pmid= 11389676 | doi = 10.1042/0264-6021:3560665 | issue = Pt 3 | pmc = 1221895}}</ref>
== જથ્થાત્મક મોડલો ==
[[ચિત્ર:MembraneCircuit.svg|thumb|right|448px|ટોચ પર બાહ્યકોષીય દ્રાવણ અને તળીયે અંતઃકોશિક દ્વાવણ સાથે જોડાયેલા પાંચ સમાંતર પરિપથોને દર્શાવતી પરિપથ રેખાકૃતિ]]
સક્રિય કલા વીજસ્થિતિમાન સમજવા ગણિતીય અને ગણતરી મોડલ આવશ્યક છે. તે પ્રાયોગિક માહિતીના પરિક્ષણ અંગે આગાહીઓ પુરી પાડે છે અને સિદ્ધાંતનું આકરું પરિક્ષણ પુરું પાડે છે. આ મોડલમાંથી સૌથી મહત્ત્વનું અને ચોક્કસ મોડલ હોજકિન-હક્સલી મોડલ છે જે ચાર સામાન્ય વિકલન સમીકરણો (ઓડીઇએસ) (ODEs) દ્વારા સક્રિય કલા વીજસ્થિતિમાન વર્ણવે છે.<ref name="hodgkin_1952"/> હોજકિન-હક્સલી મોડલ વાસ્તવિક ચેતા કલાનું સરળીકરણ હોઇ શકે છે કારણકે તે કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે તેમ છતાં તેની જટીલતાએ વધુ સરળ મોડલ વિકસાવવા પ્રોત્સાહન આપ્યું છે.<ref>{{cite book | author = Hoppensteadt FC | year = 1986 | title = An introduction to the mathematics of neurons | publisher = Cambridge University Press | location = Cambridge | isbn = 0-521-31574-3}}<br />* {{cite journal | author = FitzHugh R | year = 1960 | title = Thresholds and plateaus in the Hodgkin-Huxley nerve equations | journal = J. Gen. Physiol. | volume = 43 | pages = 867–896 | doi = 10.1085/jgp.43.5.867 | pmid = 13823315 | pmc = 2195039}}<br />* {{cite journal | unused_data = Marder E | author = Kepler TB, Abbott LF | year = 1992 | title = Reduction of conductance-based neuron models | journal = Biological Cybernetics | volume = 66 | pages = 381–387 | doi = 10.1007/BF00197717 | pmid = 1562643 | issue = 5}}</ref> જેમ કે મોરિસ-લેસર મોડલ<ref name="morris_1981">{{cite journal | author = Morris C, Lecar H | year = 1981 | title = Voltage oscillations in the barnacle giant muscle fiber | journal = Biophysical Journal | volume = 35 | pages = 193–213 | doi = 10.1016/S0006-3495(81)84782-0 | pmid = 7260316 | issue = 1 | pmc = 1327511}}</ref> અને ફિત્ઝહગ-નગુમો મોડલ,<ref name="fitzhugh">{{cite journal | author = FitzHugh R | year = 1961 | title = Impulses and physiological states in theoretical models of nerve membrane | journal = Biophysical Journal | volume = 1 | pages = 445–466 | doi = 10.1016/S0006-3495(61)86902-6 | pmid = 19431309 | issue = 6 | pmc = 1366333}}<br />* {{cite journal | author = Nagumo J, Arimoto S, Yoshizawa S | year = 1962 | title = An active pulse transmission line simulating nerve axon | journal = Proceedings of the IRE | volume = 50 | pages = 2061–2070 | doi = 10.1109/JRPROC.1962.288235}}</ref> બંને મોડલ માત્ર બે ઓડીઇ (ODE) ધરાવે છે. હોજકિન-હક્સલી અને ફિત્ઝહગ-નગુમો મોડલ અને તેમના નિકટના મોડલો જેમ કે, બોનહોફર વાન્ડર પોલ મોડલ<ref name="bonhoeffer_vanderPol">{{cite journal | author = Bonhoeffer KF | year = 1948 | title = Activation of Passive Iron as a Model for the Excitation of Nerve | journal = J. Gen. Physiol. | volume = 32 | pages = 69–91 | doi = 10.1085/jgp.32.1.69 | pmid = 18885679 | issue = 1 | pmc = 2213747}}<br />* {{cite journal | author = Bonhoeffer KF | year = 1953 | title = Modelle der Nervenerregung | journal = Naturwissenschaften | volume = 40 | pages = 301–311 | doi = 10.1007/BF00632438}}<br />* {{cite journal | author = [[Balthasar van der Pol|van der Pol B]] | year = 1926 | title = On relaxation-oscillations | journal = Philosophical Magazine | volume = 2 | pages = 977–992}}<br />* {{cite journal | author = [[Balthasar van der Pol|van der Pol B]], van der Mark J | year = 1928 | title = The heartbeat considered as a relaxation oscillation, and an electrical model of the heart | journal = Philosophical Magazine | volume = 6 | pages = 763–775}}<br />* {{cite journal | author = [[Balthasar van der Pol|van der Pol B]], van der Mark J | year = 1929 | title = The heartbeat considered as a relaxation oscillation, and an electrical model of the heart | journal = Arch. Neerl. Physiol. | volume = 14 | pages = 418–443}}</ref>ના ગુણધર્મોનો ગણિત <ref name="math_studies">{{cite book | author = Sato S, Fukai H, Nomura T, Doi S | year = 2005 | chapter = Bifurcation Analysis of the Hodgkin-Huxley Equations | title = Modeling in the Neurosciences: From Biological Systems to Neuromimetic Robotics | edition = 2nd | editor = Reeke GN, Poznanski RR, Lindsay KA, Rosenberg JR, Sporns O| publisher = CRC Press | location = Boca Raton | isbn = 978-0415328685 | pages = 459–478}}<br />* {{cite journal | author = Evans JW | year = 1972 | title = Nerve axon equations. I. Linear approximations | journal = Indiana U. Math. Journal | volume = 21 | pages = 877–885 | doi = 10.1512/iumj.1972.21.21071}}<br />* {{cite journal | author = Evans JW, Feroe J | year = 1977 | title = Local stability theory of the nerve impulse | journal = Math. Biosci. | volume = 37 | pages = 23–50 | doi = 10.1016/0025-5564(77)90076-1}}<br />* {{cite book | author = FitzHugh R | year = 1969 | chapter = Mathematical models of axcitation and propagation in nerve | title = Biological Engineering | editor = HP Schwann | publisher = McGraw-Hill | location = New York | pages = 1–85}}<br />* {{cite book | author = [[John Guckenheimer|Guckenheimer J]], [[Philip Holmes|Holmes P]] | year = 1986 | title = Nonlinear Oscillations, Dynamical Systems and Bifurcations of Vector Fields | edition = 2nd printing, revised and corrected | publisher = Springer Verlag | location = New York | isbn = 0-387-90819-6| pages = 12–16}}</ref> ગણતરી<ref name="computational_studies">{{cite book | author = Nelson ME, Rinzel J| year= 1994|chapter= The Hodgkin-Huxley Model|title=The Book of GENESIS: Exploring Realistic Neural Models with the GEneral NEural SImulation System| editor= Bower J, Beeman D | publisher = Springer Verlag | location = New York|pages= 29–49 | chapterurl=http://www.genesis-sim.org/GENESIS/iBoG/iBoGpdf/chapt4.pdf}}<br />* {{cite book | author = Rinzel J, Ermentrout GB | year = 1989 | chapter = Analysis of Neural Excitability and Oscillations | title = Methods in Neuronal Modeling: From Synapses to Networks | editor = [[Christof Koch|C. Koch]], I Segev | publisher = Bradford Book, The MIT Press | location = Cambridge, MA | isbn = 0-262-11133-0 | pages = 135–169}}</ref> અને ઇલેક્ટ્રોનિક્સની અંદર સારી રીતે અભ્યાસ થયો છે.<ref name="keener_1983">{{cite journal | author = Keener JP | year = 1983 | title = Analogue circuitry for the van der Pol and FitzHugh-Nagumo equations | journal = IEEE Trans. on Systems, Man and Cybernetics | volume = 13 | pages = 1010–1014}}</ref> વધુ આધુનિક સંશોધનો મોટા અને વધુ સંકલિત પ્રણાલીઓ કેન્દ્રત છે, સક્રિય સ્થિતિમાનના મોડલને ચેતાતંત્રના અન્ય ભાગ (જેમકે શિખાતંતુ અને ચેતોપાગમ)ના મોડલ સાથે જોડીને સંશોધકો ન્યૂરલ કમ્પ્યુટેશન<ref>{{cite book | author = [[Warren Sturgis McCulloch|McCulloch WS]] | year = 1988 | title = Embodiments of Mind | publisher = The MIT Press | location = Cambridge MA | isbn = 0-262-63114-8 | pages = 19–39, 46–66, 72–141}}<br />* {{cite book | title = Neurocomputing:Foundations of Research | editors = JA Anderson, E Rosenfeld | publisher = The MIT Press | location = Cambridge, MA | isbn = 0-262-01097-6 | pages = 15–41 | author = edited by James A. Anderson and Edward Rosenfeld. | year = 1988}}</ref> અને સાદા પરાવર્તનનો અભ્યાસ કરી શકે છે જેમ કે એસ્કેપ પરાવર્તન અને કેન્દ્રીય પેટર્ન ઉત્પાદક દ્વારા અંકુશિત અન્ય પરાવર્તનો.<ref name="cpg">{{cite book | author = Getting PA | year = 1989 | chapter = Reconstruction of Small Neural Networks | title = Methods in Neuronal Modeling: From Synapses to Networks | editor = [[Christof Koch|C Koch]] and I Segev | publisher = Bradford Book, The MIT Press | location = Cambridge, MA | isbn = 0-262-11133-0 | pages = 171–194}}</ref><ref name="pmid10713861">{{cite journal | author = Hooper SL | title = Central pattern generators | journal = Curr. Biol. | volume = 10 | issue = 5 | pages = R176 | year = 2000 | month = March | pmid = 10713861 | doi = 10.1016/S0960-9822(00)00367-5 | url = http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.133.3378&rep=rep1&type=pdf | issn = }}</ref>
== નોંધ ==
<references group="note"></references>
== સંદર્ભો ==
{{Reflist|2}}
== ગ્રંથસૂચિ ==
* {{cite book | author = Aidley DJ, Stanfield PR | year = 1996 | title = Ion Channels: Molecules in Action | publisher = Cambridge University Press | location = Cambridge | isbn = 978-0521498821}}
* {{cite book | author = Bear MF, Connors BW, Paradiso MA | year = 2001 | title = Neuroscience: Exploring the Brain | publisher = Lippincott | location = Baltimore | isbn = 0781739446}}
* {{cite book | author = [[Theodore Holmes Bullock|Bullock TH]], Orkand R, Grinnell A | year = 1977 | title = Introduction to Nervous Systems | publisher = W. H. Freeman | location = New York | isbn = 0-7167-0030-1}}
* {{cite journal|author=Clay JR|title= Axonal excitability revisited|journal=Prog Biophys Mol Biol|year= 2005|month= May|volume=88|issue=1|pages=59–90|pmid=15561301|doi=10.1016/j.pbiomolbio.2003.12.004}}
* {{cite book | author = Deutsch S, [[Evangelia Micheli-Tzanakou|Micheli-Tzanakou E]] | year = 1987 | title = Neuroelectric Systems | publisher = New York University Press | location = New York | isbn = 0-8147-1782-9}}
* {{cite book | author = [[Bertil Hille|Hille B]] | year = 2001 | title = Ion Channels of Excitable Membranes | edition = 3rd | publisher = Sinauer Associates | location = Sunderland, MA | isbn = 978-0878933211}}
* {{cite book | author = Hoppensteadt FC | year = 1986 | title = An Introduction to the Mathematics of Neurons | publisher = Cambridge University Press | location = Cambridge | isbn = 0-521-31574-3}}
* {{cite book | author = Johnston D, Wu SM-S | year = 1995 | title = Foundations of Cellular Neurophysiology | publisher = Bradford Book, The MIT Press | location = Cambridge, MA | isbn = 0-262-10053-3}}
* {{cite book | author = Junge D | year = 1981 | title = Nerve and Muscle Excitation | edition = 2nd | publisher = Sinauer Associates | location = Sunderland MA | isbn = 0-87893-410-3}}
* {{cite book | author = [[Eric R. Kandel|Kandel ER]], Schwartz JH, Jessell TM | year = 2000 | title = [[Principles of Neural Science]] | edition = 4th | publisher = McGraw-Hill | location = New York | isbn = 0-8385-7701-6}}
* {{cite book | author = [[Richard Keynes|Keynes RD]], Aidley DJ | year = 1991 | title = Nerve and Muscle | edition = 2nd | publisher = Cambridge University Press | location = Cambridge | isbn = 0-521-41042-8}}
* {{cite book | author = Miller C | year = 1987 | chapter = How ion channel proteins work | title = Neuromodulation: The Biochemical Control of Neuronal Excitability | editor = LK Kaczmarek, IB Levitan | publisher = Oxford University Press | location = New York | isbn = 978-0195040975 | pages = 39–63}}
* {{cite book | author = Nelson DL, Cox MM | year = 2008 | title = Lehninger Principles of Biochemistry | edition = 5th | publisher = W. H. Freeman | location = New York | isbn= 978-0-7167-7108-1}}
* {{cite book | author = Purves D, Augustine GJ, Fitzpatrick D, Hall WC, Lamantia A-S, McNamara JO, Williams SM | title = Neuroscience | edition= 2nd | year = 2001| publisher = Sinauer Associates | location = Sunderland, MA |chapter= Release of Transmitters from Synaptic Vesicles | isbn = 0878937250 | chapterurl=http://www.ncbi.nlm.nih.gov/books/bv.fcgi?rid=neurosci.section.326}}
* {{cite book | author = Purves D, Augustine GJ, Fitzpatrick D, Hall WC, Lamantia A-S, McNamara JO, White LE | title = Neuroscience | edition= 4th | year = 2008 | publisher = Sinauer Associates | location = Sunderland, MA | isbn = 978-0-87893-697-7}}
* {{cite book | author = [[Knut Schmidt-Nielsen|Schmidt-Nielsen K]] | year = 1997 | title = Animal Physiology: Adaptation and Environment | edition = 5th | publisher = Cambridge University Press | location = Cambridge | isbn = 978-0521570985}}
* {{cite book | author = Stevens CF | year = 1966 | title = Neurophysiology: A Primer | publisher = John Wiley and Sons | location = New York}}{{LCCN|66|0|15872}}.
== બાહ્ય કડીઓ ==
{{Spoken Wikipedia|Action_potential.ogg|2005-06-22}}
;એનિમેશનો
* [http://www.blackwellpublishing.com/matthews/channel.html સક્રિય કલા વીજસ્થિતિમાનોમાં આયનીય પ્રવાહો] {{Webarchive|url=https://web.archive.org/web/20050625075706/http://www.blackwellpublishing.com/matthews/channel.html |date=2005-06-25 }}, બ્લેકવેલ પબ્લિશિંગ
* [http://www.blackwellpublishing.com/matthews/actionp.html મજ્જિત અને અમજ્જિત ચેતાક્ષમાં સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રસરણ] {{Webarchive|url=https://web.archive.org/web/20070615135508/http://www.blackwellpublishing.com/matthews/actionp.html |date=2007-06-15 }}, બ્લેકવેલ પબ્લિશિંગ
* [http://thevirtualheart.org/CAPindex.html કાર્ડિયાક કોશિકાઓમાં એપી (AP)નું ઉત્પાદન ] અને [http://thevirtualheart.org/java/neuron/apneuron.html ચેતાકોષ કોશિકાઓમાં એપી (AP)નું ઉત્પાદન] {{Webarchive|url=https://web.archive.org/web/20110727112807/http://thevirtualheart.org/java/neuron/apneuron.html |date=2011-07-27 }}
* [http://bcs.whfreeman.com/thelifewire/content/chp44/4402001.html વિશ્રામી કલા વીજસ્થિતિમાન] {{Webarchive|url=https://web.archive.org/web/20080414190744/http://bcs.whfreeman.com/thelifewire/content/chp44/4402001.html |date=2008-04-14 }} ''લાઇફઃ સાયન્સ ઓફ બાયોલોજી'' , ડબલ્યુકે પુરવેસ, ડી સડાવા, જીએચ ઓરિયન્સ અને એચસી હેલર દ્વારા, 8મી આવૃત્તિ, ન્યૂ યોર્ક: ડબલ્યુએચ ફ્રીમેન, ISBN 978-0-7167-7671-0.
* [http://www.nernstgoldman.physiology.arizona.edu/ મનસ્વી આયનીય સાંદ્રતા માટે આયનીય ગતિ અને ગોલ્ડમેન વોલ્ટેજ] {{Webarchive|url=https://web.archive.org/web/20100808191814/http://www.nernstgoldman.physiology.arizona.edu/ |date=2010-08-08 }}, યુનિવર્સિટી ઓફ એરિઝોના
* [http://www.brainu.org/files/movies/action_potential_cartoon.swf સક્રિય કલા વીજસ્થિતિમાન સમજાવતું કાર્ટૂન]
* [http://www.1lecture.com/Biochemistry/Action%20Potential/index.html સક્રિય કલા વીજસ્થિતિમાન પ્રસરણ] {{Webarchive|url=https://web.archive.org/web/20110707060426/http://www.1lecture.com/Biochemistry/Action%20Potential/index.html |date=2011-07-07 }}
* [http://people.virginia.edu/~hvg2s/ સક્રિય કલા વીજસ્થિતિમાનનું નિર્માણ: ઉત્તેજનને બાંધતા વોલ્ટેજ અને પ્રવાહ]
* [http://cese.sourceforge.net/ ચેતાકોષીય અને કાર્ડિયાક સક્રિય કલા વીજસ્થિતિમાનોને ઉત્તેજિત કરવાનું ઓપન-સોર્સ સોફ્ટવેર], SourceForge.net
* [http://nba.uth.tmc.edu/neuroscience/s1/i1-1.html સક્રિય કલા વીજસ્થિતિમાનની સમજ], ''ન્યૂરોસાયન્સ ઓનલાઇન'' (ઇલેક્ટ્રોનિક ન્યુરોસાયન્સ ટેક્સ્ટબૂક હ્યુસ્ટન મેડિકલ સ્કૂલ દ્વારા)
[[શ્રેણી:ન્યૂરલ કોડિંગ]]
[[શ્રેણી:ઇલેક્ટ્રોફિઝીયોલોજી]]
[[શ્રેણી:કમ્પ્યુટેશનલ ન્યૂરોસાયન્સ]]
[[શ્રેણી:સેલ્યુલર ન્યૂરોસાયન્સ]]
okw99fs2zcgm80d1cqi8ph5pgwthmg0
પાનેલી (તા. કલ્યાણપુર)
0
32788
900492
900143
2026-05-01T12:42:36Z
KartikMistry
10383
[[Special:Contributions/~2026-23826-43|~2026-23826-43]] ([[User talk:~2026-23826-43|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
900016
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = પાનેલી
| state_name = ગુજરાત
| district = દેવભૂમિ દ્વારકા
| taluk_names = કલ્યાણપુર
| latd =22.319113
| longd= 69.04134
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[લોકનાથ અમ્રુતાલયમ]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = મગફ્ળી
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''પાનેલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા જિલ્લા]]ના [[ કલ્યાણપુર | કલ્યાણપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. પાનેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી, લોકનાથ અમૃતાલયમ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:કલ્યાણપુર તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
eiyrkznfjujwaex2jx92vet45mel37p
કબરાઉ (તા. ભચાઉ)
0
57640
900507
875945
2026-05-02T08:03:37Z
KartikMistry
10383
અપડેટ.
900507
wikitext
text/x-wiki
{{Infobox Indian Jurisdiction |
native_name = કબરાઉ |
type = ગામ |
latd = 23.340896 | longd = 70.244029|
locator_position = right |
state_name = ગુજરાત |
state_name2 = |
district = [[કચ્છ જિલ્લો|કચ્છ]] |
leader_title = |
leader_name = |
altitude = |
population_as_of = |
population_total = |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = GJ-12|
sex_ratio = |
unlocode = |
website = |
footnotes = |
|સ્થિતિ=યોગ્ય
}}
'''કબરાઉ''' કે '''કબરાઉ (પાંકડસર)''' [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ]] જિલ્લાના [[ભચાઉ તાલુકો|ભચાઉ તાલુકામાં]] આવેલું એક ગામ છે.<ref name="bvndp1234">{{cite web
|url = http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm
|title = કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી
|last = જિલ્લા-પંચાયત
|first = કચ્છ
|date =
|website =
|publisher = ગુજરાત સરકાર
|access-date =
|archive-date = 2011-01-04
|archive-url = https://web.archive.org/web/20110104084140/http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm
|url-status = dead
}}</ref> આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], નોકરી તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મગ]] , [[તલ]], [[બાજરી]], [[જુવાર]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.<ref name="bvndp1234"/>
આ ગામ તાલુકા મથક ભચાઉથી ૧૩.૫ કિમી અને અંજાર શહેરથી ૪૩.૫ કિમીના અંતરે આવેલું છે.
અહીં મોગલ માનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જેમાં દર મંગળ અને શનિવારે હજારો લોકો દર્શન કરવા આવે છે.<ref>{{cite news |title=કચ્છનાં કબરાઉ શ્રી મોગલધામમાં ૫૧ સમુહલગ્ન : ૧૫૧ કુંડી મહાયજ્ઞ |url=https://www.akilanews.com/Saurashtra_news/Detail/02-01-2021/150525 |access-date=17 December 2022 |work=www.akilanews.com}}</ref>
----
{{ભચાઉ તાલુકાના ગામ}}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
41lrqj97w4pxteip8l8kmvnua8pyxpf
સુમન કલ્યાણપુર
0
90961
900509
852908
2026-05-02T11:02:29Z
RobSam
87186
/* લતા મંગેશકરના અવાજ સાથે સમાનતા */
900509
wikitext
text/x-wiki
{{Infobox person
| name = સુમન કલ્યાણપુર
| image = Suman Kalyanpur in 2023.jpg
| caption = સુમન કલ્યાણપુર, ૨૦૨૩માં
| alias =
| birth_name = સુમન હેમાડી
| birth_date = {{Birth date and age|1937|01|28}}
| birth_place =
| death_date =
| instrument =
| occupation = પાર્શ્ચગાયિકા
| years_active = ૧૯૫૪–૧૯૮૮
| style = ભારતીય શાસ્ત્રીય સંગીત, પાર્શ્ચગાયિકા
}}
'''સુમન કલ્યાણપુર''' ({{lang|en|Suman Kalyanpur}}) (જન્મ: જાન્યુઆરી ૨૮, ૧૯૩૭) એક ભારતીય ગાયિકા છે. તેણી [[ભારત]] દેશના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ પાર્શ્ચ ગાયકો પૈકીના એક તરીકે પ્રસિદ્ધ છે. તેણીએ પાર્શ્ચગાયિકા તરીકે સફળતાપૂર્વક માન્યતા હાંસલ કરી અને લગભગ તે સમયના બધા ટોચના સંગીતકારો માટે ગીત ગાયાં હતાં. ઘણા લોકો માને છે કે લતા મંગેશકરના આધિપત્યને કારણે તેણી પોતાની સંગીત પ્રતિભા પ્રમાણેનું કામ મેળવી શકી ન હતી અને આથી તેણી પાર્શ્ચગાયન ક્ષેત્રમાં યોગ્ય ઊંચાઈ મેળવવા જરૂરી બધાં જ લક્ષણો જેમ કે શાસ્ત્રીય સંગીત વિષયક બહોળું જ્ઞાન, સુરીલો મધુર અવાજ અને વિશાળ ક્ષમતા હોવા છતાં યોગ્ય મુકામ પર પહોંચી શકી ન હતી.
તેણીનો અવાજ સાંભળતી વેળા ઘણીવાર ભૂલથી એમ લાગતું કે [[લતા મંગેશકર]] ગાય છે.<ref>[http://indianexpress.com/article/entertainment/music/the-other-lata The Other Lata]</ref> સુમન કલ્યાણપુરની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૪માં થઈ હતી અને તેણીએ ગાયિકા તરીકે વર્ષ ૧૯૬૦-૧૯૭૦ દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેણીએ હિન્દી ઉપરાંત મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, અંગ્રેજી અને પંજાબી જેવી ઘણી ભાષાઓનાં ચલચિત્રો માટે ગીતો ગાયાં છે.<ref>{{Cite web |url=http://www.in.com/suman-kalyanpur/biography-262585.html |title=Suma Kalyapur |access-date=2018-04-25 |archive-date=2015-04-18 |archive-url=https://web.archive.org/web/20150418010803/http://www.in.com/suman-kalyanpur/biography-262585.html |url-status=dead }} {{Webarchive|url=https://web.archive.org/web/20150418010803/http://www.in.com/suman-kalyanpur/biography-262585.html |date=2015-04-18 }}</ref> તેણીને તે સમયની લોકપ્રિય ગાયિકા તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેણીએ કુલ ૮૫૭ હિન્દી ગીતો ગાયેલાં છે.
== પ્રારંભિક જીવન ==
સુમન કલ્યાણપુરનો જન્મ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૭ના દિવસે ઢાકા ખાતે થયો હતો. સુમન કલ્યાણપુરના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડી (Hemmady) [[કર્ણાટક]] રાજ્યના ઉડિપી જિલ્લાના કુંદાપુર તાલુકાનું એક ગામ છે. શંકર રાવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એક ઉચ્ચ પદ પર સેવા આપી હતી અને તેમને ખૂબ જ લાંબા સમય માટે હાલ બાંગ્લાદેશના ઢાકા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પિતા અને માતા સીતા હેમાડીને ત્યાં ૫ પુત્રીઓ અને એક પુત્રના પરિવારમાં સુમનનો ઉછેર થયો હતો, જેમાં સુમન કલ્યાણપુર સૌથી મોટા હતાં. તેણી એક પ્રતિષ્ઠિત ભારતીય ગાયિકા છે. વર્ષ ૧૯૪૩માં તેમનું કુટુંબ [[મુંબઈ]] ખાતે રહેવા આવ્યું, જ્યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ.
સુમન કલ્યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. મુંબઇ ખાતેની પ્રખ્યાત કોલમ્બિયા હાઇ સ્કૂલમાં શાળાકીય અભ્યાસ સમાપ્ત કર્યા પછી, તેણીને પ્રતિષ્ઠિત સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ ખાતે ચિત્રકામના વિષય સાથે વધુ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો. આ સાથે તેણીએ શાસ્ત્રીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્મના સંગીત દિગ્દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા 'પંડિત કેશવ રાવ ભોલે' પાસે શીખવા શરૂ કર્યું હતું. સુમન કલ્યાણપુરના કહેવા મુજબ, શરૂઆતમાં તેણી માત્ર શોખ માટે ગાતી હતી, પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડવા લાગ્યો અને તેણીએ વ્યવસાયિક ધોરણે 'ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન' અને 'ગુરુજી માસ્ટર નવરંગ' પાસે શીખવાનું શરૂ કર્યું હતું.<ref>{{Cite web |url=http://www.in.com/suman-kalyanpur/profile-262585.html |title=Suman Kalyapur |access-date=2018-04-25 |archive-date=2013-09-03 |archive-url=https://web.archive.org/web/20130903021403/http://www.in.com/suman-kalyanpur/profile-262585.html |url-status=dead }} {{Webarchive|url=https://web.archive.org/web/20130903021403/http://www.in.com/suman-kalyanpur/profile-262585.html |date=2013-09-03 }}</ref> <ref>http://beetehuedin.blogspot.in/2013/09/na-tum-hamein-jaano-suman-kalyanpur.html Meeting with Suman Kalyanpur</ref>
== કારકિર્દી ==
સુમન કલ્યાણપુરના કહ્યા મુજબ, ''"દરેક ઘરમાં એક તરફ કલા અને સંગીત તરફ ઝોક હોવા છતાં પણ જાહેર પ્રદર્શન માટે કડક પ્રતિબંધ હતો. તેમ છતાં, હું વર્ષ ૧૯૫૨માં ગાવા માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી મળેલી તક માટે ના પાડી શકી ન હતી. આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો, જેના પછી મને વર્ષ ૧૯૫૩માં પ્રકાશિત મરાઠી ફિલ્મ માં ગાવા માટે એક તક મળી હતી. તે સમયે શેખ મુખ્તાર દ્વારા ફિલ્મ <nowiki>'મંગુ' બનાવી રહ્યા હતા, જેની રચયિતા હતા 'મોહમ્મદ શફી'. શેખ મુખ્તાર ''શુક્રાચી ચાંદની'નાં ગીતોમાં મારા અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ફિલ્મ 'મંગુ'માં મને ગાવા માટે ૩ ગીતો માટે પસંદ કરી. જો કે કેટલાક અજ્ઞાત કારણોસર પછી 'ઓ. પી. નૈયર' દ્વારા 'મોહમ્મદ શફી'ને બદલવામાં આવ્યા અને મારા ૩ ગીતોમાંથી માત્ર એક જ ગીત (હાલરડું) "કોઈ પુકારે ધીરે સે તુઝે" જાળવી રાખ્યું હતું. આમ, હું હિન્દી સિનેમા સાથે વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત 'મંગુ'</nowiki>થી જોડાઈ હતી."''
આ ફિલ્મ 'મંગુ' પછી તરત જ, સુમન કલ્યાણપુરે સંગીત નિર્દેશક 'નૌશાદ'ના નિર્દેશન હેઠળ 'દરવાજા' ફિલ્મ માટે પ ગીતો ગાયાં હતાં, જે ઇસ્મત ચુગતાઇ દ્વારા નિર્દેશિત અને શાહિદ લતીફ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી. 'દરવાજા' ફિલ્મ પ્રથમ પ્રસારિત થવાને કારણે સામાન્ય રીતે માનવામાં આવે છે કે સુમન કલ્યાણપુરની તે પ્રથમ હિન્દી ફિલ્મ છે. આ જ વર્ષે (૧૯૫૪), સુમન કલ્યાણપુરે સંગીતકાર ઓ.પી. નૈયરના નિર્દેશનમાં રફી અને ગીતા દત્ત દ્વારા ગવાયેલા ફિલ્મ 'આરપાર'ના લોકપ્રિય ગીત 'મોહબ્બત કર લો જી ભર લો અજી કિસને રોકા હૈ'ની આવૃત્તિનું સ્વરાંકન કર્યું હતું. સુમન કલ્યાણપુરના કહેવા મુજબ, આ યુગલગીતમાં તેને કેટલીક કડીઓ ગાવા મળી હતી અને કોરસ ગાયક તરીકે આ ગીત માટે તેની વધુ સેવાઓ લેવામાં આવી હતી. આ ગીત તેમણે ઓ. પી. નૈયર માટે ગાયેલું એકમાત્ર ગીત સાબિત થયું.
સુમન કલ્યાણપુરે સૌ પ્રથમ ફિલ્મી ગીત (યુગલગીત) તલત મહમૂદ સાથે ફિલ્મ ''દરવાજા'' (૧૯૫૪) માટે ગાયું હતું. તલત મહમૂદે સુમન કલ્યાણપુરને સંગીત સમારોહમાં સાંભળ્યા હતાં અને તેમની ગાયકીથી અત્યંત પ્રભાવિત થયા હતા. તલત એક નવોદિત ગાયિકા સાથે આ યુગલગીત ગાવા માટે સંમત થયા, આ વાતને કારણે સુમન કલ્યાણપુરની કારકિર્દીને વેગ મળ્યો. તેણીને ફિલ્મ ઉદ્યોગમાં સ્થાપિત થવામાં અને તેણીની સંગીત પ્રતિભાની નોંધ લેવામાં આવી હતી.
તેમણે મંગુ (૧૯૫૪) ફિલ્મ માટે ''કોઈ પુકારે ધીરે સે તુઝે ગીત ગાયું હતું. ''સુમન કલ્યાણપુરે ફિલ્મ ''મીયાંબીબી રાજી'' (૧૯૬૦), ''બાત એક રાત કી'' (૧૯૬૨), ''દિલ એક મંદિર'' (૧૯૬૩), ''દિલ હી તો હૈ'' (૧૯૬૩), ''શગૂન'' (૧૯૬૪), ''જહાં આરા'' (૧૯૬૪), ''સાંઝ ઔર સવેરા'' (૧૯૬૪), ''નૂર જહાં'' (૧૯૬૭), ''સાથી'' (૧૯૬૮) અને ''પાકીઝા'' (૧૯૭૧) ફિલ્મો માટે સ્વરાંકન કર્યું હતું. તેમણે સંગીતકાર શંકર જયકિશન, રોશન, મદન મોહન, [[એસ.ડી. બર્મન|એસ. ડી. બર્મન]], હેમન્ત કુમાર, ચિત્રગુપ્ત, [[નૌશાદ અલી|નૌશાદ]], એસ. એન. ત્રિપાઠી, ગુલામ મોહમ્મદ, [[કલ્યાણજી આનંદજી|કલ્યાણજી આણંદજી]] અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે કાર્ય કર્યું, જેમાં સૌથી વધુ ગીતો પ્રથમ બે સંગીતકારો માટે ગાયાં છે. તેમણે ૭૪૦ ફિલ્મી અને ગેર-ફિલ્મી ગીતો ગાયાં છે. તેમણે ૧૯૬૦ના દાયકામાં મહંમદ રફી સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં છે.
સુમન કલ્યાણપુરનું પ્રથમ ફિલ્મી ગીત"ભાટુકલીચા ખેલ માંડીલા" વસંત પ્રભુની ફિલ્મ "પસંત આહે મુલગી" માટે મરાઠી ભાષામાં હતું, જે સુપર-હિટ થયું હતું. ત્યાર પછી ૨૦ વર્ષ સુધી તેમણે ક્યારેય પાછા વળી જોયું નથી. પુત્ર વહાવા ઐસા, એકતી, માનીની અને અન્નપૂર્ણા તેમની કેટલીક યાદગાર ફિલ્મો પૈકીની છે. આ ઉપરાંત ફિલ્મો સિવાય તેમના ગાયેલાં ૫૦થી વધુ ભાવગીતો અને ભક્તિગીતો લોકપ્રિય નીવડ્યાં છે.
સુમન કલ્યાણપુરે લતા મંગેશકર સાથે યુગલગીત "કભી આજ, કભી કલ, કભી પરસોં" હેમંતકુમારના સંગીતનિર્દેશન હેઠળ ગાયું હતું. તેણીએ કેટલાક લોકપ્રિય યુગલ ગીતો પુરુષ ગાયકો [[મોહમ્મદ રફી]], [[મન્ના ડે]], [[મુકેશ]], તલત મહમૂદ અને હેમંતકુમાર સાથે ગાયાં હતાં. તેના રફી સાથેનાં કેટલાક યાદગાર યુગલ ગીતો "આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે", "ના ના કરતે પ્યાર", "તુમસે ઓ હસીના", "રહેં ના રહેં હમ", "પર્બતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ", "યે પર્બતોં કે દાયરે", "અજહું ના આયે બાલમા", "તુમને પુકારા ઔર હમ ચલે આયે", "બાદ મુદ્દત કે યે ઘડી આયી", "મુઝે યે ભૂલ ના", "દિલ ને ફિર યાદ કીયા", "તુઝકો દિલબરી કી કસમ" અને "ચાંદ તકતા હૈ ઈધર" વગેરે ગાયાં હતાં. [[મન્ના ડે]] સાથે તેમણે ગાયેલ લોકપ્રિય યુગલગીત "ના જાને કહાં હમ" સંગીતકાર દત્તારામના નિર્દેશન હેઠળ બન્યું હતું. મુકેશ સાથે તેમણે ઘણા લોકપ્રિય યુગલ ગીતો ગાયાં છે, જેમ `યે કીસને ગીત છેડા', "અખિયોં કા નૂર હૈ તુ", "મેરા પ્યાર ભી તુ હૈ", "દિલ ને ફિર યાદ કીયા", "શમા સે કોઈ કહ દે" વગેરે.
સુમન કલ્યાણપુર શાસ્ત્રીય રાગો પર આધારિત કેટલાક યાદગાર ગીતો ગાયાં છે, જેમ કે "મનમોહન મન મેં હો તુમ્હી", "મેરે સંગ ગા ગુનગુના" અને "ગીર ગયી રે મેરે માથે કી બિંદિયા".
== લતા મંગેશકરના અવાજ સાથે સમાનતા ==
કલ્યાણપુરનો અવાજ મહાન ગાયિકા લતા મંગેશકરના અવાજ સમાન જ હતો. તેણીનાં ઘણાં ગીતો વિશે લતા શૈલીને કારણે લતા મંગેશકરે ગાયું હશે એમ અસ્પષ્ટતા થાય છે, તેનું કારણ તેણી લતા મંગેશકરના અવાજ સમાન ગુણવત્તા સાથે ગાતાં. સુમન કલ્યાણપુરે બ્રહ્મચારી ફિલ્મનાં ગીતો માટેના સન્માન સમારંભમાં લતા મંગેશકર સાથેના અવાજની સરખામણી બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે "હું લતા મંગેશકરથી અત્યંત પ્રભાવિત છું. મારા કોલેજ દિવસોમાં તેણીનાં ગીતો હું ગાવા માટે પસંદ કરતી હતી. મારો અવાજ નાજુક અને પાતળો હતો. તો હું શું કરું? જ્યારે રેડિયો સિલોન દ્વારા મારા ગીતો પ્રસારીત કરવામાં આવ્યાં, ક્યારેય નામની જાહેરાત કરી નથી. પણ ક્યારેક ખોટું નામ પણ જણાવવામાં આવ્યું હતું. કદાચ આ કારણે જ વધુ મૂંઝવણ ઊભી થઈ છે."<ref>[http://indianexpress.com/article/entertainment/music/the-other-lata/ The other Lata]</ref> ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાને હિન્દી ફિલ્મ સંગીતના સોનેરી કાળ તરીકે ઓળખવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન સ્ત્રી પાર્શ્ચગાયિકા તરીકે શમશાદ બેગમ, ગીતા દત્ત, લતા મંગેશકર, સુમન કલ્યાણપુર, આશા ભોંસલેનું આધિપત્ય હતું. દરમિયાન આ જ સમયગાળામાં, લતા મંગેશકરે મહંમદ રફી સાથે ગાવા માટે રોયલ્ટીના મુદ્દાને કારણે ઇનકાર કર્યો હતો અને તે ગીતોનું સ્વરાંકન રફી સાથે સુમન કલ્યાણપુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં તેમણે રફી સાથે ૧૪૦ યુગલ ગીતોનું સ્વરાંકન કર્યું હતું. જેમાંના ઘણા ગીતો આજે પણ બહુ જ લોકપ્રિય છે.
== અંગત જીવન ==
સુમન કલ્યાણપુરે મુંબઈના ઉદ્યોગપતિ રામાનંદ કલ્યાણપુર સાથે વર્ષ ૧૯૫૮માં કર્યાં હતાં અને આમ, તેણી સુમન હેમાડીને બદલે સુમન કલ્યાણપુર બન્યા. રામાનંદે લગ્ન પછી તેણી માટે દરેક સ્વરાંકન સત્ર દરમિયાન હાજરી આપી હતી. તેણીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ નામના ચારુલ અગ્નિ છે, જે લગ્ન પછી યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી છે.
== સુમન કલ્યાણપુરનાં લોકપ્રિય ગીતો ==
* "સાથી મેરે સાથી" (''વિરાના'')
* "ના તુમ હમેં જાનો" (''બાત એક રાત કી'')
* "છોડો છોડો મોરી બૈયાં" (''મીયાં બીવી રાજી'')
* "દિલ ગમ સે જલ રહા" (''શમા'')
* "યું હી દિલ ને ચાહા થા" (''દિલ હી તો હૈ'')
* "બુઝા દિયે હૈ" (''શગૂન'')
* "મેરે સંગ ગા" (''જાનવર'')
* "મેરે મેહબૂબ ન જા" (''નૂર મહલ'')
* "તુમ અગર આ સકો તો"' અને "ઝીંદગી ડૂબ ગઈ દર્દ કે તૂફાનો મેં" (''એક સાલ પેહલે'')
* "ઝીંદગી ઈમ્તિહાન લેતી હૈ" (''ફિલ્મ નસીબ'')
* "જો હમ પે ગુઝરતી હૈ" (''મોહબ્બત ઇસકો કહેતે હૈ'')
* "શરાબી શરાબી યે સાવન કા મોસમ" (''નૂર જહાં'')
* "બહેના ને ભાઈ કી કલાઇ મેં" (''રેશમ કી ડોરી''), જે ગીતને વર્ષ ૧૯૭૫ના ફિલ્મફેર શ્રેષ્ઠ પાર્શ્ચગાયિકા પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું હતું.
* "આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે" (બ્રહ્મચારી ફિલ્મ), આ ફિલ્મના ગીતો તેણીનાં સૌથી પ્રસિદ્ધ ગીતો પૈકી ગણાય છે તેમ જ સામાન્ય રીતે [[લતા મંગેશકર]] દ્વારા ગાવામાં]] આવ્યું છે એમ માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ ગીતો સુમન કલ્યાણપુર દ્વારા ગાવામાં આવ્યાં હતાં. (આ મૂંઝવણનાં પરિણામોમાંથી એ હકીકત સામે આવી કે તેના અવાજની ગુણવત્તા તે સમયમાં લતા મંગેશકરના અવાજ સમાન હતી).
* "આંસુ કી એક બૂંદ હું મૈં" એક પહેલી (૧૯૭૧). આ ગીતનું છાયાંકન તનુજા અને ફિરોઝખાન માટે બે વાર કરવામાં આવ્યું હતું. ગીતની બંને આવૃત્તિઓ સુંદર રીતે ગવાઈ છે.
* "મેરા પ્યાર ભી તુ હૈ યે બહાર ભી તુ હૈ" - મુકેશ સાથે યુગલગીત- ''સાથી'' (૧૯૬૮)
== સન્માન ==
# ત્રણ વખત પ્રતિષ્ઠિત "સુર શ્રીંગાર સંસદ" પુરસ્કાર હિન્દી ફિલ્મ માટે શ્રેષ્ઠ શાસ્ત્રીય ગીત બદલ મેળવેલ છે.
# લતા મંગેશકર પુરસ્કાર ૨૦૦૯, મહારાષ્ટ્ર સરકાર દ્વારા.<ref>[http://archive.indianexpress.com/news/singer-suman-kalyanpur-to-be-feted/1036345/ Singer Suman Kalyanpur to be feted]</ref>
# ગા દી મા પુરસ્કાર ગા દી મા પ્રતિષ્ઠાન દ્વારા.<ref>[http://www.loksatta.com/pune-news/gadima-award-to-suman-kalyanpur-1163208/ सुमन कल्याणपूर यांना ‘गदिमा पुरस्कार’ जाहीर]</ref>
== અન્ય ભાષાઓમાં ગીતો ==
* [[મરાઠી ભાષા|મરાઠી]]
* [[આસામી ભાષા|આસામી]]
* [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
* [[કન્નડ ભાષા|કન્નડ]], [[ભોજપુરી ભાષા|ભોજપુરી]]
* [[રાજસ્થાની ભાષા|રાજસ્થાની]]
* [[બંગાળી ભાષા|બંગાળી]]
* [[ઓડિઆ ભાષા|ઉડિયા]]
* [[મૈથિલી ભાષા|મૈથિલી]]
* [[પંજાબી ભાષા|પંજાબી]]
તેણી ગાયેલા ગીતોમાં ભક્તિ ગીતો, ગઝલો અને ઠુમરીનો પણ સમાવેશ થાય છે.
મરાઠી ભાષામાં, સુમન કલ્યાણપુરે સંગીતકાર સુધીર ફડકે, દશરથ પુજારી, કમલાકર ભાગવત અને અશોક પાટકી માટે ગીતો ગાયાં છે.
== જાણીતા મરાઠી ગીતો ==
* "રીમઝીમ ઝરતી શ્રાવન ધારા"
* "શબ્દ શબ્દ જપુન થેવા"
* "રે ક્ષાનીચ્યા સાંગતીને મી અશી ભારાવલે"
* "કેશવા માધવા તુઝ્યા નામત રે ગોડાવા"
* "ઓમકાર પ્રધાન રૂપ ગણેશાચે"
* "જેથે સાગર ધારાણી મીળાતે"
* "ભક્તિચ્યા ફુલાંચા ગોડ તુ સુવાસ"
* "નાવિકા રે વારા વાહે રે"
* "કેતકીચ્યા બની તેથે નાચલા ગા મોર"
* "યા લાડ્ક્યા મુળીનો".
* "સમાધિ ઘેઉં જાયે ધ્યાનદેવ".
* "મૃદુલ કરાની છેદીત તારા"
* "સાવલ્યા વિઠ્ઠલા તુઝ્યા દરી આલે".
== લોકપ્રિય બંગાળી ગીતો ==
* રોંગેર બસોરે
* એઇ ચદ્રોમોલ્લીકાટે
* દુરાશર બાલુચારે
* મોને કારો આમી નેઇ
* સુધુ સ્વપ્નો નીયે
* કાંદે કેનો મોન
* તોમર આકાશ ઠેકે
* બાદોલેર માડોલ બાજે ગુરુગુરુ
* આમાર સ્વપ્નો દેખાર દુતી નયોં
* આકાશ અજાના તોબુ
* પાયેર ચિન્હો નીયે
* દુલચેરે મોન
* બ્યાથા હોયે કેનો ફીરે એલે બોંધુઆ
* ભાબીસ ને રે કાંધ્ચી બોસે
* એખાને ઓખાને જેખાને સેખાને
== સંદર્ભો ==
{{સંદર્ભયાદી}}
== બાહ્ય કડીઓ ==
* {{Imdb name|id=0436308}}
[[શ્રેણી:૧૯૩૭માં જન્મ]]
[[શ્રેણી:જીવિત લોકો]]
[[શ્રેણી:મરાઠી લોકો]]
[[શ્રેણી:ગાયિકા]]
sjwq6e1eprmu6xfa8qrllv8nuhvg2x0
મોગલ મા
0
104715
900501
856643
2026-05-02T04:21:05Z
BharatGadhavi99
85271
મા
900501
wikitext
text/x-wiki
'''મોગલ મા''' [[ચારણ]], [[હિંદુ ધર્મ]]ના એક દેવી છે, જે ખાસ કરીને [[ચારણ|ગઢવી ચારણ]] અને [[આહીર|આહીર, રાજપૂત]] સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[સૌરાષ્ટ્ર]]માં તેમનું વધારે મહત્વ રહેલું છે.
== મંદિરો ==
[[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]ના [[ભગુડા (તા.મહુવા)|ભગુડા]] ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.<ref>{{Cite web|url=https://shareinindia.in/history-of-mogaldham/|title=શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ|date=2017-07-25|website=Share in India|language=en-US|access-date=2019-06-28}}</ref> ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકારની એક બાધા માનતા હોય છે.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/mytemple+gujarati-epaper-gujtemp/mogaladham+bhaguda+jillo+bhavanagar+gujarat-newsid-60188210|title=મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati|website=Dailyhunt|language=en|access-date=2019-06-28}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:હિંદુ દેવતા]]
ce04p1js4nu99dxo2lhty6xgrrj6c7p
900502
900501
2026-05-02T04:30:56Z
BharatGadhavi99
85271
.
900502
wikitext
text/x-wiki
'''મોગલ મા''' [[ચારણ]], [[હિંદુ ધર્મ]]ના એક દેવી છે, જે ખાસ કરીને [[ચારણ|ગઢવી ચારણ]] અને [[આહીર|આહીર, રાજપૂત]] સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[સૌરાષ્ટ્ર]]માં તેમનું વધારે મહત્વ રહેલું છે.
ભીમરાણા મોગલમાંનો ઈતિહાસ 1350 વર્ષ જૂનો છે. ભીમરાણા મોગલમાંનું જન્મસ્થળ છે. મોગલમાંનો જન્મ દેવસુર ધાંધણીયા અને રાણબાઈમાંના ઘરે થયો. મોગલમાંનો જન્મ ગઢવી કુળમાં થયો છે. કહેવાય છે કે માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા ન હતા. લોકોના મનમાં એવું હતું કે માતાજી બોલી નથી શકતા. મોગલમાંના લગ્ન લગભગ 30 વર્ષની ઉંમરે થયા.<ref>{{Cite journal|last=Ackerberg-Hastings|first=Amy|last2=Otero|first2=Daniel E.|date=2025-03-14|title=Welcome to <i>MAA Convergence</i>|url=https://doi.org/10.1080/29984793.2025.2461420|journal=MAA Convergence|volume=22|issue=1|doi=10.1080/29984793.2025.2461420|issn=2998-4793}}</ref>
== મંદિરો ==
[[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]ના [[ભગુડા (તા.મહુવા)|ભગુડા]] ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.<ref>{{Cite web|url=https://shareinindia.in/history-of-mogaldham/|title=શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ|date=2017-07-25|website=Share in India|language=en-US|access-date=2019-06-28}}</ref> ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકારની એક બાધા માનતા હોય છે.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/mytemple+gujarati-epaper-gujtemp/mogaladham+bhaguda+jillo+bhavanagar+gujarat-newsid-60188210|title=મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati|website=Dailyhunt|language=en|access-date=2019-06-28}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:હિંદુ દેવતા]]
6l8kwuz55vejpnm369jrjkrlljis3ub
900503
900502
2026-05-02T04:34:39Z
BharatGadhavi99
85271
Jay maa mogal
900503
wikitext
text/x-wiki
'''મોગલ મા''' [[ચારણ]], [[હિંદુ ધર્મ]]ના એક દેવી છે, જે ખાસ કરીને [[ચારણ|ગઢવી ચારણ]] અને [[આહીર|આહીર, રાજપૂત]] સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[સૌરાષ્ટ્ર]]માં તેમનું વધારે મહત્વ રહેલું છે.
ભીમરાણા મોગલમાંનો ઈતિહાસ 1350 વર્ષ જૂનો છે. ભીમરાણા મોગલમાંનું જન્મસ્થળ છે. મોગલમાંનો જન્મ દેવસુર ધાંધણીયા અને રાણબાઈમાંના ઘરે થયો. મોગલમાંનો જન્મ ગઢવી કુળમાં થયો છે. કહેવાય છે કે માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા ન હતા. લોકોના મનમાં એવું હતું કે માતાજી બોલી નથી શકતા. મોગલમાંના લગ્ન લગભગ 30 વર્ષની ઉંમરે થયા.<ref>{{Cite journal|last=Ackerberg-Hastings|first=Amy|last2=Otero|first2=Daniel E.|date=2025-03-14|title=Welcome to <i>MAA Convergence</i>|url=https://doi.org/10.1080/29984793.2025.2461420|journal=MAA Convergence|volume=22|issue=1|doi=10.1080/29984793.2025.2461420|issn=2998-4793}}</ref>
== મંદિરો ==
[[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]ના [[ભગુડા (તા.મહુવા)|ભગુડા]] ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.<ref>{{Cite web|url=https://shareinindia.in/history-of-mogaldham/|title=શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ|date=2017-07-25|website=Share in India|language=en-US|access-date=2019-06-28}}</ref> ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકારની એક બાધા માનતા હોય છે.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/mytemple+gujarati-epaper-gujtemp/mogaladham+bhaguda+jillo+bhavanagar+gujarat-newsid-60188210|title=મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati|website=Dailyhunt|language=en|access-date=2019-06-28}}</ref> '''ગુજરાતમાં મોગલધામના મુખ્ય ચાર સ્થાનો છે'''
ગુજરાતમાં મોગલમાં મુખ્ય ચારધામ કહેવાય છે એમાં દ્વારકા પાસે આવેલું ભીમરાણા, ગોરવિયાળી, રાણેસર અને ભગુડા છે. મોગલમાંનો જન્મદિવસ આસો સુદ તેરસના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે.<ref>{{Cite book|url=https://doi.org/10.1007/978-3-642-88650-8_3|title=Future Trends in Virtual Reality Technologies for Workstations|last=Mogal|first=Joshua S.|date=1993|publisher=Springer Berlin Heidelberg|isbn=978-3-540-56516-1|location=Berlin, Heidelberg|pages=27–38}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:હિંદુ દેવતા]]
arh19rvbx5j6tjsp5r551ys4ou6x6rk
900505
900503
2026-05-02T07:52:43Z
KartikMistry
10383
[[Special:Contributions/BharatGadhavi99|BharatGadhavi99]] ([[User talk:BharatGadhavi99|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:2401:4900:1F3F:7461:19B8:7343:357E:AD3A|2401:4900:1F3F:7461:19B8:7343:357E:AD3A]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
856643
wikitext
text/x-wiki
'''મોગલ મા''' [[ચારણ]], [[હિંદુ ધર્મ]]ના એક દેવી છે, જે ખાસ કરીને [[ચારણ]] અને [[આહીર]] સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[સૌરાષ્ટ્ર]]માં તેમનું વધારે મહત્વ રહેલું છે.
== મંદિરો ==
[[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]ના [[ભગુડા (તા.મહુવા)|ભગુડા]] ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.<ref>{{Cite web|url=https://shareinindia.in/history-of-mogaldham/|title=શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ|date=2017-07-25|website=Share in India|language=en-US|access-date=2019-06-28}}</ref> ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકારની એક બાધા માનતા હોય છે.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/mytemple+gujarati-epaper-gujtemp/mogaladham+bhaguda+jillo+bhavanagar+gujarat-newsid-60188210|title=મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati|website=Dailyhunt|language=en|access-date=2019-06-28}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:હિંદુ દેવતા]]
mqvxx4mpprf7xzwxfq93tajk779g5h8
900506
900505
2026-05-02T07:59:58Z
KartikMistry
10383
મંદિરો.
900506
wikitext
text/x-wiki
'''મોગલ મા''' [[ચારણ]], [[હિંદુ ધર્મ]]ના એક દેવી છે, જે ખાસ કરીને [[ચારણ]] અને [[આહીર]] સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[સૌરાષ્ટ્ર]]માં તેમનું વધારે મહત્વ રહેલું છે.
== મંદિરો ==
[[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]ના [[ભગુડા (તા.મહુવા)|ભગુડા]] ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.<ref>{{Cite web|url=https://shareinindia.in/history-of-mogaldham/|title=શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ|date=2017-07-25|website=Share in India|language=en-US|access-date=2019-06-28}}</ref><ref>{{cite news|title=ભગુડા ગામ એજ માંગલ ધામ જાણો મા મોગલ સાથે જોડાયેલી પૌરાણિક કથા|url=https://www.gujaratijagran.com/religion/bhaguda-village-and-mangal-dham-know-the-history-of-ma-moghals-bhaguda-dham-14861|access-date=10 August 2025|work=Gujarati Jagran|date=4 October 2022|language=gu}}</ref><ref>{{cite news|title=ભગુડામાં સાક્ષાત બિરાજમાન માં મોગલના દર્શન માત્રથી ખુલી જાશે ભાગ્યના દરવાજા|url=https://trishulnews.com/history-of-bhaguda-mogaldham/other/religion/|access-date=27 March 2025|work=Trishul News|date=4 May 2022|language=gu-IN}}</ref> ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકારની એક બાધા માનતા હોય છે.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/mytemple+gujarati-epaper-gujtemp/mogaladham+bhaguda+jillo+bhavanagar+gujarat-newsid-60188210|title=મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati|website=Dailyhunt|language=en|access-date=2019-06-28}}</ref> તેમના મંદિરો [[ભીમરાણા (તા. દ્વારકા)|ભીમરાણા]]<ref>{{cite news|title=દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમો થયો હતો મોગલ માનો જન્મ, જાણો તેનો ઈતિહાસ|url=https://zeenews.india.com/gujarati/gujarat/mogal-ma-was-born-in-bhimrana-village-of-dwarka-district-know-its-history-313180|access-date=10 August 2025|work=Zee News Gujarati|publisher=z ૨૪ કલાક|date=6 December 2023}}</ref><ref>{{cite news|title=આજે મોગલ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ:રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે|url=https://www.divyabhaskar.co.in/local/gujarat/dwarka/news/today-is-moghal-matajis-famous-festival-132055416.html|access-date=27 March 2025}}</ref> અને [[કબરાઉ (તા. ભચાઉ)|કબરાઉ]]<ref>{{cite news|title=કચ્છનાં કબરાઉ શ્રી મોગલધામમાં ૫૧ સમુહલગ્ન : ૧૫૧ કુંડી મહાયજ્ઞ|url=https://www.akilanews.com/Saurashtra_news/Detail/02-01-2021/150525|access-date=17 December 2022|work=www.akilanews.com}}</ref><ref>{{cite news|title=મણીધર વડવાળી આઈ મોગલનો દરબાર|url=https://gujarati.news18.com/web-stories/Gujarat/kutch-bhachau-kabrau-mogaldham-divine-power-of-aai-mogal-maa-vc/|access-date=10 August 2025|work=gujarati.news18.com|publisher=News 18 Gujarati|date=8 March 2023|language=gu}}</ref> તેમજ સમગ્ર ગુજરાતમાં આવેલા છે.<ref>{{cite news|title=WHAT! FIR filed against Rahul Vaidya-Bhoomi Trivedi|url=https://www.bollywoodlife.com/tv/fir-filed-against-rahul-vaidya-bhoomi-trivedi-for-hurting-religious-sentiments-in-their-song-garbe-ki-raat-1933387/|access-date=27 March 2025|work=Bollywood Life|date=16 October 2021|language=en}}</ref><ref>{{cite news|title=Latest Gujarati Devotional Song 'Maa Mogal Ni Aarti' Sung By Rupal Dabhi|url=https://timesofindia.indiatimes.com/videos/lifestyle/devotional/gujarati/latest-gujarati-devotional-song-maa-mogal-ni-aarti-sung-by-rupal-dabhi/videoshow/104945746.cms|access-date=10 August 2025|work=The Times of India|date=3 November 2023|ref=Times Entertainment|language=en}}</ref><ref>{{cite news|last1=Dhameliya|first1=Dhruvi|title=डॉक्टर ने भी हाथ खड़े कर दिए फिर रखी मोगल मां की मानता, और हुआ ऐसा चमत्कार की...|url=https://hindi.trishulnews.com/maa-mogal-aashirvaad/|access-date=10 August 2025|work=Trishul Hindi News|date=7 January 2023|ref=Trishul Hindi News|language=hi}}</ref><ref>{{cite news|title=Check Out Popular Gujarati Devotional Lyrical Video Song 'Mogal Chhoru' Sung By Sagardan Gadhvi Lifestyle - Times of India Videos|url=https://timesofindia.indiatimes.com/videos/lifestyle/devotional/gujarati/check-out-popular-gujarati-devotional-lyrical-video-song-mogal-chhoru-sung-by-sagardan-gadhvi/videoshow/99806978.cms|access-date=10 August 2025|work=The Times of India|date=27 April 2023|ref=Times Entertainmnet|language=en}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{સબસ્ટબ}}
[[શ્રેણી:હિંદુ દેવતા]]
8kry8zc820a08yy4wr4dizox7dqs4pn
સુશાંતસિંહ રાજપૂત
0
118686
900497
861320
2026-05-01T15:18:54Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900497
wikitext
text/x-wiki
{{સુધારો}}
{{Infobox person
| name = સુશાંતસિંહ રાજપૂત
| image = Sushant Singh Rajput snapped at the promotions of 'M.S. Dhoni - The Untold Story' (cropped).jpg
| image_size =
| caption = સુશાંતસિંહ રાજપૂત, ''એમ.એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી''ના પ્રચાર સમયે.
| birth_name =
| birth_date = {{Birth date|df=yes|1986|01|21}}
| birth_place = માલડીહા, [[પૂર્ણિયા જિલ્લો]], [[બિહાર]], [[ભારત]]
| death_date = ૧૪ જૂન ૨૦૨૦
| death_place = [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]], ભારત
| death_cause = હત્યા
| occupation = [[અભિનેતા]]
| citizenship = [[ભારતીય]]
| years_active = ૨૦૦૮-૨૦૨૦
| relatives =
| partner =
}}
'''સુશાંત સિંહ રાજપૂત''' (૨૧ જાન્યુઆરી ૧૯૮૬ - ૧૪ જૂન ૨૦૨૦)<ref>{{Cite web|url=https://www.ndtv.com/entertainment/happy-birthday-sushant-singh-rajput-keep-that-childlike-smile-always-alive-tweets-kriti-sanon-1802788|title='Happy Birthday, Sushant Singh Rajput. Keep That Childlike Smile Always Alive,' Tweets Kriti Sanon|website=NDTV.com|access-date= 2020-07-13}}</ref> ભારતીય અભિનેતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન ધારાવાહિકથી કરી હતી.<ref>{{Cite web|url=https://www.freepressjournal.in/entertainment/bollywood/sushant-singh-rajput-death-actors-friend-astrophysicist-dr-karan-jani-shares-his-anecdotes-of-sushant-the-seeker|title=Sushant Singh Rajput death: Actor's friend, astrophysicist Dr Karan Jani, shares his anecdotes of Sushant, the 'seeker'|website=Free Press Journal|language=en|access-date= 2020-07-13}}</ref> તેમની પ્રથમ ધારાવાહિક ૨૦૦૮માં ''સ્ટાર પ્લસ'' પર '''કિસ દેશ મેં હૈ મેરા દિલ''' હતી. ત્યાર પછી તેમણે ઝી ટીવીની લોકપ્રિય ધારાવાહિક '''પવિત્ર રિશ્તા''' (૨૦૦૯-૨૦૧૧) માં મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી હતી.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/sushant-singh-rajput-is-the-first-bollywood-actor-to-train-at-nasa/articleshow/59863921.cms|title=Sushant Singh Rajput is the first Bollywood actor to train at NASA - Times of India|website=The Times of India|language=en|access-date= 2020-07-13}}</ref>
== ટેલિવિઝન ની સફર ==
૨૦૦૮માં બાલાજી ટેલિફિલ્મ્સની કાસ્ટિંગ ટીમે એકજૂટ ના એક નાટક માટે તે સ્ટેજ પર હતા ત્યારે સુશાંતનું વ્યક્તિત્વ અને અભિનયની પ્રતિભા જોઈ હતી.<ref>{{Cite web|url=https://www.mid-day.com/photos/sushant-singh-rajputs-journey-from-the-small-screen-to-bollywood/8434|title=Gone too soon! Sushant Singh Rajput's journey from TV to Bollywood|website=mid-day|language=en|access-date=2020-07-14|archive-date=2020-11-19|archive-url=https://web.archive.org/web/20201119191640/https://www.mid-day.com/photos/sushant-singh-rajputs-journey-from-the-small-screen-to-bollywood/8434|url-status=dead}}</ref> તેઓએ તેમને ઓડિશન માટે આમંત્રણ આપ્યું અને સુશાંતે કિસ દેશ મેં હૈ મેરા દિલમાં પ્રીત જુનેજાની ભૂમિકા નિભાવી. <ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/140121/entertainment-bollywood/gallery/birthday-exclusive-sushant-singh-rajput-turns-28|title=Birthday Exclusive: Sushant Singh Rajput turns 28!|date=2014-01-21|website=Deccan Chronicle|language=en|access-date=2020-07-14|archive-date=2022-09-27|archive-url=https://web.archive.org/web/20220927175741/https://www.deccanchronicle.com/140121/entertainment-bollywood/gallery/birthday-exclusive-sushant-singh-rajput-turns-28|url-status=dead}}</ref>તેમના પાત્રની કથાનકની શરૂઆતમાં જ હત્યા કરવામાં આવી હતી, પરંતુ તે દર્શકોમાં એટલું લોકપ્રિય પાત્ર હતું કે તેને ભાવનાના રૂપમાં શ્રેણીના અંતિમ સમારોહ માટે પાછા લાવવામાં આવ્યા હતા.<ref>{{Cite web|url=https://www.thequint.com/entertainment/celebrities/sushant-singh-rajput-five-things-you-didnt-know-about-actor|title=5 Things You Didn’t Know About Sushant Singh Rajput!|last=Entertainment|first=Quint|date=2019-01-19|website=TheQuint|language=en|access-date= 2020-07-14}}</ref>
જૂન ૨૦૦૯માં સુશાંતે પવિત્ર રિશ્તામાં અભિનયની શરૂઆત માનવ દેશમુખ તરીકે કરી. જે ગંભીર અને પરિપક્વ પાત્ર છે. જે તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મિકેનિક તરીકે કામ કરે છે. આ સિરિયલમાં તેમના કામને ખૂબ પ્રશંસા મળી અને તેમને શ્રેષ્ઠ પુરુષ અભિનેતા અને સૌથી લોકપ્રિય અભિનેતા માટે ત્રણ મોટા ટેલિવિઝન પારિતોષિકો પણ મળ્યા. આ અભિનય તેમની પ્રગતિ હતી અને તેનાથી તેમણે ફિલ્મોમાં પગ મૂક્યો. શરૂઆતમાં જ્યારે નિર્માતા એકતા કપૂરે કિસ દેશ મેં હૈ મેરા દિલમાં સમાંતર લીડ રમતી વખતે તેમને પવિત્ર રિશ્તાની મુખ્ય ભૂમિકા આપી હતી ત્યારે ઝી ટીવીએ તેને સ્વીકાર્યું ન હતું. જો કે એકતા કપૂરે તેમને સ્વીકારવાની ખાતરી આપી.<ref>{{Cite web|url=https://www.hindustantimes.com/tv/sushant-singh-rajput-didn-t-look-the-part-for-pavitra-rishta-ekta-kapoor-convinced-channel-his-smile-would-win-a-million-hearts/story-Pia3WVscWpNRgbx5wbQcRK.html|title=Sushant Singh Rajput ‘didn’t look the part’ for Pavitra Rishta, Ekta Kapoor convinced channel his smile would win a million hearts|date=2020-06-02|website=Hindustan Times|language=en|access-date= 2020-07-14}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Sushant Singh Rajput|સુશાંતસિંહ રાજપૂત}}
* {{Imdb name}}
{{વ્યક્તિ-સ્ટબ}}
<!-- શ્રેણીઓ -->
[[શ્રેણી:ભારતીય ફિલ્મ અભિનેતાઓ]]
[[શ્રેણી:૨૦૨૦માં મૃત્યુ]]
[[શ્રેણી:૧૯૮૬માં જન્મ]]
hgrj8igv4kx74nojcz8miloo507xjc1
હું ચંદ્રકાન્ત બક્ષી
0
123083
900498
822312
2026-05-01T17:53:03Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
900498
wikitext
text/x-wiki
'''''હું ચંદ્રકાંત બક્ષી''''' (English: I, Chandrakant Bakshi) એ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] લેખક [[ચંદ્રકાંત બક્ષી]] વિશે ૨૦૧૩નું જીવનચરિત્રપૂર્ણ નાટક છે, જેમાં [[પ્રતિક ગાંધી]] અભિનેતા છે. નાટક શિશિર રામાવતે લખ્યું છે અને મનોજ શાહે દિગ્દર્શન કર્યું છે. તેનો ૧૫ જૂન ૨૦૧૩ ના રોજ [[મુંબઈ|મુંબઈના]] પૃથ્વી થિયેટરમાં પ્રથમ વાર ભજવવામાં આવ્યું હતું.
== પૃષ્ઠભૂમિ ==
શિશિર રામાવત દ્વારા લખાયેલ અને મનોજ શાહ દ્વારા નિર્દેશિત ''હુ ચંદ્રકાંત બક્ષી'' બક્ષીના જીવન અને તેમની સાહિત્યિક કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો પ્રથમ વાર ૧૫ જૂન ૨૦૧૩ ના રોજ [[મુંબઈ|મુંબઈના]] પૃથ્વી થિયેટરમાં રજુ કરવામાં આવ્યું.<ref name="Ahmedabad Mirror 2017">{{Cite news|title=Gandhi makes a comeback…|work=Ahmedabad Mirror|date=29 January 2017|url=https://ahmedabadmirror.indiatimes.com/entertainment/unwind/gandhi-makes-a-comeback/articleshow/56838710.cms|access-date=22 October 2020}}</ref> <ref name="DeshGujarat 2013">{{Cite web|url=https://www.deshgujarat.com/2013/06/12/a-play-featuring-chandrakant-bakshis-life-opens-on-15-june/|title=A play featuring Chandrakant Bakshi's life opens on 15 June|date=12 June 2013|website=DeshGujarat|access-date= 20 October 2020}}</ref> <ref name="Kumar 2013">{{Cite news|last=Kumar|first=Rinky|title=Rebel with a cause|work=Mid-Day|date=16 June 2013|url=https://www.mid-day.com/articles/rebel-with-a-cause/218350|access-date=24 October 2020|archive-date=26 ઑક્ટોબર 2020|archive-url=https://web.archive.org/web/20201026233137/https://www.mid-day.com/articles/rebel-with-a-cause/218350|url-status=dead}}</ref> આ નાટક મનોજ શાહની થિયેટર કંપની આઇડિયાઝ અનલિટાઇડ હેઠળ બનાવવામાં આવ્યું હતું.<ref name="Patel 2013">{{Cite news|last=Patel|first=Sheetal|title=નાટક : ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે|work=Gujarati Mid-day|date=15 June 2013|url=https://www.gujaratimidday.com/entertainment/articles/gujaratti-natak--chandrakant-baxi-42001|language=gu|access-date=29 October 2020}}</ref>
દિગ્દર્શકે સમગ્ર નાટક દરમિયાન એક નિસરણીનો ઉપયોગ કર્યો છે જે નાટકની વિષયવસ્તુના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સીડીનો ઉપયોગ બક્ષીના મનોબળને ટોચ પર હોવાનું બતાવવા માટે કરવામાં આવ્યો છે.<ref name="Seta 2013">{{Cite web|url=http://mytheatrecafe.com/reviews/hu-chandrakant-bakshi-gujarati-play-review-manoj-shah/|title=Review: Hu Chandrakant Bakshi – Meet the bold and rebellious author|last=Seta|first=Keyur|date=1 October 2013|website=My Theatre Cafe|access-date=30 October 2020|archive-date=26 મે 2018|archive-url=https://web.archive.org/web/20180526190548/http://mytheatrecafe.com/reviews/hu-chandrakant-bakshi-gujarati-play-review-manoj-shah/|url-status=dead}}</ref>
== સન્માન ==
ઉત્પલ ભાયાણી આકારણીમાં ''હુ ચંદ્રકાંત બક્ષી'', પ્રખ્યાત ગુજરાતી લેખકના જીવન પર આધારીત, એક નાટક છે જે બક્ષીના જીવનને નાટ્યત્મક બનાવવાનો પ્રયત્ન કરે છે, જેમાં બક્ષીએ પોતે લખેલા પુસ્તકો અને લેખનો ઉપયોગ કર્યો હતો. મનોજ શાહની દિગ્દર્શક સૂઝ મંચ પર સીડીના ઉપયોગમાં જોવા મળે છે જેનો અભિનેતા ઘણીવાર બક્ષીની સ્વભાવની ઉંચી અને વિકસેલી સમજને અલંકારિક રૂપે દર્શાવવા માટે વાપરે છે. પ્રતિક ગાંધી દ્વારા કરવામાં આવેલ બક્ષીનો અભિનય, એક અભિનેતા તરીકેની તેમની ક્ષમતા દર્શાવે છે જે તેમણે અગાઉના નાટકોમાં સાબિત કર્યું છે. અહીં, તેને અભિનય માટે વધુ જગ્યા મળે છે. નકારાત્મક રીતે, આ નાટક ફક્ત બક્ષીએ પહેલેથી લખ્યું છે તેનું પુનરાવર્તન છે અને કોઈ નવલકથાના પરિપ્રેક્ષ્ય પ્રદાન કરતું નથી, પરંતુ તે એકતરફી વાર્તા છે. તેમાં નાટકીય તત્વનો અભાવ છે. ''કુત્તી'', વિવાદિત વાર્તા કે જે બક્ષીને કોર્ટમાં લઈ ગઈ, તેની વિગતો સ્પષ્ટપણે વિસ્તૃતપણે ''વર્ણવવામાં આવી છે'', પરંતુ તેના અન્ય કાર્યો વિશેની કેટલીક વિગતોએ વધુ સારું ચિત્ર પ્રદાન કર્યું હોત. દિગ્દર્શક મનોજ શાહનો એક વાર્તામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, કારણકે બક્ષી જીવતા હોત, તો તેઓએ મજાક કરી હોત અને હુમલો કર્યો હોત, તો તે ફક્ત વિચલનોનું કામ કરે છે અને તેને ઘણી હદ સુધી ઘટાડવામાં આવી શકી હોત. <ref name="Bhayani2010">{{Cite book|title=Rangbhoomi 2013: Reviews of Dramas Performed on Stage in Different Languages and Other Articles on Theatre During 2013|last= Bhayani|first= Utpal|publisher=Image Publication Pvt. Ltd.|year=2014|isbn=|location=Mumbai|pages=36–38|language=gu|author-link=ઉત્પલ ભાયાણી}}</ref>
માય થિયેટર કાફેના કીઉર સેતાએ શાહના અગાઉના નાટક ''કાર્લ માર્ક્સની કાલબાદેવી'' સાથેની તુલના કરી હતી અને ગાંધીના અભિનયને "તારાત્મક પ્રદર્શન" ગણાવ્યું હતું, જોકે, તેમણે નિરીક્ષણ કર્યું હતું કે કેટલાક મુદ્દાઓ પર "નાયક તેના મુખ્ય કથાવસ્તુથી ખૂબ દૂર જતું જોવા મળે છે."<ref name="Seta 2013"/>
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:નાટક]]
7cn4glwyz7cey11jvahabk4ktpd3878
સભ્યની ચર્ચા:Jitendra pl
3
154415
900494
2026-05-01T12:45:28Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900494
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Jitendra pl}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૧૫, ૧ મે ૨૦૨૬ (IST)
mtw5f3tbnqtorymw1uokz4jrbd5wheg
સભ્યની ચર્ચા:Klas Blomberg
3
154416
900499
2026-05-01T20:42:51Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900499
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Klas Blomberg}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૧૨, ૨ મે ૨૦૨૬ (IST)
60azzgqs1lz2l7dgw1rmmieg2ctiysj
સભ્યની ચર્ચા:Zman19964
3
154417
900500
2026-05-02T00:35:02Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900500
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Zman19964}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૬:૦૫, ૨ મે ૨૦૨૬ (IST)
5pwzq9ktgprbnmdxvpzpygfztx9v59i
સભ્યની ચર્ચા:Asha5667
3
154418
900504
2026-05-02T07:44:36Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900504
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Asha5667}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૧૪, ૨ મે ૨૦૨૬ (IST)
abhu6z0riey08kgqcafj0bx0t4bpxdx
સભ્યની ચર્ચા:RobSam
3
154419
900508
2026-05-02T10:55:00Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900508
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=RobSam}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૨૫, ૨ મે ૨૦૨૬ (IST)
e85qfe5mee8r732n9s8nv1tot7bbjx7