વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.6
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
ભારત
0
4757
901475
893688
2026-06-13T00:26:42Z
Shubhsamant09
80779
901475
wikitext
text/x-wiki
{{Infobox country
|native_name = <big>ભારતીય ગણરાજ્ય</big><br />भारत गणराज्य
|conventional_long_name = Republic of India
|common_name = ભારત
|image_flag = Flag of India.svg
|alt_flag =
|image_coat = Emblem of India.svg
|alt_coat =
|symbol_type = રાજચિહ્ન
|national_motto = <span style="line-height:1.33em;"><br />[[સંસ્કૃત]]: सत्यमेव जयते <br />[[ગુજરાતી ભાષા|ગુજરાતી]]: સત્યમેવ જયતે<small> '''એટલે કે''' કેવળ સત્યનો જ જય થાય છે.</small></span>
|national_anthem = ''[[જન ગણ મન]]''<br />{{small|"સમગ્ર જનતાના મનનાં અધિનાયક, હે ભારતના ભાગ્યવિધાતા"}}{{lower|0.2em|{{sfn|Wolpert|2003|p=1}}}}<ref name="india.gov.in">{{cite web|url=http://india.gov.in/india-glance/national-symbols |title=National Symbols | National Portal of India |publisher=India.gov.in |access-date=૬ જુલાઈ ૨૦૧૩}}</ref><br />[[File:Jana Gana Mana instrumental.ogg|center]]
|other_symbol = '''રાષ્ટ્ર ગાન:'''<br />''[[વંદે માતરમ્]]'' <br />{{small|" માતા હું તને નમન કરૂં છુ"}}{{lower|0.2em|{{efn|"[...] ''Jana Gana Mana'' is the National Anthem of India, subject to such alterations in the words as the Government may authorise as occasion arises; and the song ''Vande Mataram'', which has played a historic part in the struggle for Indian freedom, shall be honoured equally with ''Jana Gana Mana'' and shall have equal status with it." {{harv|Constituent Assembly of India|1950}}.<!--end efn:-->}}{{sfn|National Informatics Centre|2005}}<!--end lower:-->}}<ref name="india.gov.in"/>
|image_map = India (orthographic projection).svg
|alt_map = Image of a globe centred on India, with India highlighted.
|map_caption = ભારતીય નિયંત્રિત પ્રદેશ ઘેરા લીલા રંગમાં.<br />હકનો પણ નિયંત્રણમાં નથી એ પ્રદેશ પોપટી રંગમાં દર્શાવાયો છે.
|map_width = 250px
|capital = [[દિલ્હી|નવી દિલ્હી]]
|coordinates = {{Coord|28|36|50|N|77|12|30|E|type:city_region:IN}}
|largest_city = [[મુંબઇ]]<br />{{coord|18|58|30|N|72|49|40|E|type:city_region:IN}}
|official_languages =
{{collapsible list
|title = {{hlist|[[હિન્દી]]|[[અંગ્રેજી]]}}
| [[દેવનાગરી]] લિપિમાં [[હિન્દી]] ભારતીય સંઘની સત્તાવાર ભાષા છે. [[અંગ્રેજી]] સરકારના કામગીરી માટેની વધારાની સત્તાવાર ભાષા છે.{{sfn|National Informatics Centre|2005}}<ref name="india.gov.in2">{{cite web|url=http://india.gov.in/india-glance/profile |title=Profile | National Portal of India |publisher=India.gov.in |access-date=૨૩ ઓગસ્ટ ૨૦૧૩}}</ref>
}}
|regional_languages =
{{collapsible list
|titlestyle = background:transparent;text-align:left;font-weight:normal;font-size:100%;
|title = રાજ્ય સ્તરની અધિકૃત અને<br />બંધારણની આઠમી અનુસૂચિમાં<ref name="langoff">{{cite web |url=http://nclm.nic.in/shared/linkimages/NCLM50thReport.pdf |title=Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013) |pages= |publisher=Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India |access-date=26 December 2014 |url-status=dead |archive-url = https://web.archive.org/web/20160708012438/http://nclm.nic.in/shared/linkimages/NCLM50thReport.pdf |archive-date=8 July 2016 |df=dmy-all }}</ref>
| [[આસામીઝ ભાષા|આસામી]] | [[બંગાળી ભાષા|બંગાળી]] | [[બોડો ભાષા|બોડો]] | [[ડોગરી ભાષા|ડોગરી]] | [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] | [[કન્નડ ભાષા|કન્નડ]] | [[કાશ્મીરી ભાષા|કાશ્મીરી]] | કોકબોરોક | [[કોંકણી ભાષા|કોંકણી]] | [[મૈથિલી ભાષા|મૈથિલી]] | [[મલયાલમ ભાષા|મલયાલમ]] | [[મણિપુરી ભાષા|મણિપુરી]] | [[મરાઠી ભાષા|મરાઠી]] | [[મિઝો ભાષા|મિઝો]] | [[નેપાળી ભાષા|નેપાળી]] | [[ઓડિઆ ભાષા|ઓડિઆ]] | [[પંજાબી ભાષા|પંજાબી]] | [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] | [[સંથાલી ભાષા|સંથાલી]] | [[સિંધી ભાષા|સિંધી]] | [[તમિલ ભાષા|તમિલ]] | [[તેલુગુ ભાષા|તેલુગુ]] | [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]
}}
|government_type = [[સંઘીય]] [[સંસદીય]] [[બંધારણીય પ્રજાસત્તાક]]
|leader_title1 = [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]]
|leader_name1 = [[દ્રૌપદી મુર્મૂ]]
|leader_title2 = [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]]
|leader_name2 = [[નરેન્દ્ર મોદી]]
|legislature = [[ભારતીય સંસદ]]
|upper_house = [[રાજ્ય સભા]]
|lower_house = [[લોક સભા]]
|area_km2 = 3287263<ref name="india.gov.in2"/>
|area_sq_mi = 1269346
|area_rank = ૭મો
|percent_water = ૯.૬
|population_census = 1,21,08,54,977<ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/population_enumeration.html|title=Population Enumeration Data (Final Population)|publisher=[[Census of India]]|access-date=17 June 2016|url-status=live|archive-url = https://web.archive.org/web/20160522213913/http://www.censusindia.gov.in/2011census/population_enumeration.html|archive-date=22 May 2016|df=dmy-all}}</ref><ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/00%20A%202-India.pdf|title=A – 2 Decadal Variation in Population Since 1901|publisher=[[Census of India]]|format=PDF|access-date=17 June 2016|url-status-live|archive-url = https://web.archive.org/web/20160430213141/http://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/00%20A%202-India.pdf|archive-date=30 April 2016|df=dmy-all}}</ref>
|population_census_year = ૨૦૧૧
|population_density_km2 = {{Pop density|{{Indian population clock}}|3287263|km2|disp=num|prec=1}}
|population_density_rank = ૩૧મો
|GDP_PPP_year = ૨૦૧૮
|GDP_PPP = $૧૦.૪૦૧ ટ્રિલિયન<ref name=imf2>{{cite web|title=World Economic Outlook Database, April 2018 – Report for Selected Countries and Subjects|url=https://www.imf.org/external/pubs/ft/weo/2018/02/weodata/weorept.aspx?pr.x=59&pr.y=16&sy=2018&ey=2023&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=534&s=NGDPD%2CPPPGDP%2CNGDPDPC%2CPPPPC&grp=0&a=|publisher=[[International Monetary Fund]] (IMF)|access-date=9 October 2018|url-status=bot: unknown|archive-url=https://web.archive.org/web/20210128052747/https://www.imf.org/external/pubs/ft/weo/2018/02/weodata/weorept.aspx?pr.x=59&pr.y=16&sy=2018&ey=2023&scsm=1&ssd=1&sort=country&ds=.&br=1&c=534&s=NGDPD,PPPGDP,NGDPDPC,PPPPC&grp=0&a=|archive-date=28 જાન્યુઆરી 2021|df=dmy-all}}</ref>
|GDP_PPP_rank = ૩જો
|GDP_PPP_per_capita = $૭,૭૯૫<ref name=imf2/>
|GDP_PPP_per_capita_rank = ૧૧૬મો
|GDP_nominal = $૨.૬૯૦ ટ્રિલિયન<ref name=imf2/>
|GDP_nominal_rank = ૬ઠ્ઠો
|GDP_nominal_year = ૨૦૧૮
|GDP_nominal_per_capita = $૨૦૧૬<ref name=imf2/>
|GDP_nominal_per_capita_rank = ૧૩૩મો
|Gini = 33.9 <!--number only-->
|Gini_year = ૨૦૧૩
|Gini_change = <!--increase/decrease/steady-->
|Gini_ref = <ref>{{cite web|title=Income Gini coefficient|url=http://hdr.undp.org/en/content/income-gini-coefficient|website=United Nations Development Program|access-date=૧૪ જાન્યુઆરી ૨૦૧૭|archive-date=2010-06-10|archive-url=https://web.archive.org/web/20100610232357/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2172.html|url-status=dead}}</ref>
|Gini_rank = ૭૯મો
|HDI = 0.640 <!--number only-->
|HDI_year = ૨૦૧૭ <!--Please use the year to which the HDI [[Human Development Index]] data refers, not the publication year-->
|HDI_change = increase <!--increase/decrease/steady-->
|HDI_ref = <ref name="UN">{{cite web |url=http://hdr.undp.org/sites/default/files/2016_human_development_report.pdf|title=Human Development Report 2016 Summary|publisher=The United Nations |access-date=૨૧ માર્ચ ૨૦૧૭}}</ref>
|HDI_rank = ૧૩૦
|sovereignty_type = [[ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ|સ્વતંત્રતા]]
|sovereignty_note = [[યુનાઇટેડ કિંગડમ]] પાસેથી
|established_event1 = સ્વતંત્રતા
|established_date1 = [[૧૫ ઓગસ્ટ]] ૧૯૪૭
|established_event2 = [[પ્રજાસત્તાક]]
|established_date2 = [[જાન્યુઆરી ૨૬|૨૬ જાન્યુઆરી]] ૧૯૫૦
|currency = [[ભારતીય રૂપિયો]] ([[₹]])
|currency_code = INR
|time_zone = [[ભારતીય માનક સમય|IST]]
|utc_offset = +૫:૩૦
|time_zone_DST = ના
|utc_offset_DST = +૫:૩૦
|cctld = [[.in]]
|calling_code = ૯૧
|footnote1 = ભારતના શાસન હેઠળની જગ્યા જ ગણવામાં આવી છે.
}}
'''ભારતીય ગણરાજ્ય''' એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો [[દક્ષિણ એશિયા]] સ્થિત દુનિયાનો સૌથી મોટું [[લોકશાહી]] તંત્ર ધરાવતો દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે પરથમ નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી [[ભાષા]]ઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.
[[એશિયા]]માં મોકાના સ્થાન પર આવેલો, [[ભારતીય ઉપખંડ]]ના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને [[પાકિસ્તાન]], [[ચીન]], [[મ્યાનમાર]], [[બાંગ્લાદેશ]], [[નેપાળ]], [[ભૂતાન]], અને [[અફઘાનિસ્તાન]]<sup>[[#સંદર્ભ|1]]</sup> સાથે જોડે છે. [[શ્રીલંકા]], [[માલદિવ્સ ના ટાપુઓ|માલદીવ્સ ટાપુઓ]] અને [[ઇન્ડોનેશિયા]], [[હિંદ મહાસાગર]]માં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી અહિંસક માર્ગે આઝાદી મેળવી.
ભારતમાં ઐતિહાસિક [[સિંધુ ખીણની સંસ્કૃતિ]] ઉદ્ભવી હતી. વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવા [[હિન્દુ]], [[જૈન]], [[શીખ]] અને [[બૌદ્ધ]] ધર્મનો ઉદ્ભવ પણ ભારતમાં થયો હતો. આ ઉપરાંત પારસી ધર્મ અને અન્ય અબ્રાહ્મણીય ધર્મો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી ધર્મો આશરે ઇસુની પહેલી સદીની આસપાસ ભારતમાં આવ્યા. આ બધા ધર્મોએ ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવી.
ભારત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.
== ભારતનું નામ ==
આ દેશની મોટાભાગની સ્થાનિકભાષાઓમાં ભારતના નામે ઓળખાય છે. [[શકુંતલા]] અને [[દુષ્યંત]]ના પુત્ર [[ભરત]]ના નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે. [[ભરત ]]રાજા અત્યંત પરાક્રમી હતાં અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતાં.
જોકે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત 'ઇન્ડિયા'ના નામે વધુ ઓળખાય છે. ભારતનાં બંધારણની કલમ ૧ મુજબ આ દેશને 'ભારત' અથવા 'ઇન્ડિયા' નામે ઓળખાશે. ઇન્ડિયા નામ 'સિંધુ' નદી પરથી પડ્યું છે, જે પરથી જૂની ફારસી ભાષામાં "હિન્દુ" શબ્દ રચાયો. આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઇને 'ઇન્ડસ' શબ્દ રચાયો, જે પરથી આ દેશને 'ઇન્ડિયા' નામ મળ્યું. જૂની ગ્રીક ભાષામાં આ દેશને 'ઇન્દોઇ' એટલે કે 'ઇન્દુના લોકો' તરીકે ઓળખાય છે.
આ ઉપરાંત ફારસી ભાષામાં આ દેશને 'હિન્દુસ્તાન' એટલે કે 'હિન્દુઓની ભૂમિ' તરીકે પણ ઓળખાય છે.
<!-- == ભારતનો ઇતિહાસ ==
=== પૌરાણિક ઇતિહાસ === -->
== ભૂગોળ ==
ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં [[હિમાલય]]ની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં [[હિંદ મહાસાગર]], પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને [[જંબુદ્વિપ]] પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને [[એશિયા]]ના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.
=== ઉત્તરનો પર્વતાળ પ્રદેશ ===
[[ચિત્ર:Himalayas.jpg|right|thumb|200px|હિમાલયની પર્વતમાળા]]
ભારતની ઉત્તરે હિમાચલ કે [[હિમાલય]]ની પર્વતમાળ આવેલી છે. [[ઉત્તર ધ્રુવ]] તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તરેલી છે. [[ચીન]] અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. [[નેપાલ]], [[ભૂતાન]] જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.
ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે [[ગંગા]], [[યમુના]], [[સિંધુ]] (અત્યારે [[પાકિસ્તાન]]માં), [[બ્રહ્મપુત્રા નદી|બ્રહ્મપુત્રા]] વગેરે હિમાલયમાંથી નીકળે છે.
=== મધ્ય અને દક્ષિણના મેદાનો ===
હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો – અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર – માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.
=== પૂર્વના જંગલો ===
ભારતની પૂર્વમાં [[અરુણાચલ પ્રદેશ|અરૂણાચલ પ્રદેશ]] વગેરે સીમાડાના રાજ્યો અને [[મ્યાનમાર]] ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના [[ચેરાપુંજી]]માં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.
=== પશ્ચિમનાં રણો ===
ભારતની પશ્ચિમે [[કચ્છનું નાનું રણ|કચ્છનું નાનું]], [[કચ્છનું મોટું રણ|મોટું રણ]] અને [[થાર]]ના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત [[અફઘાનિસ્તાન]] અને [[ઈરાન|ઇરાનની]] સીમાઓ સુધી વિસ્તરેલું હતું. વિદેશી આક્રમણકારો આ રણને બદલે [[કારાકોરમ]]નો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ [[ગુજરાત]] માં અને થારનું રણ [[રાજસ્થાન]] અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરણ વિસ્તારમાં ભારતે [[પરમાણુ બોમ્બ]]નો પ્રયોગ પણ કરેલ છે.
=== દક્ષિણનો સાગર ===
ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં [[બંગાળનો ઉપસાગર]], પશ્ચિમમાં [[અરબી સમુદ્ર]] અને દક્ષિણમાં [[હિંદ મહાસાગર]] આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને [[શ્રીલંકા]] અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને [[કન્યાકુમારી]] તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.
== લોકજીવન ==
ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીક ભારતમાં [[યવન]], [[પહલવ]], [[મ્લેચ્છ]], [[બર્બર]] જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.
=== ભાષા અને રાજ્યો ===
પૌરાણીક ભારતમાં એક ભાષા – [[સંસ્કૃત]] પ્રચલિત હતી. સમય જતા સંસ્કૃતમાંથી વિવિધ પ્રાકૃત ભાષાઓનો જન્મ થયો જે સન ૧૦૦૦ થી આજ સુધી વિકાસ પામીને સ્વતંત્ર ભાષાઓ બની છે. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી [[જવાહરલાલ નહેરુ]]ના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષા વાળા પ્રાંતનું પોતાનુ રાજ્ય થયું. [[હિન્દી]] બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતા મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે. ભારતની પોતાની ભાષા હિન્દી છે. [[તમિલ ભાષા|તમિલ]] સિવાયની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે.
=== ધર્મો અને માન્યતાઓ ===
ધર્મની બાબતમાં ભારત પૌરાણીક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતીય વ્યાખ્યા પ્રમાણે [[ઇસ્લામ]], [[ખ્રિસ્તી]], [[શીખ]], [[બૌદ્ધ]] વગેરે જુદા-જુદા સંપ્રદાયો છે જે પોતાની રીતે ઇશ્વરની વ્યાખ્યા અને તેને પહોંચવાની વિધી બતાવે છે. ભારતીય તત્ત્વજ્ઞાન મુજબ ઇશ્વર એક છે અને તેના રૂપો અનેક છે અને તેને પહોંચવાની જુદી-જુદી રીતો હોય શકે. આથી જ ભારતમાં અનેક દેવી-દેવતામાં માનવામાં આવે છે અને દરેકને પોતાનો સંપ્રદાય છે.
ભારતના મૂળ પ્રાચીન ધર્મને [[સનાતન ધર્મ]] તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ.પૂર્વે ૩૦૦માં [[બુદ્ધ|બુદ્ધે]] બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. આ પછી અહીંના કેરાલા રાજ્યમાં સૌપ્રથમ ખ્રિસ્તી સંત થોમસ આવેલા અને ખ્રિસ્તી ધર્મ સ્થાપિત કર્યો. મધ્ય એશિયામાં ઇસ્લામના ફેલાવા દરમિયાન અહીં [[ઈઝરાયલ|ઇઝરાયેલથી]] [[હિબ્રુ]] લોકો અને ઇરાનથી [[પારસી]] લોકો આવી વસેલા. દુનિયામાં મૂળ પારસી ધર્મ આજે ફક્ત ભારતમાં જ છે. ઇસ્લામ ધર્મ તેના શરૂઆતના સમયમા જ ભારતમાં આવી ગયો હતો. શહાદતુલઅક્વામ તથા ફતહુલબારી કિતાબોના હવાલા મુજબ ભોપાલના રાજા ભોજે ઈસ્લામ કબૂલ કર્યો હતો. શ્રી [[ગુરુનાનક|ગુરૂ નાનકે]] ૧૫મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. શીખ ધર્મના ઘણા બધા શિધ્ધાંતો ઈસ્લામ ધર્મના શિધ્ધાંતોને મળતા આવે છે. શ્રી ગુરુ નાનકે બગદાદ તથા ત્યાંના બીજા ઈસ્લામિક તીર્થ સ્થળોની યાત્રા કરી હતી. ભારતની ધરતી પર જન્મેલા વિવિધ ધર્મો પૈકી શીખ ધર્મ સૌથી તત્કાલિન છે. અંગ્રજોના શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મનો ફેલાવો વ્યાપક બન્યો.
ભારતના લોકો વિવિધ ધર્મના હોવા છતાં તેઓ જાતિ તરીકે ભારતીય છે. પૂર્વેના હિંદુ અથવા મૂળ ભારતીય લોકોને બળ કે લાલચ બતાવીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. આથી તેઓની માન્યતા, રીત-રીવાજો, ભાષા અને અમુક હદે સંસ્કૃતિ ભારતીય જ રહી છે. ફક્ત ભારત જ નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત [[પાકિસ્તાન]], [[બાંગ્લાદેશ]], [[ઇન્ડોનેશિયા]], [[મલેશિયા]] વગેરે દેશોમાં પણ ધાર્મિક પલટો આવ્યા છતા તેમની પોતાની સંસ્કૃતિ અને તેના પરનો ભારતીય પ્રભાવ અકબંધ રહ્યા છે.
== સરકાર ==
[[ભારતનું બંધારણ]] જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મા અમલમાં આવ્યું. ભારતીય બંધારણનો દસ્તાવેજ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી ગણતંત્ર દર્શાવે છે.
== રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો==
{{transcluded section|source=ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો}}
{{#section:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો}}
== સમસ્યાઓ ==
ભારતની ગણના આજે (૨૦૦૭) એક વિકાસશીલ દેશ (જેનો પુરતો વિકસિત નથી) તરીકે થાય છે. સૌ દેશોની માફક તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓ છે જે તેના વિકાસમાં અડચણ રૂપ છે. ભારતની સમસ્યાઓ નીચે મુજબ છે:
* [[આંતરીક સમસ્યા]]ઓ:
** [[વસ્તીવધારો]]
** [[ભ્રષ્ટાચાર]]
** અનામત પ્રથા
** [[જાતિવાદ]]
** [[નિરક્ષરતા]]
** ગરીબી
** કાશ્મીર સમસ્યા
** આંતરીક વિગ્રહો
** ધાર્મિક આતંકવાદ
** રાજકીય અસ્થિરતા
* બાહ્ય સમસ્યાઓ:
** ચીન સાથેનો સીમાવિવાદ
** પાકિસ્તાનનો આતંકવાદ
** બાંગ્લાદેશી ઘૂસણખોરી
== વિખ્યાત વ્યક્તિઓ ==
ભારતે વિશ્વને સમયે-સમયે મહાન વ્યક્તિઓની ભેટ આપી છે. નીચેના ભારતના વિખ્યાત વ્યક્તિઓ છે જે ભારતમાં અથવા તો વિશ્વમાં વિખ્યાત છે.
===પૌરાણીક===
# [[રામ]]
# [[કૃષ્ણ]]
# [[બુદ્ધ]]
# [[ચાણક્ય]]
# [[શંકરાચાર્ય]]
# [[કાલિદાસ]]
# [[આર્યભટ્ટ]]
# રાજા [[ભરત]]
# [[મહાવીર]]
===ઐતિહાસિક===
# [[અશોક]]
# [[મહારાણા પ્રતાપ]]
# [[રાણી લક્ષ્મીબાઈ]]
# [[શિવાજી]]
# [[બાબર]]
# [[અકબર]]
# [[હુમાયુ]]
# ટીપુ સુલ્તાન
# [[શાહજહાં]]
# [[મહમદ બેગડો]]
===રાજકારણીય/અન્ય===
# [[મહાત્મા ગાંધી]]
# [[સ્વામી વિવેકાનંદ]]
# [[જવાહરલાલ નેહરુ]]
# [[સુભાષચંદ્ર બોઝ]]
# [[સરદાર પટેલ]]
# [[જગદીશચંદ્ર બોઝ]]
# [[ઈન્દિરા ગાંધી]]
# મહર્ષિ અરવિંદ
# [[ડૉ. ભીમરાવ આંબેડકર]]
# [[અબ્દુલ કલામ]]
== સંદર્ભ ==
{{Reflist}}
== નોંધ ==
{{notelist}}
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
{{pic}}
{{wikiquote}}
{{wikivoyage|India}}
{{ભારત}}
{{ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ}}
[[શ્રેણી:ભારત]]
j64vsmhh8f4tp45irom1f2x4de4o7jy
મોટી પાનેલી (તા. ઉપલેટા)
0
31364
901471
865738
2026-06-12T16:19:33Z
~2026-34588-44
87799
/* જાણીતાં વ્યક્તિઓ */
901471
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = મોટી પાનેલી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = ઉપલેટા તાલુકો
| latd = 21.74103
| longd = 70.278236
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''મોટી પાનેલી''' અથવા '''પાનેલી મોટી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ઉપલેટા તાલુકો|ઉપલેટા તાલુકા]]માં આવેલું એક ગામ છે. મોટી પાનેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== જાણીતાં વ્યક્તિઓ ==
* [[મહમદ અલી ઝીણા]]નું પૈતૃક વતન અને તેમની પ્રથમ પત્નિનું પણ મૂળ વતન.<ref>{{Cite web|url=http://beta.dawn.com/news/886034/fact-file-jinnah-s-family|title=Fact file: Jinnah`s family|date=2009-12-26|website=DAWN.COM|language=en|access-date=2020-10-13}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ઉપલેટા તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
acrc3yuk4ribwd35iwgsnjbe3tybhcz
901472
901471
2026-06-12T16:20:42Z
~2026-34588-44
87799
nothing
901472
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = મોટી પાનેલી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = ઉપલેટા તાલુકો
| latd = 21.74103
| longd = 70.278236
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''મોટી પાનેલી''' અથવા '''પાનેલી મોટી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ઉપલેટા તાલુકો|ઉપલેટા તાલુકા]]માં આવેલું એક ગામ છે. મોટી પાનેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== જાણીતાં વ્યક્તિઓ ==
* હર્ષદ મહેતા - ભારતીય શેરબજારના વ્યાપારી અને કૌભાંડી..
* [[મહમદ અલી ઝીણા]]નું પૈતૃક વતન અને તેમની પ્રથમ પત્નિનું પણ મૂળ વતન.<ref>{{Cite web|url=http://beta.dawn.com/news/886034/fact-file-jinnah-s-family|title=Fact file: Jinnah`s family|date=2009-12-26|website=DAWN.COM|language=en|access-date=2020-10-13}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ઉપલેટા તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
gmsuwd8mhkon5nwquab1yv8csz3xa6d
901473
901472
2026-06-12T16:21:54Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-34588-44|~2026-34588-44]] ([[User talk:~2026-34588-44|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
865738
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = મોટી પાનેલી
| state_name = ગુજરાત
| district = રાજકોટ
| taluk_names = ઉપલેટા તાલુકો
| latd = 21.74103
| longd = 70.278236
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]],<br /> [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]],<br /> [[રજકો]] તેમજ અન્ય [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''મોટી પાનેલી''' અથવા '''પાનેલી મોટી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ઉપલેટા તાલુકો|ઉપલેટા તાલુકા]]માં આવેલું એક ગામ છે. મોટી પાનેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
== જાણીતાં વ્યક્તિઓ ==
* હર્ષદ મહેતા - ભારતીય શેરબજારના વ્યાપારી અને કૌભાંડી.
* [[મહમદ અલી ઝીણા]]નું પૈતૃક વતન અને તેમની પ્રથમ પત્નિનું પણ મૂળ વતન.<ref>{{Cite web|url=http://beta.dawn.com/news/886034/fact-file-jinnah-s-family|title=Fact file: Jinnah`s family|date=2009-12-26|website=DAWN.COM|language=en|access-date=2020-10-13}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ઉપલેટા તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
rca4z1su5zt3d6bxmvo4nwdje4p255j
સભ્યની ચર્ચા:Renamed user 7856e0eddc6de4d1df08bafc55c86c1e
3
66199
901481
404040
2026-06-13T10:48:35Z
A09
65934
A09 એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના [[સભ્યની ચર્ચા:Iamandreyaleshin]]ને [[સભ્યની ચર્ચા:Renamed user 7856e0eddc6de4d1df08bafc55c86c1e]] પર વાળ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Iamandreyaleshin|Iamandreyaleshin]]" to "[[Special:CentralAuth/Renamed user 7856e0eddc6de4d1df08bafc55c86c1e|Renamed user 7856e0eddc6de4d1df08bafc55c86c1e]]"
404040
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Iamandreyaleshin}}
-- [[સભ્ય:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]] ૧૪:૧૧, ૨ જૂન ૨૦૧૫ (IST)
dhfm3mp1z6oiue2nd1gu0emc87lcr8k
દશાવતાર
0
80256
901469
873020
2026-06-12T13:03:15Z
Brihaspati
45702
/* કાળ */ છબી ઉમેરી
901469
wikitext
text/x-wiki
[[File:Avatars.jpg|thumb|260px|દશાવતાર - ઘડિયાળના કાંટે ઉપરની ડાબે બાજુથી - મત્સ્ય, કુર્મ, વરાહ, કૃષ્ણ, કલ્કિ, પરશુરામ, રામ અને નરસિંહ. મધ્યમાં વિષ્ણુ અને લક્ષ્મી.]]
'''દશાવતાર''' એટલે વિષ્ણુના દસ અવતાર. [[શ્રીમદ્ ભાગવતમ્]]માં [[વિષ્ણુ]]ના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. [[હિંદુ ધર્મ]]માં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારેજ્યારે માનવજાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય છે ત્યારેત્યારે વિષ્ણુ અવતાર લે છે અને સંકટ ટાળે છે. વિષ્ણુના આવા મુખ્ય દસ અવતારોને દશાવતાર કહેવામાં આવે છે. જેમાં નીચેના દસ (બલરામ અને બુદ્ધના ભેદને ધ્યાનમાં લેતા ૧૧) અવતારોનો સમાવેશ થાય છે, જે પૈકીનો કલ્કિ અવતાર ભવિષ્યમાં થવાનો છે અને બાકીના બધા જ અવતારો અવતરી ચુક્યા છે.
<poem>
૧. [[મત્સ્ય]] - માછલીનાં રૂપમાં
૨. [[કુર્મ]] - કાચબાનાં રૂપમાં
૩. [[વરાહ]] - ભૂંડ કે ડુક્કરનાં રૂપમાં
૪. [[નરસિંહ]] - અડધું શરિર મનુષ્યનું અને અડધું સિંહનું
૫. [[વામન]] - બાળકનાં રૂપમાં (ઘણી વખત ઠીંગણું રૂપ દર્શાવાય છે)
૬. [[પરશુરામ]] - મનુષ્ય રૂપે, ગુસ્સામાં, ક્રુર અને હાથમાં કુહાડી ધારણ કરેલા
૭. [[રામ]] - મનુષ્ય રૂપે, સૌમ્ય
૮. [[કૃષ્ણ]] - મનુષ્ય રૂપે, મુત્સદી (મોટેભાગે પ્રેમમુર્તિ તરીકે ચિત્રણ)
૯. [[બુદ્ધ]] - મનુષ્ય રૂપે, યોગી
૧૦. [[કલ્કિ]] - મનુષ્ય રૂપે, યોદ્ધા
.([[બલરામ]]) - મનુષ્ય રૂપે, [[કૃષ્ણ]]ના ભાઈ
</poem>
કેટલાક સંપ્રદાયોમાં [[બલરામ]]ને વિષ્ણુનો મુખ્ય અવતાર નથી ગણવામાં આવતો, બલ્કે [[બુદ્ધ]]ને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે, જ્યારે અમુક સંપ્રદાયો બલરામને વિષ્ણુના દશાવતાર પૈકીનો એક ગણાવે છે.
[[ભગવદ્ ગીતા]]ના જ્ઞાનકર્મસંન્યાસયોગ નામના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, "જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મને ઉપર ઉઠાવવા માટે હું જન્મ લઉં છું". ભગવાન આગળ કહે છે, "દુરિજનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુન:સ્થાપના કરવા માટે હું હર યુગમાં પ્રગટ થઉં છું".
<blockquote>
<poem>
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥
</poem>
-ભગવદ્ ગીતા, અધ્યાય ૪, શ્લોક ૭-૮
</blockquote>
આમ વિષ્ણુએ (કૃષ્ણ અવતાર દરમ્યાન) પોતાના મુખેથી એ વાત કહી છે કે તે વિવિધ યુગોમાં નાનાવિધ અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે.
==કાળ==
[[ચિત્ર:Vishnu’s Dashavatara in ivory.jpg|thumb|સાલારજંગ સંગ્રહાલયમાં હાથીદાંતમાં કોતરેલા વિષ્ણુના દશાવતારો. ]]
દશાવતાર પૈકીના પહેલા ચાર અવતારો [[સત્યયુગ]]માં થઈ ગયા. તે પછીના ત્રણ [[ત્રેતાયુગ]]માં થયા અને પછીના એક [[દ્વાપરયુગ]]માં અને છેલ્લા બે અવતાર [[કલિયુગ]]માં, જે પૈકીનો એક અવતાર હજુ ભવિષ્યમાં થશે. શ્રીમદ્ ભાગવતમ્ અને વિષ્ણુ પુરાણ મુજબ કલિયુગના અંતમાં ભગવાન કલ્કિ રૂપે અવતરશે અને પૃથ્વિ પરથી અનિષ્ટોનો નાશ કરશે. ત્યાર બાદ મહાપ્રલય આવશે અને નવા યુગચક્રની શરૂઆત થશે.
==માતાના અવતારો==
[[વલ્લભ ભટ્ટ]] રચિત 'આનંદનો ગરબો'માં આ દસ અવતારોને 'મા'ના અવતારો તરીકે વર્ણવ્યા છે. જો કે તેની પાછળનું કારણ એ છે કે વલ્લભ ભટ્ટે તેમને વિષ્ણુ મંદિરમાં થયેલા અનુભવ પછી નક્કી કર્યું હતું કે તેમની આખી ઉંમર સુધી પરમેશ્વરને મા કહીને જ પ્રાર્થના તથા વર્ણન કરવું કેમકે તે માનતા હતા કે જેટલી દેવિઓ કહેવાય છે, તેનાં નામ તથા તેનાં રૂપ તે, પરમેશ્વરનાં જ નામ અને રૂપ છે.<ref>{{cite book | title=ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ:વલ્લભભટ | author=દલપતરામ | authorlink=દલપતરામ | location=અમદાવાદ}}</ref>
<blockquote>
<poem>
મચ્છ કચ્છ વરાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તે તારાહ, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬
પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહે મા. ૩૭
</poem>
- આનંદનો ગરબો
</blockquote>
==સંદર્ભ==
{{reflist}}
{{વિષ્ણુ અવતારો}}
[[શ્રેણી:હિંદુ ધર્મ]]
gqfvsbtti1czk9ms6ffzug7ale56lc7
સભ્યની ચર્ચા:તુષાર મકવાણા
3
114910
901480
702551
2026-06-13T08:47:06Z
એક રાષ્ટ્રનાયકની ત્રાડ
87814
/* એક રાષ્ટ્રનાયકની "ત્રાડ" */ નવો વિભાગ
901480
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=તુષાર મકવાણા}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૧:૨૪, ૧૮ એપ્રિલ ૨૦૨૦ (IST)
== એક રાષ્ટ્રનાયકની "ત્રાડ" ==
એક રાષ્ટ્રનાયકની ત્રાડ એ તુષાર મકવાણા દ્વારા લિખિત ગુજરાતી નવલકથા છે જે વર્ષ ૨૦૨૬માં પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ પુસ્તક ટૂંક સમયમાં ખૂબ લોકપ્રિય અને લોકમુખે ચર્ચાનો વિષય બની છે. પુસ્તકના રાજકીય વળાંકો અને નરેન્દ્ર મોદીનું વાર્તાકીય શૈલીમાં વર્ણન આ પુસ્તકને અન્ય પુસ્તકો કરતાં અલગ બનાવે છે. એક રાષ્ટ્રનાયકની ત્રાડ પુસ્તક ૧૬ પ્રકરણમાં વિભાજિત થયેલ છે જેમાં નરેન્દ્ર મોદીના રાજકીય પ્રવાસનો મુખ્ય ઉલ્લેખ છે. આ પુસ્તક નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર લખાયેલ અન્ય પુસ્તકોથી અલગ છે કેમ કે અહીં વાર્તાકીય શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે.
એક રાષ્ટ્રનાયકની ત્રાડ પુસ્તકના લેખક તુષાર મકવાણાની ગુજરાતી સાહિત્યમાં આ પ્રથમ પુસ્તક છે. તુષાર મકવાણાનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૧ના રોજ જામનગર જિલ્લાના અલિયાબાડા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામમાં લીધા બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે તેઓ રાજકોટ સ્થાયી થયા. તુષાર મકવાણા સૌરાષ્ટ્રની આહીર જ્ઞાતી માંથી આવે છે જે કૃષ્ણવંશી હોવાનું મનાય છે. એક રાષ્ટ્રનાયકની ત્રાડ [[સભ્ય:એક રાષ્ટ્રનાયકની ત્રાડ|એક રાષ્ટ્રનાયકની ત્રાડ]] ([[સભ્યની ચર્ચા:એક રાષ્ટ્રનાયકની ત્રાડ|ચર્ચા]]) ૧૪:૧૭, ૧૩ જૂન ૨૦૨૬ (IST)
bm87w90uquwtrbtfppvsss9y7y9qing
અર્થતંત્ર
0
140343
901476
858797
2026-06-13T06:40:53Z
Amherst99
43887
901476
wikitext
text/x-wiki
'''અર્થતંત્ર''' (અંગ્રેજી: economy) એ ઉત્પાદન, વિતરણ અને વપરાશની સામાજિક વ્યવસ્થા છે. તે ચોક્કસ દેશ અથવા પ્રદેશમાં અર્થશાસ્ત્રનું ગતિ ચિત્ર છે. આ ચિત્ર ચોક્કસ સમયગાળા માટેનું છે. ઉદાહરણ તરીકે જો આપણે 'સમકાલીન ભારતીય અર્થતંત્ર' કહીએ તો તેનો અર્થ થાય છે. વર્તમાનમાં ભારતની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ણન.
== ઇતિહાસ ==
અર્થશાસ્ત્રમાંથી, વ્યક્તિ એક વસ્તુનો ઉપયોગ વિનિમયક્ષમ રીતે કરે છે. સંધિ તોડવા પર, તે બે શબ્દોને મળવાથી રચાય છે: અર્થ અને વ્યવસ્થા. અર્થ મુદ્રા એટલે કે ધન (પૈસા)નો ઉલ્લેખ કરે છે અને વ્યવસ્થા નો અર્થ એક સ્થાપિત પ્રક્રિયા છે. આ શબ્દનો સૌથી જૂનો ઉલ્લેખ [[ચાણક્ય]] દ્વારા લખાયેલા ''અર્થશાસ્ત્ર''માં જોવા મળે છે.
અર્થતંત્રનો પ્રાચીન ઇતિહાસ સુમેર રાજવંશના સમયથી જાણીતો છે જ્યારે તેઓ વિનિમય આધારિત વિનિમય પ્રણાલીનો ઉપયોગ કરતા હતા. મધ્યકાલીન સમયગાળામાં, મોટાભાગનો વેપાર સામાજિક જૂથમાં થતો હતો. આધુનિક યુગમાં મોટાભાગનો વેપાર યુરોપના દેશો વિવિધ દેશોને ગુલામ બનાવીને કરતા હતા. અત્યારે અર્થતંત્ર હેઠળ સામ્યવાદ અને [[મૂડીવાદ]] નામની બે વિચારધારાઓ ઉભરી આવી.
{{સબસ્ટબ}}
[[શ્રેણી:અર્થશાસ્ત્ર]]
s5cepruzrrs3oer6cgbesaqbcy5kjoh
901477
901476
2026-06-13T06:43:31Z
Amherst99
43887
901477
wikitext
text/x-wiki
'''અર્થતંત્ર''' (અંગ્રેજી: economics) એ ઉત્પાદન, વિતરણ અને વપરાશની સામાજિક વ્યવસ્થા છે. તે ચોક્કસ દેશ અથવા પ્રદેશમાં અર્થશાસ્ત્રનું ગતિ ચિત્ર છે. આ ચિત્ર ચોક્કસ સમયગાળા માટેનું છે. ઉદાહરણ તરીકે જો આપણે 'સમકાલીન ભારતીય અર્થતંત્ર' કહીએ તો તેનો અર્થ થાય છે. વર્તમાનમાં ભારતની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ણન.
== ઇતિહાસ ==
અર્થશાસ્ત્રમાંથી, વ્યક્તિ એક વસ્તુનો ઉપયોગ વિનિમયક્ષમ રીતે કરે છે. સંધિ તોડવા પર, તે બે શબ્દોને મળવાથી રચાય છે: અર્થ અને વ્યવસ્થા. અર્થ મુદ્રા એટલે કે ધન (પૈસા)નો ઉલ્લેખ કરે છે અને વ્યવસ્થા નો અર્થ એક સ્થાપિત પ્રક્રિયા છે. આ શબ્દનો સૌથી જૂનો ઉલ્લેખ [[ચાણક્ય]] દ્વારા લખાયેલા ''અર્થશાસ્ત્ર''માં જોવા મળે છે.
અર્થતંત્રનો પ્રાચીન ઇતિહાસ સુમેર રાજવંશના સમયથી જાણીતો છે જ્યારે તેઓ વિનિમય આધારિત વિનિમય પ્રણાલીનો ઉપયોગ કરતા હતા. મધ્યકાલીન સમયગાળામાં, મોટાભાગનો વેપાર સામાજિક જૂથમાં થતો હતો. આધુનિક યુગમાં મોટાભાગનો વેપાર યુરોપના દેશો વિવિધ દેશોને ગુલામ બનાવીને કરતા હતા. અત્યારે અર્થતંત્ર હેઠળ સામ્યવાદ અને [[મૂડીવાદ]] નામની બે વિચારધારાઓ ઉભરી આવી.
{{સબસ્ટબ}}
[[શ્રેણી:અર્થશાસ્ત્ર]]
arlu4wcp5lu9b6nr97jujud7okeyycz
સભ્યની ચર્ચા:Prajapati premkumar
3
154566
901470
2026-06-12T14:14:35Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901470
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Prajapati premkumar}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૪૪, ૧૨ જૂન ૨૦૨૬ (IST)
s64g5j0lty43ito148rp46lybc4uopj
સભ્યની ચર્ચા:પરષોત્તમ સુથાર
3
154567
901474
2026-06-12T22:13:38Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901474
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=પરષોત્તમ સુથાર}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૪૩, ૧૩ જૂન ૨૦૨૬ (IST)
7dtzm1z4k0lad49h3vso88uli4ciuaw
સભ્યની ચર્ચા:એક રાષ્ટ્રનાયકની ત્રાડ
3
154568
901478
2026-06-13T08:14:12Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901478
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=એક રાષ્ટ્રનાયકની ત્રાડ}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૪૪, ૧૩ જૂન ૨૦૨૬ (IST)
7ylk3wu0my93nyvuve9gdai1o6kvco4
સભ્યની ચર્ચા:Maldebhai3303
3
154569
901479
2026-06-13T08:43:31Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901479
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Maldebhai3303}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૧૩, ૧૩ જૂન ૨૦૨૬ (IST)
lezm1xmqtumab4a8c8dpt6oerfequgu
માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ
0
154570
901482
2026-06-13T11:24:09Z
Maldebhai3303
87815
''માનવ કલ્યાણ સેવ ટ્રસ્ટ ગુજરાત એ પાલનપુર,બનાસકાંઠા (ગુજરાત ) ખાતે આવેલી એક સામાજિક સંસ્થા છે . આ સંસ્થા નો લાયસન્સ નંબર- ગુજરાત/૭૧૨૫/બનાસકાંઠા છે. જેમની નોંધણી...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
901482
wikitext
text/x-wiki
''માનવ કલ્યાણ સેવ ટ્રસ્ટ ગુજરાત એ પાલનપુર,બનાસકાંઠા (ગુજરાત ) ખાતે આવેલી એક સામાજિક સંસ્થા છે . આ સંસ્થા નો લાયસન્સ નંબર- ગુજરાત/૭૧૨૫/બનાસકાંઠા છે. જેમની નોંધણી તારીખ ૧૭/૦૪/૨૦૨૬ ના પાલનપુર ખાતે કરવા માં આવી છે .'' <ref name=":0">માનવ કલ્યાણ સેવ ટ્રસ્ટ </ref>
'''''ટ્રસ્ટ દ્વારા કરવા માં આવતી કામગીરી:-''' જેમકે ગરીબ,નિરાધાર,અસ્થિરમગજ વાળા , અસહાય,નાના બાળકો જેમનું કોઈ સારસંભાળ રાખવા વાળું ન હોય, ગરીબ બાળકો ને શિક્ષણ આપવું ,પાલતુ પ્રાણી અને વન્ય જીવ નું રક્ષણ કરવું, માનવ કામ કાજ માટે ઉપયોગી થવું, અમુક વ્યક્તિ ઑ જે આથિક કે શારીરિક રીતે લડવા માટે સક્ષમ ના હોય તેમની મદદ કરવી,સમજ માં અમુક એવા બિન જરૂરી ઉપદ્રવ મચાવતા તત્વો સામે લડવું. સરકારી કામો ને સપોર્ટ આપવો અને સમજ લક્ષી અને સમાજમાં રહેતા મનુષ્યોની ઉપયોગી થવા હેતુ થી આ ટ્રસ્ટ ની સ્થાપના કરવા માં આવી છે''<ref name=":0" />
''ટ્રસ્ટ ને બનવવા માં મુખયફાળો ગણાતા એવા શ્રી અલુભા સોઢા ,શ્રી વિક્રમભાઈ માળી શ્રી માલદેભાઈ નંદાણિયા(આહીર), શ્રી જયેશભાઈ પંડયા ,શ્રી રાજેન્દ્રભાઈ દવે ,શ્રી શૈલેશભાઈ ઠક્કર ,શ્રીમતી મીરાબેન પટેલ ,શ્રી કિરણભાઈ દેસાઇ ,શ્રી ત્રિલોકભાઈ મહેતા સાથે મળી ને ટ્રસ્ટની સ્થાપના પાલનપુર ખાતે કરવા માં આવી.''
qq6mjpkvvjbwcptaaqjajbscpn5zaz9