વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.8 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા સભ્યની ચર્ચા:Dkgohil 3 1536 216132 146766 2025-07-04T13:58:46Z 2402:A00:164:3BA0:8711:3D5E:40FF:D70D /* viramb604@gmail.com */ નવો વિભાગ 216132 wikitext text/x-wiki શ્રી.દેવેન્દ્રસિંહજી, આત્મકથા પરિયોજનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની પાસે પુસ્તક હશે જ, છતાં આપ ( ashokmodhvadia@gmail.com ) મેઇલ પર એક ટેસ્ટ મેઇલ "આત્મકથા" લખી અને મોકલશો તો આપને આપનાં ભાગના પ્રકરણનાં સ્કેન કરેલાં પાનાં મોકલી શકીશ. (જે કદાચ ટાઇપ કરવામાં મદદરૂપ રહેશે.) સહકાર બદલ આભાર. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૧:૫૯, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST) :વાહ ! વાહ ! ત્યારે તો અમારે અમારા ખાસ મિત્ર અને માર્ગદર્શક શ્રી.સતિષભાઈનો પણ અહીં આભાર માનવો જ પડે. બહુ સરસ. આભાર. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૨:૧૪, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST) ==સ્વાગત== {{સ્વાગત}} --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૩:૦૧, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST) ==સુ-સ્વાગતમ્== જય માતાજી, સીતારામ ભાઈ, તમારૂ સ્વાગત કરવામાં હું થોડો મોડો પડ્યો છું. છતા પણ મને હર્ષ એ વાતનું છે કે, અહીં વિકિમાં અમ મિત્રોની સાથે તમે પણ સેવા માટે પધારી ચુક્યા છો... આપણુ વરણ આવા કાર્યમાં ખુબજ ઓછું જોવા મળે છે. માટે બીજા આપણા ભાઈઓ પણ અહીં તેઓનુ અમુલ્ય યોગદાન કરે તેવું ઈચ્છુ છું. જય માતાજી..--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૧:૦૭, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST) == ’આત્મકથા પરિયોજના’ અભિનંદન == [[File:Birthday bouquet.jpg|left|150px|]] શ્રી.દેવેન્દ્રસિંહજી, '''||અભિનંદન||''' મહાત્મા ગાંધીજીનું પુસ્તક '''[[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]''', સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૮:૪૨, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST) ==ભદ્રંભદ્ર== યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૧:૨૨, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST) ==ભદ્રંભદ્ર== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg|200px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[ભદ્રંભદ્ર]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૫:૨૯, ૨૩ જૂન ૨૦૧૨ (IST) |} ==સ્વાગત== ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી, "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" પરિયોજનામાં આપનું સ્વાગત છે. કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો? જેથી હું આપને એક પ્રકરણ મોકલી શકું. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૨:૩૦, ૩ જુલાઇ ૨૦૧૨ (IST) :ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી, કુશળ હશો. આપ આજ કાલ બહું વ્યસ્ત લાગો છો. મેGઘાણી નવલિકા પરિયોજના લગભગ પુરી થવાને આરે છે. આપ બને તો આપનું પ્રકરણ સત્વરે પુરું કરવા પ્રયત્ન કરશો? જો આપને કોઇ અડચણ હોય અથવા મદદની જરુર હોય તો વિના સંકોચે જણાવશો. સીતારામ... '''મહર્ષિ''' -- ::અરે વાહ, ફલાવર વેલી વિશે તો બહુ સાંભળ્યું છે પણ જવાનો લહાવો નથી મળ્યો. તમે નસીબદાર. બાકી આપ પરિયોજનાનું પ્રકરણ આરામ થી પતાવો કારણ કે હજુ લગભગ એક અઠવાડિયા જેટલો સમય મને પ્રુફ રિડિંગ માટે પણ લાગે તેમ છે.. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૬:૪૩, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST) ==નવું પ્રકરણ== ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી, આપના સહકાર બદલ આભાર માનું છું. હાલ ખંડ-૨ માં ફક્ત પ્રુફ રિડિંગ નું જ કામ થોડું બાકી છે. પણ સાથો સાથ સુશાંત ભાઇએ ખંડ-૧ની પરિયોજના ત્વરાથી આગળ ધપાવેલ છે. આપને જો ગમે તો આપ સુશાંતભાઇ પાસે થી નવું પ્રકરણ મેળવી નવી પરિયોજનામાં જોડાઇ શકો છો. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૨:૦૩, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) == આપનો મત == ગોહિલ સાહેબ, [[વિકિસ્રોત:સભાખંડ#ચિત્રો ચઢાવવા અંગેની નીતિ|સભાખંડમાં ચિત્રો ચઢાવવા અંગેની નીતિ]] પર ચર્ચા ચાલી રહી છે તેમાં આપના મતની આવશ્યકતા છે. આપ જરા જોઈ જશો?--[[સભ્ય:Dsvyas|Dsvyas]] ([[સભ્યની ચર્ચા:Dsvyas|talk]]) ૦૧:૪૫, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) ==નવલિકા - ૨== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg|200px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | શ્રી ગોહિલસાહેબ, આજે આ પરિયોજના પૂર્ણ કરતા આનંદ અનુભવું છું અને આપનો ખુબ ખુબ આભાર માનું છું કાર્યનો શ્રેય આપ સૌ વિકિ મિત્રોને જાય છે. આપે હાથ પર લીધેલું પ્રકરણ અને ત્વરા થી અને વળી ચિવટપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૫:૫૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) |} ==કલાપી નો કેકારવ== ગોહિલ સાહેબ, આ પરિયોજના આપણા સુશાંતભાઇ ના નેતૃત્વ નીચે છે. કૃપિયા આપ, [http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5] આ કડિ પર આપનું નામ નોંધાવશો. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૦:૫૮, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST) ==સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ== શું આપ આ[http://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4:%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%96%E0%AA%82%E0%AA%A1#.E0.AA.B8.E0.AB.8D.E0.AA.A4.E0.AB.8D.E0.AA.B0.E0.AB.8B.E0.AA.A4_.E0.AA.AA.E0.AA.B0_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA.E0.AA.BF.E0.AA.82.E0.AA.97.E0.AA.A8.E0.AB.80_.E0.AA.AF.E0.AB.81.E0.AA.95.E0.AB.8D.E0.AA.A4.E0.AA.BF.E0.AA.93] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૨:૫૬, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST) == મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ == [[File:Flower jtca001.jpg|75px|left]] દેવેન્દ્રસિંહજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]] સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST) ==દીવાળીની શુભકામનાઓ== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Diwali Diya.jpg|250px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''દીવાળીની શુભેચ્છા''' |- |style="vertical-align: middle; padding: 3px;" | આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૩:૩૮, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST) |} ==પરિયોજના વ્યવસ્થાપન== મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST) ::કલાપીનો કેકારવ પરિયોજના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પરિયોજનાનું આપને સોંપાયેલ કાર્ય સત્વરે પૂર્ણ કરી આપવા વિનંતી છે. જો આપ સમયને અભાવે આ કાર્ય કરી ન શકો તેમ હોય તો સત્વરે જાણ કરશો.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૧૮:૧૦, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST) == કલાપીનો કેકારવ == [[File:Icône étoile d'or à cinq branches.svg|75px|left]] દેવેન્દ્રભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના [[કલાપીનો કેકારવ]] સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST) ==કાશ્મીરનો પ્રવાસ== શ્રી દેવેન્દ્રસિંહજી, હાલની પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર. ધવલભાઈ તરફથી આ પુસ્તકની ઈમેજ છૂટક તેમજ પીડીએફમાં 'ગૂગલ ડ્રાઈવ' ચડાવવામાં આવી છે, જેની લિન્ક આ સાથે સામેલ છે. આપને એમાંથી પાનાનં IMAG0511, IMAG0512, IMAG0513, IMAG0514 અને IMAG0515માં લખાયેલ તા. ૮-૧૧-૯૧ માટેનો હેવાલ ફાળવું છું. Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit જો આપને આ પ્રકરણનાં પાનાં ગૂગલ પરથી ડાઉનલોડ કરવામાં મૂશ્કેલી પડે તો આપ ( satish1422@yahoo.com ) પર "test" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૨૧:૨૭, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST) == આભાર ગોહિલસાહેબ == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Old book - Les Miserables.jpg|100px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સોરઠને તીરે તીરે]]''' અને '''[[દાદાજીની વાતો]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૨૩:૧૪, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST) |} == એક સાચો બાર્નસ્ટાર == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Real Life Barnstar.jpg|100px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''સાચો બાર્નસ્ટાર''' |- |style="vertical-align: middle; padding: 3px;" |આ સાચો બાર્નસ્ટાર આપને કોમ્પ્યુટરથી આગળ વધી અને સાચી જીંદગીમાં ભરૂચ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા અને વિદ્યાર્થીઓને વિકિસ્રોત અને વિકિપિડિયા વિષે માહિતીગાર કરવા માટે મારા તરફથી એક નાની ભેટ. --[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૭:૪૨, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |} == આભાર ગોહિલબાપુ == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Pemandangan di Tasik Dal.jpg|300px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[કાશ્મીરનો પ્રવાસ]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષ પટેલ]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૦૦:૨૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |} ==આતે શી માથા ફોડ !== શ્રીદેવેન્દ્રસિંહજી આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... '''મહર્ષિ''' ==આભાર== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Diwali Diya.jpg|150px]] |style="font-size: large; padding: 3px 3px 0 3px; height: 1.0em;" | '''વિકિસ્રોતે માણસાઈના દીવા પ્રજ્વલિત કરનારાઓનો હાર્દિક આભાર''' |- |style="vertical-align: middle; padding: 3px;" | પરિયોજના "માણસાઈના દીવા" પૂર્ણ થઈ છે. થોડું ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૧૬, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) |} == Dropbox == ગોહિલ સાહેબ જો શક્ય હોય તો બધા જ ફોટા ડ્રોપબોક્ષ પર મૂકી દેશો.. જેથી મારા જેવા જીમેલમાં એકાઉન્ટ ન ધરાવતા જડ માણસો પણ એ જોઈ શકે અને વળી એ રીતે ડાઉનલોડ કરવી સહેલી પડે.--[[User:Vyom25|<font face="Edwardian Script ITC" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૬:૪૭, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST) == આભાર દેવેન્દ્રસિંહભાઈ == {| style="background-color: #fb726f; border: 2px solid #A60000;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Kankavati.jpg|175px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[કંકાવટી]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષ પટેલ]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) |} ==સોરઠ, તારાં વહેતાં પાણી== {| style="background-color: #3e94d1; border: 2px solid #a65e00;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Distant view of Benares with two men catching turtles in the foreground from the Mandakini tank by James Prinsep.jpg|175px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સોરઠ, તારાં વહેતાં પાણી]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | મિત્રો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સોરઠ, તારાં વહેતાં પાણી પરિયોજના પૂર્ણ થયેલ છે. આ ભગીરથ કાર્ય આપના સુંદર સાથ અને સહકાર વિના શક્ય નહોતું. આ સાથે મારે એ પણ જણાવવાનું કે નવલકથા પ્રકારના સાહિત્યમાં આ પ્રથમ પુસ્તક છે. આ સાથે હું આપને જેમ્સ પ્રિન્સેપનું બનારસ ખાતે રચાયેલ સુંદર ચિત્ર ભેટ સ્વરૂપે મોકલું છું. આપનો ફરી એકવાર આભાર માનું છું. |} --[[User:Vyom25|<font face="Edwardian Script ITC" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૭:૦૮, ૨૪ જૂન ૨૦૧૩ (IST) == મામેરૂં == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:NaraShinhMehta.jpg|150px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[મામેરૂં]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | મધ્યકાલીન સાહિત્યના અને ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરૂં કૃતિ આપણે સ્રોત પર સહકાર્ય દ્વારા સફળતાપૂર્વક લાવ્યા અને આ સહકાર્યમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને આ પ્રાચીન કૃતિ પર કાર્ય કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન; આ પ્રસંગે નરસિંહ મહેતા કે જેના પર કૃતિ રચાઈ છે તેમનાથી વધુ સચોટ ભેટ કોઈ હોઈ ન શકે માટે તેનો પણ સ્વીકાર કરશો. ઘણા સમય બાદ સ્રોત પર મેં સહકાર્યનું આયોજન કર્યું અને તેમાં આપે ભાગ લીધો માટે તે માટે પણ મારા તરફથી આપનો હાર્દિક આભાર માનું છું.--[[User:Vyom25|<font face="Edwardian Script ITC" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૨૩:૩૪, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST) |} == Indic Wikisource Proofreadthon II 2020 == {{clear}} ''Sorry for writing this message in English - feel free to help us translating it'' <div style="align:center; width:90%;float:left;{{#ifeq:{{#titleparts:{{FULLPAGENAME}}|2}}||background:#F9ED94;|}}border:0.5em solid #000000; padding:1em;"> <div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr"> [[File:Wikisource-logo-with-text.svg|frameless|right|100px]] Hello Proofreader, After successfull first [[:m:Indic Wikisource Proofreadthon|Online Indic Wikisource Proofreadthon]] hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more [[:m:Indic Wikisource Proofreadthon 2020|Indic Wikisource Proofreadthon II]].I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below. {{Clickable button 2|Click here to Submit Your Vote|class=mw-ui-progressive|url=https://strawpoll.com/jf8p2sf79}} '''Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM''' I really hope many Indic Wikisource proofreader will be present this time. Thanks for your attention<br/> [[User:Jayanta (CIS-A2K)|Jayanta (CIS-A2K)]]<br/> Wikisource Advisor, CIS-A2K <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Helpdesk/ActiveUserlistSept2020-A&oldid=20459409 --> == Indic Wikisource Proofreadthon II 2020 == {{clear}} ''Sorry for writing this message in English - feel free to help us translating it'' <div style="align:center; width:90%;float:left;{{#ifeq:{{#titleparts:{{FULLPAGENAME}}|2}}||background:#F9ED94;|}}border:0.5em solid #000000; padding:1em;"> <div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr"> [[File:Wikisource-logo-with-text.svg|frameless|right|100px]] [[File:Indic Wikisource Proofreadthon 2020 Poll result with Valid Vote.svg|frameless|right|125px|Valid Vote share]] Hello Proofreader, Thank you for participating at [https://strawpoll.com/jf8p2sf79/r Pool] for date selection. But Unfortunately out of 130 votes [[:File:Indic Wikisource Proofreadthon 2020 - with Valid Vote.png|69 vote is invalid]] due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200. {| class="wikitable" ! Dates slot !! Valid Vote !! % |- | 1 Oct - 15 Oct 2020 || 26 || 34.21% |- | 16 Oct - 31 Oct 2020 || 8 || 10.53% |- | 1 Nov - 15 Nov 2020 || 30 || 39.47% |- | 16 Nov - 30 Nov 2020 || 12 || 15.79% |} After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from '''1st November to 15 November 2020'''.<br/> '''WHAT DO YOU NEED''' * '''Booklist:''' a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our [[:m:Indic Wikisource Proofreadthon 2020/Book list|event page book list]]. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect. *'''Participants:''' Kindly sign your name at [[:m:Indic Wikisource Proofreadthon 2020/Participants|Participants]] section if you wish to participate this event. *'''Reviewer:''' Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal [[:m:Indic Wikisource Proofreadthon 2020/Participants#Administrator/Reviewer|here]]. The administrator/reviewers could participate in this Proofreadthon. * '''Some social media coverage:''' I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice. * '''Some awards:''' This time we have decided to give the award up to 10 participants in each language group. * '''A way to count validated and proofread pages''':[https://wscontest.toolforge.org/ Wikisource Contest Tools] * '''Time ''': Proofreadthon will run: from '''01 November 2020 00.01 to 15 November 2020 23.59''' * '''Rules and guidelines:''' The basic rules and guideline have described [[:m:Indic Wikisource Proofreadthon 2020/Rules|here]] * '''Scoring''': The details scoring method have described [[:m:Indic_Wikisource_Proofreadthon 2020/Rules#Scoring_system|here]] I really hope many Indic Wikisource proofread will be present in this contest too. Thanks for your attention<br/> [[User:Jayanta (CIS-A2K)|Jayanta (CIS-A2K)]]<br/> Wikisource Advisor, CIS-A2K </div> </div> {{clear}} <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Helpdesk/ActiveUserlistSept2020-A&oldid=20459409 --> == આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન == પ્રિય {{BASEPAGENAME}}, [[:m:Indic Wikisource Community/Requests for comment/Indic Wikisource Proofreadthon|પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે]]. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો. વિકિસ્રોત સમુદાય વતી જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST) <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Community/GuActiveUser&oldid=20959668 --> == Requests for comments : Indic wikisource community 2021 == (Sorry for writing this message in English - feel free to help us translating it)<br> Dear Wiki-librarian,<br> Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to [[:m:Indic Wikisource Community/Requests for comment/Needs assessment 2021|Requests for comments]]. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.<br> Please write in detail, and avoid brief comments without explanations.<br> Jayanta Nath<br> On behalf<br> Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K) <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Community/GuActiveUser&oldid=20999467 --> == viramb604@gmail.com == [[વિશેષ:પ્રદાન/2402:A00:164:3BA0:8711:3D5E:40FF:D70D|2402:A00:164:3BA0:8711:3D5E:40FF:D70D]] ૧૯:૨૮, ૪ જુલાઇ ૨૦૨૫ (IST) fn21xldgf49aaxqclyvw3nxke7z398j 216133 216132 2025-07-04T15:05:23Z CptViraj 2275 [[Special:Contributions/2402:A00:164:3BA0:8711:3D5E:40FF:D70D|2402:A00:164:3BA0:8711:3D5E:40FF:D70D]] ([[User talk:2402:A00:164:3BA0:8711:3D5E:40FF:D70D|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:MediaWiki message delivery|MediaWiki message delivery]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 146766 wikitext text/x-wiki શ્રી.દેવેન્દ્રસિંહજી, આત્મકથા પરિયોજનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની પાસે પુસ્તક હશે જ, છતાં આપ ( ashokmodhvadia@gmail.com ) મેઇલ પર એક ટેસ્ટ મેઇલ "આત્મકથા" લખી અને મોકલશો તો આપને આપનાં ભાગના પ્રકરણનાં સ્કેન કરેલાં પાનાં મોકલી શકીશ. (જે કદાચ ટાઇપ કરવામાં મદદરૂપ રહેશે.) સહકાર બદલ આભાર. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૧:૫૯, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST) :વાહ ! વાહ ! ત્યારે તો અમારે અમારા ખાસ મિત્ર અને માર્ગદર્શક શ્રી.સતિષભાઈનો પણ અહીં આભાર માનવો જ પડે. બહુ સરસ. આભાર. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૨:૧૪, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST) ==સ્વાગત== {{સ્વાગત}} --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૩:૦૧, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST) ==સુ-સ્વાગતમ્== જય માતાજી, સીતારામ ભાઈ, તમારૂ સ્વાગત કરવામાં હું થોડો મોડો પડ્યો છું. છતા પણ મને હર્ષ એ વાતનું છે કે, અહીં વિકિમાં અમ મિત્રોની સાથે તમે પણ સેવા માટે પધારી ચુક્યા છો... આપણુ વરણ આવા કાર્યમાં ખુબજ ઓછું જોવા મળે છે. માટે બીજા આપણા ભાઈઓ પણ અહીં તેઓનુ અમુલ્ય યોગદાન કરે તેવું ઈચ્છુ છું. જય માતાજી..--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૧:૦૭, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST) == ’આત્મકથા પરિયોજના’ અભિનંદન == [[File:Birthday bouquet.jpg|left|150px|]] શ્રી.દેવેન્દ્રસિંહજી, '''||અભિનંદન||''' મહાત્મા ગાંધીજીનું પુસ્તક '''[[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]''', સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ. --[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ([[સભ્યની ચર્ચા:Ashok modhvadia|talk]]) ૧૮:૪૨, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST) ==ભદ્રંભદ્ર== યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૧:૨૨, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST) ==ભદ્રંભદ્ર== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg|200px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[ભદ્રંભદ્ર]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૫:૨૯, ૨૩ જૂન ૨૦૧૨ (IST) |} ==સ્વાગત== ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી, "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" પરિયોજનામાં આપનું સ્વાગત છે. કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો? જેથી હું આપને એક પ્રકરણ મોકલી શકું. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૨:૩૦, ૩ જુલાઇ ૨૦૧૨ (IST) :ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી, કુશળ હશો. આપ આજ કાલ બહું વ્યસ્ત લાગો છો. મેGઘાણી નવલિકા પરિયોજના લગભગ પુરી થવાને આરે છે. આપ બને તો આપનું પ્રકરણ સત્વરે પુરું કરવા પ્રયત્ન કરશો? જો આપને કોઇ અડચણ હોય અથવા મદદની જરુર હોય તો વિના સંકોચે જણાવશો. સીતારામ... '''મહર્ષિ''' -- ::અરે વાહ, ફલાવર વેલી વિશે તો બહુ સાંભળ્યું છે પણ જવાનો લહાવો નથી મળ્યો. તમે નસીબદાર. બાકી આપ પરિયોજનાનું પ્રકરણ આરામ થી પતાવો કારણ કે હજુ લગભગ એક અઠવાડિયા જેટલો સમય મને પ્રુફ રિડિંગ માટે પણ લાગે તેમ છે.. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૬:૪૩, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST) ==નવું પ્રકરણ== ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી, આપના સહકાર બદલ આભાર માનું છું. હાલ ખંડ-૨ માં ફક્ત પ્રુફ રિડિંગ નું જ કામ થોડું બાકી છે. પણ સાથો સાથ સુશાંત ભાઇએ ખંડ-૧ની પરિયોજના ત્વરાથી આગળ ધપાવેલ છે. આપને જો ગમે તો આપ સુશાંતભાઇ પાસે થી નવું પ્રકરણ મેળવી નવી પરિયોજનામાં જોડાઇ શકો છો. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૨:૦૩, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) == આપનો મત == ગોહિલ સાહેબ, [[વિકિસ્રોત:સભાખંડ#ચિત્રો ચઢાવવા અંગેની નીતિ|સભાખંડમાં ચિત્રો ચઢાવવા અંગેની નીતિ]] પર ચર્ચા ચાલી રહી છે તેમાં આપના મતની આવશ્યકતા છે. આપ જરા જોઈ જશો?--[[સભ્ય:Dsvyas|Dsvyas]] ([[સભ્યની ચર્ચા:Dsvyas|talk]]) ૦૧:૪૫, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) ==નવલિકા - ૨== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg|200px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | શ્રી ગોહિલસાહેબ, આજે આ પરિયોજના પૂર્ણ કરતા આનંદ અનુભવું છું અને આપનો ખુબ ખુબ આભાર માનું છું કાર્યનો શ્રેય આપ સૌ વિકિ મિત્રોને જાય છે. આપે હાથ પર લીધેલું પ્રકરણ અને ત્વરા થી અને વળી ચિવટપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૫:૫૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) |} ==કલાપી નો કેકારવ== ગોહિલ સાહેબ, આ પરિયોજના આપણા સુશાંતભાઇ ના નેતૃત્વ નીચે છે. કૃપિયા આપ, [http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5] આ કડિ પર આપનું નામ નોંધાવશો. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૦૦:૫૮, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST) ==સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ== શું આપ આ[http://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4:%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%96%E0%AA%82%E0%AA%A1#.E0.AA.B8.E0.AB.8D.E0.AA.A4.E0.AB.8D.E0.AA.B0.E0.AB.8B.E0.AA.A4_.E0.AA.AA.E0.AA.B0_.E0.AA.9F.E0.AA.BE.E0.AA.87.E0.AA.AA.E0.AA.BF.E0.AA.82.E0.AA.97.E0.AA.A8.E0.AB.80_.E0.AA.AF.E0.AB.81.E0.AA.95.E0.AB.8D.E0.AA.A4.E0.AA.BF.E0.AA.93] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૧૨:૫૬, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST) == મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ == [[File:Flower jtca001.jpg|75px|left]] દેવેન્દ્રસિંહજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]] સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST) ==દીવાળીની શુભકામનાઓ== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Diwali Diya.jpg|250px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''દીવાળીની શુભેચ્છા''' |- |style="vertical-align: middle; padding: 3px;" | આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૩:૩૮, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST) |} ==પરિયોજના વ્યવસ્થાપન== મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST) ::કલાપીનો કેકારવ પરિયોજના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પરિયોજનાનું આપને સોંપાયેલ કાર્ય સત્વરે પૂર્ણ કરી આપવા વિનંતી છે. જો આપ સમયને અભાવે આ કાર્ય કરી ન શકો તેમ હોય તો સત્વરે જાણ કરશો.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૧૮:૧૦, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST) == કલાપીનો કેકારવ == [[File:Icône étoile d'or à cinq branches.svg|75px|left]] દેવેન્દ્રભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના [[કલાપીનો કેકારવ]] સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST) ==કાશ્મીરનો પ્રવાસ== શ્રી દેવેન્દ્રસિંહજી, હાલની પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર. ધવલભાઈ તરફથી આ પુસ્તકની ઈમેજ છૂટક તેમજ પીડીએફમાં 'ગૂગલ ડ્રાઈવ' ચડાવવામાં આવી છે, જેની લિન્ક આ સાથે સામેલ છે. આપને એમાંથી પાનાનં IMAG0511, IMAG0512, IMAG0513, IMAG0514 અને IMAG0515માં લખાયેલ તા. ૮-૧૧-૯૧ માટેનો હેવાલ ફાળવું છું. Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit જો આપને આ પ્રકરણનાં પાનાં ગૂગલ પરથી ડાઉનલોડ કરવામાં મૂશ્કેલી પડે તો આપ ( satish1422@yahoo.com ) પર "test" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૨૧:૨૭, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST) == આભાર ગોહિલસાહેબ == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Old book - Les Miserables.jpg|100px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સોરઠને તીરે તીરે]]''' અને '''[[દાદાજીની વાતો]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૨૩:૧૪, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST) |} == એક સાચો બાર્નસ્ટાર == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Real Life Barnstar.jpg|100px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''સાચો બાર્નસ્ટાર''' |- |style="vertical-align: middle; padding: 3px;" |આ સાચો બાર્નસ્ટાર આપને કોમ્પ્યુટરથી આગળ વધી અને સાચી જીંદગીમાં ભરૂચ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા અને વિદ્યાર્થીઓને વિકિસ્રોત અને વિકિપિડિયા વિષે માહિતીગાર કરવા માટે મારા તરફથી એક નાની ભેટ. --[[User:Vyom25|<font face="Rage Italic" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૭:૪૨, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |} == આભાર ગોહિલબાપુ == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Pemandangan di Tasik Dal.jpg|300px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[કાશ્મીરનો પ્રવાસ]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષ પટેલ]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૦૦:૨૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |} ==આતે શી માથા ફોડ !== શ્રીદેવેન્દ્રસિંહજી આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... '''મહર્ષિ''' ==આભાર== {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Diwali Diya.jpg|150px]] |style="font-size: large; padding: 3px 3px 0 3px; height: 1.0em;" | '''વિકિસ્રોતે માણસાઈના દીવા પ્રજ્વલિત કરનારાઓનો હાર્દિક આભાર''' |- |style="vertical-align: middle; padding: 3px;" | પરિયોજના "માણસાઈના દીવા" પૂર્ણ થઈ છે. થોડું ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૧૬, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST) |} == Dropbox == ગોહિલ સાહેબ જો શક્ય હોય તો બધા જ ફોટા ડ્રોપબોક્ષ પર મૂકી દેશો.. જેથી મારા જેવા જીમેલમાં એકાઉન્ટ ન ધરાવતા જડ માણસો પણ એ જોઈ શકે અને વળી એ રીતે ડાઉનલોડ કરવી સહેલી પડે.--[[User:Vyom25|<font face="Edwardian Script ITC" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૬:૪૭, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST) == આભાર દેવેન્દ્રસિંહભાઈ == {| style="background-color: #fb726f; border: 2px solid #A60000;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Kankavati.jpg|175px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[કંકાવટી]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષ પટેલ]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) |} ==સોરઠ, તારાં વહેતાં પાણી== {| style="background-color: #3e94d1; border: 2px solid #a65e00;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Distant view of Benares with two men catching turtles in the foreground from the Mandakini tank by James Prinsep.jpg|175px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સોરઠ, તારાં વહેતાં પાણી]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | મિત્રો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સોરઠ, તારાં વહેતાં પાણી પરિયોજના પૂર્ણ થયેલ છે. આ ભગીરથ કાર્ય આપના સુંદર સાથ અને સહકાર વિના શક્ય નહોતું. આ સાથે મારે એ પણ જણાવવાનું કે નવલકથા પ્રકારના સાહિત્યમાં આ પ્રથમ પુસ્તક છે. આ સાથે હું આપને જેમ્સ પ્રિન્સેપનું બનારસ ખાતે રચાયેલ સુંદર ચિત્ર ભેટ સ્વરૂપે મોકલું છું. આપનો ફરી એકવાર આભાર માનું છું. |} --[[User:Vyom25|<font face="Edwardian Script ITC" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૧૭:૦૮, ૨૪ જૂન ૨૦૧૩ (IST) == મામેરૂં == {| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" |rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:NaraShinhMehta.jpg|150px]] |style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[મામેરૂં]]''' |- |style="vertical-align: middle; padding: 3px;" | મધ્યકાલીન સાહિત્યના અને ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરૂં કૃતિ આપણે સ્રોત પર સહકાર્ય દ્વારા સફળતાપૂર્વક લાવ્યા અને આ સહકાર્યમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને આ પ્રાચીન કૃતિ પર કાર્ય કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન; આ પ્રસંગે નરસિંહ મહેતા કે જેના પર કૃતિ રચાઈ છે તેમનાથી વધુ સચોટ ભેટ કોઈ હોઈ ન શકે માટે તેનો પણ સ્વીકાર કરશો. ઘણા સમય બાદ સ્રોત પર મેં સહકાર્યનું આયોજન કર્યું અને તેમાં આપે ભાગ લીધો માટે તે માટે પણ મારા તરફથી આપનો હાર્દિક આભાર માનું છું.--[[User:Vyom25|<font face="Edwardian Script ITC" size="4" style="color:#8C003D;">Vyom25</font>]]([[સભ્યની ચર્ચા:Vyom25|મને વ્યોમ કહો]]) ૨૩:૩૪, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST) |} == Indic Wikisource Proofreadthon II 2020 == {{clear}} ''Sorry for writing this message in English - feel free to help us translating it'' <div style="align:center; width:90%;float:left;{{#ifeq:{{#titleparts:{{FULLPAGENAME}}|2}}||background:#F9ED94;|}}border:0.5em solid #000000; padding:1em;"> <div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr"> [[File:Wikisource-logo-with-text.svg|frameless|right|100px]] Hello Proofreader, After successfull first [[:m:Indic Wikisource Proofreadthon|Online Indic Wikisource Proofreadthon]] hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more [[:m:Indic Wikisource Proofreadthon 2020|Indic Wikisource Proofreadthon II]].I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below. {{Clickable button 2|Click here to Submit Your Vote|class=mw-ui-progressive|url=https://strawpoll.com/jf8p2sf79}} '''Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM''' I really hope many Indic Wikisource proofreader will be present this time. Thanks for your attention<br/> [[User:Jayanta (CIS-A2K)|Jayanta (CIS-A2K)]]<br/> Wikisource Advisor, CIS-A2K <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Helpdesk/ActiveUserlistSept2020-A&oldid=20459409 --> == Indic Wikisource Proofreadthon II 2020 == {{clear}} ''Sorry for writing this message in English - feel free to help us translating it'' <div style="align:center; width:90%;float:left;{{#ifeq:{{#titleparts:{{FULLPAGENAME}}|2}}||background:#F9ED94;|}}border:0.5em solid #000000; padding:1em;"> <div class="plainlinks mw-content-ltr" lang="en" dir="ltr"> [[File:Wikisource-logo-with-text.svg|frameless|right|100px]] [[File:Indic Wikisource Proofreadthon 2020 Poll result with Valid Vote.svg|frameless|right|125px|Valid Vote share]] Hello Proofreader, Thank you for participating at [https://strawpoll.com/jf8p2sf79/r Pool] for date selection. But Unfortunately out of 130 votes [[:File:Indic Wikisource Proofreadthon 2020 - with Valid Vote.png|69 vote is invalid]] due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200. {| class="wikitable" ! Dates slot !! Valid Vote !! % |- | 1 Oct - 15 Oct 2020 || 26 || 34.21% |- | 16 Oct - 31 Oct 2020 || 8 || 10.53% |- | 1 Nov - 15 Nov 2020 || 30 || 39.47% |- | 16 Nov - 30 Nov 2020 || 12 || 15.79% |} After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from '''1st November to 15 November 2020'''.<br/> '''WHAT DO YOU NEED''' * '''Booklist:''' a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our [[:m:Indic Wikisource Proofreadthon 2020/Book list|event page book list]]. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect. *'''Participants:''' Kindly sign your name at [[:m:Indic Wikisource Proofreadthon 2020/Participants|Participants]] section if you wish to participate this event. *'''Reviewer:''' Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal [[:m:Indic Wikisource Proofreadthon 2020/Participants#Administrator/Reviewer|here]]. The administrator/reviewers could participate in this Proofreadthon. * '''Some social media coverage:''' I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice. * '''Some awards:''' This time we have decided to give the award up to 10 participants in each language group. * '''A way to count validated and proofread pages''':[https://wscontest.toolforge.org/ Wikisource Contest Tools] * '''Time ''': Proofreadthon will run: from '''01 November 2020 00.01 to 15 November 2020 23.59''' * '''Rules and guidelines:''' The basic rules and guideline have described [[:m:Indic Wikisource Proofreadthon 2020/Rules|here]] * '''Scoring''': The details scoring method have described [[:m:Indic_Wikisource_Proofreadthon 2020/Rules#Scoring_system|here]] I really hope many Indic Wikisource proofread will be present in this contest too. Thanks for your attention<br/> [[User:Jayanta (CIS-A2K)|Jayanta (CIS-A2K)]]<br/> Wikisource Advisor, CIS-A2K </div> </div> {{clear}} <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Helpdesk/ActiveUserlistSept2020-A&oldid=20459409 --> == આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન == પ્રિય {{BASEPAGENAME}}, [[:m:Indic Wikisource Community/Requests for comment/Indic Wikisource Proofreadthon|પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે]]. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો. વિકિસ્રોત સમુદાય વતી જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST) <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Community/GuActiveUser&oldid=20959668 --> == Requests for comments : Indic wikisource community 2021 == (Sorry for writing this message in English - feel free to help us translating it)<br> Dear Wiki-librarian,<br> Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to [[:m:Indic Wikisource Community/Requests for comment/Needs assessment 2021|Requests for comments]]. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.<br> Please write in detail, and avoid brief comments without explanations.<br> Jayanta Nath<br> On behalf<br> Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K) <!-- Message sent by User:Jayantanth@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Indic_Wikisource_Community/GuActiveUser&oldid=20999467 --> lfc7ss9hbxzueeqggkqr95otf9li2ho પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૦ 104 67189 216134 216118 2025-07-04T17:03:06Z Amvaishnav 156 /* Validated */ 216134 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૨૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude> {{Block center|<poem>“ચકી પડી ખીરમાં ને ચકો બેઠો નિમાણો.” “કૂકડી પડી રંગમાં ને કૂકડો શોકઢંગમાં.” “કહાણી કહું કૈયા ને સાંભળ મારા થૈયા.” “એક વાતની વાત ને સવાયાની સાત.”</poem>}} {{gap}}આ વાર્તાઓ આવા પ્રકારની છે. આ વાર્તાઓ બાલદુનિયાની છે. બાળક તો પોતાની આસપાસની દુનિયા નવી આંખે નિહાળવા લાગે છે તેથી તેને આવા પ્રકારની વાર્તાઓમાં ભારે રસ આવે છે. આકાશ, પૃથ્વી, પવન, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, પશુઓ અને ફૂલો બાળકને મન નવી નવાઈની ચીજો છે. આ ચીજોની ગૂંથણી જે વાર્તાઓમાં આવે છે તે વાર્તાઓ સાંભળતાં બાળક તલ્લીન બની જાય છે. બેશક, આ વાર્તાઓ આખેઆખી ને તેના સંપૂર્ણ અર્થમાં બાળક સમજે છે માટે તે સાંભળવા પ્રેરાય છે એવું કંઈ નથી. આપણે સમજી શકતાં નથી તેવી જાતના અનુભવો આ દુનિયાનો નવો મહેમાન ક્ષણે ક્ષણે પ્રત્યેક ઈન્દ્રિયગમ્ય વસ્તુ પરત્વે કરે છે; ને જે જે શબ્દોમાં કે શબ્દસમૂહોમાં એ અનુભવોને ભાષા મળે છે ત્યાં ત્યાં બાળકને ચમત્કૃતિ ભાસે છે. આવે પ્રસંગે બાળક પોતાની ભાષા ઘડવાનો સુંદર લાભ લે છે એ પણ તેના આવી વાર્તાના રસનું કારણ છે. આવી વાર્તાઓને આપણે બાળવાર્તાઓને નામે ઓળખશું. આવી વાર્તાઓમાં ઢંગધડો હોતો નથી, કે તેમાંથી અર્થ થોડો જ નીકળે છે, તેની આપણને ચિંતા કરવાનું કારણ નથી. એ વાર્તાઓમાં બાળકની દુનિયાનું પ્રતિબિંબ છે અને બાળક તેમાં રસ લે છે, એટલું જ અત્યારે તો બસ છે. {{gap}}ઉક્ત વાર્તાઓ બેશક કલ્પિત છે. પણ આ પછીની શ્રેણીમાં વધારે કલ્પિત વાર્તાઓ, અને વાર્તાઓના નામને શોભાવે તેવી<noinclude></noinclude> i6joy8aiha00377roza6rgswj77tes5 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૧ 104 67190 216135 216119 2025-07-04T17:04:15Z Amvaishnav 156 /* Validated */ 216135 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૩}}'''</noinclude>વાર્તાઓને સ્થાન મળે છે. કલ્પિત વાર્તાઓમાં ઘણી ઘણી જાતની વાર્તાનો સમાવેશ થઈ જાય છે. ઐતિહાસિક વાર્તાઓ અને વિજ્ઞાનની વાર્તાઓ સિવાયની બધી વાર્તાઓ કલ્પિત છે. વળી કલ્પિત વાર્તાઓના બે પ્રકાર છે. જેને આપણે પ્રાણીઓની, કુદરતના બનાવોની, ભૂતપ્રેતાદિની, દેવો અને દેવીઓની, નાગ, યક્ષ, કિન્નરો અને રાક્ષસોની વાર્તાઓ તરીકે ઓળખીએ છીએ તે વાર્તાઓ કલ્પિત વાર્તાઓનો એક પ્રકાર છે; જ્યારે જે વાર્તાઓમાં મનુષ્યો પાત્રો તરીકે હોય છે તે વાર્તાઓ બીજા પ્રકારમાં આવે છે. સાધારણ રીતે ઐતિહાસિક દંતકથાઓ, ભક્તોની વાતો, સતીઓની વાતો, પ્રેમકથાઓ, કૌટુમ્બિક વાતો, કામણ- ટૂમણની વાતો, વારતહેવારની વાતો, શૂરાઓની વાતો, અને ઐતિહાસિક વાતો, આ બીજા પ્રકારની વાર્તાઓ છે. પહેલા વર્ગને અંગ્રેજી શબ્દથી ઓળખાવીએ તો તેને 'Imaginative Fiction'નું નામ મળે અને બીજા વર્ગને 'Realistic Fiction'નું નામ મળે. પહેલા વર્ગની કલ્પિત વાર્તાઓમાં હકીકતનું યથાર્થપણું હોતું જ નથી. આ વર્ગની વાતોમાં હકીકત કલ્પિત એટલે અસ્તિત્વમાં ન હોય એવી, માત્ર કલ્પનામાંથી જ નીકળેલી હોય છે. પહેલા વર્ગની વાર્તાઓ હકીકતમાં ખોટી હોય છે. પરંતુ ખોટી કે કલ્પિત હકીકત દ્વારા તેમાં સાચા વિચારો ને સાચા આદર્શો હોય છે. આ વર્ગની વાર્તાઓમાં આવતી પરીઓ, યક્ષો, કિન્નરો, ભૂતપ્રેત કે નાગો ખોટા હોય છે પણ તેમના દ્વારા વ્યક્ત થયેલ ભાવનાઓ અને આદર્શો હોય છે. બીજા વર્ગની વાર્તાઓમાં મનુષ્યો પાત્રોરૂપે હોય છે પણ તેમાં ગૂંથેલા બનાવો કલ્પિત હોય છે. જોકે આ બનાવો કલ્પનાથી ઉપજાવી કાઢેલા હોય છે, છતાં આ બનાવો દુનિયામાં બનતા બનાવો માંહેના જ હોય છે, અને આ<noinclude></noinclude> 3o1qf892yen6jhiv27rkoxgruw9aicm પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૨ 104 67191 216136 216120 2025-07-04T17:05:07Z Amvaishnav 156 /* Validated */ 216136 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૨૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>બનાવો દ્વારા આવી વાર્તાઓ મનુષ્યના અનુભવોને વ્યક્ત કરે છે- મનુષ્યનાં મંથનો, આદર્શો, આચારો અને ભાવનાઓને પ્રગટ કરે છે. આ બંને પ્રકારની વાર્તાઓ બાળકોને ગમે છે. ઉક્ત બંને પ્રકારની વાર્તાઓ બાળકોને કહેવામાં કશી હરકત નથી. માત્ર એક જ વિચાર ધ્યાનમાં રહેવો જોઈએ કે આ વાર્તાઓ સ્વતઃ સારી છે અને બીજી રીતે વાંધા ભરેલી નથી. વાર્તાઓ છેક કલ્પિત છે છતાં બાળકોના માનસ ઉપર તે ભારે અસર કરી શકે છે. આ વાર્તાઓ ખોટી છે છતાં બાળકના મનને તે એટલી બધી જીવંત ભાસે છે કે બાળક તેનાથી ઘડાય છે. એકાદ સારી કલ્પિત વાર્તા બાળકના વિચારોને, આદર્શોને, દૃષ્ટિબિંદુઓને, સારાસાર બુદ્ધિને, સદ્‌અસદ્‌ વિવેકને જાગૃત કરે છે, ગતિ આપે છે ને નિશ્ચિત કરે છે. આવી વાર્તા બાળકની દૃષ્ટિમર્યાદા વિશાળ બનાવે છે, કલ્પના સતેજ કરે છે, સૌંદર્ય પારખવાની સાચી શક્તિ આપે છે, લાગણીને સૂક્ષ્મ અને ઊંડી બનાવે છે, વિનોદને સજીવ કરે છે, અને ટૂંકમાં તેના જીવનમાં પ્રાણનું સિંચન કરે છે. આ બધું કેમ બને છે તેનો અનુભવ કોઈ કુશળ વાર્તા કહેનારને તો હંમેશાં થતો જ હશે. આ વાર્તાઓ લોકોના અનેકવિધ જીવનના સારભૂતે લોકહૃદયમાંથી પ્રગટેલી છે. આવી વાર્તાઓ કલ્પિત છે છતાં તેઓને ન્યાય, તેઓની ધર્મબુદ્ધિ, તેઓની પાક દાનત, તેઓની વિવેકબુદ્ધિ એટલાં બધાં નિર્મળ અને સમતોલ છે કે બાળક કલ્પિતપણું ભૂલી જઈ એમાં રહેલ ગુણોની વાસ્તવિકતાને પોતાનામાં સંગ્રહે છે. આપણે ત્યાં પરીઓની વાતો નથી અથવા ભાષાંતરના પ્રયોગોથી હમણાં હમણાં થોડી થોડી વધી છે, પરંતુ પરીઓની વાતોને પણ ટકોર મારે એવી કલ્પિત વાતો આપણે ત્યાં છે. એ વાર્તાઓને આપણે પરીઓની વાતોના જેટલું જ સ્થાન<noinclude></noinclude> 13wjlxbdpwsqayghp4p62j1dqe502h5 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૩ 104 67192 216137 216121 2025-07-04T17:10:38Z Amvaishnav 156 /* Validated */ 216137 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૫}}'''</noinclude>આપી શકીએ. પરીઓની વાતોની મહત્તા સંબંધે એક અમેરિકન લેખિકા બાઈ મિલરે સુંદર શબ્દોમાં લખ્યું છે.*<ref>*Fairy Tales, welling up from the simple, natural, untrained hearts of the common people, have been called the wild-garden of literature and they could not be more beautifully described. They are the wild rose in the hedgerose, the lily of the valley, the wind flower, the meadow sweet in contrast to the cultivated rose of gorgeous poppy that grows in the ordered gardens, beside the classic fountains of Literature's Stately palaces. </ref> {{gap}}આવી જાતની વાર્તાઓનો બાલવિકાસમાં અને તેના ચારિત્રગઠનમાં મોટો ફાળો છે. કોઈ પણ જાતના નૈતિક ઉપદેશ વિના કે વાર્તાના રહસ્ય તરફ લક્ષ અપાવવાના શિક્ષકના લેશ માત્ર પ્રયત્ન વિના બાળક પોતાની જાતે જ વાર્તાઓની હકીકતોમાંથી કયા ગુણો ઉમદા અને ખાનદાની ભરેલા છે, કયી કયી બાબતો દુષ્ટ અને નિંદ્ય છે એ સમજી જાય છે. સ્વાભાવિક રીતે જ એટલે કે વગર શીખવ્યે સત્ય તરફ, શૌર્ય તરફ, પાવિત્ર્ય તરફ, ન્યાય તરફ બાળકનો પક્ષપાત વધે છે ને અસત્ય, બાયલાપણું, અત્યાચાર, અન્યાય વગેરે પ્રત્યે બાળકને તિરસ્કાર આવે છે. વાર્તાઓ સ્વતઃ સુંદર અને મોહક હોય છે તેથી બાળક એનાથી એટલું બધું તરબોળ થાય છે કે વગર પ્રયત્ને બાળકના ઉપર વાર્તાની ઊંડી અસર થાય જ છે. બાળકનું હૃદય હંમેશાં સ્વાભાવિક હોવાથી પોતે વાર્તાની સ્વાભાવિકતા અને અસ્વાભાવિક્તામાં ભેદ જોઈ શકે છે. વાર્તાઓની અસર એવી પ્રબળ છે કે બાળક એકાદ ધર્માચાર્ય વ્યાખ્યાતા પાસેથી તેના મોટા<noinclude><hr> {{reflist}}</noinclude> 4tmaeik3oorj473y1f8e5452ktrttwx પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૪ 104 67193 216138 216122 2025-07-04T17:11:27Z Amvaishnav 156 /* Validated */ 216138 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૨૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વ્યાખ્યાનમાંથી ધર્મ કે નીતિ સંબંધે કશું મેળવી શકતું નથી, જ્યારે આવી વાર્તાઓ ધર્મનીતિના વિચારોમાં પણ તેના જીવન પર્યંત આદર્શરૂપ બની રહે છે. આપણા જીવનનો અનુભવ આવો જ છે. કેટલાં યે કલ્પિત પાત્રો હજી પણ આપણા આદર્શોને પ્રેરી રહ્યાં છે, કેટલી યે કલ્પિત ઉચ્ચગામી વાતો આજે પણ આપણને ઊંચે જવા પ્રેરે છે. સુંદર વાર્તાઓ સુંદર વ્યાખ્યાન કરતાં નીતિનો બોધ વધારે સજ્જડ કરે છે એમ કહેવાથી એમ સમજવાનું નથી કે અહીં નીતિશિક્ષણભરી વાર્તાઓ કહેવાની હિમાયત કરવામાં આવી છે. સાર એટલો જ લેવાનો છે કે વાર્તા સુંદર હોય, સુંદર રીતે કહેવાઈ હોય તો પછી તેનું રહસ્ય નીતિ હોય કે અર્થશાસ્ત્ર હોય, શૂરવીરતા હોય કે પવિત્રતા હોય, પણ વાર્તાની અસર જ એવી થાય છે કે એ વાટે એનું રહસ્ય માણસના હૃદયમાં પેસી જાય છે. ઊલટું જો અમુક હેતુને જ આગળ ધરીને વાર્તા કહેવામાં આવે તો એ હેતુની આગળ કરેલી અણી જ માણસને લાગે છે, અને માણસ વાર્તા અને તેનો હેતુ બન્નેનો સ્વીકારવા ના પડે છે. જે વાર્તાઓ સુંદર છે, જેમાં સાચા વિચારો, આદર્શો અને ભાવના છે, જે વાર્તાઓ કોઈ પણ ઉચ્ચ વસ્તુનો સીધો બોધ નથી કરતી પણ પોતાના હૃદયમાં રહસ્યને ઢાંકીને ઊભેલી છે, તે વાર્તાઓ પછી તે કલ્પિત હોય કે અર્ધસાચી હોય કે ઐતિહાસિક હોય કે દંતકથારૂપે હોય, તોપણ તેમને કહેવામાં વાંધો નથી. {{gap}}જેમ બાગમાં જેટલાં ઝાડ હોય છે તેટલાં બધાં બાગના લાભ માટે કામનાં નથી હોતાં, તેમ વાર્તાના સમૂહમાંની બધી વાર્તાઓ બાળકોના કામની નથી હોતી. કેટલીએક વાર્તાઓ તો ઘાસ જેવી હોય છે કે જેમને બાગમાંથી નીંદી નાખવી જ જોઈએ પછી તે પરીની વાત હોય કે ઈતિહાસની વાત હો, પછી તે<noinclude></noinclude> 0uqjpw1924edv2lamdg3l3sy4c52fil પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૫ 104 67194 216139 216124 2025-07-04T17:12:33Z Amvaishnav 156 /* Validated */ 216139 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૭}}'''</noinclude>વાર્તામાં કલાની અપૂર્વતા હોય કે ભાષાનું ભારેમાં ભારે લાલિત્ય હોય; એવી વાર્તાઓ તો બાળકો પાસે ન જ ધરવી જોઈએ. પહેલાં તો. આપણે અનીતિભરી વાર્તાઓને દેશવટો આપી દઈએ. અનીતિભરી વાર્તા અને ગ્રામ્ય વાર્તા વચ્ચેના તફાવત વિષે, અને ગ્રામ્ય વાર્તા કહેવામાં શા માટે હરકત નથી એટલું જ નહિ પણ પ્રસંગોપાત્ત એને કહેવામાં લાભ છે એ સંબંધે, અન્યત્ર લખવામાં આવેલું છે. આપણે હરહંમેશ ગ્રામ્ય વાર્તાઓને અનીતિપ્રે૨ક વાર્તાઓ ગણીને હાંકી કાઢવાની ભૂલ તો કદી ન જ કરીએ. કઈ વાર્તાઓ આપણે અનીતિપ્રેરક ગણવી અને કઈ ન ગણવી તેના નિયમો ઘડવાની કશી જરૂર હોય જ નહિ; એ વાત તો આપણે સારી પેઠે સમજીએ છીએ. છતાં આપણી આજની દૃષ્ટિમાં અને ભૂતકાળની દૃષ્ટિમાં, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની દૃષ્ટિમાં અનીતિપ્રેરક વાર્તાની વ્યાખ્યા સંબંધે દૃષ્ટિકોણ બદલવાનો જ. નીતિના વિષયમાં આજે આપણે જે અત્યંત વિઘાતક લાગે, જે અનિષ્ટ લાગે, તેનું પ્રતિપાદન કરનારી વાર્તાઓ આજે આપણે ન જ કહીએ. જે વાર્તાઓ માણસને નૈતિક બળમાંથી નીચે પાડે તે વાર્તાઓને પણ આપણે છોડી દઈએ. જે વાર્તાઓ આજના નૈતિક જીવનને પછાડનારી લાગે તેનો આપણે સંગ ન કરીએ. લગ્નજીવન નીતિજીવનનું અંગ છે. લગ્નની ભાવનાને નહિ પોષનારી વાર્તા કદાચ એક કાળે નિર્દોષ ગણાતી હોય, તોપણ આજે તે ત્યાજ્ય જ છે. આજે આપણે વિલાસ નથી જોઈતો, ભોગ નથી જોઈતા, તેથી બ્રહ્મચર્યવિઘાતક વાર્તાઓના પક્ષમાં આપણે ન ઊભા રહીએ. બાળલગ્નની બદીથી આપણે ખૂબ થાકી ગયા છીએ એટલે બાળલગ્નમાં આનંદ માનનારી વાર્તાઓ બાળકોના કાનથી દૂર રાખીએ. આજે આપણે ઉત્તમ બ્રહ્મચર્યના બળથી<noinclude></noinclude> bhwnt8f49r0tcz8gak8d38waoa72bn9 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૬ 104 67195 216140 216125 2025-07-04T17:13:28Z Amvaishnav 156 /* Validated */ 216140 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૨૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>શરીર, મન અને આત્માના ચાલ્યા ગયેલા બળને પાછું મેળવવા ઈચ્છીએ છીએ તો લગ્નજીવન, પરિણીત જીવન અને વરવહુના જીવનની વાતોથી બાળકોને અલગ રાખીએ. એવી જ રીતે આપણે ઠગાઈની વાતોને ધૂતકારી કાઢીએ. એક વખત ઠગાઈ બહાદુરી ગણાતી; એક વખત શિરજોરીથી લૂંટ કરવી (બહારવટું) એ બહાદુરી ગણાતી. આજનું આપણું માનસ ઠગાઈને બદલે નિર્બળતા માગે છે, બહારવટાને બદલે સુસંપ માગે છે; આ કારણથી આવી વાર્તાઓને આજે સ્થાન નથી. જો આપણું મન લડાઈઓથી કંટાળ્યું હોય તો લડાઈમાં હજારોનાં માથાં કાપીને જે બહાદુરોએ થોડીએક મામૂલી જમીનનો ટૂકડો હસ્તગત કર્યો હોય તેની વાતને અનીતિની વાર્તાઓની યાદીમાં મૂકી દઈએ. જો આપણે નીડરતાનો ગુણ કેળવવા માગતા હોઈએ અને ભયથી ન ડરતાં તેની સામે ઊભા રહેવા જેટલું વીર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ, તો ડરપોક વાણિયાની યુક્તિપ્રયુક્તિથી ભરેલી પ્રપંચપૂર્ણ વાતોય આપણે અનીતિની વાતોની હારમાં મૂકીએ. જો આપણે બૉલ્શેવિઝમ કે સોશિઍલિઝમના મતવાદી હોઈએ અને કોઈ પણ જાતની જરૂરિયાત કરતાં વધારે મિલકત રાખવામાં સામાજિક અત્યાચાર અને નૈતિક પાપ ગણતા હોઈએ તો આપણે મોટા રાજાઓની ધનદોલતનાં વખાણ ભરેલી કે કોઈ ધનાઢ્યની સંપત્તિની અઢળકતાની વાતોને પણ અનીતિની વાર્તાના ખાનામાં ખોસી મૂકીએ. કેવી વાતને અનીતિની ગણવી ને કેવીને ન ગણીવી એ વિચાર ઉપર વાર્તાનું નીતિપણું કે અનીતિપણું અવલંબે છે. પણ આજે આપણને જે અનિષ્ટ લાગે તે છોડી દઈએ તેમાં થોડીઘણી સલામતી રહેલી છે. છતાં આપણે જ નીતિ કે અનીતિનો નિર્ણય કરીએ એ એક ધૃષ્ટતા તો છે જ. બાળકોને<noinclude></noinclude> h7k7ivn7929g5vhg6h0mv2uf3tr2rtd પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૭ 104 67196 216141 216126 2025-07-04T17:14:23Z Amvaishnav 156 /* Validated */ 216141 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૯}}'''</noinclude>માટે નીતિઅનીતિનું ધોરણ બાંધીને તેમને માથે લાદવું એ એક અત્યાચાર જ છે. આટલા જ માટે વાર્તાની પસંદગી સંબંધે વિચાર કરતાં આપણે બાળકની દૃષ્ટિને પૂરતો અવકાશ આપવાનો છે. એની સાથે જ આપણે દૃઢ આગ્રહ રાખવાનો છે કે આપણે કોઈ પણ વાર્તા દ્વારા નીતિ ઠસાવવાનો મમત રાખવાનો નથી; એટલું જ નહિ પણ આપણે બાળકોના વિચારો ઘડવાનો ઈજારો આપણા હાથમાં રાખવાનો નથી. આપણે આપણી મતિ અનુસાર સારું લાગે તે બાળક પાસે ધરીને બેસવાનું છે. આપણે પસંદગી કરવાની નથી; બાળકને પોતાને પસંદગી કરી લેવા દેવાની છે. વાર્તા કહેનારને શિર બાળકને ઘડવાની જવાબદારી નથી. એ જવાબદારી નીતિશિક્ષણશાસ્ત્રી ભલે લે અને તેનાં કટુ ફળ ચાખે. વાર્તા કહેનારનું કામ તો બાળકને વાર્તા કહેવાનું છે; પોતે ઘણા જ ઉદાર ચિત્તથી વાર્તાઓ સુંદર ગણે તે વાર્તાઓ તેણે કહેવાની છે. પછી બાળકનું શું થાય છે, તે તેણે દૂરથી જોવાનું અને આનંદ લેવાનો છે. {{gap}}અનીતિ ભરેલી વાર્તાઓને રજા આપ્યા પછી નીતિ ભરેલી, નીતિના ગુણ ગાતી, નીતિના શિક્ષણ માટે જ ખાસ યોજાયેલી એવી વાર્તાઓનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ સંબંધે ‘વાર્તાનું કથન અને નીતિશિક્ષણ’ વાળા લખાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે વાર્તાઓ ખાસ કરીને નીતિશિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે તથા જે વાર્તાઓ નીતિનાં વસ્ત્રોથી સર્વાંગે વીંટળાયેલી હોય છે, તે વાર્તાઓના કથનથી એવી વાર્તાઓના પોતાના જ ઉદ્દેશને એટલે નીતિશિક્ષણને પૂરેપૂરો ધક્કો લાગે છે. નીતિની વાર્તાઓ ઘણી વાર એટલી બધી અસ્વાભાવિક અને એટલી તો અતિશયોક્તિ ભરેલી હોય છે કે<noinclude></noinclude> 5nxhl9ds16jzrgj5ofclh12gcbzbku7 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૮ 104 67197 216142 216127 2025-07-04T17:15:22Z Amvaishnav 156 /* Validated */ 216142 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૩૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>તેની અસ્વાભાવિકતા અને અતિશયોક્તિને લીધે જ માણસને તેના ઉપર કંટાળો આવે છે. પરીઓની વાર્તા બનાવનારાઓમાં જે સ્વાભાવિક લાગણી, સહાનુભૂતિ, ન્યાયબુદ્ધિ અને સમતોલપણું વગેરે હોય છે તે નીતિની વાર્તાઓ બનાવનારાઓમાં જોવામાં આવતાં નથી. નીતિની ઘણી ઘણી વાર્તાઓ માનસશાસ્ત્રનું ભયંકર અજ્ઞાન બતાવે છે. નીતિની કેટલીએક વાર્તાઓ બાળસ્વભાવના જ્ઞાનનો અંધકાર જણાવે છે. કેટલીએક વાર્તાઓ મનુષ્યના સદ્‌સ્વભાવમાં કેવળ અશ્રદ્ધા રાખનારી છે, તો કેટલીએક વાર્તાઓમાં કાર્યકારણના સંબંધનો કેવળ અભાવ હોય છે. નીતિ આપવા માટે નીતિશિક્ષણશાસ્ત્રીઓને ઘણી વાર બહુ વિચિત્રતા ભરેલી અને હાસ્ય સાથે ઘૃણા ઉત્પન્ન કરે તેવી વાર્તાઓ યોજી કાઢવી પડે છે. {{gap}}‘એક અડપલો છોકરો જીવો જેનું નામ’ વાળી કવિતામાં નીતિની વાર્તા છે. છોકરાંનો સ્વભાવ જ પૃચ્છક અને શોધક છે. એ સ્વભાવને બાળક અનુસરે છે ત્યારે તેને નીતિનાં પંડિતો અડપલાં કહે છે. એટલી બાળસ્વભાવના અજ્ઞાનની ભૂલ તો કદાચ માફ કરીએ. પણ ડોસાની ડાબલીમાં શું હશે તે જાણવા માટે, એટલે કે અંદર રહેલ વસ્તુનો ભેદ કળવા માટે, જ્યારે જીવો ડાબલીનું ઢાંકણું ઉઘાડે છે અને તેમાંથી બિચારાની આંખમાં તપખીર ઊડે છે, ત્યારે તે ઊગતી આશાના અને કોમળ બાળકના દુઃખ તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે કર્કશ નીતિકાર એમ જ કહે કે “ઠીક જ થયું ! એવા અડપલા છોકરાના તો એવા જ હાલ થવા જોઈએ.” ત્યારે તો આપણને નીતિની વાર્તા ઉપર છેક તિરસ્કાર જ છૂટે. બાળકની, પોતાની નાક ઉપર ચશ્માં ચડાવી ફરવાની ગમ્મત જોવા જે ભાગ્યશાળી થયા હોય છે તે જ આ<noinclude></noinclude> 0oaxpa1jtsesfb0ei5zftdptfoixvyu પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૯ 104 67198 216143 216129 2025-07-04T17:16:24Z Amvaishnav 156 /* Validated */ 216143 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૧}}'''</noinclude>સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો ક્યાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, ‘એ તો એ જ લાગનો છે’ એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે ! {{gap}}પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાક્યો કહી સમજાવે છે : “જો બાપુ ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ.” પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે ? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે “અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું !” પણ નીતિશિક્ષણના ઘમંડમાં માણસ લાગણીશૂન્ય થઈ ગયો છે; તે તો મરનાર બચ્ચાની કબર ઉપર શોકાશ્રુ સારવાને બદલે “માને નહિ માબાપનું, તેના તો આ હાલ” એવી ક્રૂર લીટી તેની કબર ઉપર કાળા હાથે લખે છે. જે બચ્ચાંઓ કે માખીઓ માબાપનું નથી માનતાં તે બધાં શું આ પ્રમાણે મરે છે ? અથવા આવી હવામાં ચૂકથી ઊડવા આવતા મરી જતી<noinclude></noinclude> kroo6zy6ypec648fc1h2i9yk5azt3oj પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૦ 104 67199 216144 216130 2025-07-04T17:17:48Z Amvaishnav 156 /* Validated */ 216144 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૩૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>માખીઓ શું માબાપનું કહ્યું નહિ માનતી હોય માટે મરી જતી હશે ? ખરી રીતે તો બચ્ચું વરાળના સખ્ત કાનૂનથી અને પોતાના એ શક્તિથી બચી જવાના અજ્ઞાનથી મરે છે. મા ના પાડે અને બચ્ચું મરી જાય તેમાં માની આજ્ઞાનો ભંગ અને મરણને કશી લેવાદેવા નથી; એ અનુસંધાન અનુચિત છે એ દેખીતું છે. {{gap}}માખીના બચ્ચા જેવાં બાળકોને કે ‘વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક’ - વાળી કવિતાના પાડા જેવાં બાળકોને આપણે ઉદ્ધત બાળકો કહીએ છીએ. ખરી હકીકત તો એમ છે કે આવાં ઉદ્ધત દેખાતાં બાળકો જ કંઈક બળવાન છે, કે જેઓ માબાપની સમજણ વિનાની આજ્ઞાને ઉથલાવી આજે ચાલતી નૈતિક શિક્ષણની પ્રણાલિકામાં કેટલી ભૂલ છે અને એ કેટલી બધી નિરર્થક છે એ બતાવે છે. ડૉ. મોન્ટીસોરી 'The Survey of Modern Education' નામના શિક્ષણને લગતા વિચારો દર્શાવતાં લખે છે: {{gap}}'True, rebellious children occasionally demonstrate the futility of such teachings (moral teachings). In those cases a good instructor chooses appropriate stories showing the baseness of such ingratitude, the dangers of disobedience, the ugliness of bad temper, to accentuate the defects of the pupil. It would be just as edifying to discourse to a blind man on the dangers of blindness, and to a cripple on the difficulties of walking. The same thing happens in material matters; a musicmaster says to a beginner. 'Hold your fingers properly;<noinclude></noinclude> p46r1pap8e10r7fyamyitd2k74hhr1d પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૧ 104 67200 216145 216131 2025-07-04T17:18:43Z Amvaishnav 156 /* Validated */ 216145 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૩}}'''</noinclude>if you do not, you will never be able to play.' A mother will say to a son condemned to sit bent double all day on school benches, and obliged by the usages of society to study continually : 'Hold yourself gracefully; do not be so awkward in company; you make me fell ashamed of you.' {{gap}}"If the child were one day to exclaim : 'But it is you who prevent me from developing will and character; when I seem naughty, it is because I am trying to save myself; how can I help being awkward when I am sacrificed ?' To many this would be a revelation; to many others merely a 'want of respect.' {{gap}}આ યુગ નજીકના ભવિષ્યમાં બાળકો અને માબાપો માટે ચાલ્યો આવે છે. {{gap}}બાળકમાં ખરાબ સ્વભાવ હોય છે તેમાં બાળક જવાબદાર નથી. એ સ્વભાવનું કારણ આપણે જ છીએ. એ સ્વભાવ આપણે આપણા સ્વભાવથી અથવા બાળક ઉપર નીતિના આચારોના દબાણ દ્વારા અથવા બાળકના લઈ લીધેલા સ્વાતંત્ર્યના ફળરૂપે એને ભેટ કરેલો છે. છતાં એવા સ્વભાવને દૂર કરવા માટે ઉપદેશ ભરેલી વાર્તાઓ વાપરવાનું અને તે વડે સ્વભાવ સુધારવાનું સાહસ થતું જોઈ હસવું આવે છે. {{gap}}સ્વ. પઢીઆરકૃત બાળકોની વાતોમાં ‘રોતીસૂરત છોકરી’ ની વાત આ પ્રમાણે છે :– {{center|'''રોતીસૂરત છોકરી'''}} {{gap}}વહાલી નામે છ વરસની એક છોકરી હતી. તે વાત વાતમાં રોયા કરતી. કોઈ બાળક તેને રમવા તેડી જવા સારુ તેનો હાથ<noinclude></noinclude> ff6zzhyf7y9trk7byk9u2unoh0gvgh6 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૨ 104 67201 216146 206105 2025-07-04T17:21:02Z Amvaishnav 156 /* Proofread */ 216146 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>પકડે તોપણ રોઈ પડે. તેનાં સગાંવહાલાં કહે : "વહાલી ! લે આ ખાવાનું આપું." તોપણ તે રોઈ પડતી. કોઈ અજાણ્યું માણસ તેની સામે જુએ તોપણ તે રોઈ પડતી. પોતાની મા પાસે ખાવાનું માગતાં માગતાં પણ તે રોતી. કોઈ સગાંવહાલાને ઘેર કાંઈ કામે જવું પડે તોપણ તે રોતી. લૂગડાં પહેરતી વખત પણ તે રોતી. નહાવું પડે ત્યારે પણ રોતી. માથું ઓળતી વખતે પણ તે રોતી. નિશાળે જતી વખત પણ તે રોતી. કોઈ ઓળખાણ પિછાન- વાળાં માણસો હેત કરીને તેને બોલાવે અને તેની ખબર પૂછે : "વહાલી ! કેમ છે ?" તોપણ તે રોઈ પડતી. આમ હોવાથી ઘણાં માણસો તેને રોતીસૂરત છોકરી કહીને બોલાવતાં હતાં. ફળિયાનાં છોકરાં પણ "વહાલી ગાંડી ! વહાલી ગાંડી ! વહાલી કજિયાળી !" એમ કહી તેને ચીડવતાં હતાં, તેથી એ રોતીસૂરત છોકરીને કયાંય પણ સુખ મળતું નહોતું. ઘરમાં પણ તે રોયા કરતી; નિશાળે પણ તેને રોવું પડતું; ફળિયામાં પણ છોકરાં તેને જંપીને બેસવા દેતાં નહિ, અને પાડોશીઓના ઘેર જાય ત્યાં પણ વાતવાતમાં તેને રોવું પડતું હતું. તે છોકરી કોઈને ગમતી નહિ, એટલે કોઈ પણ ઠેકાણેથી તેને માન મળતું નહિ. પણ ઊલટું બધે ઠેકાણેથી તેને અપમાન થતું હતું. કોઈ તેનાં વખાણ કરતું નહિ, પણ સૌ તેને ચીડવતાં હતાં. શેરડી, બોર, જમરૂખ, ચણા વગેરે ખાવાનું કોઈ તેને આપતું નહિ, પણ તેની પાસે જે ખાવાનું હોય તે તે રોયા કરે એટલી વારમાં બીજું કોઈ ખાઈ જતું, અથવા નંખાઈ જતું, ઢોળાઈ જતું કે ખોવાઈ જતું; તેથી તેનો સ્વભાવ ખારો ઝેર જેવો થઈ જતો, તેનું મોઢું ઉદાસ જેવું થઈ જતું, તેના માથાના વાળ ખીંખરવીંખર થઈ જતા, તેનાં લૂગડાં મેલાં થઈ જતાં, તેના ગાલ ઉપર સુકાઈ ગયેલાં આંસુના રેલા દેખાતા.<noinclude></noinclude> 0e9tc354qabyd4cvp8jrlsbz2t6n8pe 216148 216146 2025-07-05T00:12:35Z Snehrashmi 2103 /* Validated */ 216148 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>પકડે તોપણ રોઈ પડે. તેનાં સગાંવહાલાં કહે : “વહાલી ! લે આ ખાવાનું આપું.” તોપણ તે રોઈ પડતી. કોઈ અજાણ્યું માણસ તેની સામે જુએ તોપણ તે રોઈ પડતી. પોતાની મા પાસે ખાવાનું માગતાં માગતાં પણ તે રોતી. કોઈ સગાંવહાલાને ઘેર કાંઈ કામે જવું પડે તોપણ તે રોતી. લૂગડાં પહેરતી વખત પણ તે રોતી. નહાવું પડે ત્યારે પણ રોતી. માથું ઓળતી વખતે પણ તે રોતી. નિશાળે જતી વખત પણ તે રોતી. કોઈ ઓળખાણ પિછાનવાળાં માણસો હેત કરીને તેને બોલાવે અને તેની ખબર પૂછે : “વહાલી ! કેમ છે ?” તોપણ તે રોઈ પડતી. આમ હોવાથી ઘણાં માણસો તેને રોતીસૂરત છોકરી કહીને બોલાવતાં હતાં. ફળિયાનાં છોકરાં પણ “વહાલી ગાંડી ! વહાલી ગાંડી ! વહાલી કજિયાળી !” એમ કહી તેને ચીડવતાં હતાં, તેથી એ રોતીસૂરત છોકરીને ક્યાંય પણ સુખ મળતું નહોતું. ઘરમાં પણ તે રોયા કરતી; નિશાળે પણ તેને રોવું પડતું; ફળિયામાં પણ છોકરાં તેને જંપીને બેસવા દેતાં નહિ, અને પાડોશીઓના ઘેર જાય ત્યાં પણ વાતવાતમાં તેને રોવું પડતું હતું. તે છોકરી કોઈને ગમતી નહિ, એટલે કોઈ પણ ઠેકાણેથી તેને માન મળતું નહિ. પણ ઊલટું બધે ઠેકાણેથી તેને અપમાન થતું હતું. કોઈ તેનાં વખાણ કરતું નહિ, પણ સૌ તેને ચીડવતાં હતાં. શેરડી, બોર, જમરૂખ, ચણા વગેરે ખાવાનું કોઈ તેને આપતું નહિ, પણ તેની પાસે જે ખાવાનું હોય તે તે રોયા કરે એટલી વારમાં બીજું કોઈ ખાઈ જતું, અથવા નંખાઈ જતું, ઢોળાઈ જતું કે ખોવાઈ જતું; તેથી તેનો સ્વભાવ ખારો ઝેર જેવો થઈ જતો, તેનું મોઢું ઉદાસ જેવું થઈ જતું, તેના માથાના વાળ ખીંખરવીંખર થઈ જતા, તેનાં લૂગડાં મેલાં થઈ જતાં, તેના ગાલ ઉપર સુકાઈ ગયેલાં આંસુના રેલા દેખાતા.<noinclude></noinclude> l5zw4dkup1y2eezpcdhmnxd9eqpdp9e પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૩ 104 67202 216147 206106 2025-07-04T17:24:13Z Amvaishnav 156 /* Proofread */ 216147 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાનું શાસ્ત્ર||૩૫}}'''</noinclude>વળી, વારે વારે રોવાથી તેના નાકમાંથી લીંટ ચાલ્યું જતું અને મોઢામાંથી લાળ પડતી હતી; તથા બહુ રડે ત્યારે શ્વાસ ભરાઈ આવે તેથી ગભરાઈ જાય અને ખોં ખોં કરે, તેથી તો કોઈને ગમે નહિ એવી અળખામણી અને ભૂતડી જેવી લાગતી હતી. આ બધી ખરાબી તે બહુ રોયા કરે તેને લીધે જ થતી હતી. {{સ-મ| |'''હસમુખી આનંદી''' | }} {{gap}}એ જ રોતીસૂરત છોકરીની બીજી મોટી બેન હતી. તેનું નામ આનંદી હતું. તે આઠ વર્ષની ઉમરની હતી અને વહાલી કરતાં જરા શામળી હતી તોપણ તે વહાલી કરતાં વધારે શોભતી કારણ કે તે આનંદી તે ખરેખર આનંદી જ હતી. તે ખાસ કારણ વિના કદી પણ રોતી નહિ. રમતમાં કોઈ વખતે કદી કાંઈ વાગી જાય તોપણ તે રોતી નહિ. કોઈ મૂરખ માણસ કદી તેને ચીડવે તોપણ તે રોતી નહિ. કોઈ બેનપણી રમૂજમાં ટપલો મારી લે, વાળ ઓળવાની તેની કાંસકી છુપાવી દે કે તેની પેન્સિલની અણી ભાંગી નાંખે તોપણ તે રોતી નહિ. વખતે બેચાર દિવસ પોતાની માંથી જુદું પડવું પડે અને ઘરમાં બીજાઓની સાથે રહેવું પડે તોપણ તે રોતી નહિ. {{સ-મ| |'''બે બહેનોની સરખામણી''' | }} {{gap}}વહાલીને તેની મા નવડાવે ત્યારે તે રોતી હતી, પણ આનંદી તો પોતાની ખુશીથી હંમેશાં શરીરને ચોળી-મસળીને નાતી હતી. વહાલીની મા વહાલીનું માથું ઓળે ત્યારે તે રોતી અને માથું ઓળવા દેતી નહિ, તેથી વહાલીના માથામાં જૂ ભરેલી રહેતી, અને જૂ કરડે એટલે માથું ખંજવાળ્યા કરતી તેથી તે બહુ ખરાબ દેખાતી હતી; પણ આનંદી તો હંમેશાં પોતાને હાથે પોતાનું માથું ઓળતી, તેથી તેના વાળ બહુ સફાઈદાર રહેતા<noinclude></noinclude> i2zlppc44vh60xlpgce3djewxdgtqdv 216149 216147 2025-07-05T00:13:52Z Snehrashmi 2103 /* Validated */ 216149 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાનું શાસ્ત્ર||૩૫}}'''</noinclude>વળી, વારે વારે રોવાથી તેના નાકમાંથી લીંટ ચાલ્યું જતું અને મોઢામાંથી લાળ પડતી હતી; તથા બહુ રડે ત્યારે શ્વાસ ભરાઈ આવે તેથી ગભરાઈ જાય અને ખોં ખોં કરે, તેથી તો કોઈને ગમે નહિ એવી અળખામણી અને ભૂતડી જેવી લાગતી હતી. આ બધી ખરાબી તે બહુ રોયા કરે તેને લીધે જ થતી હતી. {{સ-મ| |'''હસમુખી આનંદી''' | }} {{gap}}એ જ રોતીસૂરત છોકરીની બીજી મોટી બેન હતી. તેનું નામ આનંદી હતું. તે આઠ વર્ષની ઉમરની હતી અને વહાલી કરતાં જરા શામળી હતી તોપણ તે વહાલી કરતાં વધારે શોભતી કારણ કે તે આનંદી તે ખરેખર આનંદી જ હતી. તે ખાસ કારણ વિના કદી પણ રોતી નહિ. રમતમાં કોઈ વખતે કદી કાંઈ વાગી જાય તોપણ તે રોતી નહિ. કોઈ મૂરખ માણસ કદી તેને ચીડવે તોપણ તે રોતી નહિ. કોઈ બેનપણી રમૂજમાં ટપલો મારી લે, વાળ ઓળવાની તેની કાંસકી છુપાવી દે કે તેની પેન્સિલની અણી ભાંગી નાંખે તોપણ તે રોતી નહિ. વખતે બેચાર દિવસ પોતાની માંથી જુદું પડવું પડે અને ઘરમાં બીજાઓની સાથે રહેવું પડે તોપણ તે રોતી નહિ. {{સ-મ| |'''બે બહેનોની સરખામણી''' | }} {{gap}}વહાલીને તેની મા નવડાવે ત્યારે તે રોતી હતી, પણ આનંદી તો પોતાની ખુશીથી હંમેશાં શરીરને ચોળી-મસળીને નાતી હતી. વહાલીની મા વહાલીનું માથું ઓળે ત્યારે તે રોતી અને માથું ઓળવા દેતી નહિ, તેથી વહાલીના માથામાં જૂ ભરેલી રહેતી, અને જૂ કરડે એટલે માથું ખંજવાળ્યા કરતી તેથી તે બહુ ખરાબ દેખાતી હતી; પણ આનંદી તો હંમેશાં પોતાને હાથે પોતાનું માથું ઓળતી, તેથી તેના વાળ બહુ સફાઈદાર રહેતા<noinclude></noinclude> 718xfc48pyx875oj204m44e4gai4b91 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૪ 104 67203 216150 206107 2025-07-05T00:16:29Z Snehrashmi 2103 /* Proofread */ 216150 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૩૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}''' '''{{સ-મ|વાર્તાનું શાસ્ત્ર||૩૬}}'''</noinclude>હતા. વહાલીને કોઈ બોલાવે ત્યારે તે રોઈ પડતી ને કાંઈ જવાબ દેતી નહિ, પણ આનંદીને હેત કરીને કોઈ બોલાવે ત્યારે તે રાજી થતી અને પૂછે તેના બહુ સારા જવાબો આપતી હતી. વહાલીને સગાંવહાલામાં ક્યાંઈ જવું પડે તો તે રોતી, પણ આનંદીને ક્યાંઈ જવું આવવું પડે તો તે ઊલટી ખુશ થતી હતી. વહાલી નિશાળે જતી વખત પણ રોતી અને પાઠ વાંચતી વખત પણ રોતી, તેથી રોવામાં જ એનો ઘણો વખત જતો, એટલે તેને લેસન આવડતું નહિ; પણ આનંદી તો ખુશીથી નિશાળે જતી અને ધ્યાન આપીને પાઠ વાંચતી, તેથી પોતાના વર્ગમાં તે પહેલે નંબરે આવતી, જ્યારે વહાલી પોતાના વર્ગમાં છેલ્લે નંબરે રહેતી હતી. {{center|'''આનંદી સ્વભાવ રાખવાના ફાયદા'''}} {{gap}}આનંદીનો આવો આનંદી સ્વભાવ હોવાથી સૌ ઠેકાણેથી તેને આનંદ મળતો. ઘરમાં પણ તે આનંદથી રહી શકતી. નિશાળમાં પણ તેનો નંબર પહેલો હતો, એટલે ત્યાં પણ તે મહેતાજીની માનીતી ને બીજી છોકરીઓની ઉપરી જેવી હતી. પાડોશીઓના ઘરમાં પણ તેનો દાખલો દેવાતો અને પાડોશણો પોતાની છોકરીઓને કહેતી: “બહેનો ! આનંદી જેવી થાઓ.” સગાંવહાલાંમાં જ્યાં જાય ત્યાં પણ બધે ઠેકાણે આનંદીનાં વખાણ થતાં ને તેને માન મળતું હતું. આ બધું શાથી ? આનંદી સ્વભાવ રાખવાથી. માટે આપણે પણ આનંદી સ્વભાવ રાખવો જોઈએ. {{gap}}આનંદીને જ્યારે સૌ ઠેકાણેથી ઉપર પ્રમાણે આનંદ મળતો હતો ત્યારે રોતીસૂરત વહાલીને સૌ લોકો મશ્કરી કરતા અને તેનો તિરસ્કાર કરતા; એટલું જ નહિ પણ વહાલીની મા પણ તેના રોવાથી કંટાળી જતી અને કહેતી : “આ રાંડ મરી જાય તો સારું.” અને એ બધું શા સારુ ? વહાલીના રોતીસૂરતપણાને લીધે જ.<noinclude></noinclude> sur74wkx0g0cavla6cdo95lhfm82daz 216151 216150 2025-07-05T00:16:51Z Snehrashmi 2103 216151 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૩૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>હતા. વહાલીને કોઈ બોલાવે ત્યારે તે રોઈ પડતી ને કાંઈ જવાબ દેતી નહિ, પણ આનંદીને હેત કરીને કોઈ બોલાવે ત્યારે તે રાજી થતી અને પૂછે તેના બહુ સારા જવાબો આપતી હતી. વહાલીને સગાંવહાલામાં ક્યાંઈ જવું પડે તો તે રોતી, પણ આનંદીને ક્યાંઈ જવું આવવું પડે તો તે ઊલટી ખુશ થતી હતી. વહાલી નિશાળે જતી વખત પણ રોતી અને પાઠ વાંચતી વખત પણ રોતી, તેથી રોવામાં જ એનો ઘણો વખત જતો, એટલે તેને લેસન આવડતું નહિ; પણ આનંદી તો ખુશીથી નિશાળે જતી અને ધ્યાન આપીને પાઠ વાંચતી, તેથી પોતાના વર્ગમાં તે પહેલે નંબરે આવતી, જ્યારે વહાલી પોતાના વર્ગમાં છેલ્લે નંબરે રહેતી હતી. {{center|'''આનંદી સ્વભાવ રાખવાના ફાયદા'''}} {{gap}}આનંદીનો આવો આનંદી સ્વભાવ હોવાથી સૌ ઠેકાણેથી તેને આનંદ મળતો. ઘરમાં પણ તે આનંદથી રહી શકતી. નિશાળમાં પણ તેનો નંબર પહેલો હતો, એટલે ત્યાં પણ તે મહેતાજીની માનીતી ને બીજી છોકરીઓની ઉપરી જેવી હતી. પાડોશીઓના ઘરમાં પણ તેનો દાખલો દેવાતો અને પાડોશણો પોતાની છોકરીઓને કહેતી: “બહેનો ! આનંદી જેવી થાઓ.” સગાંવહાલાંમાં જ્યાં જાય ત્યાં પણ બધે ઠેકાણે આનંદીનાં વખાણ થતાં ને તેને માન મળતું હતું. આ બધું શાથી ? આનંદી સ્વભાવ રાખવાથી. માટે આપણે પણ આનંદી સ્વભાવ રાખવો જોઈએ. {{gap}}આનંદીને જ્યારે સૌ ઠેકાણેથી ઉપર પ્રમાણે આનંદ મળતો હતો ત્યારે રોતીસૂરત વહાલીને સૌ લોકો મશ્કરી કરતા અને તેનો તિરસ્કાર કરતા; એટલું જ નહિ પણ વહાલીની મા પણ તેના રોવાથી કંટાળી જતી અને કહેતી : “આ રાંડ મરી જાય તો સારું.” અને એ બધું શા સારુ ? વહાલીના રોતીસૂરતપણાને લીધે જ. {{nop}}<noinclude></noinclude> 55svujylajth7m2c6xfmwt29kqv8lxl પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૫ 104 67204 216152 206108 2025-07-05T00:18:47Z Snehrashmi 2103 /* Proofread */ 216152 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૭}}'''</noinclude>{{gap}}ઓ મારાં વહાલાં છોકરાંઓ ! બોલો, હવે તમોને શું ગમે છે ? આનંદી જેવા હસમુખા સ્વભાવવાળાં થવું ગમે છે કે વહાલી જેવા રોતીસૂરત થવું ગમે છે ? જો રોતીસૂરત થવું ન ગમતું હોય તો ખાસ કારણ વિના કદી પણ રોશો મા, પણ હંમેશાં આનંદમાં રહેવાય તેમ કરજો. {{gap}}ખરું જોતાં રોતીસૂરતને ડૉક્ટર પાસે કે કોઈ માનસશાસ્ત્રી પાસે મોકલવી જોઈએ. લેખકે એને ભારે અન્યાય કર્યો છે. રોતલ સ્વભાવ શારીરિક કે માનસિક રોગનું પરિણામ છે એવી જેમને ખબર છે તેઓ આવા રોતલ બાળક પ્રત્યે સહાનુભૂતિ રાખે છે; આવી રીતે તેની બદબોઈ કરતા નથી. જો રોતીસૂરતને સુધારવા માટે આવી વાર્તાનો પ્રયોગ ઉપયુક્ત છે તો પછી આંધળાને અંધાપામાંથી અને લંગડાને અપંગપણામાંથી મુક્ત કરવા તેમની એ ખામીને નિંદે તેવી વાર્તાઓ તેમને શા માટે ન કહેવી? {{gap}}બીભત્સરસ ભરેલી વાર્તાઓ ન જ કહેવાવી જોઈએ. એવી વાર્તાઓ શિક્ષક કે માબાપ કહે જ નહિ; પણ એવી વાર્તાઓ શેરીઓમાં કે મહોલ્લાઓમાં ખરાબ છોકરાઓ ચલાવે છે. નવીનતાને લીધે કે વિષયમાં સમજણ નહિ પડતી હોય તેને લીધે બાળકો એવી ગંદી વાર્તાઓ સાંભળવા પ્રેરાય છે ને તેથી આત્માની સ્વચ્છતા ઉપર ડાઘા પડી જાય છે. એ ડાઘા ભૂસવાનું કામ આખી જિંદગી સુધી કરીએ તોપણ પછી એક પણ ડાઘો ખસતો નથી. જેમાં અશ્લીલતા હોય તેવી વાર્તાઓને આપણે કદી પસંદ ન જ કરીએ એ દેખીતું છે. પણ ગ્રામ્યતા ભરેલી વાર્તાઓની પસંદગી કરવી કે નહિ તે પ્રશ્ન વિચારવા જેવો છે. આ સંબંધે અન્યત્ર લખવામાં આવ્યું છે. ગ્રામ્યતા ભરેલી વાર્તાઓને હાંકી કાઢવાની હું હિમાયત ન જ કરું. પણ એટલું જ ધ્યાનમાં રાખવા<noinclude></noinclude> 42mzafklp2wrthi61xdqpaf0nelb7k1 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૬ 104 67205 216153 206109 2025-07-05T00:20:38Z Snehrashmi 2103 /* Proofread */ 216153 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૩૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>આગ્રહ કરવાની જરૂર છે કે જે ગ્રામ્ય વાર્તાઓ બીજી રીતે નિર્દોષ હોય તે કહી સંભળાવવામાં હરકત નથી. ગ્રામ્ય વાર્તાઓ દ્વારા આપણે ઉચ્ચ વિનોદની વાર્તાઓ દાખલ કરવાના પ્રયત્નના વિચારથી જ ગ્રામ્ય વાર્તાઓ કહી સંભળાવીએ. ટૂંકમાં, અનીતિ ભરેલી, બીભત્સરસવાળી અને અશ્લીલ વાર્તાઓનો ત્યાગ જ કરીએ, નીતિ ભરેલી અને ગ્રામ્ય વાર્તાઓ કહીએ; પણ નીતિ ભરેલી વાર્તાઓ વાર્તા ખાતર જ કહીએ. એમાં વાર્તા જેવું હોય તો જ કહીએ; એમાં કળા હોય તો જ કહીએ; એમાં સ્વાભાવિકતા હોય તો જ કહીએ. અને ગ્રામ્ય વાર્તાઓ પણ ગ્રામ્યતાના રોગમાંથી લોકોને મુક્ત કરવા, તેમજ એ વાર્તાઓમાંથી લોકોને વિનોદ ઉ૫૨ લઈ જવા માટે જ કહીએ. {{gap}}અત્યારે આપણાં બાળકોને ભૂતપ્રેતની, ડાકણીશાકણીની કે એવી વાર્તાઓ ન કહેવી જોઈએ. વાર્તાકથનનો ઉદ્દેશ બાળકોને આનંદ આપવાનો છે. ભૂતપ્રેતાદિની વાર્તા એવી છે કે જેના શ્રવણથી બાળકોમાં ભયનો સંચાર થાય છે, અને તેથી વાર્તાકથનનો મુખ્ય ઉદ્દેશ માર્યો જાય છે. આટલું જ નુકસાન નથી; બાળકો આવી વાતો સાંભળીને કલ્પિત ભયનાં ભોગ થઈ પડે છે, એ નુકસાન વધારે ગંભીર અને ભયંકર છે. એમ મનાય છે કે બાળકમાં કુદરતી રીતે જ બીકનું તત્ત્વ રહેલું છે. બાળક મનુષ્ય-સમાજનો પ્રાથમિક પુરુષ છે. જ્યારે સમાજ બાલ્યાવસ્થામાં હતો ત્યારે સમાજની પ્રત્યેક વ્યક્તિને નિરંતર પોતાની આજુબાજુના અનેક ભયોની સામે થવું પડતું. એ વખતનો માણસ જંગલી પ્રાણીઓ સાથે સદૈવ લડતો અને તેમની સામે વિજય મેળવતા છતાં તેમના ભયમાંથી મુક્ત રહેતો નહિ. વળી, એ અજ્ઞાનના જમાનામાં કેટલીયે કુદરતની ચમત્કૃતિઓ કે જેઓનું રહસ્ય આજે<noinclude></noinclude> ssi5vkx9ymdlo0bnswu1u1i7vsdcrft પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૭ 104 67206 216154 206110 2025-07-05T00:22:35Z Snehrashmi 2103 /* Proofread */ 216154 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૯}}'''</noinclude>આપણે સમજી શકીએ છીએ, તે ચમત્કૃતિઓ પ્રથમ અવસ્થાના મનુષ્યને બુદ્ધિથી અગમ્ય હતી; આથી તેનાથી પણ તેને ભય લાગતો. આજે આપણે મેઘગર્જનાથી અથવા ધરતીકંપથી ભય નથી લાગતો; પણ તે વખતના માણસને તો તેની પાછળ કોઈ દેવનો કે શક્તિનો ભયંકર કોપ છે, અથવા કંઈ એવું છે કે જેનાથી તે બી મરતો હતો. બાળકના અવલોકન કરનારાઓનું કહેવું એવું છે કે બાળકના હૃદયમાં જે ભય છે તે ભય સમાજના પ્રાથમિક પુરુષનો ભય છે. એને સમાજના વારસારૂપે મળેલો છે. જેમ જેમ માણસ સુધારાવાળી અવસ્થામાં આવતો ગયો છે, જેમ જેમ તેનું જ્ઞાન વધારે ને વધારે થતું ગયું છે, જેમ જેમ તેણે અગમ્ય વિષયોનાં રહસ્યોને ભેદી નાખ્યાં છે ને જેમ જેમ તેણે ભયંકરમાં ભયંકર કુદરતનાં બળોને પોતાને તાબે વરતાવ્યાં છે, તેમ તેમ તેનો ભય ઓછો થયો છે. વિજ્ઞાનના બળે તો માણસને અનેક વહેમો અને તેમાંથી ઊપજતા ભયોમાંથી અનેક રીતે બચાવેલ છે. આજે માણસની વૃત્તિ દિનપ્રતિદિન ભયમાંથી મુક્ત થવાની છે; જો કે માણસ ભયમાંથી હજી મુક્ત થઈ શક્યો નથી. બાળકને પણ આવા ભયોમાંથી આપણે બચાવાની જરૂર છે. આથી આપણે તેને બીક લાગે એવી વાર્તા ન જ કહીએ. જેઓ વાર્તા કહે છે તેમનો અનુભવ છે કે જ્યારે આવી ભય ભરેલી વાતો કહેવાય છે, ત્યારે નાનું બીતું બાળક માના ખોળામાં લપાઈ જાય છે, અથવા આંખો હાથથી ઢાંકી દે છે અથવા વાર્તા નથી સાંભળવી એમ કહી ઊંઘી જવા લાગે છે. ભય ભરેલી વાર્તા કહેવાથી બાળકની અંદર રહેલ ભયને મારવાને બદલે તેને પોષણ આપવામાં આવે છે. એવી વાર્તાથી બાળકની તંદુરસ્તી અને મગજ બગડે છે. બીજા ભયથી જે નુકશાન સ્વાભાવિક છે તે નુકશાન બાળકને વાર્તાના કથનથી થતા ભયથી છે. ભયની અસર વિષે ડૉ. ગોડાર્ડ લખે છે :— {{nop}}<noinclude></noinclude> c5sn7l4r00cr8qmubk2wnyz7u64rj9s પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૮ 104 67207 216155 206111 2025-07-05T00:28:13Z Snehrashmi 2103 /* Proofread */ 216155 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}"Respiration is affected and we breathe rapidly or else the breathe comes slowly. These and other {{SIC|effecs|effects}} are among the most noticeable results. But besides these there are others. A state of fear may destory the appetite and interfere with indigestion. S Sweat glands may become active and we have the cold perspiration. Organs of excretion are uncontrolled and we may have involuntary urination or defecation. The lachrmal glands may be affected and tears flow." {{gap}}નાનપણમાં ભય ભરેલી વાતો સાંભળવાથી બાળક છેક બીકણ થઈ જાય છે. બીકણ થઈ ગયા પછી તેની કલ્પનામાં જ્યાં ને ત્યાં ભય લાગ્યા કરે છે. બુદ્ધિબળ અને વૈજ્ઞાનિક જ્ઞાનના અભાવના એ દિવસોમાં બાળક એકાદ બળી ગયેલ ઝાડના ઠૂંઠાને ભૂત માની ડરી જાય છે. ગાય, ગધેડો કે લૂગડાંનો ઢગલો, ગમે તે હોય પણ જો તે શું છે તેનો નિર્ણય એકાએક બાળક ન કરી શકે તો તુરત જ તેને ભૂતપ્રેત કે ભયની વસ્તુ માની બેસે છે. ભૂતપ્રેતની વાતો બાળકના બુદ્ધિપ્રદેશમાં કલ્પના જ હોવાથી બાળક ગમે ત્યાં ભૂતપ્રેતને કલ્પી શકે છે. આવે વખતે ગૉડાર્ડ કહે છે તેમ બાળકો ઝાડો-પેશાબ કરી બેસે છે, કે તેનું કાળજું ધબકવા લાગે છે, કે તેનું મોં સુકાઈ જાય છે અથવા આખે શરીરે પરસેવો પરસેવો થઈ જાય છે, શ્વાસ રૂંધાઈ જાય છે, ને ગળામાંથી વાણી નીકળતી નથી. મેં નાનપણમાં ઘણી વાતો સાંભળેલી: ભૂતપ્રેત ને રાક્ષસની, સારી અને નરસી. એની સારીમાઠી અસર નાનપણમાં ખૂબ થઈ હતી, અને આજે પણ એની અસરમાંથી હું છેક મુક્ત<noinclude></noinclude> 627dfy7uab1xt737p9766hd46eik3kx પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૯ 104 67208 216156 206112 2025-07-05T00:30:43Z Snehrashmi 2103 /* Proofread */ 216156 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૪૧}}'''</noinclude>નથી. નાનો હતો ત્યારે વિના કારણ બીતો હતો. એકવાર તો ભારે ગમ્મત થઈ ! અત્યારે હું એને ગમ્મત કહું છું, પણ તે દિવસે તો મારી ભારે રોજડી થઈ હતી. મારા બાપા પાસે હું સૂતો તો. રાતના મને પેશાબ કરવાની હાજત થઈ. છેક મળસકું થવા આવ્યું હતું. હું ખાટલામાંથી ઊઠ્યો. પણ જ્યાં ખાટલામાંથી નીચે પગ દઉં ત્યાં ઓશરીના પગથિયા ઉપર મેં કંઈક મોટું મોટું, કાળું કાળું ભાળ્યું. એ શું હશે તેનો વિચાર હું કાંઈ કરી શક્યો જ નહિ. અને જ્યાં વિચારશક્તિ મંદ પડી ત્યાં ભૂતની વાતોએ મગજનું પડ ઉખેડ્યું. એ જે કાંઈ દેખાતું હતું તેમાં મને ભૂતનો ભાસ થયેલો. એકવાર ભૂતની બીક લાગવા માંડી પછી ભૂતના સાચા વર્ણન ઉપર નજર રાખી ભૂતથી બીવાનું નથી હોતું; પછી તો જ્યાં બુદ્ધિ થાકે ત્યાં ભૂત, ભૂત ને ભૂત જ દેખાય. હું તો બી ગયો; પાછો પથારીમાં સૂઈ ગયો ને ગોદડું એવું તો જાપતાથી આખા શરીર ઉપર ઓઢ્યું કે ભૂત તો શું, પણ શ્વાસ લેવાનો પવન પણ અંદર આવી શકે નહિ ! પેશાબ કરવાનું તો કાંઈ પડ્યું રહ્યું ને હું તો ધબકતે કાળજે રામ રામ કરવા મંડી પડ્યો. સવાર પડ્યું. ઊઠીને જોઉ ત્યાં તો મારા બાપાના બે જોડા પડેલા ! એ જોડાથી જ રાત્રે હું બીધો હતો એની મને ખાતરી થઈ, અને એ ખાતરી થતાં મને ખૂબ હસવું આવ્યું. આમ છતાં હું બીકણ મટ્યો નહિ. જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણામાં બુદ્ધિબળ ને સાહસ કરવાનો જુસ્સો વધતાં જાય છે ને તેથી આપણામાંથી ખોટી બીક જવા લાગે છે. છતાં એ બીક કાઢવા માટે આપણે આપણી બીકણ જાત સાથે લડવું પડે છે. હવે અમે બીતા નથી એવું અમારા મનને ચોક્કસ પાયે ઠસાવવા માટે અમે બધા સ્મશાનમાં, જ્યાં ભૂત થતાં હતાં તેવા પીપળા અને આંબલી નીચે જવા લાગ્યા, અને ખોંખારા<noinclude></noinclude> q6zxvllopuxadmmtjlkl1k7o31bps9b પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૦ 104 67209 216157 206113 2025-07-05T00:33:18Z Snehrashmi 2103 /* Proofread */ 216157 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>મારી સ્મશાનની રાખ ઉપર ચાલીને બીતા નથી એવું સાબિત કરવા લાગ્યા. પણ તેથી નાનપણમાં મગજ ઉપર ચડી બેઠેલી બીક છેક ગઈ નહિ. જુવાનીમાં માણસ ઓછામાં ઓછો બીકણ રહે છે; આનું કારણ બુદ્ધિવિકાસ અને સાહસિક વૃત્તિ છે. પણ જ્યારે પાછું વૃદ્ધત્વ આવે છે, જ્યારે બુદ્ધિશક્તિ ક્ષીણ થવા લાગે છે ને જ્યારે સાહસિક વૃત્તિને બદલે ભીરુતા અને વૈશ્યવૃત્તિ ઉદ્‌ભવે છે ત્યારે મનુષ્ય પુનઃ ભયનો ભોગ થઈ પડે છે. ત્યારે નાનપણમાં ભયથી જે માનસિક નિર્બળતાએ બાળકમાં ઘર કર્યું હતું તે ફરી વાર દેખાવ દે છે, ને જાણે બાળક હોય તેમ વૃદ્ધ બીવા લાગે છે. આ હકીકતોનો અનુભવ વૃદ્ધોના પરિચયથી ને તેમની માનસિક સ્થિતિથી જાણી શકાય છે. કેટલાએક વૃદ્ધો આ બાબતના અપવાદો હોય છે એ વાત મારા કથનની સાબિતીરૂપે છે. {{gap}}એક તો બાળકમાં ભયની વૃત્તિ સ્વાભાવિક રીતે છે એમ માનસશાસ્ત્રનું માનવું છે. ભૂતપ્રેતથી અને એવી બીજી ભય ઉત્પન્ન કરે તેવી વાતો કહીને, તેમ જ એવી વસ્તુથી અને શિક્ષાર્થી બાળકને ડરાવીને માબાપો બાળકમાં ભીરુતાને પોષે છે. તેની વૃદ્ધિ કરે છે ને દૃઢ કરે છે. આ ક્રિયાઓમાં શાળાઓ મદદગાર ન થાય. પરંતુ તેથી ઊલટું એ ક્રિયાઓનો વિરોધ કરે તે ખાસ ઈચ્છવા જેવું છે. માટે જ શાળામાં તો ભૂપ્રેતાદિની વાર્તાઓ કદી ન જ કહેવાવી જોઈએ, ને સમજુ માબાપોએ પોતાના બાળકોને આવી વાર્તાઓ સાંભળવામાંથી બચાવવાં જોઈએ. {{gap}}ડરવાની વૃત્તિનો આપણાં બાળકોમાંથી સર્વથા નાશ થવો જોઈએ. એમાં ય જે વસ્તુથી ડરવા જેવું કશું નથી, તે વસ્તુથી તો બાળકો કદી ન ડરે તેવો પ્રબંધ કરવો જોઈએ. સિંહથી ડરવું પડે<noinclude></noinclude> lc4dkrgup3pm7b3q26t4dubwcnoxm0s પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૧ 104 67210 216158 206114 2025-07-05T00:37:41Z Snehrashmi 2103 /* Proofread */ 216158 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાનું શાસ્ત્રવાર્તાની પસંદગી||૪૩}}'''</noinclude>છે એમાં અર્થ છે, પણ અંધારાથી ડર લાગે તેમાં અજ્ઞાન છે. સિંહનો ડર ન લાગે તેવી શક્તિ અથવા વૃત્તિ આપણે આપણાં બાળકોમાં કેળવવી જોઈએ, તેમ જ અંધારાથી બાળક ડરતું બંધ થઈ જાય તે માટે આપણે બાળકના હાથમાં જ્ઞાનપ્રદીપ આપવો જોઈએ. માણસની બીકણ વૃત્તિ ઉપર મૂર્ખ શિક્ષક શાળાની વ્યવસ્થા રાખે છે. અણસમજુ માબાપો ગૃહનું તંત્ર ચાલવે છે અને જુલમી રાજ્ય રાજતંત્ર ચલાવે છે. બાળક નિર્ભય થતાં જ શાળાની વ્યવસ્થા, માબાપોનું ગૃહતંત્ર અને રાજાનું રાજતંત્ર સ્વાભાવિક થશે અને શિક્ષક, ગૃહ તથા રાજા સામે થોડાંએક જ બંડો થશે. આપણે તો વાર્તાકથનથી બાળકનાં જે ભય દાખલ કરીએ છીએ તે ન કરીએ એટલે ઘણું કર્યું કહેવાશે. {{gap}}જેમ ભૂતપ્રેતાદિની વાતોને આપણે વિરોધ કરવાનો છે તેમ જ કામણટૂમણની કે એવી જંત્રમંત્રોની વાતોનો પણ આપણે પ્રતિકાર કરવો જોઈએ. આવી વાતો બાળકમાં ભય તો પ્રેરે જ છે, પણ ઉપરાંત તેને વહેમીલું બનાવે છે. કામણટૂમણની દુષ્ટતા આપણે હવે બાળકોને વાર્તા દ્વારા પણ ન જ કહીએ. જંત્રમંત્રોની મલિન અને અડધી કપોલકલ્પિત વાર્તાઓને પણ આપણે છોડી જ દઈએ. {{gap}}ભૂતપ્રેતાદિની અને જંત્રમંત્રોની વગેરેની વાર્તાઓ સંબંધે અત્રે લખતાં તે વસ્તુઓ સારી છે કે ખોટી છે તેનો વિચાર કરવામાં નથી આવ્યો. તે વાતો સાચી હોય કે ખોટી હોય પણ એ કોઈ રીતે ઉપકારક નથી પણ અનિષ્ટકારક છે, માટે તેને છોડી તો દેવી જ જોઈએ. જેમ અત્યારે વિજ્ઞાનના ફેલાવાથી આપણે કેટલીએક જૂઠી માન્યતાઓથી મુક્ત થયા છીએ, અથવા તા ભયમાંથી બચી ગયા છીએ, તેમ જ ભૂતપ્રેતાદિ સંબંધે વિજ્ઞાન જ્યારે એવો પ્રકાશ<noinclude></noinclude> lba7svdbplye3xxfggmlodhriqe8hpp પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૨ 104 67211 216159 206115 2025-07-05T00:39:58Z Snehrashmi 2103 /* Proofread */ 216159 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>પાડશે કે તેમનાથી બીવા જેવું કશું નથી, પણ ઊલટું તેમનો આપણે લાભ ઉઠાવી શકીએ, ત્યારે બેશક તેમની વાતો કહી શકીશું. પણ તે વખતે એ વાતોમાં પ્રધાન રસ ભય નહિ પણ બીજો હશે. બીકની વાર્તાઓને પણ કેવી રીતે કેળવણીમાં વાપરવી તે સંબંધે અન્યત્ર વિસ્તારથી લખવામાં આવ્યું છે. {{gap}}જે બાળકને માબાપે પહેલેથી બીતું કર્યું છે તેને બીકની વાર્તાઓ વધારે ભયભીત કરે છે. એવા બાળક માટે બીકની વાર્તા ત્યાજ્ય છે. પણ જે બાળક બીવામાં સમજતું નથી, તે બાળકને આપણે બીકભરી વાર્તા કહી શકીએ એટલું જ નહિ પણ તેનો વિવેક પણ તેની પાસે કરાવી શકીએ. {{gap}}બીજી કેટલીએક વાતોનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. વાર્તાઓ કલ્પિત ભલે હોય; પણ કલ્પનામાં પણ વિવેક, મર્યાદા, નીતિમયતા, સારાસારપણું તો જોઈએ જ. દુષ્ટ માણસોનો વિજય થાય અને ભલા માણસોને દુઃખ વેઠવું પડે, આળસુને વિના શ્રમે વૈભવ મળે ને ઉદ્યમી જીવનભર દરિદ્ર રહે, પ્રામાણિક માણસ મૃત્યુ સુધી હેરાન હેરાન થઈ જાય અને અપ્રામાણિક માણસને કોઈ પણ જાતની શિક્ષા ન થાય, એવી વિચારસરણી જેમાં હોય તેવી વાતો આપણે બાળકોના સાહિત્યમાંથી કાઢી નાખવી જોઈએ. ‘સત્યનો જય’ એ સિદ્ધાંત આપણી વાર્તાઓમાં રહેવો જોઈએ. ‘ધર્મે જય અને પાપે ક્ષય’ એ વિચાર વાર્તાઓમાંથી પ્રગટ થવો જોઈએ; ‘સાચ તરે છે અને જૂઠ ડૂબે છે.’ એ ઉક્તિ આપણી વાર્તાઓના લોહીમાં ફરવી જોઈએ. મોટે ભાગે આપણી વાર્તાઓ એવી જ છે; આખરે રાવણ અને દુર્યોધનનો નાશ જ થાય છે. છતાં કેટલીએક વાતો પાપી માણસને એવી દેખીતી રીતે બતાવે છે અને તેની આપણી પાસે ઘૃણા કરાવે છે કે પાપી માણસને<noinclude></noinclude> fbbzptms5s07qczh6pboze8d394hfqt પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૩ 104 67212 216160 206116 2025-07-05T00:42:56Z Snehrashmi 2103 /* Proofread */ 216160 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૫||વાર્તાનું શાસ્ત્ર}}''' '''{{સ-મ|વાર્તાની પસંદગી||૪૫}}'''</noinclude>પાપી બતાવ્યા વિના જ તેનું પતન આપણે સમજી જઈએ છીએ, ને વાર્તાના અંતર્ગત રહસ્યને પામી જઈએ છીએ. બુદ્ધિવાળા માણસો અને મૂર્ખાઓની વાતોમાં કંઈક આવું છે. એમાં મૂર્ખાઓની માત્ર ગમ્મત છે, અજ્ઞાનીઓના અજ્ઞાનનું માત્ર પ્રદર્શન છે; બુદ્ધિવાળા માણસોના વિજય ઉપર ભાર નથી. ટૂંકમાં જે વાર્તા દુષ્ટતા માણસની હલકી વૃત્તિના વિજય ઉપર ભાર મૂકે તે વાર્તા ન જોઈએ. આ લખવાનો અર્થ એવો નથી કે દરેક વાર્તા નીતિની જોઈએ. તત્ત્વાર્થ એટલો જ છે કે વાર્તામાં અનીતિનો ખુલ્લી રીતે કે ઉઘાડી રીતે ઉત્કર્ષ ન થવો જોઈએ. નીતિ ભરેલી વાતો સિવાયની {{SIC|નિદોર્ષ|નિર્દોષ}} વાતોનો કાંઈ પણ તોટો હોતો નથી એવો આપણો અનુભવ છે. વાર્તાની રચના એવી જોઈએ કે જેમાં આપણો સદ્‌વસ્તુનો પક્ષપાત અને અસદ્‌ વસ્તુનો ખુલ્લો કે ઉઘાડો વિરોધ હોય. આ નિયમો છેક બાલ્યકાળની અર્થ વિનાની વાતો (Nursery Tales અથવા Nonsense Tales) છે તેને લાગુ ન જ પડે એ દેખીતું છે. {{gap}}અત્યાર સુધી વાર્તાઓ કેવી હોવી જોઈએ તેનો વિચાર કર્યો. હવે આપણે વાર્તાની ભાષા સંબંધે વિચાર કરીએ. {{gap}}બેશક, વાર્તાનો પ્રથમ ઉદ્દેશ આનંદ આપવાનો છે. પણ એ આનંદ નિર્દોષ રહે ને ક્ષુદ્ર ન બને તેથી આપણે અનીતિમય વાતો, બીભત્સ વાતો, ગ્રામ્ય વાતો વગેરે વિષે વિચાર કરવો પડ્યો છે. એવી જ રીતે વાર્તાનો ઉદ્દેશ વધારે સફળ થાય તે માટે તેમ જ ભાષાના વિકાસને પોષણ મળે એટલા માટે વાર્તાની ભાષાનો પણ આપણે વિચાર કરવો પડે છે. વાર્તાનાકથનથી ભાષાજ્ઞાનની વૃદ્ધિ થાય છે, પણ ભાષા અને ઘરગથ્થુ બોલી વચ્ચે તફાવત છે. ગમે તેવી ભાષામાં વાર્તા કહીએ તો વાર્તાની અસર<noinclude></noinclude> qu9gdagpshb1v389ia2r2t9wivaol0i પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૪ 104 67213 216161 206117 2025-07-05T00:47:53Z Snehrashmi 2103 /* Proofread */ 216161 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>ઓછી થાય છે ને વાર્તાનો ઉદ્દેશ માર્યો જાય છે. સુંદર, સુઘટિત, સુવ્યવસ્થિત અને શુદ્ધ ભાષામાં જ વાર્તા કહેવાવી જોઈએ. ગામડાના અશિક્ષિત લોકો વાર્તાના ભંડાર છે; વાર્તા કહેવાની કળા કુદરતી રીતે તેમને વરેલી છે. પણ તેમની ભાષા એકદમ અશુદ્ધ અને ખડબચડી હોવાથી બાળકોને તેમાં રસ પડતો હોય છે છતાં તેઓને તેનો પરિપૂર્ણ લાભ મળતો નથી. એ જ વાર્તા, વાર્તા કહેવાની કુદરતી કુશળતા ધરાવનાર કોઈ શિક્ષકના હાથમાં આવે તો તેના ઠાઠમાં ભારે ફેર પડી જાય છે. આવા કુશળ કારીગરના હાથમાં આત્માનો અસલ પ્રાણ વધારે તેજસ્વી અને ચળકતો બને છે. આવો કારીગર ખાણમાંથી નીકળેલા કાચા સોનાને શુદ્ધ કરી ઓપ આપે છે. જેઓને ભાષાનું બરોબર જ્ઞાન નથી તેવાઓના હાથમાં વાર્તાના શરીરને અને તેથી આત્માને હાનિ પહોંચે છે. વાર્તાની ભાષામાં સાહિત્યની દૃષ્ટિએ અપેક્ષા છે જ; પણ એ અપેક્ષા એટલી બધી વધી ન જવી જોઈએ કે ગામડાની સ્ત્રી બદલાઈને કેવળ શહેરની રમણી બની જાય. ગામડાની સ્ત્રીનું નૈસર્ગિક સૌન્દર્ય અને તેની નિર્વ્યાજતા રહે અને છતાં તે શહેરના સુસંસ્કારોને ઝીલી શકે તો જ ગામડાની સ્ત્રીને શહેરના સંસ્કારોનો લાભ છે. એમ જ વાર્તાને ભાષાના સંસ્કાર લગાડવામાં તેના પ્રાણને ક્ષતિ પહોંચવી ન જોઈએ. એકાદ જોડકણું પણ કવિતા છે ને એકાદ રસિક કાવ્ય પણ કવિતા છે; પણ બંનેમાં તફાવત છે. તેમાં કવિત્વ હોય તે કાવ્ય છે. વાર્તામાં પણ એવું છે. જેમાં વાર્તાપણું હોય તે વાર્તા છે. આમ છે છતાં કાવ્યને પિંગળના નિયમો છે, ભાષાની સુમર્યાદા છે; તેમ જ વાર્તાને ભાષાની સુમર્યાદા છે. આપણે સુંદરમાં સુંદ૨ ભાષામાં બોલીને ખરાબમાં ખરાબ વાર્તા કહીએ તેના કરતાં અશુદ્ધ અને<noinclude></noinclude> 277xxiur9k1ofrhu05zqm6yl1i650ue પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૫ 104 67214 216162 206118 2025-07-05T00:50:01Z Snehrashmi 2103 /* Proofread */ 216162 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૭||વાર્તાનું શાસ્ત્ર}}''' '''{{સ-મ|વાર્તાની પસંદગી||૪૭}}'''</noinclude>ઓછી વ્યવસ્થિત ભાષામાં પણ સુંદરમાં સુંદર વસ્તુ ભરેલી વાર્તા કહીએ એ સારું છે, વાર્તાની કલા, વાર્તાનું વસ્તુ અને વાર્તાની ભાષા, આ ક્રમ આપણે લેવાનો છે. પણ પ્રથમ બે વસ્તુને ભોગે ત્રીજીની સમૃદ્ધિનો કશો અર્થ નથી એમ આપણે દૃઢપણે માનવાનું છે. {{gap}}છેવટે એટલું જ જણાવવાનું કે વાર્તાનું શ્રવણ એક જાતનો માનસિક ખોરાક છે. જે કાળજી શરીરના ખોરાક માટે આપણે રાખીએ, તે કાળજી મનના ખોરાક માટે આપણે રાખવી જોઈએ. બધી જાતનો ખોરાક હિતાવહ નથી, તેમ બધી જાતની વાર્તાઓ પણ હિતાવહ નથી. માટે જ આપણે વાર્તાની પસંદગીના નિયમો મૂકવા પડે છે. આપણે પ્રત્યેક વાર્તાને પસંદ કરતી વખતે આપણી જાતને નીચેના ત્રણ પ્રશ્નો પૂછીએ :— (૧) આ વાર્તા બાળકને આનંદ આપશે ?<br/> (૨) આ વાર્તા ભાષાની દૃષ્ટિએ યોગ્ય છે ?<br/> (૩) આ વાર્તા હિતાવહ છે ? એટલે કે પ્રસ્તુત વાર્તાના શ્રવણથી બાળકના જીવનને નિર્દોષ અને તંદુરસ્ત માર્ગ મળશે ?<br/> {{gap}}એક અમેરિકન બાનુના શબ્દોમાં આ ત્રીજો સવાલ આવી રીતે મૂકાયેલો છે : {{gap}}"Will what it adds to his life be for his good? Is its underlying ideas true, does it present sound standards, if its spirit fine, its atmosphere healthy ?" {{gap}}આ ત્રણ જાતની પરીક્ષામાં જે પસાર થાય તે જ વાર્તા સ્વીકારવાની ઢબ રાખવામાં આવે તો વાર્તાની પસંદગીમાં થોડી જ ભૂલ ખાવાનું રહે. {{nop}}<noinclude></noinclude> 5we7jilimpnif0wdc07f97av7h1ta2h 216163 216162 2025-07-05T00:50:30Z Snehrashmi 2103 216163 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૪૭||વાર્તાનું શાસ્ત્ર}}''' '''{{સ-મ|વાર્તાની પસંદગી||૪૭}}'''</noinclude>ઓછી વ્યવસ્થિત ભાષામાં પણ સુંદરમાં સુંદર વસ્તુ ભરેલી વાર્તા કહીએ એ સારું છે, વાર્તાની કલા, વાર્તાનું વસ્તુ અને વાર્તાની ભાષા, આ ક્રમ આપણે લેવાનો છે. પણ પ્રથમ બે વસ્તુને ભોગે ત્રીજીની સમૃદ્ધિનો કશો અર્થ નથી એમ આપણે દૃઢપણે માનવાનું છે. {{gap}}છેવટે એટલું જ જણાવવાનું કે વાર્તાનું શ્રવણ એક જાતનો માનસિક ખોરાક છે. જે કાળજી શરીરના ખોરાક માટે આપણે રાખીએ, તે કાળજી મનના ખોરાક માટે આપણે રાખવી જોઈએ. બધી જાતનો ખોરાક હિતાવહ નથી, તેમ બધી જાતની વાર્તાઓ પણ હિતાવહ નથી. માટે જ આપણે વાર્તાની પસંદગીના નિયમો મૂકવા પડે છે. આપણે પ્રત્યેક વાર્તાને પસંદ કરતી વખતે આપણી જાતને નીચેના ત્રણ પ્રશ્નો પૂછીએ :— (૧) આ વાર્તા બાળકને આનંદ આપશે ?<br/> (૨) આ વાર્તા ભાષાની દૃષ્ટિએ યોગ્ય છે ?<br/> (૩) આ વાર્તા હિતાવહ છે ? એટલે કે પ્રસ્તુત વાર્તાના શ્રવણથી બાળકના જીવનને નિર્દોષ અને તંદુરસ્ત માર્ગ મળશે ? {{gap}}એક અમેરિકન બાનુના શબ્દોમાં આ ત્રીજો સવાલ આવી રીતે મૂકાયેલો છે : {{gap}}"Will what it adds to his life be for his good? Is its underlying ideas true, does it present sound standards, if its spirit fine, its atmosphere healthy ?" {{gap}}આ ત્રણ જાતની પરીક્ષામાં જે પસાર થાય તે જ વાર્તા સ્વીકારવાની ઢબ રાખવામાં આવે તો વાર્તાની પસંદગીમાં થોડી જ ભૂલ ખાવાનું રહે.<noinclude></noinclude> gzy3mm3yqbvr33fphkzmjghfocsg72c પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૬ 104 67215 216164 206119 2025-07-05T00:51:38Z Snehrashmi 2103 216164 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude> <br/><br/><br/> {{center|<big>'''પ્રકરણ ત્રીજું'''</big><br/> <big><big>'''વાર્તાઓનો ક્રમ'''</big></big>}} <br/> {{gap}}કહેવા યોગ્ય વાર્તાઓ નક્કી કર્યા પછી અને તેમને એકઠી કર્યા પછી કયા ક્રમમાં તે કહેવી તે નક્કી કરવાનું છે. વાર્તાકથન માટે વાર્તાનો ક્રમ નક્કી કરવાનું જેટલું આવશ્યક છે તેટલું જ તે અઘરું છે. છતાં જ્યાં સુધી ક્રમ નક્કી ન કરી શકીએ ત્યાં સુધી વાર્તાકથનનો ઉદ્દેશ અડધો જ પાર પડે, અને બીજી બધી રીતે વાર્તા કહેનારે કરેલી તૈયારી નિષ્ફળ જાય. વાર્તાકથનમાં ક્રમ જેવું હોવું તો જોઈએ જ, એ તો આપણે સાદા વિચારોથી પણ સમજી શકીએ તેમ છે. ત્રણ વર્ષના બાળકને આપણે ઐતિહાસિક વાર્તા કે અદ્ભુત વાર્તા કહેતા નથી. વાર્તા ગમે તેટલી સુંદર કહી શકતા હોઈએ છતાં એ ઉંમરના બાળકને પ્રેમની વાતો, ધર્મની વાતો, બહાદુરીની વાતો, વિનોદની વાતોમાં રસ પડવાનો જ નહિ. એવી જ રીતે દસથી બાર વર્ષનાં બાળકોને આપણે બાલસ્વભાવને અત્યંત પ્રિય એવાં જોડકણાં, જેવા કે -<noinclude></noinclude> otyp7nt4ijv60cdfvqalh0kpqced1ku