વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.9 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨ 104 67162 216335 216027 2025-07-10T15:33:16Z Meghdhanu 3380 /* Validated */ 216335 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>કેટલીયે કંડિકાઓ (પૅરેગ્રાફ) આમાં જડે છે. તે બધાનો અહીં ઉલ્લેખ કરવા જતાં દ્વિરુક્તિ થાય એ બીકથી જ તેમ કરતાં અટકવું પડે છે. વાર્તાનું શાસ્ત્ર શીખવાની ઇચ્છા ન હોય એવા સામાન્ય વાચકને પણ આ ગ્રંથ વાંચતાં ખૂબ રસ પડે એમ છે. શાસ્ત્ર શબ્દથી જ ભડકી ઊઠીને, આમાં તો નીરસ ડાચાકૂટ હશે એમ જો કોઈ ધારે તો તેનું દુર્દૈવ જ ગણાવું જોઈએ. {{gap}}ગિજુભાઈની લગભગ દરેક કૃતિની મેં પ્રસ્તાવના લખી છે. તે ઉપરથી ગિજુભાઈ પ્રત્યેનો મારો પક્ષપાત તો સિદ્ધ છે જ. પક્ષપાતના ટકા બાદ કર્યા પછી પણ હું નિઃશંકપણે કહી શકું કે ‘વાર્તાનું શાસ્ત્ર’ રચવામાં ગિજુભાઈ સફ્ળ નીવડ્યા છે અને શિક્ષણશાસ્ત્રના સાહિત્યમાં તેમણે કીમતી ઉમેરો કર્યો છે. માણસ શિક્ષક થયો એટલે કેટલી દૃષ્ટિએ તેણે વિચાર કરવો જોઈએ એનો પણ સરસ ખ્યાલ આ ચોપડીમાંથી અધ્યાપકોને મળશે. {{સ-મ|||'''દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર'''}}<noinclude>{{સ-મ||८|}}</noinclude> me4vqonnuycig48vj97i0wp23hwwm44 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩ 104 67163 216336 216066 2025-07-10T15:36:39Z Meghdhanu 3380 216336 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/><br/><br/> {{border|2=225px|bstyle=double|padding=10px|style={{border-radius|30px}};padding-left: 1.0em;padding-right: 1.0em; |{{gap}}“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.” {{સ-મ|||'''– ગિજુભાઈ'''}}}}<noinclude>{{center|९}}</noinclude> kisrvgjzj333c6nfupl6ht82rn8x39j 216337 216336 2025-07-10T15:39:07Z Meghdhanu 3380 216337 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/><br/><br/> {{border|2=225px|padding=10px|style={{border-radius|30px}};padding-left: 1.0em;padding-right: 1.0em;bstyle=double|{{justify|{{gap}}“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.”}} {{સ-મ|||'''– ગિજુભાઈ'''}}}}<noinclude>{{center|९}}</noinclude> enypb6w30qwkywjnbmbr195fvkpgmcn 216338 216337 2025-07-10T15:40:19Z Meghdhanu 3380 216338 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/><br/><br/> {{border|2=225px|padding=20px|style={{border-radius|30px}};padding-left: 1.0em;padding-right: 1.0em;bstyle=double|<big>{{justify|{{gap}}“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.”}} {{સ-મ|||'''– ગિજુભાઈ'''}}</big>}}<noinclude>{{center|९}}</noinclude> 4uqgi65bwxjo7fafk130pbbu4xmml2l 216339 216338 2025-07-10T15:41:43Z Meghdhanu 3380 216339 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/><br/><br/> {{border|2=250px|padding=20px|style={{border-radius|30px}};padding-left: 2.0em;padding-right: 2.0em;bstyle=double|<big>{{justify|{{gap}}“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.”}} {{સ-મ|||'''– ગિજુભાઈ'''}}</big>}}<noinclude>{{center|९}}</noinclude> 8ftz47v5riyc7ero99psz9z6a2bngpm 216340 216339 2025-07-10T15:46:22Z Meghdhanu 3380 216340 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/><br/><br/> {{border|2=250px|padding=20px|style={{border-radius|30px}};padding-left: 2.0em;padding-right: 2.0em;<big>{{justify|{{gap}}“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.”}} {{સ-મ|||'''– ગિજુભાઈ'''}}</big>}}<noinclude>{{center|९}}</noinclude> gpd3t9mbwp0lhn9dddeuwp25hrh59ij 216341 216340 2025-07-10T15:46:51Z Meghdhanu 3380 [[Special:Contributions/Meghdhanu|Meghdhanu]] ([[User talk:Meghdhanu|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/216340|216340]] પાછો વાળ્યો 216341 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/><br/><br/> {{border|2=250px|padding=20px|style={{border-radius|30px}};padding-left: 2.0em;padding-right: 2.0em;bstyle=double|<big>{{justify|{{gap}}“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.”}} {{સ-મ|||'''– ગિજુભાઈ'''}}</big>}}<noinclude>{{center|९}}</noinclude> 8ftz47v5riyc7ero99psz9z6a2bngpm પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૭ 104 67276 216342 206227 2025-07-10T16:34:58Z Amvaishnav 156 /* Proofread */ 216342 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૦૯}}'''</noinclude>ઉદ્યોગપરાયણ લોકોની ટૂંકી હોય છે. કોઈ પ્રસંગે વાર્તાને લંબાવીને કે લડાવીને કહેવામાં રસ જામે છે તો કોઈ પ્રસંગે વાર્તાને ટૂંકી પણ ભારવાહી ભાષામાં કહેવામાં ખૂબી આવે છે. એમાં ઘણી વાર્તા સાંભળનાર અને કહેનાર બન્નેની સમાન કક્ષાનો પ્રશ્ન હોય છે. અફીણી ગરાસિયાઓને લાંબી વાર્તામાં જ રસ પડવાનો. વિદ્વાન લોકોને વાર્તાના અર્કમાં જ મજા આવવાની. કલ્પનાપ્રધાન માણસોને વાર્તા જેમ લાંબી તેમ ઠીક પડે, ત્યારે વાસ્તવિકતાપ્રધાન લોકોને વાર્તાનો અંત જલદી આણવો ગમે છે. ઘણા લોકોને વાર્તા પુરી થઈ જાય એ ગમે જ નહિ ત્યારે ઘણા લોકોને એકાદ વાર્તા સાંભળતા સાંભળતાં ઊંઘ આવી જાય. વાર્તા સાંભળતા થાકે જ નહિ એક રાજાની વાર્તા આપણા વાર્તાના ભંડારમાં છે પણ ખરી. આવી જાતના લોકોને ધ્યાનમાં રાખીને જ ભિન્ન ભિન્ન કાળે લાંબી અને ટૂંકી વાર્તાઓ દેશ દેશમાં રચાઈ છે. આપણાં ઉપનિષદોમાં રહેલી વાર્તાઓ ટૂંકીને ટચ છે, પરંતુ એની ગંભીરતા બહુ ભારે છે. આપણી પૌરાણિક વાર્તાઓ જોઈએ તેટલી લાંબી છે. ઘણા લોકોને પુરાણો લાંબી લાંબી વાર્તાઓ છે તેથી જ ગમતાં નથી જ્યારે ઘણા લોકોને ઉપનિષદોની ટૂંકી આખ્યાયિકાઓમાં કશી લહેજત આવતી નથી. સામાન્ય રીતે બાળકોની ઉમર જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેઓને લાંબી ને લાંબી વાતો ગમતી જાય છે. એવું પણ મેં જોયું છે કે એકવાર એમને લાંબી વાર્તાનો સ્વાદ ચખાડયો તો પછીથી તેઓ જ્યાં સુધી ઊંચી રુચિને કેળવી શકે નહિ ત્યાં સુધી લાંબી વાર્તાઓ જ માગ્યા કરે છે. વિનયમંદિરના વિદ્યાર્થીઓને એકવાર 'ધર્માત્માઓનાં ચરિત્રો’ની લાંબી લાંબી વાર્તાઓ કહી સંભળાવ્યા પછી તેમને ટૂંકી ટૂંકી આખ્યાયિકાઓ સંભળાવવાની અમને ભારે મુશ્કેલી પડેલી.<noinclude></noinclude> brg7zn0shkwe5d719d1d78jia48gmbt 216354 216342 2025-07-11T00:15:21Z Snehrashmi 2103 /* Validated */ 216354 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૦૯}}'''</noinclude>ઉદ્યોગપરાયણ લોકોની ટૂંકી હોય છે. કોઈ પ્રસંગે વાર્તાને લંબાવીને કે લડાવીને કહેવામાં રસ જામે છે તો કોઈ પ્રસંગે વાર્તાને ટૂંકી પણ ભારવાહી ભાષામાં કહેવામાં ખૂબી આવે છે. એમાં ઘણી વાર્તા સાંભળનાર અને કહેનાર બન્નેની સમાન કક્ષાનો પ્રશ્ન હોય છે. અફીણી ગરાસિયાઓને લાંબી વાર્તામાં જ રસ પડવાનો. વિદ્વાન લોકોને વાર્તાના અર્કમાં જ મજા આવવાની. કલ્પનાપ્રધાન માણસોને વાર્તા જેમ લાંબી તેમ ઠીક પડે, ત્યારે વાસ્તવિકતાપ્રધાન લોકોને વાર્તાનો અંત જલદી આણવો ગમે છે. ઘણા લોકોને વાર્તા પુરી થઈ જાય એ ગમે જ નહિ ત્યારે ઘણા લોકોને એકાદ વાર્તા સાંભળતા સાંભળતાં ઊંઘ આવી જાય. વાર્તા સાંભળતા થાકે જ નહિ એક રાજાની વાર્તા આપણા વાર્તાના ભંડારમાં છે પણ ખરી. આવી જાતના લોકોને ધ્યાનમાં રાખીને જ ભિન્ન ભિન્ન કાળે લાંબી અને ટૂંકી વાર્તાઓ દેશ દેશમાં રચાઈ છે. આપણાં ઉપનિષદોમાં રહેલી વાર્તાઓ ટૂંકીને ટચ છે, પરંતુ એની ગંભીરતા બહુ ભારે છે. આપણી પૌરાણિક વાર્તાઓ જોઈએ તેટલી લાંબી છે. ઘણા લોકોને પુરાણો લાંબી લાંબી વાર્તાઓ છે તેથી જ ગમતાં નથી જ્યારે ઘણા લોકોને ઉપનિષદોની ટૂંકી આખ્યાયિકાઓમાં કશી લહેજત આવતી નથી. સામાન્ય રીતે બાળકોની ઉંમર જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેઓને લાંબી ને લાંબી વાતો ગમતી જાય છે. એવું પણ મેં જોયું છે કે એકવાર એમને લાંબી વાર્તાનો સ્વાદ ચખાડ્યો તો પછીથી તેઓ જ્યાં સુધી ઊંચી રુચિને કેળવી શકે નહિ ત્યાં સુધી લાંબી વાર્તાઓ જ માગ્યા કરે છે. વિનયમંદિરના વિદ્યાર્થીઓને એકવાર ‘ધર્માત્માઓનાં ચરિત્રો’ની લાંબી લાંબી વાર્તાઓ કહી સંભળાવ્યા પછી તેમને ટૂંકી ટૂંકી આખ્યાયિકાઓ સંભળાવવાની અમને ભારે મુશ્કેલી પડેલી.<noinclude></noinclude> lup346iye0divvxluladyl7yxltwbka પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૮ 104 67277 216343 206228 2025-07-10T16:39:40Z Amvaishnav 156 /* Proofread */ 216343 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૧૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>આખ્યાયિકાઓ તેમને એકાએક ટૂંકી ને ટચ ને તેથી સાવ નીરસ લાગેલી. {{gap}}જરૂર પડે ત્યાં આપણે ટૂંકી વાર્તાને લાંબી વાર્તા બનાવી દેવાની કળા શીખી લેવી જોઈએ. જે માણસમાં કલ્પનાશક્તિનું પરિબળ હોય છે તે માણસ આ કામ સુંદર રીતે કરી શકે છે. ટૂંકી વાર્તાનાં કયાં કયાં અંગો ને ઉપાંગોને કેવી રીતે વિકસાવવાથી વાર્તા સળંગ રહેવા છતાં લાંબી થાય તેની સમજણ કલ્પનાના બળમાંથી આવે છે. ટૂંકી વાર્તાની પંક્તિઓ વચ્ચે કઈ પંક્તિઓ રહેલી છે કે જે મૂળ પંક્તિઓને શોભારૂપ છે ને જેના ગુપ્ત છતાં સબળ આધારને લઈ મૂળ પંક્તિઓ બળવાન છે. તે શોધી કાઢવાનું કામ કલ્પનાશક્તિનું છે. મૂળે તો વાર્તા કહેનારમાં જ કલ્પનાશક્તિનું જોર હોવું જોઈએ. પણ તેથીય વધારે જોર તો આ કામ કરનાર વ્યક્તિમાં અવશ્ય હોવું જોઈએ. વાર્તાની કલાને જે સમજી શકે છે, વાર્તાની વસ્તુસંકલના જે પી જઈ શકે છે, વાર્તાનો આત્મા જેના હાથમાં ભૂતની ચોટલી જેમ રહે છે તે જ માણસ વાર્તામાં સાચા રંગો પૂરી શકે છે. બીજી રીતે બોલીએ તો જેમ એક રૂપચિત્રકાર રેખાલેખન ઉપરથી આખું ચિત્ર સુટિત રંગો પૂરીને ઉપજાવી શકે છે તેમ જ ટૂંકી વાર્તાના રેખાલેખનને રંગોની મીલાવટથી ભરી દઈ યોગ્ય વિસ્તારવાળી કરવાનું કામ વાર્તાચિત્રકારનું છે. {{gap}}ટૂંકી વાર્તાને લાંબી બનાવ્યાનું એક દષ્ટાંત અહીં આપું છું. {{સ-મ| |'''દયાળુ ડોશી'''<sup>*<ref>*મોટીબહેન. પ્રકાશન :- નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. </ref></sup> | }} {{સ-મ| |(ટૂંકી વાર્તાનો નમૂનો) | }} {{gap}}વરસાદ વરસતો હતો. મધરાત થઈ હતી.<noinclude><hr> {{reflist}}</noinclude> qapfbg4q3yxbdkke4qut1a55beywm92 216355 216343 2025-07-11T00:17:15Z Snehrashmi 2103 /* Validated */ 216355 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૧૧૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>આખ્યાયિકાઓ તેમને એકાએક ટૂંકી ને ટચ ને તેથી સાવ નીરસ લાગેલી. {{gap}}જરૂર પડે ત્યાં આપણે ટૂંકી વાર્તાને લાંબી વાર્તા બનાવી દેવાની કળા શીખી લેવી જોઈએ. જે માણસમાં કલ્પનાશક્તિનું પરિબળ હોય છે તે માણસ આ કામ સુંદર રીતે કરી શકે છે. ટૂંકી વાર્તાનાં કયાં કયાં અંગો ને ઉપાંગોને કેવી રીતે વિકસાવવાથી વાર્તા સળંગ રહેવા છતાં લાંબી થાય તેની સમજણ કલ્પનાના બળમાંથી આવે છે. ટૂંકી વાર્તાની પંક્તિઓ વચ્ચે કઈ પંક્તિઓ રહેલી છે કે જે મૂળ પંક્તિઓને શોભારૂપ છે ને જેના ગુપ્ત છતાં સબળ આધારને લઈ મૂળ પંક્તિઓ બળવાન છે. તે શોધી કાઢવાનું કામ કલ્પનાશક્તિનું છે. મૂળે તો વાર્તા કહેનારમાં જ કલ્પનાશક્તિનું જોર હોવું જોઈએ. પણ તેથીય વધારે જોર તો આ કામ કરનાર વ્યક્તિમાં અવશ્ય હોવું જોઈએ. વાર્તાની કલાને જે સમજી શકે છે, વાર્તાની વસ્તુસંકલના જે પી જઈ શકે છે, વાર્તાનો આત્મા જેના હાથમાં ભૂતની ચોટલી જેમ રહે છે તે જ માણસ વાર્તામાં સાચા રંગો પૂરી શકે છે. બીજી રીતે બોલીએ તો જેમ એક રૂપચિત્રકાર રેખાલેખન ઉપરથી આખું ચિત્ર સુઘટિત રંગો પૂરીને ઉપજાવી શકે છે તેમ જ ટૂંકી વાર્તાના રેખાલેખનને રંગોની મીલાવટથી ભરી દઈ યોગ્ય વિસ્તારવાળી કરવાનું કામ વાર્તાચિત્રકારનું છે. {{gap}}ટૂંકી વાર્તાને લાંબી બનાવ્યાનું એક દૃષ્ટાંત અહીં આપું છું. {{સ-મ||'''દયાળુ ડોશી'''<sup>*<ref>*મોટીબહેન. પ્રકાશન :– નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.</ref></sup>|}} {{સ-મ||(ટૂંકી વાર્તાનો નમૂનો)|}} {{gap}}વરસાદ વરસતો હતો. મધરાત થઈ હતી. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> 3ok2m2lgcitzyopoqmr2afuel1e330m પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૯ 104 67278 216344 206229 2025-07-10T16:45:23Z Amvaishnav 156 /* Proofread */ 216344 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૧}}'''</noinclude>{{gap}}ઝાંપો વાસીને ડોશીમા સૂતાં હતાં. {{gap}}તેવામાં કોઈએ સાદ પાડયો : "ટાઢે ઠરી જાઉ છું, માબાપ ! ઘરમાં રહેવા દેશો ?” {{gap}}ડોશીને દયા આવી. {{gap}}"આવ, દીકરા ! અહીં સૂઈ રહે.” {{gap}}"ડોશીમા ! ભગવાન તમારું ભલું કરજો.” {{સ-મ||✽|}} {{સ-મ||'''દયાળુ ડોશી'''|}} {{સ-મ||(ટૂંકીમાંથી લાંબી બનાવેલી વાર્તાનો નમૂનો)|}} {{gap}}એક હતી ડોશી. {{gap}}એ બહુ દયાળુ હતી. {{gap}}ડોશી તરસ્યાંને પાણી પાય, ભૂખ્યાંને રોટલો આપે ને ભૂલાં પડેલને મારગ બતાવે. {{gap}}આડોશીપાડોશી કોઈ માંદુ પડે તો ડોશીમાનો જીવ એવો કે રાત ને દી એના ખાટલા આગળથી ખસે જ નહિ. {{gap}}ડોશી એવાં ભલાં કે મરતાંને પણ મર ન કહે. {{gap}}કોઈ રાંકભીક જે આવ્યું તે એને ઘેરથી પાછું તો જાય જ નહિ. {{gap}}ગજાસંપત જે હોય તે ડોશીમા એને આપે ને એનીઆંતરડી ઠારે. {{gap}}ભર ચોમાસું ચાલ્યું જતું હતું. {{gap}}અરધી રાતે એકવાર વરસાદ તૂટી પડયો. નેવામાં પાણી તો કાંઈ માય નહિ. {{gap}}વીજળી તો સબાક સબાક થાય, ને કડાકા તો એવા કે આકાશ જાણે હમણાં જ તૂટી પડશે.<noinclude></noinclude> 6wb4c211pvzzguxrkmb1w0g7ce5es6z 216356 216344 2025-07-11T00:19:21Z Snehrashmi 2103 /* Validated */ 216356 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૧}}'''</noinclude>{{gap}}ઝાંપો વાસીને ડોશીમા સૂતાં હતાં. {{gap}}તેવામાં કોઈએ સાદ પાડ્યો : “ટાઢે ઠરી જાઉં છું, માબાપ ! ઘરમાં રહેવા દેશો ?” {{gap}}ડોશીને દયા આવી. {{gap}}“આવ, દીકરા ! અહીં સૂઈ રહે.” {{gap}}“ડોશીમા ! ભગવાન તમારું ભલું કરજો.” {{સ-મ||✽|}} {{સ-મ||'''દયાળુ ડોશી'''|}} {{સ-મ||(ટૂંકીમાંથી લાંબી બનાવેલી વાર્તાનો નમૂનો)|}} {{gap}}એક હતી ડોશી. {{gap}}એ બહુ દયાળુ હતી. {{gap}}ડોશી તરસ્યાંને પાણી પાય, ભૂખ્યાંને રોટલો આપે ને ભૂલાં પડેલને મારગ બતાવે. {{gap}}આડોશીપાડોશી કોઈ માંદુ પડે તો ડોશીમાનો જીવ એવો કે રાત ને દી એના ખાટલા આગળથી ખસે જ નહિ. {{gap}}ડોશી એવાં ભલાં કે મરતાંને પણ મર ન કહે. {{gap}}કોઈ રાંકભીક જે આવ્યું તે એને ઘેરથી પાછું તો જાય જ નહિ. {{gap}}ગજાસંપત જે હોય તે ડોશીમા એને આપે ને એની આંતરડી ઠારે. {{gap}}ભર ચોમાસું ચાલ્યું જતું હતું. {{gap}}અરધી રાતે એકવાર વરસાદ તૂટી પડ્યો. નેવામાં પાણી તો ક્યાંઈ માય નહિ. {{gap}}વીજળી તો સબાક સબાક થાય, ને કડાકા તો એવા કે આકાશ જાણે હમણાં જ તૂટી પડશે. {{nop}}<noinclude></noinclude> 1alouaw8pmk1c7rg6tgx70eeyuuso6b પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૦ 104 67279 216345 206230 2025-07-10T16:48:19Z Amvaishnav 156 /* Proofread */ 216345 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૧૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}એમાં વળી પવનનો ઝપાટો કહે મારું કામ. {{gap}}કોઈના ભાર નહિ કે આવી રાતે બહાર નીકળી શકે. {{gap}}એક છોકરો પોતાના ગામનો મારગ ભૂલેલો. {{gap}}ક્યાનો બિચારો મારગ ગોતે પણ અંધારી રાત ને બધું પાણી પાણી થઈ ગયેલું, એમાં મારગ સૂઝે નહિ. {{gap}}બિચારો આખે ડિલે તરબોળ થઈ ગયેલો. {{gap}}કયારનો પલળતો હતો એટલે આખે ડિલે ટાઢ ચડી ગઈ હતી; દાઢી ડગડગતી હતી ને દાંત કડકડતા હતા. {{gap}}બિચારો મનમાં ને મનમાં રોવા લાગ્યો ને કહે : "હવે હું કયાં જાઉં ?" {{gap}}એટલામાં એણે એક ઝૂંપડી જોઈ. {{gap}}ઝૂંપડી જોઈને મનમાં ને મનમાં કહે : "હાશ ! હવે કંઈક રસ્તો સૂઝશે.” {{gap}}ઝૂંપડી તો પેલી દયાળુ માજીની હતી. {{gap}}ધ્રૂજતો ધ્રૂજતો છોકરો ઝૂંપડી પાસે ગયો ને હળુક દઈને બોલ્યો : "અરે બાપુ ! કોઈ ઝૂંપડીમાં છે ? કોઈ ઝૂંપડીનું બારણું ઉઘાડોને ? કયારનો હું ટાઢે મરું છું. આ રાતની રાત પડી રહેવા દેશો તો પ્રભુ તમારું સારું કરશે. અત્યારે હું વરસાદમાં કાં જઈશ ? હું ભૂલો પડી ગયો છું, બાપુ !” {{gap}}દયાળુ ડોશી ઝડપ દઈને ઊઠયાં. {{gap}}બારણાની ભોગળ એકદમ કાઢી નાખી અને ઝૂંપડીનું બારણું ઉઘાડયું. {{gap}}છોકરાને જોઈ માજી કહે : "બાપુ, દીકરા ! આવ. આ તારું જ ઘર છેના. ભગવાને મને આવી રૂપાળી ઝૂંપડી આપી છે તે કોને માટે ? આવ બાપા ! અહીં બેસ.”<noinclude></noinclude> b3wgq66zc7lquff6hf8a895fdr3ovlq 216357 216345 2025-07-11T00:22:15Z Snehrashmi 2103 /* Validated */ 216357 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૧૧૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}એમાં વળી પવનનો ઝપાટો કહે મારું કામ. {{gap}}કોઈના ભાર નહિ કે આવી રાતે બહાર નીકળી શકે. {{gap}}એક છોકરો પોતાના ગામનો મારગ ભૂલેલો. {{gap}}ક્યારનો બિચારો મારગ ગોતે પણ અંધારી રાત ને બધું પાણી પાણી થઈ ગયેલું, એમાં મારગ સૂઝે નહિ. {{gap}}બિચારો આખે ડિલે તરબોળ થઈ ગયેલો. {{gap}}ક્યારનો પલળતો હતો એટલે આખે ડિલે ટાઢ ચડી ગઈ હતી; દાઢી ડગડગતી હતી ને દાંત કડકડતા હતા. {{gap}}બિચારો મનમાં ને મનમાં રોવા લાગ્યો ને કહે : “હવે હું કયાં જાઉં ?” {{gap}}એટલામાં એણે એક ઝૂંપડી જોઈ. {{gap}}ઝૂંપડી જોઈને મનમાં ને મનમાં કહે : “હાશ ! હવે કંઈક રસ્તો સૂઝશે.” {{gap}}ઝૂંપડી તો પેલી દયાળુ માજીની હતી. {{gap}}ધ્રૂજતો ધ્રૂજતો છોકરો ઝૂંપડી પાસે ગયો ને હળુક દઈને બોલ્યો : “અરે બાપુ ! કોઈ ઝૂંપડીમાં છે ? કોઈ ઝૂંપડીનું બારણું ઉઘાડોને ? ક્યારનો હું ટાઢે મરું છું. આ રાતની રાત પડી રહેવા દેશો તો પ્રભુ તમારું સારું કરશે. અત્યારે હું વરસાદમાં ક્યાં જઈશ ? હું ભૂલો પડી ગયો છું, બાપુ !” {{gap}}દયાળુ ડોશી ઝડપ દઈને ઊઠ્યાં. {{gap}}બારણાની ભોગળ એકદમ કાઢી નાખી અને ઝૂંપડીનું બારણું ઉઘાડ્યું. {{gap}}છોકરાને જોઈ માજી કહે : “બાપુ, દીકરા ! આવ. આ તારું જ ઘર છેના. ભગવાને મને આવી રૂપાળી ઝૂંપડી આપી છે તે કોને માટે ? આવ બાપા ! અહીં બેસ.” {{nop}}<noinclude></noinclude> sa2adoxswv4f55monjfqjleec978poh પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૧ 104 67280 216346 206231 2025-07-10T16:51:54Z Amvaishnav 156 /* Proofread */ 216346 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૩}}'''</noinclude>{{gap}}છોકરો તો હાશ કરીને હેઠે બેઠો. {{gap}}માજીએ તો એને એકાદ જૂનું પાનું ફાળિયું આપ્યું ને એનાં લૂગડાં બદલાવ્યાં. {{gap}}પછી તો એણે ઝટઝટ દેવતા પાડયો ને ચીંદરડીએ થોડાંક તીખાં ને સૂંઠ બાંધ્યાં હતાં તે કાઢીને રૂપાળો ગરમાગરમ કાવો બનાવ્યો. {{gap}}ચલાણું આખું કાવો ભરીને ડોશી છોકરાને કહે : "લે, બાપા, આ ઊનો ઊનો કાવો પી જા. હમણાં તારી ટાઢ ઊડી જશે.” {{gap}}છોકરાને કાવો એવો તો મીઠો લાગ્યો કે બસ ! {{gap}}પછી ડોશી કહે : "લે બેટા ! આ મારી ગોદડી ઓઢીને ખાટલામાં સૂઈ જા. હું તો રીઢું માણસ છું એટલે મારે તો આ પછેડીએ ચાલશે.” {{gap}}છોકરો તો રાત આખી હૂંફાળી ગોદડીમાં ઊંધ્યો. {{gap}}સવાર પડી એટલે છોકરે ડોશીની રજા માગી. {{gap}}ડોશી કહે : "દીકરા ! સાચવીને જજે ને દેહનાં જતન કરજે.” {{gap}}છોકરાની આંખમાં આંસું આવી ગયાં. {{gap}}ડોશીની આંખ પણ ભીની થઈ. {{gap}}છોકરો મનમાં ને મનમાં બોલતો ગયો : " હે ભગવાન ! આ ડોશીમાનું ભલું કરજો.” {{gap}}વસ્તુસંકલના વિષે આટલું કહ્યા પછી વસ્તુ સંબંધે થોડુંએક કહીએ. 'વાર્તાની પસંદગી' અને 'વાર્તાનો ક્રમ' એ પ્રકરણોમાં આડકતરી રીતે વાર્તાનું વસ્તુ કેવું હોવું જોઈએ તે સંબંધે થોડુંઘણું તો કહેવાઈ ગયું છે; છતાં વાર્તાને કહેવા યોગ્ય બનાવવા માટે<noinclude></noinclude> pmm4e7mlgk4ig4zwfwniqqmm1cm5bqk 216358 216346 2025-07-11T00:24:24Z Snehrashmi 2103 /* Validated */ 216358 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૩}}'''</noinclude>{{gap}}છોકરો તો હાશ કરીને હેઠે બેઠો. {{gap}}માજીએ તો એને એકાદ જૂનું પાનું ફાળિયું આપ્યું ને એનાં લૂગડાં બદલાવ્યાં. {{gap}}પછી તો એણે ઝટઝટ દેવતા પાડ્યો ને ચીંદરડીએ થોડાંક તીખાં ને સૂંઠ બાંધ્યાં હતાં તે કાઢીને રૂપાળો ગરમાગરમ કાવો બનાવ્યો. {{gap}}ચલાણું આખું કાવો ભરીને ડોશી છોકરાને કહે : “લે, બાપા, આ ઊનો ઊનો કાવો પી જા. હમણાં તારી ટાઢ ઊડી જશે.” {{gap}}છોકરાને કાવો એવો તો મીઠો લાગ્યો કે બસ ! {{gap}}પછી ડોશી કહે : “લે બેટા ! આ મારી ગોદડી ઓઢીને ખાટલામાં સૂઈ જા. હું તો રીઢું માણસ છું એટલે મારે તો આ પછેડીએ ચાલશે.” {{gap}}છોકરો તો રાત આખી હૂંફાળી ગોદડીમાં ઊંઘ્યો. {{gap}}સવાર પડી એટલે છોકરે ડોશીની રજા માગી. {{gap}}ડોશી કહે : “દીકરા ! સાચવીને જજે ને દેહનાં જતન કરજે.” {{gap}}છોકરાની આંખમાં આંસું આવી ગયાં. {{gap}}ડોશીની આંખ પણ ભીની થઈ. {{gap}}છોકરો મનમાં ને મનમાં બોલતો ગયો : “હે ભગવાન ! આ ડોશીમાનું ભલું કરજો.” {{gap}}વસ્તુસંકલના વિષે આટલું કહ્યા પછી વસ્તુ સંબંધે થોડુંએક કહીએ. ‘વાર્તાની પસંદગી’ અને ‘વાર્તાનો ક્રમ’ એ પ્રકરણોમાં આડકતરી રીતે વાર્તાનું વસ્તુ કેવું હોવું જોઈએ તે સંબંધે થોડુંઘણું તો કહેવાઈ ગયું છે; છતાં વાર્તાને કહેવા યોગ્ય બનાવવા માટે<noinclude></noinclude> i3svb90uazgmywwlv4d5705plxh0uot પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૨ 104 67281 216347 206232 2025-07-10T16:53:32Z Amvaishnav 156 /* Proofread */ 216347 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૧૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વસ્તુનો થોડોએક વિચાર આવશ્યક છે. કહેવા યોગ્ય વાર્તા બનાવવા માટે જેમ આપણે વાર્તાની ભાષામાં અને રચનમાં ફેર કરીએ છીએ, તેમજ આપણે વાર્તાના વસ્તુમાં ફેરફાર કરી લેવાનો છે. વાર્તાની વસ્તુ શ્રેણીને માટે યોગ્ય હોય છતાં તેમાં ગૂંથેલો આદર્શ ઘણી વાર અવ્યવહાર્ય અથવા અનિષ્ટ હોય છે. એક જમાનાએ પોતાની વાર્તાઓમાં જે આદર્શ સ્વીકાર્યો હોય તે જ આદર્શ બીજા જમાનાએ સ્વીકારવો એવી આપણી હઠ ન હોવી જોઈએ. એક જમાનાએ એમ માન્યું કે શિક્ષા અને ભય વિના નીતિ શકય નથી તેથી તે જમાનાએ પોતાની વાતોમાં સ્વર્ગ અને નર્કની કલ્પનાઓ કરી, ને સારા માણસને સ્વર્ગ આપ્યું અને નઠારા માણસને નર્ક આપ્યું. જે જમાનાએ મનના ધર્મની ખોટી કલ્પના કરી શિક્ષણની ચાવી ઈનામમાં મૂકી તે જમાનાએ પોતાની વાતોમાં ઈનામને યાને બદલાને મહત્ત્વ આપ્યું. જે જમાનાએ પોતાની મિલ્કતમાં વધારો કરવો અને બીજાની મિલ્કતની ઉચાપત કરી જવી એમાં બહાદુરી માની તે જમાનાએ લૂંટારાની બહાદુરીની કથાઓ પ્રેમથી કરી. જે જમાનામાં પતિ પાછળ બળી મરવું એ જ સ્ત્રીનો પરમ ધર્મ ગણાતો હતો તે જમાનાએ સતીઓના મહિમાની મોટી મોટી કથાઓ રચી. જે જમાનાએ ભોગવિલાસ આદર્શ માન્યો હતો તે જમાનાએ પોતાની વાતોમાં શૃંગારને સ્થળે સ્થળે ભર્યો હતો. જો આપણને શંકરાચાર્યના જમાનાની વાર્તાઓ મળે તો તેમાં એકેશ્વરવાદ અને મિથ્યાવાદની મહત્તા નજરે પડે. બુદ્ધનાં જાતકોમાં અહિંસાવાદ વધારે નજરે પડે છે. શ્રીકૃષ્ણના જમાનાની વાતો પ્રેમકથાઓનો ભંડાર છે. ક્રાઈસ્ટના જમાનાની વાતોમાં પ્રેમ ને ક્ષમા સ્થળે સ્થળે દેખાય છે. સહજાનંદ સ્વામીન્નાં 'વચનામૃતો'માં આચાર ઉપર વધારે ભાર મૂકેલો છે.<noinclude></noinclude> ask9qv1zz22ry7lwzyqzrh1xiuv1qe7 216359 216347 2025-07-11T00:26:17Z Snehrashmi 2103 /* Validated */ 216359 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૧૧૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વસ્તુનો થોડોએક વિચાર આવશ્યક છે. કહેવા યોગ્ય વાર્તા બનાવવા માટે જેમ આપણે વાર્તાની ભાષામાં અને {{SIC|રચન|રચના}}માં ફેર કરીએ છીએ, તેમજ આપણે વાર્તાના વસ્તુમાં ફેરફાર કરી લેવાનો છે. વાર્તાની વસ્તુ શ્રેણીને માટે યોગ્ય હોય છતાં તેમાં ગૂંથેલો આદર્શ ઘણી વાર અવ્યવહાર્ય અથવા અનિષ્ટ હોય છે. એક જમાનાએ પોતાની વાર્તાઓમાં જે આદર્શ સ્વીકાર્યો હોય તે જ આદર્શ બીજા જમાનાએ સ્વીકારવો એવી આપણી હઠ ન હોવી જોઈએ. એક જમાનાએ એમ માન્યું કે શિક્ષા અને ભય વિના નીતિ શક્ય નથી તેથી તે જમાનાએ પોતાની વાતોમાં સ્વર્ગ અને નર્કની કલ્પનાઓ કરી, ને સારા માણસને સ્વર્ગ આપ્યું અને નઠારા માણસને નર્ક આપ્યું. જે જમાનાએ મનના ધર્મની ખોટી કલ્પના કરી શિક્ષણની ચાવી ઈનામમાં મૂકી તે જમાનાએ પોતાની વાતોમાં ઈનામને યાને બદલાને મહત્ત્વ આપ્યું. જે જમાનાએ પોતાની મિલ્કતમાં વધારો કરવો અને બીજાની મિલ્કતની ઉચાપત કરી જવી એમાં બહાદુરી માની તે જમાનાએ લૂંટારાની બહાદુરીની કથાઓ પ્રેમથી કરી. જે જમાનામાં પતિ પાછળ બળી મરવું એ જ સ્ત્રીનો પરમ ધર્મ ગણાતો હતો તે જમાનાએ સતીઓના મહિમાની મોટી મોટી કથાઓ રચી. જે જમાનાએ ભોગવિલાસ આદર્શ માન્યો હતો તે જમાનાએ પોતાની વાતોમાં શૃંગારને સ્થળે સ્થળે ભર્યો હતો. જો આપણને શંકરાચાર્યના જમાનાની વાર્તાઓ મળે તો તેમાં એકેશ્વરવાદ અને મિથ્યાવાદની મહત્તા નજરે પડે. બુદ્ધનાં જાતકોમાં અહિંસાવાદ વધારે નજરે પડે છે. શ્રીકૃષ્ણના જમાનાની વાતો પ્રેમકથાઓનો ભંડાર છે. ક્રાઈસ્ટના જમાનાની વાતોમાં પ્રેમ ને ક્ષમા સ્થળે સ્થળે દેખાય છે. સહજાનંદ સ્વામીન્નાં ‘વચનામૃતો’માં આચાર ઉપર વધારે ભાર મૂકેલો છે.<noinclude></noinclude> so44ihrtxq5ok336jh0sjthkamjy1yf પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૩ 104 67282 216348 206233 2025-07-10T16:55:37Z Amvaishnav 156 /* Proofread */ 216348 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૫}}'''</noinclude>આપણે આપણી વાતોમાં આ જમાનાના અને આગામી જમાનાના આદર્શો ઘડવાની જરૂર છે. વાર્તાઓનું વસ્તુ એનું એ જ રાખી દૃષ્ટિબિંદુને વાર્તાનો કહેનાર ચાલાકીથી ફેરવી શકે છે. એ દષ્ટિબિંદુના ફે૨વવાની સાથે વાર્તાના આદર્શની દિશા સહેલાઈથી બદલાય છે. વાર્તાનું પ્રમુખ પાત્ર જે વાર્તામાં હજારોનાં માથાં ઉડાડી સાંભળનારની વાહવાહ હાંસલ કરે છે, તે જ પ્રમુખ પાત્રે નવી વાતોમાં હજારોના જીવો બચાવીને એટલી જ વાહવાહ હાંસલ કરવાની છે. જૂની વાર્તાના પ્રેમશૂરો જુવાન કોઈ એક રાજાની કુંવરીને હરી લાવીને પોતાનું પરાક્રમ બતાવે છે, તેને બદલે નવી વાર્તાનો પ્રેમશૂરો એકાદ અબળાને કોઈ અત્યાચારીઓના સપાટામાંથી અભયદાન આપવામાં બમણા સાહસને ખેડે છે. જૂની વાર્તામાં જ્યાં યુવાનયુવતી મળે ત્યાં પતિપત્ની થઈ જવા પ્રેરાય છે, તેને બદલે નવી વાર્તામાં યુવાન અને યુવતી સ્નેહી મિત્રો થઈ જાય એ પણ નવા જમાના પાસે ધરવા જેવો આદર્શ છે. આગલી વાર્તામાં લોહીથી ખરડાયેલી તલવાર શૂરાતનની નિશાની ગણાય તો નવી વાર્તામાં તે જ મારતી તલવાર ખેતરનું ઘાસ કાપવાનું સુંદર દાતરડું બની જાય એ કલ્પના પુરાણજૂની છતાં નવા યુગને ઝીલનારી થઈ પડે. જૂના તહેવારોના ખોખામાં નવો પ્રાણ પુરાય છે, જૂના ધર્મગ્રન્થોની જડમાં નવું રહસ્ય ઉકેલાય છે, એમ જ જૂની વાર્તાઓના આદર્શોમાં નવું ચેતન, નવો પ્રાણ ભરવાની આવશ્યકતા ઊભી જ છે. {{gap}}આપણે વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી તે વિચાર્યું. પણ સાથે સાથે આપણે જાણવું જોઈએ કે વાર્તા એટલે શું ? વાર્તાની વ્યાખ્યા તો ન જ આપી શકાય. આપણે બધા મનથી તો સમજીએ છીએ કે વાર્તા એટલે શું ? છતાં આપણા ધ્યાનમાં એટલું<noinclude></noinclude> p42c1tfmo0x4xfr8cnds0blc6xbftbo 216360 216348 2025-07-11T00:27:54Z Snehrashmi 2103 /* Validated */ 216360 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૫}}'''</noinclude>આપણે આપણી વાતોમાં આ જમાનાના અને આગામી જમાનાના આદર્શો ઘડવાની જરૂર છે. વાર્તાઓનું વસ્તુ એનું એ જ રાખી દૃષ્ટિબિંદુને વાર્તાનો કહેનાર ચાલાકીથી ફેરવી શકે છે. એ દૃષ્ટિબિંદુના ફે૨વવાની સાથે વાર્તાના આદર્શની દિશા સહેલાઈથી બદલાય છે. વાર્તાનું પ્રમુખ પાત્ર જે વાર્તામાં હજારોનાં માથાં ઉડાડી સાંભળનારની વાહવાહ હાંસલ કરે છે, તે જ પ્રમુખ પાત્રે નવી વાતોમાં હજારોના જીવો બચાવીને એટલી જ વાહવાહ હાંસલ કરવાની છે. જૂની વાર્તાના પ્રેમશૂરો જુવાન કોઈ એક રાજાની કુંવરીને હરી લાવીને પોતાનું પરાક્રમ બતાવે છે, તેને બદલે નવી વાર્તાનો પ્રેમશૂરો એકાદ અબળાને કોઈ અત્યાચારીઓના સપાટામાંથી અભયદાન આપવામાં બમણા સાહસને ખેડે છે. જૂની વાર્તામાં જ્યાં યુવાનયુવતી મળે ત્યાં પતિપત્ની થઈ જવા પ્રેરાય છે, તેને બદલે નવી વાર્તામાં યુવાન અને યુવતી સ્નેહી મિત્રો થઈ જાય એ પણ નવા જમાના પાસે ધરવા જેવો આદર્શ છે. આગલી વાર્તામાં લોહીથી ખરડાયેલી તલવાર શૂરાતનની નિશાની ગણાય તો નવી વાર્તામાં તે જ મારતી તલવાર ખેતરનું ઘાસ કાપવાનું સુંદર દાતરડું બની જાય એ કલ્પના પુરાણજૂની છતાં નવા યુગને ઝીલનારી થઈ પડે. જૂના તહેવારોના ખોખામાં નવો પ્રાણ પુરાય છે, જૂના ધર્મગ્રન્થોની જડમાં નવું રહસ્ય ઉકેલાય છે, એમ જ જૂની વાર્તાઓના આદર્શોમાં નવું ચેતન, નવો પ્રાણ ભરવાની આવશ્યકતા ઊભી જ છે. {{gap}}આપણે વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી તે વિચાર્યું. પણ સાથે સાથે આપણે જાણવું જોઈએ કે વાર્તા એટલે શું ? વાર્તાની વ્યાખ્યા તો ન જ આપી શકાય. આપણે બધા મનથી તો સમજીએ છીએ કે વાર્તા એટલે શું ? છતાં આપણા ધ્યાનમાં એટલું<noinclude></noinclude> dz0t702xzbglrcf332l1v78zlarxf9y પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૪ 104 67283 216349 206234 2025-07-10T16:58:07Z Amvaishnav 156 /* Proofread */ 216349 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૧૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>તો રહેવું જ જોઈએ કે જે કાંઈ આપણે બીજાને કહીએ કે સંભળાવીએ તે હંમેશ વાર્તા નથી હોતી. વાર્તાનો એક ગુણ કહેવા-સંભળાવવાનો છે ખરો; પણ તે એક જ ગુણમાં વાર્તાની પૂર્ણતા નથી થતી. દરેક જોડકણાને આપણે કાવ્ય નથી ગણતા તેમ દરેક હકીકતના જથ્થાને આપણે વાર્તા ન જ કહી શકીએ, વાર્તામાં કહેવાની યોગ્યતા તો હોવી જ જોઈએ. પણ તે ઉપરાંત બીજાં કેટલાંએક તત્ત્વોની તેમાં અપેક્ષા છે. પાત્ર, પ્રબંધ, વસ્તુસંકલના, રસ, દષ્ટિબિંદુ, પ્રવાહ, કલાયુક્ત ગોઠવણ, સ્વાભાવિકતા અને સરળતા, વગેરે લક્ષણો સંપૂર્ણ વાર્તાનાં આવશ્યક લક્ષણો છે. કોઈ કવિતામાં કવિત્વ છે કે નહિ તે આપણે જેમ અનુભવથી જાણી શકીએ છીએ, તેમ કોઈ વાર્તા વાર્તા છે કે નહિ તે આપણે થોડા અનુભવથી પણ સમજી શકીએ છીએ. વાર્તાને કહેવા યોગ્ય બનાવવાનો શ્રમ ઉઠાવતાં પહેલાં વાર્તા-અવાર્તાનો ભેદ જાણી લેવો જોઈએ. ટુચકાઓ વાર્તા નથી એવી જ રીતે ઓઠાંઓ પણ વાર્તા નથી; એ જ રીતે 'એકાદ ચોરને ઘરનાં બધાં માણસો જાગી ઊઠ્યાં તેથી નાસી જવું પડયું’ એ વાત કાંઈ વાર્તા નથી; એમ જ 'એક છોકરો કજિયા કરતો હતો તેના મોઢામાં વીંછી પેસી ગયો.’ એ હકીકત કાંઈ વાર્તા ન કહેવાય. બાળસદ્બોધ વાર્તાશતક, બાળકોની વાતો, નવરંગી બાળકો, ને એવાં બીજા બાળવાર્તાના કેટલાંએક પુસ્તકોમાં જે વાર્તાઓ આપી છે તે વાર્તાઓ જ નથી; દેશ દેશની રસમય વાતો અને દેશ દેશની માર્મિક વાતો પણ વાર્તાઓ નથી; એ જ પ્રમાણે ટચુકડી સો વાતોનાં સંગ્રહોમાં એવી ઘણી વાતો છે કે જેને આપણે વાર્તાઓ ન કહી શકીએ. એ વાતો ભલે ગણાય પણ વાર્તાઓ તો નથી જ. જો કે એ સંગ્રહોમાંની ઘણી વાતો વાર્તાઓ પણ છે. {{gap}}'ટચુકડી બીજી સો વાતો’માંથી બે નમૂના આપું છું.<noinclude></noinclude> 572uesnclpjicu77lrp96s7trsrprku 216361 216349 2025-07-11T00:30:51Z Snehrashmi 2103 /* Validated */ 216361 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૧૧૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>તો રહેવું જ જોઈએ કે જે કાંઈ આપણે બીજાને કહીએ કે સંભળાવીએ તે હંમેશ વાર્તા નથી હોતી. વાર્તાનો એક ગુણ કહેવા-સંભળાવવાનો છે ખરો; પણ તે એક જ ગુણમાં વાર્તાની પૂર્ણતા નથી થતી. દરેક જોડકણાને આપણે કાવ્ય નથી ગણતા તેમ દરેક હકીકતના જથ્થાને આપણે વાર્તા ન જ કહી શકીએ, વાર્તામાં કહેવાની યોગ્યતા તો હોવી જ જોઈએ. પણ તે ઉપરાંત બીજાં કેટલાંએક તત્ત્વોની તેમાં અપેક્ષા છે. પાત્ર, પ્રબંધ, વસ્તુસંકલના, રસ, દૃષ્ટિબિંદુ, પ્રવાહ, કલાયુક્ત ગોઠવણ, સ્વાભાવિકતા અને સરળતા, વગેરે લક્ષણો સંપૂર્ણ વાર્તાનાં આવશ્યક લક્ષણો છે. કોઈ કવિતામાં કવિત્વ છે કે નહિ તે આપણે જેમ અનુભવથી જાણી શકીએ છીએ, તેમ કોઈ વાર્તા વાર્તા છે કે નહિ તે આપણે થોડા અનુભવથી પણ સમજી શકીએ છીએ. વાર્તાને કહેવા યોગ્ય બનાવવાનો શ્રમ ઉઠાવતાં પહેલાં વાર્તા-અવાર્તાનો ભેદ જાણી લેવો જોઈએ. ટુચકાઓ વાર્તા નથી એવી જ રીતે ઓઠાંઓ પણ વાર્તા નથી; એ જ રીતે ‘એકાદ ચોરને ઘરનાં બધાં માણસો જાગી ઊઠ્યાં તેથી નાસી જવું પડ્યું’ એ વાત કાંઈ વાર્તા નથી; એમ જ ‘એક છોકરો કજિયા કરતો હતો તેના મોઢામાં વીંછી પેસી ગયો.’ એ હકીકત કાંઈ વાર્તા ન કહેવાય. બાળસદ્‌બોધ વાર્તાશતક, બાળકોની વાતો, નવરંગી બાળકો, ને એવાં બીજા બાળવાર્તાના કેટલાંએક પુસ્તકોમાં જે વાર્તાઓ આપી છે તે વાર્તાઓ જ નથી; દેશ દેશની રસમય વાતો અને દેશ દેશની માર્મિક વાતો પણ વાર્તાઓ નથી; એ જ પ્રમાણે ટચુકડી સો વાતોનાં સંગ્રહોમાં એવી ઘણી વાતો છે કે જેને આપણે વાર્તાઓ ન કહી શકીએ. એ વાતો ભલે ગણાય પણ વાર્તાઓ તો નથી જ. જો કે એ સંગ્રહોમાંની ઘણી વાતો વાર્તાઓ પણ છે. {{gap}}‘ટચુકડી બીજી સો વાતો’માંથી બે નમૂના આપું છું. {{nop}}<noinclude></noinclude> 3xde0sdmls9f73ge1jx9yvoh9dl35cf પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૫ 104 67284 216350 206235 2025-07-10T17:07:58Z Amvaishnav 156 /* Proofread */ 216350 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૭}}'''</noinclude>{{સ-મ| |'''રાણી ખેલાવે મોર'''<sup>*<ref> *ટચુકડી બીજી સો વાતો. લેખક:- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા </ref></sup> | }} {{સ-મ| |સમશ્યા. | }} <poem>{{મધ્ય ખંડ|આઠ કાઠની પૂતળી, બાંધ્યા નવસેં દોર, રાજા ચાલ્યા ચાકરી, (તો) રાણી ખેલાવે મોર.}}</poem> {{gap}}આ {{SIC|સમશયાનો|સમશ્યાનો}}અર્થ રેંટિયો થાય છે, કેમકે તેને લાકડાનાં આઠ પાટીઆં હોય છે, તે પાટીઆંને દોરી વડે બાંધેલાં હોય છે. રાજા ચાકરીએ ગયા, ત્યારે રાણીએ એ મોર-રેટીઓ ચલાવવા માંડયો. પહેલાં રાજાની રાણીઓથી માંડીને સર્વ સ્થિતિની બાઈડીઓ રેંટીઓ કાંતતી; તેમાં કોઈ નાનમ સમજતું નહિ. જેને કાંતતાં ન આવડે તેની નિંદા થતી હતી. ગરીબ લોકોને તે ગુજરાનનું સાધન હતું, ને ધનવાનને નવરા બેસી રહેવાને બદલે એક જાતનો ધંધો કરવાનું તેથી મળતું. {{gap}}વળી એક બીજી સમશ્યા ચાલે છે :- <poem>{{મધ્ય ખંડ|ભમે ભમે પણ ભમરો નહિ, કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહિ.}}</poem> {{gap}}આનો અર્થ પણ રેંટિયો થાય છે, કેમકે તે ફર્યા કરે છે છતાં ભમરો નથી, તેમ કોટે જનોઈ (માળા) છતાં તે બ્રાહ્મણ પણ નથી. {{gap}}મીઆભાઈ ચાકરી કરવા પરદેશ જવા નીકળતા હોય, તો તેને બુ કહેશે, કે "મેરા બના ગામ ના જઈઓ, ગામ ના જઈઓ; મેં ચરખા પૂણી કાંત ખિલાઉગી.” પરદેશ જવાથી બંને જુદાં પડે તેના કરતાં રેંટીઓ કાંતીને ગુજરો કરે અને ભેગાં રહે તે વધારે સારૂં.<noinclude><hr> {{reflist}}</noinclude> 47np5olvvfrpgj9zwx2n1ggxfxvvxh8 216362 216350 2025-07-11T00:33:48Z Snehrashmi 2103 /* Validated */ 216362 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૭}}'''</noinclude>{{સ-મ| |'''રાણી ખેલાવે મોર'''<sup>*<ref> *ટચુકડી બીજી સો વાતો. લેખક:– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા</ref></sup>|}} {{સ-મ||સમશ્યા.|}} <poem>{{મધ્ય ખંડ|આઠ કાઠની પૂતળી, બાંધ્યા નવસેં દોર, રાજા ચાલ્યા ચાકરી, (તો) રાણી ખેલાવે મોર.}}</poem> {{gap}}આ {{SIC|સમશયાનો|સમશ્યાનો}}અર્થ રેંટિયો થાય છે, કેમકે તેને લાકડાનાં આઠ પાટીઆં હોય છે, તે પાટીઆંને દોરી વડે બાંધેલાં હોય છે. રાજા ચાકરીએ ગયા, ત્યારે રાણીએ એ મોર-રેંટીઓ ચલાવવા માંડ્યો. પહેલાં રાજાની રાણીઓથી માંડીને સર્વ સ્થિતિની બાઈડીઓ રેંટીઓ કાંતતી; તેમાં કોઈ નાનમ સમજતું નહિ. જેને કાંતતાં ન આવડે તેની નિંદા થતી હતી. ગરીબ લોકોને તે ગુજરાનનું સાધન હતું, ને ધનવાનને નવરા બેસી રહેવાને બદલે એક જાતનો ધંધો કરવાનું તેથી મળતું. {{gap}}વળી એક બીજી સમશ્યા ચાલે છે :– <poem>{{મધ્ય ખંડ|ભમે ભમે પણ ભમરો નહિ, કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહિ.}}</poem> {{gap}}આનો અર્થ પણ રેંટિયો થાય છે, કેમકે તે ફર્યા કરે છે છતાં ભમરો નથી, તેમ કોટે જનોઈ (માળા) છતાં તે બ્રાહ્મણ પણ નથી. {{gap}}મીઆભાઈ ચાકરી કરવા પરદેશ જવા નીકળતા હોય, તો તેને બુ કહેશે, કે “મેરા બના ગામ ના જઈઓ, ગામ ના જઈઓ; મેં ચરખા પૂણી કાંત ખિલાઉંગી.” પરદેશ જવાથી બંને જુદાં પડે તેના કરતાં રેંટીઓ કાંતીને {{SIC|ગુજરો|ગુજારો}} કરે અને ભેગાં રહે તે વધારે સારૂં. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> ill9bq4zmt9kyu9l9nxiasdk0mj8j0n 216363 216362 2025-07-11T00:34:05Z Snehrashmi 2103 216363 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૭}}'''</noinclude>{{સ-મ| |'''રાણી ખેલાવે મોર'''<sup>*<ref> *ટચુકડી બીજી સો વાતો. લેખક:– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા</ref></sup>|}} {{સ-મ||સમશ્યા.|}} <poem>{{મધ્ય ખંડ|આઠ કાઠની પૂતળી, બાંધ્યા નવસેં દોર, રાજા ચાલ્યા ચાકરી, (તો) રાણી ખેલાવે મોર.}}</poem> {{gap}}આ {{SIC|સમશયાનો|સમશ્યાનો}} અર્થ રેંટિયો થાય છે, કેમકે તેને લાકડાનાં આઠ પાટીઆં હોય છે, તે પાટીઆંને દોરી વડે બાંધેલાં હોય છે. રાજા ચાકરીએ ગયા, ત્યારે રાણીએ એ મોર-રેંટીઓ ચલાવવા માંડ્યો. પહેલાં રાજાની રાણીઓથી માંડીને સર્વ સ્થિતિની બાઈડીઓ રેંટીઓ કાંતતી; તેમાં કોઈ નાનમ સમજતું નહિ. જેને કાંતતાં ન આવડે તેની નિંદા થતી હતી. ગરીબ લોકોને તે ગુજરાનનું સાધન હતું, ને ધનવાનને નવરા બેસી રહેવાને બદલે એક જાતનો ધંધો કરવાનું તેથી મળતું. {{gap}}વળી એક બીજી સમશ્યા ચાલે છે :– <poem>{{મધ્ય ખંડ|ભમે ભમે પણ ભમરો નહિ, કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહિ.}}</poem> {{gap}}આનો અર્થ પણ રેંટિયો થાય છે, કેમકે તે ફર્યા કરે છે છતાં ભમરો નથી, તેમ કોટે જનોઈ (માળા) છતાં તે બ્રાહ્મણ પણ નથી. {{gap}}મીઆભાઈ ચાકરી કરવા પરદેશ જવા નીકળતા હોય, તો તેને બુ કહેશે, કે “મેરા બના ગામ ના જઈઓ, ગામ ના જઈઓ; મેં ચરખા પૂણી કાંત ખિલાઉંગી.” પરદેશ જવાથી બંને જુદાં પડે તેના કરતાં રેંટીઓ કાંતીને {{SIC|ગુજરો|ગુજારો}} કરે અને ભેગાં રહે તે વધારે સારૂં. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> sui9xrwxuheohwi79a6w7uo3kc6d78o પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૬ 104 67285 216351 206236 2025-07-10T17:17:14Z Amvaishnav 156 /* Proofread */ 216351 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૧૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}તાજીઆના દિવસમાં દુલા દુલા કરીને ફરનારા ગાય છે, કે "તમે કાંતો રે હો બીબીઆં.” બીબી ઉત્તર આપે છે, કે "મેં કયા કાંતુ, મેરે ચરખા નહિ, મેરે પૂણીઆં નહિ.” ત્યારે પેલો કહે, કે "આ ચરખા લો, આ પૂણીઆં લો, તમે કાંતો રે હો બીબીઆં.” {{સ-મ| |'''જમના માએ ચોરને નસાડ્યો'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા </ref></sup> | }} {{gap}}એકવાર મારાં ભાભી વેગળાં બેઠેલાં હોવાથી ઘરના પાછલા ખંડમાં સુતાં હતાં. મારાં માતુશ્રી વચલા ખંડમાં ને અમે સૌ આગલા ખંડમાં હતાં. મધ્યરાત વીત્યા પછી વાડા તરફના પાછલા બારણાનું ચણિયારૂં ઉતારી એક ચોર અંદર પેઠો, અને મારા ભાભીને પગે કલ્લાં હતાં તે કાઢવા માટે બે હાથે પહોળા કરવા લાગ્યો; એવામાં મારાં ભાભી જાગી ગયાં, ને ચોર, ચોર, એવી બૂમો પાડવા લાગ્યાં. તેમની બૂમો સાંભળતાં જ મારાં માતુશ્રી ઊભાં થયાં, ને ઊભો રહે મારા રડયા તારો ઓસલો કૂટું, એમ કહેતાંકને તેમણે વચલું બારણું ઝટ લઈને ઉઘાડયું. એથી ચોર ગભરાયો ને પાછલે બારણેથી નીકળી નાઠો. {{gap}}જમનામા એટલેથી સંતોષ ન પામ્યાં. તે તો ચોરની પાછળ વાડામાં દોડયાં. ચોર વાડ કૂદાવીને ભાગી ગયો. તેમણે ઘરમાં પાછાં આવીને અમને સૌને જગાડયા. રાત અજવાળી હોવાથી મારા ભાઈ પગેરૂં જોતા તલાવ ભણી ચાલ્યા, પણ તલાવ નજીકથી પગલાં આગળ દેખાયાં નહિ, તેથી તે પાછા આવ્યા. {{gap}}મારા ભાઈએ કહ્યું, મા, ચોરની બૂમ પડી ત્યારે તેં અમને કેમ {{SIC|ઉઉઠાડયા|ઉઠાડ્યા }} નહિ ? એકલી જોઈને તેણે કદી તને મારી હોત તો? તેમણે જવાબ આપ્યો, કે તમને ઉઠાડવા જતાં ચોર કલ્લાં લઈને નાસી જાત. મને કંઈ ચોરની બીક લાગી જ નહોતી !<noinclude><hr> {{reflist}}</noinclude> t3xo3lwsvtqvijy6lqds47ks2i91bmf 216364 216351 2025-07-11T00:36:59Z Snehrashmi 2103 216364 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૧૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}તાજીઆના દિવસમાં દુલા દુલા કરીને ફરનારા ગાય છે, કે “તમે કાંતો રે હો બીબીઆં.” બીબી ઉત્તર આપે છે, કે “મેં ક્યા કાંતુ, મેરે ચરખા નહિ, મેરે પૂણીઆં નહિ.” ત્યારે પેલો કહે, કે “આ ચરખા લો, આ પૂણીઆં લો, તમે કાંતો રે હો બીબીઆં.” {{સ-મ||'''જમના માએ ચોરને નસાડ્યો'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા</ref></sup>|}} {{gap}}એકવાર મારાં ભાભી વેગળાં બેઠેલાં હોવાથી ઘરના પાછલા ખંડમાં સુતાં હતાં. મારાં માતુશ્રી વચલા ખંડમાં ને અમે સૌ આગલા ખંડમાં હતાં. મધ્યરાત વીત્યા પછી વાડા તરફના પાછલા બારણાનું ચણિયારૂં ઉતારી એક ચોર અંદર પેઠો, અને મારા ભાભીને પગે કલ્લાં હતાં તે કાઢવા માટે બે હાથે પહોળા કરવા લાગ્યો; એવામાં મારાં ભાભી જાગી ગયાં, ને ચોર, ચોર, એવી બૂમો પાડવા લાગ્યાં. તેમની બૂમો સાંભળતાં જ મારાં માતુશ્રી ઊભાં થયાં, ને ઊભો રહે મારા રડ્યા તારો ઓસલો કૂટું, એમ કહેતાંકને તેમણે વચલું બારણું ઝટ લઈને ઉઘાડ્યું. એથી ચોર ગભરાયો ને પાછલે બારણેથી નીકળી નાઠો. {{gap}}જમનામા એટલેથી સંતોષ ન પામ્યાં. તે તો ચોરની પાછળ વાડામાં દોડ્યાં. ચોર વાડ કૂદાવીને ભાગી ગયો. તેમણે ઘરમાં પાછાં આવીને અમને સૌને જગાડ્યા. રાત અજવાળી હોવાથી મારા ભાઈ પગેરૂં જોતા તલાવ ભણી ચાલ્યા, પણ તલાવ નજીકથી પગલાં આગળ દેખાયાં નહિ, તેથી તે પાછા આવ્યા. {{gap}}મારા ભાઈએ કહ્યું, મા, ચોરની બૂમ પડી ત્યારે તેં અમને કેમ {{SIC|ઉઉઠાડયા|ઉઠાડ્યા}} નહિ ? એકલી જોઈને તેણે કદી તને મારી હોત તો? તેમણે જવાબ આપ્યો, કે તમને ઉઠાડવા જતાં ચોર કલ્લાં લઈને નાસી જાત. મને કંઈ ચોરની બીક લાગી જ નહોતી ! {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> psjaeg33fwc17u1q196l977kgxod9pu 216365 216364 2025-07-11T00:37:13Z Snehrashmi 2103 /* Validated */ 216365 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૧૧૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}તાજીઆના દિવસમાં દુલા દુલા કરીને ફરનારા ગાય છે, કે “તમે કાંતો રે હો બીબીઆં.” બીબી ઉત્તર આપે છે, કે “મેં ક્યા કાંતુ, મેરે ચરખા નહિ, મેરે પૂણીઆં નહિ.” ત્યારે પેલો કહે, કે “આ ચરખા લો, આ પૂણીઆં લો, તમે કાંતો રે હો બીબીઆં.” {{સ-મ||'''જમના માએ ચોરને નસાડ્યો'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા</ref></sup>|}} {{gap}}એકવાર મારાં ભાભી વેગળાં બેઠેલાં હોવાથી ઘરના પાછલા ખંડમાં સુતાં હતાં. મારાં માતુશ્રી વચલા ખંડમાં ને અમે સૌ આગલા ખંડમાં હતાં. મધ્યરાત વીત્યા પછી વાડા તરફના પાછલા બારણાનું ચણિયારૂં ઉતારી એક ચોર અંદર પેઠો, અને મારા ભાભીને પગે કલ્લાં હતાં તે કાઢવા માટે બે હાથે પહોળા કરવા લાગ્યો; એવામાં મારાં ભાભી જાગી ગયાં, ને ચોર, ચોર, એવી બૂમો પાડવા લાગ્યાં. તેમની બૂમો સાંભળતાં જ મારાં માતુશ્રી ઊભાં થયાં, ને ઊભો રહે મારા રડ્યા તારો ઓસલો કૂટું, એમ કહેતાંકને તેમણે વચલું બારણું ઝટ લઈને ઉઘાડ્યું. એથી ચોર ગભરાયો ને પાછલે બારણેથી નીકળી નાઠો. {{gap}}જમનામા એટલેથી સંતોષ ન પામ્યાં. તે તો ચોરની પાછળ વાડામાં દોડ્યાં. ચોર વાડ કૂદાવીને ભાગી ગયો. તેમણે ઘરમાં પાછાં આવીને અમને સૌને જગાડ્યા. રાત અજવાળી હોવાથી મારા ભાઈ પગેરૂં જોતા તલાવ ભણી ચાલ્યા, પણ તલાવ નજીકથી પગલાં આગળ દેખાયાં નહિ, તેથી તે પાછા આવ્યા. {{gap}}મારા ભાઈએ કહ્યું, મા, ચોરની બૂમ પડી ત્યારે તેં અમને કેમ {{SIC|ઉઉઠાડયા|ઉઠાડ્યા}} નહિ ? એકલી જોઈને તેણે કદી તને મારી હોત તો? તેમણે જવાબ આપ્યો, કે તમને ઉઠાડવા જતાં ચોર કલ્લાં લઈને નાસી જાત. મને કંઈ ચોરની બીક લાગી જ નહોતી ! {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> apohjwgatomlvagley8xa8ut522sy0x પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૭ 104 67286 216352 206237 2025-07-10T17:23:34Z Amvaishnav 156 /* Proofread */ 216352 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૯}}'''</noinclude>{{gap}}બૈરાં બહુ કરીને સ્વભાવે બીકણ હોય છે. ચોરનું નામ સાંભળીને જે ડરી મરે, તે ચોરની પાછળ ધાવાની હિમ્મત કેમ કરી શકે ? "હિમ્મતે મરદા, તો મદદે ખુદા” આવી ચઢે. {{gap}}બાળસદ્બોધ વાર્તાશતકમાંથી અહીં એક બીજો નમૂનો વાંચનાર પાસે મૂકું છું. {{સ-મ||'''ખૂંટ''' <sup>*<ref> *બાળસદ્બોધ વાર્તાશતક. લેખક :- ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા.</ref></sup>|}}' {{gap}}અમુલખ નામનો એક પાટીદાર હતો. તે એક સુશોભિત બંગલામાં રહેતો હતો. બંગલાની આસપાસ બગીચો બનાવ્યો હતો; અને તેની અંદર તરેહ તરેહનાં ફળનાં ઝાડ રોપ્યાં હતાં. અમુલખ બહુ લુચ્ચો માણસ હતો. તેણે પોતાના પાડોશીનું બીડ પોતાના બંગલા પાસે આવેલું હતું, તેમાંની જમીન પોતાના બગીચામાં દબાવી લેવા સારૂં, જે ખૂંટ હતું તે રાત્રે ચોરીથી ઘણે છેટે સુધી ખસેડી નાંખ્યું. આ પછી કેટલાક દિવસ વિત્યા કેડે, અમુલખ એક ઝાડ ૫૨ નીસરણી ટેકવીને કમર પર તોડવા ચઢયો. દૈવ જોગે નીસરણી લપસી ગઈ, અને અમુલખ પીઠભેર જે ખૂંટ તેણે ખસેડયું હતું, તે પર પડયો; અને તેની ગરદન તૂટી ગઈ. {{gap}}જો તેણે એ ખૂંટ નહિ ખસેડ્યું હોત, તો તે ખાસાં નરમ ઘાસમાં પડત, અને તેથી તેને ઘણું જ થોડું વાગત. પણ ઈશ્વર અહિંઆનો અહિંઆં જ છે. પોતે નિશાનનો પથ્થર દગાથી ખેસડયો. તે જ પથ્થરથી પોતાની ગરદન તૂટી ને કેટલાક મહિના સુધી ખાટલો ભોગવી આખરે મરણ પામ્યો. કહેવત છે કે, "કરે તેવું પામે.”<noinclude><hr> {{reflist}}</noinclude> ejvkb0ni3nef0xwj1uwmzu0iptynfl7 216366 216352 2025-07-11T00:39:46Z Snehrashmi 2103 /* Validated */ 216366 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૯}}'''</noinclude>{{gap}}બૈરાં બહુ કરીને સ્વભાવે બીકણ હોય છે. ચોરનું નામ સાંભળીને જે ડરી મરે, તે ચોરની પાછળ ધાવાની હિમ્મત કેમ કરી શકે ? “હિમ્મતે મરદા, તો મદદે ખુદા” આવી ચઢે. {{gap}}બાળસદ્‌બોધ વાર્તાશતકમાંથી અહીં એક બીજો નમૂનો વાંચનાર પાસે મૂકું છું. {{સ-મ||'''ખૂંટ''' <sup>*<ref> *બાળસદ્‌બોધ વાર્તાશતક. લેખક :– ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા.</ref></sup>|}}' {{gap}}અમુલખ નામનો એક પાટીદાર હતો. તે એક સુશોભિત બંગલામાં રહેતો હતો. બંગલાની આસપાસ બગીચો બનાવ્યો હતો; અને તેની અંદર તરેહ તરેહનાં ફળનાં ઝાડ રોપ્યાં હતાં. અમુલખ બહુ લુચ્ચો માણસ હતો. તેણે પોતાના પાડોશીનું બીડ પોતાના બંગલા પાસે આવેલું હતું, તેમાંની જમીન પોતાના બગીચામાં દબાવી લેવા સારૂં, જે ખૂંટ હતું તે રાત્રે ચોરીથી ઘણે છેટે સુધી ખસેડી નાંખ્યું. આ પછી કેટલાક દિવસ વિત્યા કેડે, અમુલખ એક ઝાડ પર નીસરણી ટેકવીને કમર પર તોડવા ચઢ્યો. દૈવ જોગે નીસરણી લપસી ગઈ, અને અમુલખ પીઠભેર જે ખૂંટ તેણે ખસેડ્યું હતું, તે પર પડ્યો; અને તેની ગરદન તૂટી ગઈ. {{gap}}જો તેણે એ ખૂંટ નહિ ખસેડ્યું હોત, તો તે ખાસાં નરમ ઘાસમાં પડત, અને તેથી તેને ઘણું જ થોડું વાગત. પણ ઈશ્વર અહિંઆનો અહિંઆં જ છે. પોતે નિશાનનો પથ્થર દગાથી ખેસડ્યો. તે જ પથ્થરથી પોતાની ગરદન તૂટી ને કેટલાક મહિના સુધી ખાટલો ભોગવી આખરે મરણ પામ્યો. કહેવત છે કે, “કરે તેવું પામે.” {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> 20dqeuju721bl21gj2t1sk4ld2935ps 216367 216366 2025-07-11T00:40:03Z Snehrashmi 2103 216367 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૧૯}}'''</noinclude>{{gap}}બૈરાં બહુ કરીને સ્વભાવે બીકણ હોય છે. ચોરનું નામ સાંભળીને જે ડરી મરે, તે ચોરની પાછળ ધાવાની હિમ્મત કેમ કરી શકે ? “હિમ્મતે મરદા, તો મદદે ખુદા” આવી ચઢે. {{gap}}બાળસદ્‌બોધ વાર્તાશતકમાંથી અહીં એક બીજો નમૂનો વાંચનાર પાસે મૂકું છું. {{સ-મ||'''ખૂંટ''' <sup>*<ref> *બાળસદ્‌બોધ વાર્તાશતક. લેખક :– ખંડુભાઈ મકનજી ઉમરવાડિયા.</ref></sup>|}} {{gap}}અમુલખ નામનો એક પાટીદાર હતો. તે એક સુશોભિત બંગલામાં રહેતો હતો. બંગલાની આસપાસ બગીચો બનાવ્યો હતો; અને તેની અંદર તરેહ તરેહનાં ફળનાં ઝાડ રોપ્યાં હતાં. અમુલખ બહુ લુચ્ચો માણસ હતો. તેણે પોતાના પાડોશીનું બીડ પોતાના બંગલા પાસે આવેલું હતું, તેમાંની જમીન પોતાના બગીચામાં દબાવી લેવા સારૂં, જે ખૂંટ હતું તે રાત્રે ચોરીથી ઘણે છેટે સુધી ખસેડી નાંખ્યું. આ પછી કેટલાક દિવસ વિત્યા કેડે, અમુલખ એક ઝાડ પર નીસરણી ટેકવીને કમર પર તોડવા ચઢ્યો. દૈવ જોગે નીસરણી લપસી ગઈ, અને અમુલખ પીઠભેર જે ખૂંટ તેણે ખસેડ્યું હતું, તે પર પડ્યો; અને તેની ગરદન તૂટી ગઈ. {{gap}}જો તેણે એ ખૂંટ નહિ ખસેડ્યું હોત, તો તે ખાસાં નરમ ઘાસમાં પડત, અને તેથી તેને ઘણું જ થોડું વાગત. પણ ઈશ્વર અહિંઆનો અહિંઆં જ છે. પોતે નિશાનનો પથ્થર દગાથી ખેસડ્યો. તે જ પથ્થરથી પોતાની ગરદન તૂટી ને કેટલાક મહિના સુધી ખાટલો ભોગવી આખરે મરણ પામ્યો. કહેવત છે કે, “કરે તેવું પામે.” {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> j69epf45rslxk2ifufe8bcxxgafhnom પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૮ 104 67287 216353 206238 2025-07-10T17:25:29Z Amvaishnav 156 /* Proofread */ 216353 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૨૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}આટલું લખ્યા પછી સાધારણ રીતે આ વાર્તાથી સાવધ રહેવા જેટલી કાળજી તો વાર્તા કહેનારમાં આવી જવી જોઈએ. {{gap}}હવે એકબે બીજી વાતો લખી નાખું. જેમ આપણે સ્વભાષામાં લખાયેલી વાર્તાઓને કહેવા યોગ્ય બનાવી લેવાની છે તેમ જ પરભાષાની વાર્તાઓને પણ કહેવા યોગ્ય કરવાની કળા કેળવવાની છે. વિવિધતા ખાતર અને વિપુલતા ખાતર પરભાષાની વાર્તાઓ આપણે આપણી ભાષામાં ઉતારવી જોઈએ. આપણી ભાષામાં અંગ્રેજી ભાષાની ઘણી વાર્તાઓનાં ભાષાંતરો થઈ ચૂકયાં છે પણ તે ભાષાંતરો જુદી જ દૃષ્ટિથી થયેલાં છે. અંગ્રેજીમાં કહેવા યોગ્ય વાર્તાઓનો જે સમૂહ છે તે સમૂહમાંથી થોડી જ વાર્તાઓ હજી આપણી ભાષામાં ઊતરી છે, અને તે પણ આપણે જેવી રીતે જોઈએ છે તેવી રીતે તો નહિ જ. અંગ્રેજી ભાષામાંથી વાર્તાઓ ઉતારતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. ભાષા ફેરવવાથી આપણા ખવાસને રુચે ને બંધ બેસે તેવી વાર્તા બની જતી નથી. મડમને ગુજરાતી સ્ત્રીનાં કપડાં પહેરાવવાથી તે થોડી જ ગરવી ગુજરાતણ બને છે ? ભાષાનાં વસ્ત્રોનો ફેરબદલો કરવાની સાથે જ તેના રૂપમાં, રંગમાં અને પ્રાણમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. બીજી ભાષાની વાર્તાઓમાંથી આપણને વસ્તુની દિશા મળે છે. એ વસ્તુને આપણા ઢાળામાં કેવી રીતે ગોઠવવું કે જેથી તે આબાદ સ્વદેશી થઈ જાય. તેટલી કુશળતા આપણામાં હોવી જોઈએ. મૂળ વસ્તુ એક વિચારરૂપ કે આધારરૂપ રહે ત્યાં સુધી કાંઈ હરકત જેવું નથી. ટૂંકમાં કહીએ તો કીડામાંથી જેમ ભમરી બની જાય છે તેમ પરદેશી વસ્તુએ સ્વદેશી બની જવું જોઈએ. {{gap}}એક અંગ્રેજી વાર્તાનો ફેરફાર પ્રયત્નરૂપે અહીં મૂકું છું. મૂળ વાર્તા આ પ્રમાણે છે :-<noinclude></noinclude> a4hseqt2jamhe6ns5e3z955sjmd6ypv 216368 216353 2025-07-11T00:41:16Z Snehrashmi 2103 216368 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૧૨૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}આટલું લખ્યા પછી સાધારણ રીતે આ વાર્તાથી સાવધ રહેવા જેટલી કાળજી તો વાર્તા કહેનારમાં આવી જવી જોઈએ. {{gap}}હવે એકબે બીજી વાતો લખી નાખું. જેમ આપણે સ્વભાષામાં લખાયેલી વાર્તાઓને કહેવા યોગ્ય બનાવી લેવાની છે તેમ જ પરભાષાની વાર્તાઓને પણ કહેવા યોગ્ય કરવાની કળા કેળવવાની છે. વિવિધતા ખાતર અને વિપુલતા ખાતર પરભાષાની વાર્તાઓ આપણે આપણી ભાષામાં ઉતારવી જોઈએ. આપણી ભાષામાં અંગ્રેજી ભાષાની ઘણી વાર્તાઓનાં ભાષાંતરો થઈ ચૂક્યાં છે પણ તે ભાષાંતરો જુદી જ દૃષ્ટિથી થયેલાં છે. અંગ્રેજીમાં કહેવા યોગ્ય વાર્તાઓનો જે સમૂહ છે તે સમૂહમાંથી થોડી જ વાર્તાઓ હજી આપણી ભાષામાં ઊતરી છે, અને તે પણ આપણે જેવી રીતે જોઈએ છે તેવી રીતે તો નહિ જ. અંગ્રેજી ભાષામાંથી વાર્તાઓ ઉતારતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. ભાષા ફેરવવાથી આપણા ખવાસને રુચે ને બંધ બેસે તેવી વાર્તા બની જતી નથી. મડમને ગુજરાતી સ્ત્રીનાં કપડાં પહેરાવવાથી તે થોડી જ ગરવી ગુજરાતણ બને છે ? ભાષાનાં વસ્ત્રોનો ફેરબદલો કરવાની સાથે જ તેના રૂપમાં, રંગમાં અને પ્રાણમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. બીજી ભાષાની વાર્તાઓમાંથી આપણને વસ્તુની દિશા મળે છે. એ વસ્તુને આપણા ઢાળામાં કેવી રીતે ગોઠવવું કે જેથી તે આબાદ સ્વદેશી થઈ જાય. તેટલી કુશળતા આપણામાં હોવી જોઈએ. મૂળ વસ્તુ એક વિચારરૂપ કે આધારરૂપ રહે ત્યાં સુધી કાંઈ હરકત જેવું નથી. ટૂંકમાં કહીએ તો કીડામાંથી જેમ ભમરી બની જાય છે તેમ પરદેશી વસ્તુએ સ્વદેશી બની જવું જોઈએ. {{gap}}એક અંગ્રેજી વાર્તાનો ફેરફાર પ્રયત્નરૂપે અહીં મૂકું છું. મૂળ વાર્તા આ પ્રમાણે છે :– {{nop}}<noinclude></noinclude> py1olnrofuh95o5st6sf0d55ydp82gl 216369 216368 2025-07-11T00:53:21Z Snehrashmi 2103 /* Validated */ 216369 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૧૨૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}આટલું લખ્યા પછી સાધારણ રીતે આ વાર્તાથી સાવધ રહેવા જેટલી કાળજી તો વાર્તા કહેનારમાં આવી જવી જોઈએ. {{gap}}હવે એકબે બીજી વાતો લખી નાખું. જેમ આપણે સ્વભાષામાં લખાયેલી વાર્તાઓને કહેવા યોગ્ય બનાવી લેવાની છે તેમ જ પરભાષાની વાર્તાઓને પણ કહેવા યોગ્ય કરવાની કળા કેળવવાની છે. વિવિધતા ખાતર અને વિપુલતા ખાતર પરભાષાની વાર્તાઓ આપણે આપણી ભાષામાં ઉતારવી જોઈએ. આપણી ભાષામાં અંગ્રેજી ભાષાની ઘણી વાર્તાઓનાં ભાષાંતરો થઈ ચૂક્યાં છે પણ તે ભાષાંતરો જુદી જ દૃષ્ટિથી થયેલાં છે. અંગ્રેજીમાં કહેવા યોગ્ય વાર્તાઓનો જે સમૂહ છે તે સમૂહમાંથી થોડી જ વાર્તાઓ હજી આપણી ભાષામાં ઊતરી છે, અને તે પણ આપણે જેવી રીતે જોઈએ છે તેવી રીતે તો નહિ જ. અંગ્રેજી ભાષામાંથી વાર્તાઓ ઉતારતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. ભાષા ફેરવવાથી આપણા ખવાસને રુચે ને બંધ બેસે તેવી વાર્તા બની જતી નથી. મડમને ગુજરાતી સ્ત્રીનાં કપડાં પહેરાવવાથી તે થોડી જ ગરવી ગુજરાતણ બને છે ? ભાષાનાં વસ્ત્રોનો ફેરબદલો કરવાની સાથે જ તેના રૂપમાં, રંગમાં અને પ્રાણમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. બીજી ભાષાની વાર્તાઓમાંથી આપણને વસ્તુની દિશા મળે છે. એ વસ્તુને આપણા ઢાળામાં કેવી રીતે ગોઠવવું કે જેથી તે આબાદ સ્વદેશી થઈ જાય. તેટલી કુશળતા આપણામાં હોવી જોઈએ. મૂળ વસ્તુ એક વિચારરૂપ કે આધારરૂપ રહે ત્યાં સુધી કાંઈ હરકત જેવું નથી. ટૂંકમાં કહીએ તો કીડામાંથી જેમ ભમરી બની જાય છે તેમ પરદેશી વસ્તુએ સ્વદેશી બની જવું જોઈએ. {{gap}}એક અંગ્રેજી વાર્તાનો ફેરફાર પ્રયત્નરૂપે અહીં મૂકું છું. મૂળ વાર્તા આ પ્રમાણે છે :– {{nop}}<noinclude></noinclude> 135tzy3752giz76ae0vjy92in3ul7gh પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૯ 104 67288 216370 206239 2025-07-11T00:56:47Z Snehrashmi 2103 /* Proofread */ 216370 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૧૨૧||વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?}}'''</noinclude> {{center|'''The Bird of Shadows and the Sun Bird'''*<ref><small>*My Days with the Fairies.</small></ref>}} {{gap}}Little Agatha lived in the days when castles were as common in the land as cottages are now, and when there were plenty of magicians always ready to help people out of difficulties. {{gap}}One of the castles was Agatha's home. I stood on a hill and was surrounded by a dark wood. Agatha was a lonely little girl; she had no sisters {{SIC|of|or}} brothers to play with. She used to stand at the narrow window in the castle-tower and look out into the wood, and long to run about with other little girls. If you had seen her you would have thought her a very funny figure in her long gown reaching nearly to the ground, and a close cap over her curls. {{gap}}In the evening Agatha could see very little when she stood at the window, but still she stood there and looked at the dark. It was then that the nightingale, the Bird of Shadows, sang to her; and this was that she liked better than anything else. She thought the nightingale's voice was lovely to her, and she wondered why it was so sad. {{gap}}Evening after evening the lonely little girl looked out through the tower-window listening to the nightingale, till she felt that he was her friend. Sometimes she spoke to him. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> 5norbvo3xzcbbeo8cvbe0l22nv5anpk 216371 216370 2025-07-11T00:57:24Z Snehrashmi 2103 216371 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૨૧}}'''</noinclude> {{center|'''The Bird of Shadows and the Sun Bird'''*<ref><small>*My Days with the Fairies.</small></ref>}} {{gap}}Little Agatha lived in the days when castles were as common in the land as cottages are now, and when there were plenty of magicians always ready to help people out of difficulties. {{gap}}One of the castles was Agatha's home. I stood on a hill and was surrounded by a dark wood. Agatha was a lonely little girl; she had no sisters {{SIC|of|or}} brothers to play with. She used to stand at the narrow window in the castle-tower and look out into the wood, and long to run about with other little girls. If you had seen her you would have thought her a very funny figure in her long gown reaching nearly to the ground, and a close cap over her curls. {{gap}}In the evening Agatha could see very little when she stood at the window, but still she stood there and looked at the dark. It was then that the nightingale, the Bird of Shadows, sang to her; and this was that she liked better than anything else. She thought the nightingale's voice was lovely to her, and she wondered why it was so sad. {{gap}}Evening after evening the lonely little girl looked out through the tower-window listening to the nightingale, till she felt that he was her friend. Sometimes she spoke to him. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> 5pqq7bzsgwzmx8tannxi54m8p280pzw પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૦ 104 67289 216372 206240 2025-07-11T00:59:36Z Snehrashmi 2103 /* Proofread */ 216372 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૧૨૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}"How much I should like to fly out of the window and be a nightingale too!" she said. "Then we would play to-gether in the wood, and I should have a voice like yours-ever so sweet and ever so sad." {{gap}}Sometimes she tried to sing, but she found her voice was not in the least like the nightingale's. {{gap}}Every day she became more anxious to be a nightingale, until at last she thought about it always, and yet seemed no nearer to her wish. She hoped sometimes that her curls might turn to feathers; but after several weeks of wishing she saw that the curls were still made of yellow hair. She began to be afraid she would never be anything but a little girl.' {{gap}}One day she heard some of the maids talking together. They were speaking of the Wise Man, the magician, who lived in the dark cave on the side of the hill, and could do the most wonderful things. In fact they said, there was hardly anything he couldn't do; you had only to tell him what you wanted most and he could manage it for you. {{gap}}"Perhaps be could turn me into a nightingale," thought Agatha. "I'll go and ask him, anyway." {{gap}}So while the maids were still talking she slipped out of the castle, and through the wood,<noinclude></noinclude> gt2xy6qmaeaggeue8a2b6wrynshalgy પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૧ 104 67290 216373 206241 2025-07-11T01:02:11Z Snehrashmi 2103 /* Proofread */ 216373 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૨૩}}'''</noinclude>and down the hill till she came to the dark cave. Her long frock caught on the brambles as she went, and her hands were a good deal scratched, and once she tripped and fell. But of course she did not mind anything of that kind, because she was thinking all the time about the nightingale. {{gap}}Agatha walked into the cave without knocking and found the magician at home. I dare say you know that all good Magicians have kind faces and long white beards. This one was a good Magician, so he had a kind face and a long white beard. Agatha was not in the least afraid of him. She told him at once why she had come. {{gap}}"Please," she said, "I want to be a nightingale." {{gap}}"A nightingale, my dear ?" said the Wise Man. "That is a very strange thing for you to want to be C Don't you know that the nightingale is the Bird of Shadows, who sings by night and is very sad ?" {{gap}}"I shouldn't mind that a bit," Said Agatha, "If I could only fly about and sing with a beautiful voice." {{gap}}"Well, then." Said the Wise Man, "If you don't mind being sad, this is what you must do. Every day you must come here to see me, and each time you must bring me one of the pearls from your necklace." {{nop}}<noinclude></noinclude> ky93tueoecakl2ukaf86fry05mo6twf પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૨ 104 67291 216374 206242 2025-07-11T01:04:22Z Snehrashmi 2103 /* Proofread */ 216374 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૧૨૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}Agatha clasped her hands tightly round her neck, as if to save her pearls. She wore them in a chain, and the chain was so long that it passed twice round her neck and them fell in a loop that reached nearly to her waist. {{gap}}"Oh, must it be my pearls ?" she asked eagerly. "Would nothing else do instead ? I have some very nice things at home-really nice things. I have some lovely toys, and a gold chain, and a pony, and-oh, lots of things. Wouldn't you like some of those ?" {{gap}}"No," said the Wise Man. "I must have the pearls if you want to fly about and sing with a beautiful voice. Nothing else will do. For every pearl you bring me I will give you a feather from the nightingale, the Bird of Shadows." {{gap}}Agatha went home slowly, still clasping her pearls tightly in her hands. She liked them better than anything she had. She liked to watch the soft lights and shades on them, and to think of the wonderful sea they came from. She did not feel sure that it was worth while to give them up even for the sake of being a bird and learning to sing. {{gap}}But in the evening, when she stood by the tower window as usual, and listened to the nightingale, she had no longer any doubts as to what she should do. To be able to sing like the<noinclude></noinclude> 32rgt151apd3hr8b6mn2qir3om0o0gw પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૩ 104 67292 216375 206243 2025-07-11T01:06:38Z Snehrashmi 2103 /* Proofread */ 216375 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૨૫}}'''</noinclude>nightingale was more important than anything else, she felt. And besides, if she were going to be turned into a bird the pearls would not be of much use to her in any case. She was pretty sure that nightingales never wore pearl necklaces. {{gap}}The next day she slipped one of the pearls off her chain, and then she ran out of the castle and through the wood and down the hill, till she came to the dark cave. {{gap}}The Wise Man smiled when he saw her. {{gap}}"Here is.." She began, and then could say no more, because of the lump in her throat. {{gap}}The Wise Man looked rather sorry for her but he took the pearl without speaking. Then he gave her the feather he had promised her, and she went away again. As she climbed the hill, and ran back through the wood to the castle, she tried to feel glad that she had the feather instead the pearl. {{gap}}For a long, long time the same thing happened every day. Every day Agatha slipped a pearl off her chain and then ran out of the castle and through the wood and down the hill, till she came to the dark cave; and every day she brought home a little feather instead of her pearl. {{gap}}The long loop of the chain grew shorter<noinclude></noinclude> hbloenbx09ntv9rwm1zwq9udk1vzqeu પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૪ 104 67293 216376 206244 2025-07-11T01:09:31Z Snehrashmi 2103 /* Proofread */ 216376 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૧૨૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>and shorter. The time came when it was not a long loop at all, but fitted closely round {{SIC|Agath's|Agatha's}} neck as the other loops did. By-and-by the time came when the chain would only pass twice round her throat; then be time came when it would only go round her throat once; then it grew too short to reach round her throat at all, and she was obliged to turn it into a bracelet. Then it became too short for her wrist, and she made it into a ring. And all the time her store of feathers was growing larger and larger till it seemed to her that there were enough to make at least ten nightingales; but this was because she did not know how many feathers a nightingale likes to have. When there were only two pearls left, the Wise Man said to her :- {{gap}}"When you bring me the last pearl you must bring me the feathers too; and after that you will be able to sing with a beautiful voice and to fly wherever you like." {{gap}}So when Agatha left the gloomy old castle for the last time the was not able to run through the wood, because she was carrying a big bag of feathers as well as the pearl. {{gap}}She was feeling very much excited when she gave the bag of feathers to the Wise man. {{gap}}He put the last pearl carefully away with the others. And then he took the bag of feathers and emptied it over Agatha's head. As he<noinclude></noinclude> nh1zjtoqeheec927y17dna1i7r3eoif પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૫ 104 67294 216377 206245 2025-07-11T01:12:29Z Snehrashmi 2103 /* Proofread */ 216377 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૧૨૭}}'''</noinclude>did so he said some of the strange long words that Wise Menace. {{gap}}And then - {{gap}}Agatha was there no longer. There was nothing to be seen of her except a little heap of yellow curls, which the Wise Man kept to give to the next person who asked him for gold. {{gap}}But out of the leave there flew a happy bird. It flew far, far up into the sky, singing with a beautiful voice. It flew higher up into the sky than any nightingale ever flew. {{gap}}For the Wise Man had done more than he had promised. The bird's beautiful voice was not the voice of the nightingale, the Bird of Shadows, but the voice of the lark, the Sun Bird, who is never sad. {{gap}}'''ઉક્ત મૂળ વાર્તા ઉપરથી ગુજરાતીમાં બનાવેલી વાર્તા આ પ્રમાણે છે :-''' {{center|'''બુલબુલ અને કમળા'''}} {{gap}}એક મોટું એવું જંગલ હતું. એમાં એક ઊંચો ઊંચો કિલ્લો હતો. કિલ્લામાં એક સુંદર મહેલ હતો. મહેલમાં એક છોકરી રહે. એનું નામ હતું કમળા. કમળ જેવી જ એની રૂપાળી આંખો. {{gap}}કમળાને ગાવાનું મન ઘણું થાય પણ ગાતાં ના આવડે. આકાશમાં ઊડવાનું તો એને બહુ જ ગમે, પણ પાંખો વિના એ શી રીતે ઊડે ? {{gap}}રોજ સાંજે કમળા એ કિલ્લાની બારીએ બેસે ને બુલબુલની રાહ જુએ. ચાંદો ઊગે એટલે બુલબુલ આવે. કિલ્લાને કાંગરે બેસે ને ચાંદનીનું ગીત ગાય. {{nop}}<noinclude></noinclude> rghk2t6n4rxykblad0tlzvekbmfgn7i સભ્યની ચર્ચા:VainikStudioStudyBook1221 3 71840 216378 2025-07-11T05:26:44Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 216378 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=VainikStudioStudyBook1221}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૦:૫૬, ૧૧ જુલાઇ ૨૦૨૫ (IST) 0p5sv7np26cvitiq5u9bpolqu7vnaic