વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk વિકિસ્રોત:પુસ્તકો 4 1714 222674 222589 2026-06-15T17:17:22Z Meghdhanu 3380 222674 wikitext text/x-wiki ગુજરાતી વિકિસ્રોત પર હાલ ઉપલબ્ધ '''પુસ્તકો'''ની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ કક્કાવારી ગોઠવણ (''સોર્ટીંગ'') કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ [[File:Sort symbol.png|15px]] ચિહ્નનો ઉપયોગ કરો. == પૂર્ણ પુસ્તકો == {| class="wikitable sortable" id="guwsbooks" |- ! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર !! ઑડિયોબુકની કડી !! વિકિડેટા પર મૂળ સાહિત્યિક કૃતિનો કોડ !! વિકિડેટા પર અહીં ઉપલબ્ધ એ પુસ્તકની આવૃત્તિનો કોડ |- | ૧ || [[રચનાત્મક કાર્યક્રમ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચળવળ નિર્દેશન || || ||[[d:Q18003003|Q18003003]] |- | ૨ || [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || આત્મકથા || {{ચાલુ}} || [[d:Q2719827|Q2719827]] ||[[d:Q136030817|Q136030817]] |- | ૩ || [[ભદ્રંભદ્ર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || હાસ્યનવલ || || [[d:Q2766699|Q2766699]] || [[d:Q136031070|Q136031070]] |- | ૪ || [[આરોગ્યની ચાવી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] ||આરોગ્ય || || [[d:Q136043259|Q136043259]] ||[[d:Q18003004|Q18003004]] |- | ૫ || [[મિથ્યાભિમાન]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003005 || |- | ૬ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvW || || [[d:Q18003006|Q18003006]] |- | ૭ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvV || || [[d:Q18003007|Q18003007]] |- | ૮ || [[ઓખાહરણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || ||[[d:Q2726036|Q2726036]] |- | ૯ || [[દાદાજીની વાતો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બાળ સાહિત્ય || https://w.wiki/cqd || ||[[d:Q18003009|Q18003009]] |- | ૧૦ || [[કલાપીનો કેકારવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || કાવ્યસંગ્રહ || || ||[[d:Q18003010|Q18003010]] |- | ૧૧ || [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)]] || જૈન ધાર્મિક સાહિત્ય || ધાર્મિક || || || |- | ૧૨ || [[સોરઠને તીરે તીરે]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || ||[[d:Q18003013|Q18003013]] |- | ૧૩|| [[કાશ્મીરનો પ્રવાસ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || પ્રવાસ વર્ણન || || ||Q18003015 |- | ૧૪|| [[આ તે શી માથાફોડ !]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || કેળવણી || || || [[d:Q18003016|Q18003016]] |- | ૧૫ || [[કથન સપ્તશતી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || કહેવત સંગ્રહ || || || Q18003018 |- | ૧૬ || [[ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || ઐતિહાસિક || || || |- | ૧૭ || [[અનાસક્તિયોગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ધાર્મિક || || ||[[d:Q18003023|Q18003023]] |- | ૧૮ || [[સ્ત્રીસંભાષણ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || || |- | ૧૯ || [[લક્ષ્મી નાટક]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003026 || |- | ૨૦ || [[તાર્કિક બોધ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || બોધકથા || https://w.wiki/APsv || || [[d:Q18003025|Q18003025]] |- | ૨૧ || [[ગંગાબાઈ જમનાબાઈની વાત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || ||[[d:Q18003028|Q18003028]] |- | ૨૨ || [[માણસાઈના દીવા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બોધકથા ||https://w.wiki/DV7 || ||Q18003027 |- | ૨૩ || [[હિંદ સ્વરાજ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || Q4996905 ||[[d:Q130395720|Q130395720]] |- | ૨૪ || [[કંકાવટી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વ્રતકથા || https://w.wiki/a5H ||Q18003029 || |- | ૨૫ || [[સર્વોદય]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || || [[d:Q1168727|Q1168727]] |- | ૨૬ || [[કુસુમમાળા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:નરસિંહરાવ દિવેટિયા|નરસિંહરાવ દિવેટિયા]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q18003030|Q18003030]] |- | ૨૭ || [[મંગળપ્રભાત]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || ||Q18003032 || |- | ૨૮ || [[ગામડાંની વહારે‎]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || || |- | ૨૯ || [[સોરઠ, તારાં વહેતાં પાણી‎]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/JTN || || [[d:Q18003034|Q18003034]] |- | ૩૦ || [[ ભટનું ભોપાળું]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || નાટક || ||Q18003035 || |- | ૩૧ || [[રાઈનો પર્વત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || નાટક || || ||[[d:Q18003036|Q18003036]] |- | ૩૨ || [[અખાના છપ્પા]] || [[સર્જક:અખો|અખો]] || છપા સંગ્રહ || ||Q18003037 || |- | ૩૩ || [[અખેગીતા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અખો|અખો]] || કાવ્ય સંગ્રહ || || [[d:Q18003038|Q18003038]] || [[d:Q136259443|Q136259443]] |- | ૩૪ || [[નળાખ્યાન]] || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || Q18003039 || |- | ૩૫ || [[ઋતુના રંગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || https://w.wiki/3Ax6 || || [[d:Q18003040|Q18003040]] |- | ૩૬ || [[વેવિશાળ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/6e$ || || [[d:Q18003041 |Q18003041 ]] |- | ૩૭ || [[મારો જેલનો અનુભવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || અનુભવ કથા || || || [[d:Q18003042 |Q18003042 ]] |- | ૩૮ || [[શ્રી આનંદધન ચોવીશી]] || [[સર્જક:આનંદધન|આનંદધન મુનિ]] || સ્તવન સંગ્રહ || || || [[d:Q18003043|Q18003043]] |- | ૩૯ || [[વનવૃક્ષો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય (માહિતી સંચય) || || ||[[d:Q18003044 |Q18003044 ]] |- | ૪૦ || [[મૂરખરાજ અને તેના બે ભાઈઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || બોધકથા || || || [[d:Q18003045|Q18003045]] |- | ૪૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/4j9 || || [[d:Q18003046|Q18003046]] |- | ૪૨ || [[રસિકવલ્લભ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દયારામ|દયારામ]] || આધ્યાત્મિક-ભક્તિ પદો || || Q18003047 || |- | ૪૩ || [[સિંધુડો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || શૌર્યગીતો || || || [[d:Q18003048|Q18003048]] |- | ૪૪ || [[ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ]] || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || વાર્તા || || Q18003049 || |- | ૪૫ || [[પાયાની કેળવણી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || કેળવણી || || || [[d:Q18003050|Q18003050]] |- | ૪૬ || [[વસુંધરાનાં વહાલાં દવલાં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/Yin || || [[d:Q18003051|Q18003051]] |- | ૪૭ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૧]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003052 || |- | ૪૮ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૨]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003053 || |- | ૪૯ || [[પાંખડીઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || ટૂંકી વાર્તાઓ || || ||[[d:Q18003054|Q18003054]] |- | ૫૦ || [[ જયા-જયન્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || નાટક || || || [[d:Q18003055|Q18003055]] |- | ૫૧ || [[ ચિત્રદર્શનો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || શબ્દચિત્ર સંગ્રહ || || || [[d:Q18003056|Q18003056]] |- | ૫૨ || [[બીરબલ અને બાદશાહ ]] || [[સર્જક:પી. પી. કુન્તનપુરી|પી. પી. કુન્તનપુરી-યોગી]] || વાર્તા સંગ્રહ || || Q18003057 || |- | ૫૩ || [[રાષ્ટ્રિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || દેશભક્તિ ગીત સંગ્રહ || || Q136030667 ||Q18003058 |- | ૫૪ || [[કલ્યાણિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || ભક્તિ ગીત સંગ્રહ || || Q136030205 ||Q136030218 |- | ૫૫ || [[રાસચંદ્રિકા ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || કાવ્ય સંગ્રહ || ||Q136030334 ||Q18003060 |- | ૫૬ || [[તુલસી-ક્યારો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/5iS || ||[[d:Q18003061|Q18003061]] |- | ૫૭ || [[રા' ગંગાજળિયો‎]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/8P7 || ||[[d:Q18003062|Q18003062]] |- | ૫૮ || [[કિલ્લોલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || ||[[d:Q18003063|Q18003063]] || [[d:Q136334476|Q136334476]] |- | ૫૯ || [[ઈશુ ખ્રિસ્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || ||[[d:Q18003064|Q18003064]] |- | ૬૦ || [[વેણીનાં ફૂલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q18016193|Q18016193]] |- | ૬૧ || [[બુદ્ધ અને મહાવીર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18710302|Q18710302]] |- | ૬૨ || [[રામ અને કૃષ્ણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18337969|Q18337969]] |- | ૬૩ || [[મામેરૂં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18539484|Q18539484]] || [[d:Q136350622|Q136350622]] |- | ૬૪ || [[ અંગદવિષ્ટિ ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18584069|Q18584069]] |- | ૬૫ || [[રાવણ મંદોદરી સંવાદ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18621263|Q18621263]] |- | ૬૬ || [[પ્રભુ પધાર્યા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/335j || || [[d:Q18708177|Q18708177]] |- | ૬૭ || [[નંદબત્રીશી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || || [[d:Q136358779|Q136358779]] |- | ૬૮ || [[દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક || https://w.wiki/3B8h <br> https://w.wiki/3BkM || || [[d:Q18710333|Q18710333]] |- | ૬૯ || [[સુદામા ચરિત]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18708371|Q18708371]] || |- | ૭૦ || [[સ્રોતસ્વિની]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q136358991|Q136358991]] |- | ૭૧ || [[કુરબાનીની કથાઓ]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q21130342|Q21130342]] |- | ૭૨ || [[રાસતરંગિણી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q136359063|Q136359063]] |- | ૭૩ || [[ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શારદા મહેતા|શારદા મહેતા]] || જીવનચરિત્ર || https://w.wiki/3G87 || || [[d:Q27967446|Q27967446]] |- | ૭૪ || [[ગાંધીજીનો અક્ષરદેહ - ૧]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક તવારિખ || || || |- | ૭૫ || [[સૌરાષ્ટ્રની રસધાર ૨]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/LaL || || |- | ૭૬ || [[સરસ્વતીચંદ્ર - ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130327|Q21130327]] |- | ૭૭ || [[સરસ્વતીચંદ્ર - ૨]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130328|Q21130328]] |- | ૭૮ || [[સરસ્વતીચંદ્ર - ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136375877|Q136375877]] |- | ૭૯ || [[સરસ્વતીચંદ્ર - ૪]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136386534|Q136386534]] |- | ૮૦ || [[કરણ ઘેલો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નંદશંકર મહેતા|નંદશંકર મહેતા]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/MFY || [[d:Q23301559|Q23301559]] || [[d:Q136386656|Q136386656]] |- | ૮૧ || [[લાલકિલ્લાનો મુકદ્દમો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક તવારિખ || || || [[d:Q136386705|Q136386705]] |- | ૮૨ || [[કલમની પીંછીથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || || || [[d:Q136387670|Q136387670]] |- | ૮૩ || [[એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચરિત્રકથા || || || [[d:Q27968505|Q27968505]] |- | ૮૪ || [[દિવાસ્વપ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || શિક્ષણ પ્રયોગ કથા || || || [[d:Q27968490|Q27968490]] |- | ૮૫ || [[બે દેશ દીપક]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q27968496|Q27968496]] |- | ૮૬ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q27968455 || [[d:Q136432305|Q136432305]] |- | ૮૭ || [[શિવાજીની સૂરતની લૂટ]] || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || ઐતિહાસિક નવલકથા || || || |- | ૮૮ || [[ગંગા - એક ગુર્જર વાર્તા ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q27968421|Q27968421]] |- | ૮૯ || [[સવિતા-સુંદરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q27968361|Q27968361]] |- | ૯૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૩]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || || |- | ૯૧ || [[૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર|નારાયણ વિશનજી ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q136452057|Q136452057]] |- | ૯૨ || [[સોરઠી સંતો, ભાગ પહેલો|સોરઠી સંતો ભાગ ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || || [[d:Q136458682|Q136458682]] |- | ૯૩ || [[ઘાશીરામ કોટવાલ|ઘાશીરામ કોટવાલ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:દિવાન શાકેરરામ દલપતરામ |દિવાન શાકેરરામ દલપતરામ ]] || હાસ્યનવલ || || || [[d:Q136500276|Q136500276]] |- | ૯૪ || [[ઝંડાધારી - મહર્ષિ દયાનંદ|ઝંડાધારી - મહર્ષિ દયાનંદ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q136500320|Q136500320]] |- | ૯૫ || [[વીરક્ષેત્રની સુંદરી]] {{color|Lime|'''*'''}}|| ડો રામજી (મરાઠી): અનુવાદક: [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર |નારાયણ વિશનજી ઠક્કુર]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136535814|Q136535814]] |- | ૯૬ || [[સાર-શાકુંતલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નર્મદ|નર્મદ]] || નાટક || || ||[[d:Q136536088|Q136536088]] |- | ૯૭ || [[સોરઠી બહારવટીયા - ભાગ પહેલો|સોરઠી બહારવટીયા - ભાગ પહેલો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/KE9 || || |- | ૯૮ || [[સોરઠી બહારવટીયા - ભાગ બીજો|સોરઠી બહારવટીયા - ભાગ બીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvU || || |- | ૯૯ || [[સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો|સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvT || || |- | ૧૦૦ || [[શોભના]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750362|Q117750362]] || [[d:Q137768939|Q137768939]] |- | ૧૦૧ || [[છાયાનટ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q73226837|Q73226837]] |- | ૧૦૨ || [[બાપુનાં પારણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q137911007|Q137911007]] |- | ૧૦૩ || [[ઠગ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q117750349|Q117750349]] |- | ૧૦૪ || [[વેરાનમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q137926002|Q137926002]] |- | ૧૦૫ || [[બંસરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q47529151|Q47529151]] |- | ૧૦૬ || [[એકતારો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ભજન સંગ્રહ || || || [[d:Q139748927|Q139748927]] |- | ૧૦૭ || [[માબાપોને]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ચિંતન || || || [[d:Q139749590|Q139749590]] |- | ૧૦૮ || [[પંકજ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q139768210|Q139768210]] |- | ૧૦૯ || [[કાંચન અને ગેરુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841595|Q117841595]] || [[d:Q139769058|Q139769058]] |- | ૧૧૦ || [[દીવડી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841596|Q117841596]] || [[d:Q139769086|Q139769086]] |- | ૧૧૧ || [[પત્રલાલસા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750335|Q117750335]] || [[d:Q139784574|Q139784574]] |- | ૧૧૨ || [[નિરંજન]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/trg ||[[d:Q60622623|Q60622623]] || [[d:Q139796622|Q139796622]] |- | ૧૧૩ || [[ગુજરાતની ગઝલો]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી|કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી]] (સંપા.) || ગઝલ સંગ્રહ || || [[d:Q67535884|Q67535884]] || --NA-- |- | ૧૧૪ || [[ગુજરાતનો જય]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/3XSF <br> https://w.wiki/3XSG || [[d:Q56881059|Q56881059]] || [[d:Q139947387|Q139947387]] |- | ૧૧૫ || [[સાસુવહુની લઢાઈ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મહિપતરામ રૂપરામ નીલકંઠ|મહિપતરામ રૂપરામ નીલકંઠ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/RiC || [[d:Q60483070|Q60483070]] || [[d:Q139947416|Q139947416]] |- | ૧૧૬ || [[પુરાતન જ્યોત]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q139976784|Q139976784]] |- | ૧૧૭ || [[પ્રતિમાઓ]]{{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || https://w.wiki/MSo || || [[d:Q139977042|Q139977042]] |- | ૧૧૮ || [[યુગવંદના]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q72091228|Q72091228]] |- | ૧૧૯ || [[દિવાળીબાઈના પત્રો]]{{color|Gold|'''*'''}} || દિવાળીબાઈ || પત્ર સંગ્રહ || || || [[d:Q140041453|Q140041453]] |- | ૧૨૦ || [[નારીપ્રતિષ્ઠા]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || નિબંધ || || || [[d:Q60807360|Q60807360]] |- | ૧૨૧ || [[ત્રિશંકુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q72087877|Q72087877]] |- | ૧૨૨ || [[જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રફુલ્લ રાવલ|પ્રફુલ્લ રાવલ]] || ચરિત્રકથા || || || [[d:Q61755527|Q61755527]] |- | ૧૨૩ || [[સિદ્ધરાજ જયસિંહ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:જયભિખ્ખુ|જયભિખ્ખુ]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q140070930|Q140070930]] |- | ૧૨૪ || [[આત્મવૃત્તાંત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || આત્મકથા || || || [[d:Q54818533|Q54818533]] |- | ૧૨૫ || [[કચ્છનો કાર્તિકેય]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:વિશનજી ચતુર્ભુજ ઠક્કુર|વિશનજી ચતુર્ભુજ ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q72087287|Q72087287]] |- | ૧૨૬ || [[સાઠીના સાહિત્યનું દિગ્દર્શન]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ડાહ્યાભાઈ દેરાસરી|ડાહ્યાભાઈ દેરાસરી]] || ઇતિહાસ || || || [[d:Q63147311|Q63147311]] |- | ૧૨૭ || [[કલાપી]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:નવલરામ જગન્નાથ ત્રિવેદી|નવલરામ જગન્નાથ ત્રિવેદી]] || જીવનચરિત્ર || || || [[d:Q63257336|Q63257336]] |- | ૧૨૮ || [[મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો]] || [[સર્જક:સઈદ શેખ|સઈદ શેખ]] || માહિતી પુસ્તિકા || || || [[d:Q140233446|Q140233446]] |- | ૧૨૯ || [[ગુજરાતી નાટ્યવિવેચન]] || [[સર્જક: ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ| ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ]] || વિવેચન || || || |- | ૧૩૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૪]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/6Fq || || |- | ૧૩૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૫]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/7Ru || || |- | ૧૩૨ || [[લીલુડી ધરતી - ૧]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/gKU || || |- | ૧૩૩ || [[લીલુડી ધરતી - ૨]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/h7B || || |- | ૧૩૪ || [[વ્યાજનો વારસ]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/5wyH || || |- | ૧૩૫ || [[સમરાંગણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/7gX || || |- | ૧૩૬ || [[પરકમ્મા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વિવેચન || || || |- | ૧૩૭ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || વિવેચન || || || |- | ૧૩૮ || [[બાલ–પંચતંત્ર]] || [[સર્જક:પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત|પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત]] || બાળ વાર્તાસંગ્રહ || || || |- | ૧૩૯ || [[હીરાની ચમક]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/Ubx || || |- | ૧૪૦ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || મહાનિબંધ || || || |- | ૧૪૧ || [[રસબિંદુ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || |- | ૧૪૨ || [[મહાન સાધ્વીઓ]] || શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર || ચરિત્ર કથા સંગ્રહ || || || |- | ૧૪૩ || [[સ્નેહસૃષ્ટિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નવલકથા || || || |- | ૧૪૪ || [[સત્યની શોધમાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || || |- | ૧૪૫ || [[પલકારા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || || || |- | ૧૪૬ || [[દરિયાપારના બહારવટિયા ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્ર કથા સંગ્રહ || || || |- | ૧૪૭ || [[ગુલાબસિંહ ]] || [[સર્જક:મણિલાલ દ્વિવેદી |મણિલાલ દ્વિવેદી ]] || નવલકથા || || || |- | ૧૪૮ || [[બીરબલ વિનોદ ]] || [[સર્જક:બદ્રનિઝામી–રાહતી|બદ્રનિઝામી–રાહતી]] || વાર્તા સંગ્રહ || || || |- | ૧૪૯ || [[હાલરડાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || || || |- | ૧૫૦ || [[અપરાધી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા ||https://w.wiki/wcg || || |- | ૧૫૧ || [[ઋતુગીતો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્યસંગ્રહ || || || |- | ૧૫૨ || [[છેલ્લું પ્રયાણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || || |- | ૧૫૩ || [[બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઐતિહાસિક તવારીખ || || || |- | ૧૫૪ || [[લોકમાન્ય લિંકન]] || અમેરિકન ઈન્ફોર્મેશન સર્વિસ || જીવન ચરિત્ર || || || |- | ૧૫૫ || [[નિહારિકા]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || કાવ્ય સંગ્રહ || || || |- | ૧૫૬ || [[એશિયાનું કલંક યાને કોરીયાની કથા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઇતિહાસ || || || |- | ૧૫૭ || [[અકબર]] || [[સર્જક:ઉત્તમલાલ ત્રિવેદી|ઉત્તમલાલ ત્રિવેદી]] || ચરિત્રકથા || || || |- | ૧૫૮ || [[કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || |- | ૧૫૯ || [[સ્વામી વિવેકાનંદ]] || [[સર્જક:રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ|રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ]] || ચરિત્રકથા || || || |- | ૧૬૦ || [[રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || |- | ૧૬૧ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136339988|Q136339988]] || [[d:Q136339981|Q136339981]] |- | ૧૬૨ || [[મહાદેવભાઈનું પૂર્વચરિત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136456103|Q136456103]] || [[d:Q136456104|Q136456104]] |- | ૧૬૩ || [[સાહિત્યને ઓવારેથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:શંકરલાલ શાસ્ત્રી|શંકરલાલ શાસ્ત્રી]] || સાહિત્ય સમીક્ષા || || [[d:Q136456121|Q136456121]] || [[d:Q136456120|Q136456120]] |- | ૧૬૪ || [[ગ્રામોન્નતિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || પ્રકીર્ણ || || || |- | ૧૬૫ || [[જેલ ઓફિસની બારી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વાર્તા સંગ્રહ || || || |- | ૧૬૬ || [[રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || |- | ૧૬૭ || [[ગ્રહાષ્ટક વત્તા એક]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || || || |- | ૧૬૮ || [[મોત્સાર્ટ અને બીથોવન]] || [[સર્જક:અમિતાભ મડિયા|અમિતાભ મડિયા]] || ચરિત્રકથા || || || |- | ૧૬૯ || [[નિત્ય મનન]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સુવિચાર સંગ્રહ || || || |- | ૧૭૦ || [[વેળા વેળાની છાંયડી]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/5VB3 || [[d:Q117666826|Q117666826]] || [[d:Q136373827|Q136373827]] |- | ૧૭૧ || [[મહાત્માજીની વાતો]] || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || આધ્યાત્મિક વાર્તાઓ || || [[d:Q117665561|Q117665561]] || [[d:Q136373818|Q136373818]] |- | ૧૭૨ || [[અમદાવાદના મિલમજૂરોની લડતનો ઈતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઇતિહાસ || || [[d:Q117544959|Q117544959]] || [[d:Q136323704|Q136323704]] |- | ૧૭૩ || [[દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q117544149|Q117544149]] || [[d:Q136340228|Q136340228]] |- | ૧૭૪ || [[સાહિત્ય અને ચિંતન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]]|| ગદ્ય લેખ || || [[d:Q136089118|Q136089118]] || [[d:Q136089116|Q136089116]] |- | ૧૭૫ || [[ગીતાધ્વનિ]] || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા]]|| આધ્યાત્મિક || || || |- | ૧૭૬ || [[દ્વિરેફની વાતો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q136340129|Q136340129]] || [[d:Q136340130|Q136340130]] |- | ૧૭૭ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર || || [[d:Q136340081|Q136340081]] || [[d:Q136340084|Q136340084]] |- | ૧૭૭ || [[દેશી રાજ્યોનો પ્રશ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || ઐતિહાસિક || || [[d:Q136089026|Q136089026]] || [[d:Q136089022|Q136089022]] |- | ૧૭૮ || [[નેતાજીના સાથીદારો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q135972647|Q135972647]] || [[d:Q135972645|Q135972645]] |- | ૧૭૯ || [[પિતામહ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q129548247|Q129548247]] || [[d:Q135972614|Q135972614]] |- | ૧૮૦ || [[દ્વિરેફની વાતો – ભાગ બીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || || |- | ૧૮૧ || [[ખાખનાં પોયણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ]] || નવલકથા || || [[d:Q135972568|Q135972568]] || [[d:Q135112922|Q135112922]] |- | ૧૮૨ || [[વાર્તાનું શાસ્ત્ર]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135914377|Q135914377]] || [[d:Q135914329|Q135914329]] |- | ૧૮૩ || [[મા બાપ થવું આકરું છે]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135972530|Q135972530]] || [[d:Q135972534|Q135972534]] |- | ૧૮૪ || [[પુષ્પોની સૃષ્ટિમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નાટક || || || |- | ૧૮૫ || [[આકાશદીપ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139473471|Q139473471]] || [[d:Q139473472|Q139473472]] |- | ૧૮૬ || [[પ્રતિબિંબ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139472947|Q139472947]] || [[d:Q139473008|Q139473008]] |- | ૧૮૭ || [[રજકણ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || વિચાર કણિકા || || [[d:Q139923283|Q139923283]] || [[d:Q139923286|Q139923286]] |- |} == કાર્યાધીન == {| class="wikitable sortable" id="guwsbooksinprogress" |- ! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર |- | ૧ || [[સુવર્ણરેખા]] || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા |- | ૨ || [[તરલા]] || [[સર્જક:ભોગીન્દ્ર દિવેટીયા|ભોગીન્દ્ર દિવેટીયા]] || નવલકથા |- | ૩ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર |- |} [[શ્રેણી:વિકિસ્રોત]] c1ws8lihutm0ykuts3l67p7594566ek મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો 0 25325 222672 165801 2026-06-15T17:09:03Z Meghdhanu 3380 222672 wikitext text/x-wiki {{header | title = મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો | author = સઈદ શેખ | translator = | section = | previous = | next = [[મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને સીના|ઇબ્ને સીના]] | year = | notes = }} {{default layout|Layout 2}} <pages index="Muslim Vaignaniko.pdf" include=1 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=2 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=3 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=4 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=5 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=6 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=7 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=8 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} {{dhr}}{{page break|label=}}{{dhr}} {{CC-BY-SA-4.0}} [[શ્રેણી:સઈદ શેખ]] [[શ્રેણી:માહિતી પુસ્તિકા]] 2fc3jv5y4f68kyecc4j90an3ekgchna 222673 222672 2026-06-15T17:10:07Z Meghdhanu 3380 222673 wikitext text/x-wiki {{header | title = મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો | author = સઈદ શેખ | translator = | section = | previous = | next = [[મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને સીના|ઇબ્ને સીના]] | year = | notes = }} {{default layout|Layout 2}} <pages index="Muslim Vaignaniko.pdf" include=1 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=2 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=3 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=4 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=5 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=6 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=7 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Muslim Vaignaniko.pdf" include=8 /> {{CC-BY-SA-4.0}} [[શ્રેણી:સઈદ શેખ]] [[શ્રેણી:માહિતી પુસ્તિકા]] pptuj49th2s2odbgyfov6u4ss843msw પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૪ 104 44114 222657 222609 2026-06-15T13:35:44Z Snehrashmi 2103 222657 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૨૮૬|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small> :હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસ અને બ્રિટિશ સરકારની વસાહત ઑફિસ મંજૂર રાખશે ત્યારે તેનો સ્વીકાર થયેલો ગણાશે. {{gap}}“આ સમિતિ વિશ્વાસ રાખે છે કે એ કરારનો ઝાંઝીબારની સરકાર તરફથી એવી રીતે અમલ થશે જેથી હિંદી કોમને પૂરેપૂરો સંતોષ થાય અને એની પ્રત્યે ભેદભાવથી વર્તવામાં આવે છે, એવી શંકા કે વહેમને જરા પણ અવકાશ ન રહે. ઝાંઝીબારની હિંદી કોમે પરદેશમાં વસતા હિંદીઓના હકો માટે જે બહાદુરીભરી અને સફળ લડત ચલાવી છે, તેને સારુ આ સમિતિ તેને મુબારકબાદી આપે છે. જે વેપારીઓએ ખાસ કરીને મુંબઈમાં પુષ્કળ ભોગ આપીને વફાદારીથી સાથ આપ્યો છે અને આ સવાલનો સફળ અંત આણવામાં આટલો મોટો ફાળો આપ્યો છે, એ વેપારીઓનો આ સમિતિ આભાર માને છે. લવિંગ બહિષ્કાર સમિતિએ ઉઠાવેલી જહેમતની પણ આ સમિતિ કદર કરે છે.” </small> {{gap}}ઉપરના ઠરાવમાં જણાવેલા કામચલાઉ સમાધાનને બ્રિટિશ સરકારની વસાહત ઓફિસે બહાલી આપી એટલે એ સમાધાન પાકું થયું. સરદારે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે લવિંગનો બહિષ્કાર ઉઠાવી લેવાને માટે આપણે જે શરત મૂકી હતી તે બધી શરતોનું પાલન થયું છે અને આપણી લડતનો સફળ અંત આવ્યો છે. હવે ઝાંઝીબાર તથા માડાગાસ્કરથી આવતા લવિંગનો વેપાર કરવામાં કશી હરકત નથી. પણ આ કમિટી એવો વિશ્વાસ રાખે છે કે જનતા તેમ જ છૂટક વેપારીઓ જે પેઢીઓએ બહિષ્કારમાં વફાદારીથી સાથ આપ્યો છે તે પેઢીઓને ઉત્તેજન આપશે. ઝાંઝીબારની હિંદી કોમને તથા બહિષ્કારમાં સાથ આપનારા હિંદુસ્તાનના લવિંગના વેપારીઓને મુબારકબાદી આપીને મુંબઈ પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો ખરી કટોકટીને વખતે છ અઠવાડિયાં સુધી કડક ચોકી કરી હતી તેમને ધન્યવાદ આપ્યા. છેવટે જણાવ્યું કે આ પ્રસંગ ઉપરથી પરદેશમાં વસતા હિંદીઓની ખાતરી થશે કે કૉંગ્રેસ તેમને મદદ કરવા હંમેશાં તત્પર હોય છે. {{gap}}ફેડરેશન વિષે પણ આ કૉંગ્રેસમાં મહત્ત્વનો ઠરાવ પસાર થયો હતો. તેનો ઉલ્લેખ દેશી રાજ્યો વિષેના ઠરાવ ઉપર બોલતાં સરદારે પોતાના ભાષણમાં કર્યો છે. છેલ્લે જે વિશ્વયુદ્ધ થઈ ગયું તેના ભણકારા હરિપુરા કૉંગ્રેસ વખતથી વાગવા માંડ્યા હતા. એટલે તે વિષે નીતિ જાહેર કરવાની જરૂર હતી. અત્યારે આપણને સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યારે પણ પરદેશો સાથેની આપણી નીતિ તે વખતે જે જાહેર કરવામાં આવી હતી તેવી જ લગભગ રહી છે. એ ઠરાવનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે : <small> {{gap}}“હિંદુસ્તાનના લોકો પોતાના પાડોશીઓ અને બીજો સઘળા દેશો સાથે સુલેહશાન્તિથી અને મિત્રાચારીથી રહેવા ઇચ્છે છે. એ હેતુથી સંઘર્ષનાં જેટલાં કારણો હોય તે તમામ એ દૂર કરવા ચાહે છે. એક રાષ્ટ્ર તરીકે પોતાની મુક્તિ અને સ્વતંત્રતા માટેના પ્રયત્ન કરતાં, બીજાઓના સ્વાતંત્ર્ય પ્રત્યે તે આદર </small><noinclude></noinclude> cq2ejale7hg95ardlbfbvtdofw1p5mb પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૬ 104 44115 222659 222620 2026-06-15T13:46:50Z Snehrashmi 2103 222659 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૨૮૮|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small> :પણ શક્ય હોય ત્યાં સુધી બાળકની આસપાસના વાતાવરણને ધ્યાનમાં લઈને પસંદ કરેલા કોઈ મુખ્ય હાથઉદ્યોગની આસપાસ ગૂંથાવી જોઈએ.” </small> {{gap}}કૉંગ્રેસની પૂર્ણાહુતિ વખતે પ્રમુખશ્રીનો તથા પ્રતિનિધિઓનો આભાર માનતાં સરદારે આપેલા ભાષણમાંથી કેટલોક ભાગ આપી આ પ્રકરણ પૂરું કરીશું : <small> {{gap}}“અહીં કરેલી નગરરચના બાબત મારે બે વાત કહેવાની છે. આ નગરરચના કરવાવાળાઓની તારીફ મેં બહુ સાંભળી છે. આ નગરને એકાવન દરવાજાથી શણગારવામાં આવ્યું છે. એમાં જે ખૂબસૂરતી છે તે બંગાળના વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝની કૃતિ છે. એ એટલા સાદાઈથી રહે છે કે મોટા ચિત્રકાર હશે એમ કોઈ ઓળખી પણ ન શકે. ગુજરાતના ચિત્રકારોએ પણ અહીં કામ કરેલું છે. પણ એમનો તો એ ધર્મ હતો. એટલે મારે એમની તારીફ કરવાની હોય નહીં. આ નગરનો આખો નકશો સરહદ પ્રાંતના નિવૃત્ત ઇજનેર શ્રી રામદાસ ગુલાંટીએ બનાવેલો છે. હાલમાં તેઓ બાપુની પાસે રહે છે અને જોડા સીવવાનું કામ કરે છે. ફૈઝપુર કૉંગ્રેસની બધી રચના પણ એમણે જ કરી હતી. બાપુએ મને કહ્યું કે અહીંનું બધું કામ પાંચ હજાર રૂપિયામાં આપણે આટોપવું જોઈએ. મેં જવાબ આપ્યો કે એ કામ રામદાસજીને સોંપી દો. એ જે કાંઈ માગશે તે હું આપીશ. એ પ્રમાણે રામદાસજીએ જે વસ્તુઓ માગી તે મેં આપી છે. એમાં કેટલા પૈસા ખર્ચાયા તેનો હિસાબ કરીશું ત્યારે ખબર પડશે. આ જગ્યા પસંદ કરવા માટે પણ હું તો બાપુને અહીં લઈ આવ્યો હતો. આ જગ્યા ઉપર મોટું વિકટ જંગલ હતું. એમણે એ જંગલ પસંદ કર્યું. ફૈઝપુરના અનુભવ ઉપરથી જણાયું હતું કે કૉંગ્રેસ માટે વિશાળ જમીન જોઈએ જ. એટલે અમે પાંચસો એકર જમીન લેવાનું નક્કી કર્યું. જમીન ત્રણ ગામની છે. તેમાં લગભગ અર્ધી જેટલી જમીન મુસલમાનોની છે. જમીનમાલિકોએ અમારી પાસે કશું માગ્યું નથી. એમનો ઉપકાર માનવો જોઈએ. પણ ગુજરાતના કામ માટે ગુજરાતીઓ જમીન આપે તેમાં ઉપકાર શો માનવો ? ગાંધીજીએ કહ્યું કૉંગ્રેસનાં રસોડાંમાં ગાયનું જ ઘી–દૂધ, વાપરવું જોઇશે. ઘી અમે ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ તથા રજપૂતાનામાંથી લાવ્યા અને દૂધ માટે અહીં પાંચસો ગાયો રાખી. એ અમારા પાંચસો પ્રતિનિધિઓ એવા છે કે આપણને કશી તકલીફ આપતા નથી, એ કશા ઠરાવ રજૂ કરતા નથી સુધારો મૂકતા નથી, કે તે ઉપર ભાષણ કે ચર્ચા કરતા નથી. ઊલટું આપણને દૂધ પિવડાવે છે. બાપુનો બીજો હુકમ એ થયો કે બધા પ્રતિનિધિઓને હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીમાં દળેલો આટો ખવડાવવો જોઈશે. સેંકડો મજૂરો રાખીને અમે ચોખા ખંડાવ્યા અને આટો દળાવ્યો. {{gap}}“આ જંગલ, એક ગુજરાતી ભાઈએ પોતાનું ટ્રૅક્ટર લાવીને બધું સાફ, સરખું કરી આપ્યું અને આસપાસના રસ્તા સુધાર્યા. સ્ટેશનથી અહીં આવવાની સડક ઉપર ધૂળ ન ઊડે માટે એટલી સડક ડામરની બનાવી. પછી સવાલ પાણીનો રહ્યો. રોજ અહીં બે લાખ માણસ ભેગું થાય એમને માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ. મેં કહ્યું કે વૉટરર્વક્સ બનાવવાનું ખર્ચ પચાસ હજાર રૂપિયા થશે. બાપુએ કહ્યું કે નદીનું પાણી પિવડાવીશું. મેં કહ્યું કે એ </small><noinclude></noinclude> okw89qvajopr812yuxe6mc9cmqu33wa પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૨ 104 44160 222655 222654 2026-06-15T13:25:45Z Snehrashmi 2103 222655 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૨૪|સરદાર વલ્લભભાઈ|}}</noinclude>સગાંવહાલાં રડતાં કકળતાં એ નદીના પટમાં જ ઘણા વખત સુધી પડ્યાં રહ્યાં. મૈસૂર સરકાર તરફથી ગમે તેવો બચાવ કરવામાં આવે તો પણ આ હત્યાકાંડ એટલો ત્રાસજનક હતો કે આખો દેશ ખળભળી ઊઠ્યો. મૈસૂર સરકારે ત્રણ જજોની એક તપાસ સમિતિ મારફતે આ ઘટનાની તપાસ કરવાનું જાહેર કર્યું. ગાંધીજીએ તા. ૨૯મી એપ્રિલે ઘટના વિષે એક નિવેદન બહાર પાડ્યું. તેમાંનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે : <small> {{gap}}“મૈસૂર સરકારે બહાર પાડેલું નિવેદન મેં વાંચ્યું છે. એ મને ગળે ઊતર્યું નથી. મૈસૂરના લોકસેવકો તરફથી અનેક દર્દભર્યા પત્રો અને તારો મારી પાસે આવ્યા છે. તેમાંથી એકબે વાતો તો નિર્વિવાદ જણાય છે. હથિયાર વગરનાં ટોળાં ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને પરિણામે કેટલાંક મરણ પામ્યાં અને અનેક ઘાયલ થયાં. જો કે લોકો તરફથી મને જે માહિતી મળી છે, તે તો મૈસૂર સરકારના નિવેદનથી તદ્દન ઊલટી છે. છતાં માનો કે લોકો ઉશ્કેરાયેલા હતા, તોપણ ગોળીબાર કરવો જરૂરી હતો એમ હરગિજ કહી શકાય એમ નથી. મૈસૂર સરકારને એ સૂચના કરવાની છે કે તેઓ ભલેને ગમે તેટલી નિષ્પક્ષ પણ કેવળ તપાસ સમિતિ નીમીને સંતોષ ન માને. મૈસૂરમાં રાષ્ટ્રીય વાવટા વિષે જે આંદોલન ચાલે છે તે તો સમયના પ્રતીકરૂપ છે. એ બાબતમાં પ્રજાની માગણીને તેણે માન આપવું જ જોઈએ. {{gap}}“મૈસૂરમાં સાચે જ આટલી ભારે લોકજાગૃતિ આવેલી છે એ હું જાણતો ન હતો એમ મારે કબૂલ કરવું જોઈએ. તેથી મને હર્ષ થાય છે અને એવી જ રીતે મૈસૂર સરકારને પણ થતો હશે એવી હું આશા રાખું છું. તેના ઉપાય તરીકે મહારાજા અને તેમના દીવાન સર મિરઝાં ઇસ્માઈલને મારી સૂચના છે કે તેમણે એકહથ્થુ રાજતંત્રની પદ્ધતિ દૂર કરી રાજ્યનાં સંચાલનની જવાબદારી લોકપ્રતિનિધિઓને સોંપવી. જો મૈસૂરમાં શાન્તિ સ્થાપવી હોય તો એ જવાબદારી જેટલી બને તેટલી વિશાળ હોવી જોઈએ. એમ કહેવામાં આવે છે કે રાજ્ય પછાત હોવાથી જવાબદારી ધીરે ધીરે સોંપવામાં આવશે. હું એ માન્યતા ધરાવતો નથી. ધીરે ધીરેની વાત કરવામાં રાજ્યની શોભા નથી. મૈસૂર પાસે તો કેટલીય કુદરતી બક્ષિસો હોઈ બ્રિટિશ હિંદ કરતાં ત્યાં ઘણી વધારે પ્રગતિ થઈ શકે એમ છે.” </small> {{gap}}આ નિવેદન બહાર પાડ્યા પછી ગાંધીએ સરદારને અને કૉંગ્રેસના પ્રધાન મંત્રી શ્રી કૃપાલાનીજીને આ ઘટનાની જાતે તપાસ કરવા તથા મહારાજા, દીવાન તેમ સ્ટેટ કૉંગ્રેસના આગેવાનોને મળી લોકોને ન્યાય અપાવવા જે કાંઈ થઈ શકે તે કરવા મૈસૂર મોકલ્યા. {{gap}}દરમ્યાન સરદારના સાંભળવામાં આવ્યું કે ગાંધીજી પોતે આ લડત ચલાવવા મૈસૂર જવાના છે. એવી અફવા છાપાંઓએ ચલાવી છે. એટલે તેમણે તા. ૩૦મી એપ્રિલે નીચેનું નિવેદન બહાર પાડ્યું : <small> {{gap}}“આજ સવારના છાપામાં ગાંધીજીનું કહેવામાં આવતું એક નિવેદન મેં જોયું. તેમાં એવું જણાવ્યું છે કે તેઓ હિંદુસ્તાનમાં જ્યાં હશે ત્યાંથી આ લડતની </small><noinclude></noinclude> 9mvnc92nkwdgoqg7zxni511voq8c3y8 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૩ 104 44333 222656 222605 2026-06-15T13:31:54Z Snehrashmi 2103 222656 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||હરિપુરા કૉંગ્રેસ — ૨|૨૮૫}}</noinclude><small> :નેતાઓએ, ખાસ કરીને ગાંધીજીએ પોતાની વૃત્તિ બતાવી આપી છે કે કૉંગ્રેસના પ્રધાનો સત્તા ઉપર રહે, એમ તેઓ ઇચ્છે છે.” </small> {{gap}}આ ઉપરાંત હરિપુરા કૉંગ્રેસમાં બીજા પણ કેટલાક મહત્ત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ઝાંઝીબારમાં હિંદી વેપારીઓના હક્ક ઉપર કેટલાક અંતરાય મૂકવામાં આવ્યા હતા તે પ્રત્યે વિરોધ તરીકે તથા આપણા દેશબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા માટે ત્યાંથી આપણા દેશમાં આયાત થતાં લવિંગનો ૧૯૩૭ના સપ્ટેમ્બર માસથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે માટે એક બહિષ્કાર સમિતિ નીમવામાં આવી હતી. તેના પ્રમુખ સરદાર હતા. મે માસમાં સમાધાન થયું ત્યાં સુધી એટલે કે લગભગ નવ માસ સુધી લવિંગનો બહુ જ કડક બહિષ્કાર ચાલ્યો. બહિષ્કાર કરનારા વેપારીઓનો મોટો ભાગ મુસલમાનોનો હતો. આ કૉંગ્રેસમાં એ વિષે નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો : <small> {{gap}}“કૉંગ્રેસે હિંદી પ્રજાને સૂચના કરેલી કે હિંદી પ્રજાએ હમણાં લવિંગનો વેપાર બંધ કરવો. હિંદી પ્રજાએ અને ઝાંઝીબારમાં હિંદી વેપારીઓએ કરેલા લવિંગના વેપારનો બહિષ્કાર સંપૂર્ણ અને સંતોષકારક નીવડ્યો છે, તેની આ કૉંગ્રેસ કદર કરે છે. ઝાંઝીબારના હિંદીઓએ અને હિંદુસ્તાનના લવિંગના વેપારીઓએ જે રીતે આ બહિષ્કાર ટકાવી રાખ્યો છે તેને સારુ આ કૉંગ્રેસ તેમને મુબારકબાદી આપે છે. {{gap}}“કૉંગ્રેસને અફસોસ છે કે ઝાંઝીબારની અંદરના તેમ જ બહારના વેપાર માટેના હિંદીઓના હકના સવાલનો હજી સંતોષકારક નિકાલ આવ્યો નથી. એ નિકાલ ન આવે ત્યાં સુધી લવિંગના વેપારનો બહિષ્કાર ચાલુ રાખવાની જરૂર તરફ કૉંગ્રેસ વેપારીઓનું ધ્યાન ખેંચે છે અને વિશ્વાસ રાખે છે કે આ પગલાંને લીધે ઝાંઝીબારની સરકારને થોડા જ વખતમાં તેના વાંધાભરેલા હુકમો રદ કરીને ઝાંઝીબારમાં વસતા હિંદી વેપારીઓને ન્યાય આપવાની ફરજ પડશે.” </small> {{gap}}આ ઠરાવની અસર એ થઈ કે હિંદ સરકાર તરફથી એક અમલદારને હિંદી કોમને મદદ કરવા તથા લવિંગના પ્રશ્નનું સમાધાન કરવા ઝાંઝીબાર મોકલવામાં આવ્યા. તેમના પ્રયાસથી, પણ મુખ્યત્વે તો મુંબઈમાં લવિંગનો સખત બહિષ્કાર ચાલુ રહ્યો હતો તેથી, મે માસની શરૂઆતમાં આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. લવિંગ બહિષ્કાર સમિતિના પ્રમુખ તરીકે સરદારે કારોબારી સમિતિ આગળ પોતાનું નિવેદન રજૂ કર્યું. તે ઉપરથી, મુંબઈમાં મળેલી કારોબારી સમિતિએ મે મહિનામાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો : <small> {{gap}}“કારોબારી સમિતિએ લવિંગ બહિષ્કાર સમિતિનું નિવેદન વાંચ્યું છે. ઝાંઝીબારની હિંદી કોમ અને ઝાંઝીબારની સરકાર વચ્ચે લવિંગના વેપારની બાબતમાં જે કરાર થયો છે, તેના પર સમિતિએ વિચાર કર્યો છે. આ કરાર </small><noinclude></noinclude> nww16u39hmbjsk5ympgxrzd0zei4pjw પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૫ 104 44334 222658 222603 2026-06-15T13:39:47Z Snehrashmi 2103 222658 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||હરિપુરા કૉંગ્રેસ — ૨|૨૮૭}}</noinclude><small> :રાખવા ઇચ્છે છે અને આંતરરાષ્ટ્રીય સહકાર અને સદ્ભાવનાના ધોરણ ઉપર પોતાની શક્તિ તે ખીલવવા ઇચ્છે છે. આખી દુનિયાના સુવ્યવસ્થિત તંત્રના પાયા ઉપર જ આવો સહકાર સંભવી શકે. એટલે સ્વતંત્ર હિંદુસ્તાન આવું વિશ્વતંત્ર સ્થાપવામાં ખુશીથી જોડાશે તથા શસ્ત્રસંન્યાસની અને સામુદાયિક સલામતીની ભાવનાને ટેકો આપશે. પણ વિશ્વવ્યાપી સહકાર સિદ્ધ થવો અશક્ય છે — જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઝઘડાનાં મૂળ કાયમ રહે, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર સત્તા ચલાવવા ઇચ્છે, અને શાહીવાદની આણ સર્વત્ર વર્તતી રહે. દુનિયામાં આપણે કાયમી શાંતિ સ્થાપવી હોય તો શાહીવાદ નાબૂદ થવો જ જોઈએ અને અમુક રાષ્ટ્રો બીજા રાષ્ટ્રોનું શોષણ કરે છે તેનો અંત આવવો જ જોઈએ. {{gap}}“અત્યારે જે શાહીવાદી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હિંદુસ્તાન પક્ષકાર થઈ શકે એમ નથી. બ્રિટિશ શાહીવાદના હિતને અર્થે આપણી માનવશક્તિનું તથા સાધનસંપત્તિનું શોષણ થાય એ આપણે નિભાવી લઈ શકીએ નહીંં. વળી હિંદુસ્તાનના લોકોની સ્પષ્ટ સંમતિ સિવાય હિંદુસ્તાનને કોઈ પણ યુદ્ધમાં સામેલ કરી શકાય નહીં. એને કોઈ પણ રીતે યુદ્ધમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો દેશ તેનો વિરોધ કરશે.” </small> {{gap}}બીજો મહત્ત્વનો ઠરાવ હરિપુરા કૉંગ્રેસમાં પસાર કરવામાં આવ્યો તે પાયાની કેળવણીને લગતો હતો. કેળવણીના જે સિદ્ધાંતો અને નીતિ કૉંગ્રેસે તે વખતે સ્વીકારી તે સ્વતંત્રતા મળ્યા છતાં હજી આપણે અમલમાં મૂકી શક્યા નથી. એટલે તેનું સ્મરણ કરીએ એ યોગ્ય છે. હરિપુરા કૉંગ્રેસે રાષ્ટ્રીય શિક્ષણનો ઠરાવ કરીને જાહેર કર્યું કે, <small> {{gap}}“હિંદુસ્તાનમાંની કેળવણીની અત્યારની પદ્ધતિ નિષ્ફળ નીવડી છે એમ સૌ સ્વીકારે છે. તેના ઉદ્દેશો રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી છે અને તે આપવાની પદ્ધતિ તદ્દન જુનવાણી છે. વળી દેશના થોડા જ માણસોને તે મળી શકે છે, વિશાળ જનતા તો તદ્દન અભણ રહે છે. તેથી એ આવશ્યક છે કે આપણા રાષ્ટ્રીય શિક્ષણની રચના નવા પાયા ઉપર અને રાષ્ટ્રવ્યાપી ધોરણ ઉપર થવી જોઈએ. કૉંગ્રેસને અત્યારે સરકારી શિક્ષણ ઉપર અસર પાડવાની અને પોતાના વિચાર પ્રમાણે તે ચલાવવાની તક મળી છે. એટલે આપણું શિક્ષણ કયા પાયાના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ અને તેનો અમલ કરવા માટે કેવા ઉપાયો લેવા જોઈએ તે નક્કી કરવું આવશ્યક છે. કૉંગ્રેસ એવા અભિપ્રાયની છે કે પ્રાથમિક અને માધ્યમિક કક્ષામાં નીચેના સિદ્ધાંત્તો મુજબની પાયાની કેળવણી આપવી જોઈએ : {{gap}}૧. આખા રાષ્ટ્રને સાત વર્ષ મફત અને ફરજિયાત કેળવણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.<br> {{gap}}૨. શિક્ષણનું વાહન માતૃભાષા હોવી જોઈએ.<br> {{gap}}૩. આ બધો વખત કેળવણીની રચના કોઈ પણ પ્રકારના ઉત્પાદક ઉદ્યોગને કેન્દ્રમાં રાખીને થવી જોઈએ, કેળવણીની બીજી બધી પ્રવૃત્તિઓ </small><noinclude></noinclude> rzivzo1ubc2o511xuxcc4x4ig8r9c9b પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૦ 104 73074 222665 222607 2026-06-15T16:52:36Z Meghdhanu 3380 /* Validated */ 222665 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૧}}<hr>'''</noinclude>પૈસાદાર સિવાય બીજું કોઈ સુખી હોતું નથી. સુખી હોઈ શકે પણ નહિ. આ ખ્યાલ કાંઈ મારો એકનો નથી. હજારો માણસો આ ખ્યાલ ધરાવે છે. ને એ રીતે જ સુખની વ્યાખ્યા બાંધે છે. પૈસા એટલે સાધન, સગવડ, સુખ. {{gap}}હવે એક વખત એવુ બન્યું, હું એક જૂની વસ્તુઓના ભંડારમાં ફરવા ગયો હતો. ત્યાં એ ભંડારમાં નવી નવાઇની ચીજો આવતી, એનુ ખરું મૂલ્ય કાંઈ ન હતું. પણ એના આશકો માટે એ અમૂલ્ય સમૃદ્ધિ હતી. {{gap}}હું ત્યાં ફરતો હતો. ત્યાં મેં એક માણસને જોયો. એ દેખાવે તો મુફલીસ જેવો હતો. પણ એનામાં કાંઈક એવી ખુમારી હતી કે હું એના તરફ આકર્ષાયો. મેં એની પાસે જઈને એ શું કરે છે તે જોયું. {{gap}}એ બીજું કાંઈ કરતો ન હતો. જૂનામાં જૂના વાજિંત્રો એ ભેગાં કરી રહ્યો હતો. એને માટે એ ઝીણવટ ભરી શોધ કરતો, આમથી તેમ ફરી રહ્યો હતો. એના એમ ફરવામાં ઉતાવળ તો હતી, પણ એ ઉતાવળ કોઈક સુખદ ઘડી જાણે ચાલી ન જાય તેને પકડી લેવાની ઉતાવળ હતી. {{gap}}ત્યાર પછી એ તો ગયો. પણ મેં એના જેવો મસ્ત માણસ કોઈ જોયો ન હતો, તેથી એ યાદ રહી ગયો. દુકાનદારને મેં પૂછ્યું ‘આ કોણ છે?’ દુકાનદાર તો પૈસામાં રમમાણ રહેનારો માણસ હતો. છતાં તેણે જવાખ વાળ્યો : ‘સાહેબ ! એ કોણ છે એ<noinclude></noinclude> cermkg3rvc02p2n2hezb1tjiu040xoa પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૧ 104 73075 222666 222608 2026-06-15T16:54:53Z Meghdhanu 3380 /* Validated */ 222666 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૦૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>તે મને પણ ખખર નથી. પણ હું જોઉં છુંં કે એ જ્યારે જ્યારે આંહી આવે છે ત્યારે ત્યારે એની સાથે સુખની હવા ચાલી આવે છે ! અમુક પ્રકારના મસ્ત આનંદની લેરખી એ લેતો આવે છે ! {{gap}}‘તમે કહ્યું સુખની હવા એની સાથે ચાલી આવે છે? બહુ પૈસાદાર હશે !’ {{gap}}દુકાનદાર હસી પડ્યો ‘ના, ના, પૈસાદાર તો નથી. પણ હું એને જ્યારનો ઓળખું છું ત્યારનો એના જેવો કોઈ સુખી મેં જોયો નથી ! એક બે પૈસાની કોઇ નમાલી જુની ચીજ મળી જાય, કે એને બસ આનંદ આનંદ થઈ જાય !’ {{gap}}આ સાંભળ્યું ત્યારથી મારો સુખ વિષેનો ખ્યાલ ફરી ગયો છે. {{gap}}સુખી તે લાગે છે, જેને કોઈક અમૂલ્ય વસ્તુ જડી ગઈ છે ! {{gap}}પછી ભલે એ અમૂલ્ય વસ્તુ, નાનકડું છોકરું મૂઠી વાળીને માને છે તેમ, કેવળ એક શંખલુ હોય કે છીપલું હોય ! {{gap}}કારણ કે વસ્તુનું મૂલ્યાંકન વસ્તુમાં નથી માણસના મનમાં છે. {{સ-મ| |[ ૫ ] | }} {{gap}}એક વખત એક સવાલ પૂછાયો : ‘કયો માણસ તદ્દન નકામો છે?’ {{gap}}એનો ઉત્તર બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે આપ્યો. કોઈએ કહ્યું પૈસા વિનાનો માણસ નકામો<noinclude></noinclude> 378mmo26vk9usfyabibq6pz4twbjbbo પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૨ 104 73076 222667 222610 2026-06-15T16:58:07Z Meghdhanu 3380 /* Validated */ 222667 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૩}}<hr>'''</noinclude>છે. કોઈએ કહ્યું બુદ્ધિ વિનાનો નકામો, કોઈ કહે માણસાઈ વિના–માણસ કેવો ? જેને જેમ ઠીક લાગ્યું તેમ કહ્યું. {{gap}}એ સભામાં એક રાજદ્વારી પુરૂષ બેઠા હતા. છેવટે તે ઊભા થઈ ને બોલ્યાઃ ‘જુઓ ભાઈઓ ! અમને હરઘડીએ જે અનુભવ થાય છે તે તમને કહીએ. અમારે ત્યાં બુદ્ધિશાળીઓનો તો ઘણો અખાડો જામે છે. વાદવિવાદમાં કોઈ કોઈનાથી ગાંજ્યા ન જાય. અમારે ત્યાં એવા બળિયા છે. પણ તે છતાં અમે વિશ્વાસ તો એક જ પ્રકારના માણસ ઉપર મૂકી શકીએ તેવું હોય છે.’ {{gap}}‘’કેવા પ્રકારના માણસ ઉપર?’ {{gap}}‘Man of Character ચારિત્રવાન માણસ ઉપર !’ {{gap}}‘પણ ચારિત્ર એટલે શું?’ {{gap}}‘ચારિત્ર એટલે શું એ તો અમને ખબર નથી. એની વ્યાખ્યા વળી જુદી જુદી આવે. પણ ચારિત્રને શું ખપ છે, તેના ઉપરથી ચારિત્ર કોને કહેવાય તે જાણી શકાશે.’ {{gap}}જે જગ્યાએ માણસને મૂક્યો તે જગ્યાએ ગમે તેટલી મુશ્કેલી હોય, ને ગમે તેટલાં પ્રલોભનો હોય, છતાં જે ટકી રહે તે ચારિત્રશાળી.’ {{gap}}‘ત્યારે તો તમે ચારિત્રશાળીઓને જ શોધતા હશો ?’ {{gap}}‘અમે શોધીએ છીએ તો એમને, પણ ‘ડીગ્રી’ અને ‘ચારિત્ર’ એટલાં બધાં સેળભેળ થઈ ગયાં છે,<noinclude></noinclude> lexgipx582dvy49260jw7wy00djgm2s પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૩ 104 73077 222668 222611 2026-06-15T17:01:19Z Meghdhanu 3380 /* Validated */ 222668 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૦૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>એ શંભુમેળામાં એકમાંથી બીજું તારવવાનો કોઈ જ કાંટો અમારી પાસે નથી. {{gap}}પણ એ કાંટો અમારી પાસે નહિ હોય, તો અમારું પતન ત્યાંથી શરૂ થશે એ પણ અમને ખબર છે !’ {{gap}}‘પણ સવાલ આ છે–આ ચારિત્ર આવે છે ક્યાંથી?’ કોઈકે પૂછ્યું. {{gap}}‘હવામાંથી !’ પેલા માણસે જવાબ વાળ્યો ‘અને એ હવા ઊભી કરે રાજના સાચા શ્રેષ્ઠ પુરુષો. શ્રેષ્ઠ પુરુષો વિના વાતોડિયાથી હવા ઊભી થાય નહિ !’ {{સ-મ| |[ ૬ ] | }} {{gap}}એક વખત હું. ભદ્રકાળીમાંથી દર્શન કરીને આવતો હતો. એ જ વખતે ત્યાંથી એક દંપતી પણ દર્શન કરીને પાછાં ફરે. બન્ને ભાવિક લાગતાં હતાં. રસ્તે પણ ધર્મકથા કરતાં ચાલ્યાં જતાં હતાં. {{gap}}પછી એ માણેકચાકને રસ્તે ગયાં. મારે પણ શાક–પાંદડું લેવાનું હતું, એટલે હું પણ માણેકચોકને માર્ગે જ ગયો. {{gap}}રસ્તામાં એમને એક લીંબુના ટોપલાવાળા પાસે બેઠેલાં જોયાં. ત્યાં લીંબુ લેવા માટે બીજા માણસો પણ ઊભાં હતાં. મારે પણ લીંબુ લેવાં હતાં. એટલે હુંં બાજુમાં ઊભો રહ્યો. {{gap}}પેલા ભાઇએ લીંબુ જોખાવ્યાં. ને એમના પત્નીની પાસેથી થેલી લઈને એમાં નાખ્યાં. પણ એમનાં પત્નીને થયુંં કે આમાં જે ઉપરનો લાભ લેવાનો હતો<noinclude></noinclude> f1l8k7hp08insj9q6o0vijlf2f41085 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૪ 104 73078 222669 222612 2026-06-15T17:04:01Z Meghdhanu 3380 /* Validated */ 222669 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૫}}<hr>'''</noinclude>તે તો રહી ગયો છે ! એટલે એ પોતે થેલી લઈને નીચે બેઠાં. {{gap}}પછી એમણે ‘બે લીંબુ ખરાબ છે' એમ કહીને બદલાવવા માટે કાઢ્યાં. ને પોતાના હાથમાં રાખ્યાં. {{gap}}જ્યારે લીંબુવાળાએ બદલાવવા માટેના બે લીંબુ તેમને આપ્યાં, ત્યારે એમણે એને સામે બે લીંંબુ આપવાને બદલે, એક આપ્યું. ને એક પોતાની થેલીમાં પધરાવી દીધું ! {{gap}}એ વખતે ત્યાં ઘરાકીની ભીડ હતી એટલે પેલાનું ધ્યાન ન રહ્યું. પેલાં બાઈ તરત સીફતથી ઊભાં થઈ ગયાં ને ઊભા થતાં થતાં જ હવે એક લીંબુ તો આપો ! એમ કહીને એક લીંબુ લઈ લીધું ! આ જોઈને એમના પતિને પણ પાછળ રહી ગયાના શોક થયો. એટલે એમણે પણ ‘હા, હા, એક તો આપ ! આ ક્યાં ઘી છે ?’ એમ કહીને એક લીંબુ પોતે પણ લઈ લીધું. આ પ્રમાણે ત્રણ-ચાર લીંબુ વધારે આવી જવાથી હવે પાતે ખાટી ગયાં છે, એમ માનીને એ બન્ને જણાએ તરત પૈસા આપવા માંડ્યા. {{gap}}‘અરે ! તમે પણ શું શેઠ માણસ થઈ ને, આમ લઈ લ્યો છો ?’ એમ લીંબુવાળો બોલતો રહ્યો ને એ પૈસા ચૂકવીને ચાલતા થયા. {{gap}}હજી પાંચ જ ક્ષણ પહેલાં એમણે કહેલી ઘણી વાત મારા મનમાં આવી ગઈ. {{gap}}ત્યાં તો પેલી બાઈ એ એક સાદ પણ કર્યો: ‘એમના ક્યાં હેંડ્યા ? આમ જવું નથી દર્શન કરવા ?’ {{nop}}<noinclude></noinclude> thf1qoypr8ivwftfqjouw9e6vbmlglj પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૫ 104 73079 222670 222625 2026-06-15T17:05:59Z Meghdhanu 3380 /* Validated */ 222670 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૦૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}‘હા, હા, એ વાત તો હું લીંબુમાં ભૂલી જ ગયો.’ {{gap}}‘એમ શેણે ભૂલાય ? વ્યવહાર છે તે ચાલે; પણ ધરમનો મારગ કેમ ભૂલાય ?’ {{gap}}બાઈએ ટીકા કરી ને એ બન્ને જણાં દર્શન કરવા ચાલ્યાં ગયા. {{સ-મ| |[ ૭ ] | }} {{gap}}'''કેટલાક''' કહે છે દુનિયામાં બે પ્રકારનાં માણસો છે; સજ્જન અને દુર્જન. મિત્ર અને શત્રુ. નાના અને મોટા. સાચા અને ખોટા. એમ ગમે તે રીતે ગણો પણ બે પ્રકારનાં માણસો મળશે. {{gap}}પણ હું કહું છું માણસમાં પોતાનામાં જ ત્રણ પ્રકારનાં માણસો વસી રહ્યાં છે. તેનુ શું ? દરેક માણસમાં ત્રણ માણસો વસી રહ્યાં છે. {{gap}}એ દૃષ્ટિએ જોતાં હરકોઈ માણસમાં આ ત્રણ માણસો મહત્વનાં છે. એ ત્રણ માણસો કયા ? {{gap}}એક તો, હરેક માણસમાં, એક માણસ એવો રહ્યો છે, જે એનું જીવન સુધારવાનુ કામ કરતો રહે છે. બીજો એક માણસ એવો રહેલ છે, જે જીવનને સુખી કરવાનું કામ કરે છે, ત્રીજો માણસ એવો છે, જે ચિંતન કર્યા કરે છે. {{gap}}પહેલા પ્રકારનો માણસ, જે જીવન સુધારવાનું કામ કરે છે, તેને તો સીધાં ચઢાણ છે. અને એની યાતનાઓનો પાર નથી. એ યાતનાઓ સહન કરવા માટે એને હું ચાહું છું. {{gap}}બીજો માણસ, જીવનને સુખી કરવા મથે છે, તે<noinclude></noinclude> 8jfd7wedi7ihdnm1duwwt1hfruamnkz પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૬ 104 73080 222671 222626 2026-06-15T17:07:53Z Meghdhanu 3380 /* Validated */ 222671 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૭}}<hr>'''</noinclude>જાણે છે કે સુખ આપવાથી સુખ મળે છે. માટે એના આ જગત ઉપરના આશીર્વાદસમા સ્વરૂપને પણ હું ચાહું છું. {{gap}}ને ત્રીજો, જે ચિંતનમાં લીન છે તેને તેના ડહાપણ માટે હુંં ચાહું છું. {{gap}}આમ કર્મ, ભક્તિ ને જ્ઞાન એ ત્રણે એક જ માણસમાં વસી રહ્યાં છે. {{gap}}પણ જ્યારે માણસ કર્મ કરતો નથી, જ્ઞાન મેળવતો નથી, ભક્તિ જાણતો નથી, ત્યારે કહી શકાય કે હવે માણસમાં માણસ રહ્યો નથી! માત્ર આકૃતિ બાકી રહી છે ! {{gap}}આકૃતિ એ માણસ નથી. તેમ જ માણસની બહારની સાધનસંપત્તિ એ પણ માણસ નથી. {{gap}}માણસ માણસની અંદર વસી રહ્યો છે. {{gap}}એ માણસ જ ખરો માણસ છે. અને તેને જીવનમાં ત્રણ જ સાથે સંબંધ છે. કાં એ કર્મ કરે. કાં જ્ઞાન મેળવે. અને કાં ભક્તિ કરે. {{સ-મ| |[ ૮ ] | }} {{gap}}'''એક''' વખત મેં મારા બાળકો માટે મેળામાંથી રમકડાં આણ્યાં. રંગબેરગી રમકડાં આણ્યાં. એ લાવીને બાળકોને આપ્યાં અને શું બાળકોને આનંદ થયો છે ! {{gap}}એ નાચ્યાં. કુદ્યાં. હસ્યાં, એમની ગમતનો પાર ન રહ્યો. {{gap}}હું ગમે તેમ પણ એમનો પિતા. {{gap}}એના આનંદથી મને પણ આનંદ આનંદ થઈ ગયો. {{nop}}<noinclude></noinclude> r66gaegude0bfuho5xqsl06q6icj5ea પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૭ 104 73081 222675 222627 2026-06-16T03:28:05Z Snehrashmi 2103 /* Validated */ 222675 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}પણ તે દિવસથી મને એક વાત સમજાણી. આ દુનિયાનો પિતા જાણે કે આપણને—એના શિશુને—આનંદ આપવા માટે રંગબેરંગી રમકડાંની દુકાન માંડીને બેઠો છે. એ રમકડાં કયાં ? {{gap}}સવારમાં આકાશ કેટલા રંગ આપે છે? વર્ષાઋતુમાં મેઘધનુષ કેવું દેખાય છે ? સાગર કિનારે જળની કેવી છોળો નાંખે છે? ભવ્ય પર્વતો, નદી કિનારાઓ, વનકુંજો, સરિતા સાગરને મળે છે ત્યાં, કેવાં મનોહર દૃશ્ય હોય છે ! {{gap}}આ બધાં ઈશ્વરના રમકડાં છે. એ એની બજારનાં રમકડાં છે. અને તે આપણા જેવા શિશુઓ માટે ગોઠવાયેલાં છે. પણ આપણે આ રમકડાં જોતા નથી, લેતા નથી, એમાં આનંદ પામતા નથી, અને ચારે તરફ પૈસા માટે, સુખ માટે, કાંઈક લાભ મેળવી લેવા માટે, દોડાદોડ કરી મૂકીએ છીએ ! {{gap}}ઈશ્વર કહે છે: ‘મારું રમકડાં બજાર મેંં તમારે માટે ભર્યું છે. એમાં તમે કોઈ વખત આવીને નજર કરી ! તમને આનંદ મળશે !’ {{gap}}જાત્રાઓ આટલા માટે ગોઠવાઈ છે. મંદિરો આટલા માટે ઊભાં થાય છે. આ વાતને સમજીને કરે તેને આનંદ મળે. બીજાને ધોડા થાય. પૈસા પાણી થાય ને જીવન પણ અફળ જાય. {{સ-મ| |[ ૯ ] | }} {{gap}}'''એક''' માણસે પોતાના જીવનનો એક નવાઈ ભરેલો અકસ્માત નોંધપાત્ર બનાવ્યો છે. {{nop}}<noinclude></noinclude> m23ymtnsk9y3fhjl7tw5p3fijjquvg1 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૮ 104 73083 222676 222628 2026-06-16T03:29:58Z Snehrashmi 2103 /* Validated */ 222676 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૯}}<hr>'''</noinclude>{{gap}}એ નાનો હતો ત્યારે પોતાની માને ગુમાવી બેઠેલો. એની મા મરણ નહિ પામેલી, પણ બીજે સ્થળે ચાલી ગયેલી. અને એ ક્યાં ગઈ અને એનું શું થયું એનો કાંઈ જ પત્તો લાગ્યો નહિ. {{gap}}પણ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ આ જુવાનના દિલમાં એની માને એક વખત જોવાની લગની ઘર કરતી ગઈ. {{gap}}એ પોતે અરચુરણ પરચુરણ ફેરી કરનારો હતો અને પોતાના ફેરીના ધંધામાં સાથે સાથે માની શોધ પણ ચલાવી રહ્યો હતો. પણ એમ વર્ષોં ગયાં છતાં એને આ વાતનો કાંઈ પત્તો મળ્યો નહિ. એ નિરાશ થઈ ગયો. અને એણે આશા પણ છોડી દીધી. એક વખત એક અકસ્માત બન્યો. {{gap}}એનાથી કોઈના ઘેર ‘ટેલીફોન’ કરવા જતાં ટેલીફોન ચોપડી નીચે પડી ગઈ. પણ એ ખુલ્લી પડેલી ચોપડીના પાના ઉપર એણે શું જોયુંં ? {{gap}}લાખોની વસ્તીવાળા શહેરમાં જે માતાને એ શોધી રહ્યો હતો, એ માતાનું નામ સરનામું ફોન નંબર એમાં હતાં ! એને પોતાને તો આ વાતની શંકા જ નહિ પડેલી કે એની મા આ જ શહેરમાં આવી રીતે રહેતી હશે ! {{gap}}કેટલો સુખદ અકસ્માત ! માણસના જીવનમાં આવા પ્રસંગો આવી જાય, ત્યારે એને કોઈ અગાધ શક્તિનું ભાન {{SIC|થતુ|થતું}} રહે તો એનો ઉદ્ધાર થઈ જાય ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> py9805tuhke76plkpvehitw90e4883t પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૯ 104 73084 222677 222629 2026-06-16T03:31:07Z Snehrashmi 2103 /* Validated */ 222677 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૪ ]</big></big> <br/> <big><big>સુખને સમજવાની રીત</big></big> | }} <br/> {{gap}}'''એક''' વખત એક માણસને એવી ઈચ્છા થઈ આવી કે ખરેખરો સુખી કોણ છે ને ક્યાં છે તે શોધી કાઢવું. એવો સુખી માણસ જ્યાં હોય ત્યાં જવું ને એની પાસેથી સુખી જીવનના નિયમો બરાબર શીખી લેવા. પોતે એ નિયમો પ્રમાણે વર્તવું અને દુનિયાને પણ એ વાતની જાણ કરીને દુનિયાને પણ સુખની વાત કહેવી. {{gap}}આ પ્રમાણે નિશ્ચય કરીને એ માણસ સુખીને શોધવા નીકળ્યો. {{gap}}પહેલ વહેલાં એ પોતાના એક ઓળખીતા પાળખીતા હતા તેને ત્યાં ગયો. એની સાથે જ વિદ્યા ગ્રહણ કરનારો એક માણસ, ઘણો શ્રીમંત થઈ ગયો હતો. એ બહુ સુખી જણાતો હતો. એટલે એ પહેલાં તેને ત્યાં ગયો. {{gap}}પણ ત્યાં જઈને એણે જે જોયું તે જોઈ ને એ છક્ક થઈ ગયો ! એને એક વાતની નવાઈ લાગી. જે છે તે<noinclude></noinclude> 8uykrfinaggylxnezw49rkmbyt6g2iv પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૦ 104 73085 222678 222630 2026-06-16T03:33:29Z Snehrashmi 2103 /* Validated */ 222678 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|સુખને સમજવાની રીત||૧૧૧}}<hr>'''</noinclude>કાંઈ નથી, એવી જ જાણે કે હવા ત્યાં ફેલાઈ ગઈ હતી. અને આખા દિવસ બધાં જ માણસો, શી રીતે જે છે તે વધે, તેની ચિંતામાં પડ્યાં હતાં! એટલું જ નહિ, એમાંનો કોઈ પણ એક પળની નિરાંત ભોગવતો ન હતો ! {{gap}}આને લાગ્યું કે આ ઠેકાણે તો સુખ હોવાનો સંભવ નથી. એટલે એ એક બીજા ઓળખીતાને ત્યાં આંટાફેરા કરવા મંડ્યો. એની પાસે લક્ષ્મી હતી, તેના કરતાં સત્તા વધારે હતી અને તેનું સુખ એ સત્તાના ઉપયોગમાં રહ્યું હતું. {{gap}}પણ આ માણસે જોયું કે આ ભાઈને મોટામાં માટી બીક સત્તા ચાલી જવાની લાગતી હતી! ને તે સત્તાનો જે સમય હતો, તે સમય દરમ્યાન, એ પોતાની હાક ગજવવામાં જ તલ્લીન થઈ ગયો હતો ! અને એમાં ને એમાં હેરાન પરેશાન થઇ રહ્યો હતો ! {{gap}}પછી તો એ પંડિતોને ત્યાં ગયો. વિદ્વાનોને ત્યાં ગયો. એને આશા હતી કે ત્યાં સુખ હશે ! પણ ત્યાં તે એણે શબ્દોની મશ્કરી થતી જોઈ ! {{gap}}રાજદ્વારી પુરુષોને ત્યાં ગયો; ત્યાં બધાની વિટંબના દીઠી. એ ઘણે ઠેકાણે ફર્યો, ગરીબોને ત્યાં પણ ગયો. ત્યાં વળી મારામારી ને કાપાકાપી જોઈ ! બધી જ વાતની ખામી ! કોઈ કહેતાં કોઇ માણસ, એને એવો ન મળ્યો કે જે એના સવાલનો સાચો જવાબ આપે. કોઇ એમ પણ ન બોલ્યો કે સુખની સાચી ઘડી એક વખત એણે માણી હતી ! બધે જ રોદણાંં<noinclude></noinclude> 6k8rwhz430lua5jcfm86fo3s7lkjbxl પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૧ 104 73086 222679 222631 2026-06-16T03:35:11Z Snehrashmi 2103 /* Validated */ 222679 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હતાં, ક્યાંય એક વાતનાં તો બીજે બીજી વાતનાં ! {{gap}}સુખ તો એણે કોઇને ત્યાં ન જોયું. એ તો ઠીક, પણ એને કોઈ એવું કહેનાર પણ ન મળ્યું કે જે એક વખત આવી ગયેલી સુખની પળોને યાદ કરીને, એની મીઠાશમાં મીઠાશ માણી રહ્યું હોય ! એ મીઠાશ પણ તરત કડવાશમાં ફેરવાઈ જતી એણે જોઇ ! {{gap}}એને શંકા થવા માંડી કે કદાચ સુખ જેવું કાંઈ ક્યાંય હશે જ નહિ ! {{gap}}પણ સૂર્ય છે તો સૂર્ય શબ્દ આવ્યો છે. ચંદ્ર છે તે ચંદ્ર આવ્યો છે. તેમ પ્રીતિ હોય તો પ્રીતિ આવે. સુખ જેવું કાંઈક હોય તો જ સુખ શબ્દ વપરાશમાં હોય ! {{gap}}એમ કરતાં કરતાં એક વખત એને એક ખરેખરા તત્ત્વજ્ઞ પુરુષનો ભેટો થઈ ગયો. તેણે તેને પૂછ્યું : ‘તમે આટલું બધું ફર્યા છો, એમાં તમે સૌથી સુખી કોને જોયો ?’ {{gap}}પેલો તત્ત્વજ્ઞાની બોલ્યો : ‘એ વિષે એક જૂની કથા મને યાદ છે તે હું તમને કહું. તેમાંથી તમને તરત તમારી વાત સમજાઇ જશે. {{gap}}તમારી પેઠે જ કોઈ માણસ એક વખત સુખને શોધવા નીકળ્યો હતો. જેમ પૈસાને શોધવા માટે માણસો નીકળે છે, જેમ મોતીની શોધમાં માણસો જાય છે, જેમ નવા નવા દેશ નિહાળવા માણસો ઉપડે છે, તેમ સુખને શોધવા નીકળે છે. એમાં કાંઈ નવાઈ નથી. {{nop}}<noinclude></noinclude> tfec9urclssk8ox390zcrw26jusm5pd પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૨ 104 73087 222680 222632 2026-06-16T03:42:39Z Snehrashmi 2103 /* Validated */ 222680 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /> '''<hr>{{rh|સુખને સમજવાની રીત||૧૧૩}}<hr>'''</noinclude>{{gap}}પણ નવાઈ આ વાતની છે, મોતી શોધવાવાળો મોતીને ઓળખે છે. તે એનું વર્ણન આપે છે. પૈસામાં શું શોધવાનું છે એ સૌની જાણમાં હોય છે. પણ સુખમાં શું શોધવાનું છે, એમ જો કોઈને બરાબર પૂછો, તો કોઈ કહી શકતું નથી. {{gap}}વળી દરેકનું સુખ જુદું જુદું નીકળે છે. {{gap}}આ બધું એમ બતાવે છે કે જે છે નહિ, તે છે, એની ભ્રાંતિ રાખવાથી જ જાણે કે આ વસ્તુસ્થિતિ ઊભી થઈ છે. અથવા તો આમ પણ હોય, ‘સુખ નથી’ એવી જે ઘડીએ મનમાં પ્રતીતિ થઈ તે જ ઘડીએ મનને ગતિ મળી કે અલ્યા ! સુખ ક્યાંક બીજે છે. પણ એ પ્રતીતિએ એમ બતાવ્યું કે સુખ ક્યાંક છે—બીજે, એટલે કે બહાર શોધવા જવાનું છે ! {{gap}}પણ આ વાતની ખરી ખૂબી આ છે. જ્યાંથી એ વિચાર આવે છે તે મનમાં જ સુખ છે. ને મનમાં જ દુઃખ છે. જે ઘડીએ માણસ જે વસ્તુમાં સુખ જુએ તે ઘડીએ તે વસ્તુ એને માટે હસતો ચહેરો ને આનંદી હવા પ્રગટ કરે ! જે ઘડીએ મન એમાં દુઃખ જુએ તે જ ઘડીએ એ દુઃખ ને ગ્લાનિભર્યો દેખાવ ધારણ કરે ! {{gap}}એમાં વસ્તુને પોતાને કાંઈ લેવા દેવા નથી ! એ તો માણસના મન પ્રમાણે આકાર ધારે છે ને નાચે છે ! {{gap}}અને આ સુખની ખૂબી જુઓ. એક જ પળે એક જ વસ્તુ, એક જણને આનંદ આપે, બીજાને દુઃખ આપે ! {{gap}}એટલે જેને મન થાય કે સુખ ક્યાં છે એ એણે<noinclude></noinclude> ilek78of8zb66c7j1f6teb30e0xiuqo પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૩ 104 73088 222681 222633 2026-06-16T03:44:46Z Snehrashmi 2103 /* Validated */ 222681 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>ખરી રીતે જાણવું છે, તેણે આ જાણવું રહ્યું, કે તો એ બધે જ છે; અથવા તો ક્યાંય નથી! {{gap}}પણ જે પદાર્થ આ સર્વવ્યાપક છે, ને જ્યારે ચાહો ત્યારે જોઈ શકો એટલે કે અનુભવી શકો તેવો છે, તે પદાર્થને આપણા મન સાથે સીધો સંબંધ હોવો જોઇએ. {{gap}}સૂરજને આપણે એક ઠેકાણે દેખીએ; પછી એ જ વખતે બીજે ઠેકાણે આપણે એને જોવા મથીએ તો પણ એને જોઈ ન શકીએ. કારણ કે એને આપણી દૃષ્ટિ સાથે સંબંધ છે. આપણી દૃષ્ટિની મર્યાદા તે એની મર્યાદા બની રહે છે. {{gap}}પણ સુખનું એવું નથી. સુખને કોઈ અકાલ નથી. એ ગમે ત્યારે મનમાં આવતું દેખાય છે. એને કોઈ સ્થળનું બંધન નથી. એ ગમે ત્યાં પ્રગટી બેસે છે ! {{gap}}એટલે એ કેવળ માણસના મનની વસ્તુ હોવી જોઈએ. {{gap}}માટે તમે એને બીજે ન શોધો. તમારા મનમાં શોધો, અને તમારા મનમાં પણ એ કાંઈ બેઠું નથી. એ તો તમે એને પકડી પકડીને મનમાં મૂકતા રહો–વારંવાર મૂકતા રહો, ત્યારે મન સમજે કે આ આપણો નિત્ય પાડોશી છે ! {{gap}}આ સંબંધમાં પણ હું તમને એક વાત કહું. {{gap}}આખી દુનિયા પાપીથી ત્રાસે છે. પાપીને જુએ અને સૌને ત્રાસ છૂટે ! પાપી પણ પાપીથી ડરે ! {{gap}}હવે એક સ્થળ એવું છે, જયાં પાપીથી કોઈ ડરતું નથી. એટલું જ નહિ, કોઈ પાપી આવી ચડે તો એને<noinclude></noinclude> r37uz9qykay9l7gcjzwv22003gxiiya પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૪ 104 73089 222682 222634 2026-06-16T03:46:22Z Snehrashmi 2103 /* Validated */ 222682 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|સુખને સમજવાની રીત||૧૧૫}}<hr>'''</noinclude>ત્યાં મહોત્સવ મંડાય છે ! {{gap}}એ સ્થળનું નામ પણ નવાઈ ઉપજાવે તેવું છે. એનું નામ પશ્ચાત્તાપની ભૂમિ ! {{gap}}પશ્ચાત્તાપની ભૂમિનો તો મહિમા જ એ ! જો અને ત્યાં મોટો પાપી આવે, તો મોટો ઉત્સાહ પ્રગટે ! એની એ ભૂમિમાં દરેક પાવન થઈને જાય. એટલે પશ્ચાત્તાપની ભૂમિને પાપીને દેખતાં આનંદ થાય ! {{gap}}એક કવિએ એક વખત કહ્યું કે હે ભગવાન ! તારી આ વાત તો હું રહી રહીને સમજ્યો, અને તે પણ કેટલી મોડી સમજ્યો. {{gap}}મને આટલી મોડી ખબર પડી કે, મારામાં–રહેલા જ્ઞાનના સાચા બળની કસોટી કરવા માટે ઈશ્વરે મૂર્ખાઓ પેદા કર્યા છે ! {{gap}}જેમની પાસે સાચું જ્ઞાન નહિ હોય, એ બધા તો મૂરખાઓની હાજરીમાં સ્વભાવ ગુમાવી બેસવાના ! {{gap}}હસવાના તો કેવળ જ્ઞાની ! બોલો, મૂર્ખાઈ, જે ખરી રીતે કષ્ટદાયક ગણાય છે, તે પણ જ્ઞાનીઓને, આ પ્રમાણે સુખ પ્રગટાવી જાય છે ! {{gap}}એટલે માણસને સુખ મળશે કે નહિ મળે તેનો આધાર જેમ એનું મન છે, તેમ એ સુખનો સાગર જોઈ ને એમાં રમમાણ રહેશે કે કાંઠે કાંઠે ફરતો ફરશે તેનો આધાર પણ એનું મન જ છે ! {{gap}}એ મનને મેળવો એટલે સુખ જ સુખ ! {{gap}}પછી તો જે દુઃખ ગણાતું હશે, તે પણ સુખ માટે આવેલું જણાશે. {{સ-મ| |★ | }}<noinclude></noinclude> 0agovwtpzheggpk47aw4jl8jma6rcfk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૫ 104 73090 222683 222639 2026-06-16T03:47:54Z Snehrashmi 2103 /* Validated */ 222683 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૫ ]</big></big> <br/><big><big>જરૂરિયાતોની મર્યાદા એ જ શાસન !</big></big> | }} <br/> {{gap}}'''ચીનમાં''' એક બાદશાહ થઈ ગયો. તેનું નામ વેન વાંગ. એક વખત એક દયાળુ વૃદ્ધ ડાહ્યો અનુભવી માણસ એણે જોયો. એ નદી કિનારે બેઠો બેઠો શાંત પાણી જોયા કરતો હતો. {{gap}}બાદશાહે તેને કહ્યું: ‘તમે આંહીંં આવી રીતે બેઠા છો, જ્યારે બીજા અનેક માણસો નદીમાં જાળ નાખીને પોતાનો ધંધો કરે છે, ને જીવનનિર્વાહનાં સાધન પ્રાપ્ત કરે છે, તો આવી રીતે શાંત બેઠા રહેવું એ તો આળસને નોતરવા જેવું છે !’ {{gap}}પેલા માણસે જવાબ વાળ્યો: ‘નામદાર ! જે ધમાલ કરે છે તે ખોટી ધમાલ કરે છે, જીવનનિર્વાહ માટે કુદરત એટલી થોડી વારમાં અને થોડી મહેનતે દરેકને એનો બદલો આપી દે છે, કે પછીની મહેનત એ જીવનનિર્વાહની મહેનત રહેતી નથી. એ તો જીવન તૃષ્ણાની ધમાલ થઈ રહે છે. ને એવી ધમાલ કરીને જ માણસોએ એક પ્રકારની ખાધ ઊભી કરી છે. પણ<noinclude></noinclude> nhlxeqq31zo3c6pikszq69e6xnr8ddz પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૬ 104 73091 222684 222640 2026-06-16T03:49:46Z Snehrashmi 2103 /* Validated */ 222684 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|જરૂરિયાતોની મર્યાદા એ જ શાસન !||૧૧૭}}<hr>'''</noinclude>જેનું મન પૂરાવા માગતું નથી, તેનું ઉત્પાદન વધે તો એના મનનો ખાડો પણ એટલો જ વધવાનો છે !’ {{gap}}બાદશાહને આ માણસની ફિલસુફી સમજવા જેવી લાગી. એ જો વ્યવહારમાં મુકાય તો તો ઘણી ખોટી સ્પર્ધાઓ અટકી જાય. તો સૌને જીવન પૂરતું મળે, ને કોઈના મનમાં, મને મળ્યું નહિ એવું ન રહે. એવી હવા તો સુશાસન ઊભું કરે ! {{gap}}એટલે બાદશાહે વિચાર કર્યો કે, આ માણસને જો શાસનમાં મૂકવામાં આવે તો એ પોતાના વ્યક્તિત્વથી જ ઘણું કરી શકે. {{gap}}પણ શાસનઅધિકારીઓની વચ્ચે એને એકદમ લઈ જવો એ ઠીક ન હતું. તેથી એણે રાજધાનીમાં પાછા ફર્યા પછી અધિકારીઓને વાત કરી કે મેં એક એવો માણસ જોયો છે, જે સ્પર્ધામાં માનતો નથી ! જે એમ કહે છે કે, સૌ જો પોતપોતાની ખરી ઉપયોગિતા પ્રમાણે કામ કરે, તો દુનિયામાં એક શાંતિભરી હવા આવે ! {{gap}}‘પણ એકની ઉપયોગિતા બીજાથી જુદી પડે તેનું શું? બધા એક જ ધોરણ સ્વીકારે એ શી રીતે શકય બને ?’ {{gap}}બાદશાહે કહ્યું: ‘તમારી વાત તો સાચી છે; પણ એક પ્રયોગ લેખે આ માણસને અજમાવવો હોય તો એમાં પણ કાંઈ ખોટું નથી !’ {{gap}}શાસન અધિકારીઓને આ પ્રમાણે પોતાની સત્તામાં કોઈ ભાગ પડાવે તે વાત રૂચતી ન આવી. {{gap}}બાદશાહે થોડા દિવસ પછી એક નવી જુક્તિ કરી. {{gap}}તેણે અધિકારીઓને કહ્યું કે મને સ્વપ્નામાં<noinclude></noinclude> bwj6krvuvujh31swzsx2te930kqlhnr પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૭ 104 73092 222685 222641 2026-06-16T03:51:33Z Snehrashmi 2103 /* Validated */ 222685 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>આપણા પિતામહ દેખાયા. એ તો જાણે ઠીક, પણ એમણે કેટલીક વાતો કરી. પણ આપણે એવી ભ્રમજાળને ક્યાં વળગી રહીએ છીએ ? {{gap}}શાસન અધિકારીઓએ કહ્યું: ‘અરે! એવું હોય નામદાર ! આપણે ત્યાં તો આવાં સ્વપ્નાંનો ઘણો મહિમા છે!’ {{gap}}બાદશાહે કહ્યું: ‘એમ ?’ {{gap}}‘ત્યારે નહિ નામદાર ? જૂના વખતમાં તો ઘણી વખત આવાં સ્વપ્નાંએ માર્ગ બતાવ્યા છે !’ {{gap}}બાદશાહ વેનવાંગે ધીમેથી કહ્યું: ‘તો તો આપણે એમને માન આપવું ઘટે છે. સ્વપ્નામાં એમ આવ્યું છે કે, સાચા અધિકારી માણસો રાજશાસનના નિયમો ફેરવતા રહે છે. ને એ ફેરવવા માટે દેશના અનુભવી, વ્યવહારું, ડાહ્યા માણસોને વારંવાર નાતરે છે ! એટલે આપણે પણ પેલા માણસને બોલાવીએ. જોઈએ એને શું કહેવાનું છે ?’ {{gap}}પોતાના જ વેણથી બંધાઈ ગયા હતા એટલે શાસન અધિકારીઓ હવે કાંઈ બોલી શક્યા નહિ, ને એવી રીતે શહેનશાહે પેલા વૃદ્ધ માણસને બોલાવ્યો. {{gap}}પણ આ માણસની શાસનરીતિ નવી નવાઈની નીકળી. તેણે જે પ્રચલિત ધારાઓ હતા તેમાં બહુ ઓછા ફેરફાર કર્યા. એણે કહ્યું કે તમે જૂનાને બદલે નવા ધારા મૂકો છો, પણ તેથી કાંઈ જૂના માણસોને બદલે નવાં માણસો મૂકતા નથી, અને તેથી માણસો તો જૂના ધારામાંથી જેમ રસ્તો શોધી કાઢતા હતા,<noinclude></noinclude> lsm8vd1pnpq2g9v00itvxtkm6cdn0py પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૮ 104 73093 222686 222642 2026-06-16T03:52:48Z Snehrashmi 2103 /* Validated */ 222686 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|જરૂરિયાતોની મર્યાદા એ જ શાસન !|| ૧૧૯}}<hr>'''</noinclude>તેમ નવામાંથી પણ રસ્તા શોધી કાઢે ! {{gap}}પણ એને બદલે એણે પોતાની જરૂરિયાત ઘટાડી. બીજાઓને પણ જરૂરિયાતો ઘટાડવા કહ્યું. ખોટું બીનઉપયોગી ઉત્પાદન કરનારાઓને એણે એમની જરૂરિયાત પૂરતું જ ઉત્પાદન કરવાનું કહ્યું, પણ એમાંથી તો એક ચમત્કાર થયો. દરેક માણસને લાગવા માંડ્યું કે એને કાંઈ ખોટ નથી ! એને ત્યાં બધું ભરપૂર છે ! {{gap}}ખોટનો ખાડો ઊભો કરનારા થોડા માણસોને એણે વશ કર્યો અને બધું જ જાણે ફરી ગયું ! {{gap}}ધારાઓ ફેરવ્યા વિના એણે આ ચમત્કાર કર્યો હતો. {{gap}}ત્રણ વર્ષને અંતે વેનવાંગે જોયું કે બધે પોતપોતાની જરૂરિયાતો સૌને મળતી હતી. જરૂરિયાતો વિનાની વસ્તુઓ પાછળ દોડવાની વૃત્તિ બદલાઈ ગઈ હતી. અને અમલદારો પોત પોતાનું કામ કરતા હતા. હવે ખોટાં બહાનાં કાઢવાનું એમને કામ ન રહ્યું. ને જરૂરિયાત કરતાં વિશેષની કોઈને જરૂર ન રહી. {{gap}}વેનવાંગે આ જોઈને પેલા વૃદ્ધ માણસને બોલાવીને કહ્યું: ‘આ હવા આખા રાજમાં ફેલાય નહિ ? તમે હવે એવો યત્ન ન કરો?’ {{gap}}પણ વૃદ્ધ માણસે હાથ જોડીને જવાબ વાળ્યો : ‘એવો યત્ન કરવા કરતાં એ હવા પોતે હવે પોતાનામાંથી નવી હવા ઊભી કરે તો જ આ વસ્તુ ટકે. એટલે માણસો પોતે જ આ વસ્તુની ખૂબી સમજીને આપસ આપસમાં આનો ફેલાવો કરે ! મારા જેવા એક વૃદ્ધ માણસને એ કામ માટે નીમવો એ વસ્તુ<noinclude></noinclude> anxrlsghs3sa6u3at0049apddiyj8ir પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૯ 104 73094 222687 222643 2026-06-16T03:54:47Z Snehrashmi 2103 /* Validated */ 222687 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પોતે જ અકુદરતી છે. કારણ કે એ એવી છાપ ઊભી કરે કે આ માણસ હોઈને બધું છે. એક માણસનું એવું મહત્ત્વ વધારનારી પ્રજા ઘણુંખરું એ માણસ ન હોય ત્યારે પાછળથી આંધળી થઈ જાય છે!’ {{gap}}આટલું બોલીને એણે રજા લીધી. {{gap}}અને બીજે દિવસે એની તપાસ કરી. પણ એનો પોતાનો જ પત્તો મળ્યો નહિ ! {{gap}}શહેનશાહને ત્યારે સાંભર્યું કે આ માણસે પોતાનું નામ પણ પ્રગટ કર્યું ન હતું ! {{gap}}એટલે એને સૌ ‘નદીનો માણસ’ એમ કહીને આજ દિવસ સુધી સંભારે છે ! {{gap}}પણ એ કાંઈ એનું ખરું નામ નથી. એનું ખરું નામ તો નદીના જલતરંગમાં લખેલું પડ્યું છે. કારણ કે એ ઘણુંખરું ત્યાં બેઠો બેઠો પોતાના કુદરતકાનુનો પ્રગટાવ્યા કરતો ! પણ જલતરંગમાં લખેલું નામ કોઈ ને વાંચતાં આવડતું નથી, ને માણસોના હૃદયમાં લખાયેલું નામ કોઈ વાંચી શકતું નથી ! {{gap}}એટલે એ અજાણ્યો માણસ આજ દિવસ સુધી અજાણ્યો જ રહ્યો છે ! {{gap}}એની ફિલસુફી હજી પડી છે. પણ લોકોને તે નામ જોઈએ છીએ–ને એ મળતું નથી! લોકો હજી પણ બૂમો પાડે છે કે એનું નામ આપોને ! એની ફિલસૂફીને શું કૂટવી છે? નામ હોય તો પૂજા થાય ! {{gap}}અને નદીનાં શાંત પાણી એ સાંભળીને હમેશાં હસ્યા કરે છે ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> 1fuie98cvz5jlpxjsv69tchwu220eq6 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૦ 104 73095 222660 222450 2026-06-15T16:24:27Z Amvaishnav 156 /* Proofread */ 222660 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૬ ]</big></big> <br/><big><big>એક દિવસ બેઠાં બેઠાં,</big></big> | }} <br/> {{gap}}'''મને વિચાર''' આવ્યો કે આ પણ એક ખૂબી નથી કે દુનિયા આટલી સુંદર છે, છતાં એણે પોતાના સુંદરતાના નિયમો વિષે કોઈને કાંઈ કહ્યુ નથી ! {{gap}}ઋતુઓ છ એ છ નિયમિત આવે છે. નિયમિત જાય છે. પોતપોતાની સુંદરતા પ્રગટાવે છે. છતાં એમાંની એકે એ પોતાનો નિયમ કોઈ માણસને કોઈ દિવસ કહ્યો નથી! માણસને તેા ઠીક, કવિને પણ કહ્યો નથી, ને ફિલસુફને પણ કહ્યો નથી ! {{gap}}બધી જ વાત જાણે કોઈ નિયમને અધીન છે. તે છતાં એ નિયમ પોતાની વાત કોઇને કહેતો નથી ! {{gap}}ઋષિઓ મુનિઓ ને ચિંતનશીલો કુદરતના આ ક્રમને અનુસરવા માટે ઓછામાં ઓછુ બોલે છે. ઓછામાં ઓછી ધમાલ કરે છે. એ જાણે છે કે માણસ જાતનું ખરું કલ્યાણ ઘણી ઓછી વસ્તુઓ વડે આણી શકાય તેમ છે. અને એ ઓછામાં ઓછા પદાર્થોમાં એક પદાર્થ મન છે.<noinclude></noinclude> d4toiriqu1snp44cqhmz5bjj4g2gpkk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૧ 104 73096 222661 222451 2026-06-15T16:31:11Z Amvaishnav 156 /* Proofread */ 222661 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૨૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}મન બોલતુ નથી, એનો અર્થ જ એ કે એ માણસને પણ કહેવા માગે છે કે તું બોલે નહિ તો ઘણું થાય ! {{gap}}એટલે ઘણી વખત કહેવાય છે કે ન બોલીને સાધુઓ જે કરે છે, તે બોલીને પણ ઘણા કરી શકતા નથી. અને એમાં સત્યનો અંશ પણ હશે. કારણ કે ઘણું બોલ બોલ કરનારા બહુ ઓછુ કરે છે, એ આપણો જાત અનુભવ છે ! {{gap}}માણસ ગમે તેટલે પ્રાજ્ઞ હોય, પણ એ દરેક પદાર્થના જીવન મરણને જોઈ શકે નહિ. તેમ જ એના મૂળને પણ સ્પર્શી શકે નહિ. અને તે વિના બધું જાણી શકે નહિ. {{gap}}માટે પોતાના અજ્ઞાન વિષે મૌન ઘટે એમ જાણીને પણ સાધુઓ મૌન સેવે છે ! {{gap}}દુનિયામાં અસ્ત અને ઉદય એ દરેકને આવે છે. પણ નાશ કોઈને જ આવતો નથી. દિવસ, રાત, ઋતુ, સૂર્ય, ચંદ્ર, વરસાદ, માણસ જાત ઉગી ત્યારથી એ જેમ હતાં તેમ નિયમસર આવે છે, જાય છે, ચાલે છે, રહે છે. માણસ જાતે પણ પોતાને આવી કુદરત જ ગણી લેવી ઘટે છે. તો એના બધા શોક શમી જાય. {{gap}}એક વખત એક ચીની ફિલસૂફ શને, ચેંગને પૂછ્યું: 'આપણે પોતે પોતાના આત્માને પોતાનો જ હોય તેમ મેળવી શકીએ ?’ {{gap}}ચેંગે જવાખ વાળ્યો : 'એને રહેવાનું જે ઠેકાણું, શરીર, એ જ્યાં તમારું પોતાનું નથી, અને એને<noinclude></noinclude> fth7tm84zde03gzfapsc4tpzr0ife6x પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૨ 104 73097 222662 222452 2026-06-15T16:40:21Z Amvaishnav 156 /* Proofread */ 222662 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|એક દિવસ બેઠાં બેઠાં||૧૨૩}}<hr>'''</noinclude>તમે વધારે વખત જાળવી શકતા નથી, ત્યાં એના કરતાં હજાર ગણા બળવાન, આને તમારે પોતાનો જ હોય તેમ જોવાની આશા કેમ રાખો છો? એ ક્યાં તમારો છે? એ તો મહાસાગરનું શિશુ છે ! જે મહાસાગરને જોવાની મજા જ, જાત ખોઈ નાખવામાં રહી છે ! અને તમે જાત જાળવવાની વાત કરો છો ! {{gap}}ખરો માણસ તો એ છે, જે એમ જાણે છે કે એ પોતે પણ નથી. અને એનું નામ, નિશાન, રૂપરંગ એની દુનિયા કાંઈ પણ નથી. જે જાણે છે કે તે ‘ નથી ’ એને જ ખબર પડે છે કે પોતે 'છે'. પણ આ એનું ‘છે’ જાણવા માટે, એણે એના 'નથી'ને બરાબર મેળવી લેવું જોઈએ. {{gap}}પછી એને ખબર પડશે કે મહાન પર્વતો, સમુદ્રો ને અચલ ડુંગરમાળાઓ કરતાં પણ એ વધારે અચલ છે. એવો કોઈ સમય એને માટે ન હતો કે જ્યારે એ આંહીં ન હતો. માણસ ત્યારે જાણે છે કે એ પોતે પિતા છે, પુત્ર છે, પિતામહ છે, પ્ર પિતામહ છે, તે પેાતે જ પોતાનો પૌત્ર પ્રપૌત્ર અને બીજું પણ ઘણું બધું છે ! {{gap}}ત્યારે એને સર્જનમાં આનદ, વિનોદ ને મંગલ દેખાશે. એને લાગશે કે જેણે એને આંહી મોકલ્યો છે, એ જાણે છે કે એને પાછો પેાતાનામાં ક્યારે ખેચી લેવો ! ત્યારે એ બોલશે હું કોને પ્રાર્થું ને શું પ્રાર્થું? {{gap}}જ્યાં સુધી એ પ્રાર્થના કરે છે ને માગે છે, કાંઈક પણ માગે છે, ત્યાં સુધી એ મહાસમુદ્રનું<noinclude></noinclude> o8a6htd9wxancbgawwsnl385jjy9mm5 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૩ 104 73098 222663 222454 2026-06-15T16:44:17Z Amvaishnav 156 /* Proofread */ 222663 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૨૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>શિશુ નથી ! {{gap}}મહાસમુદ્રનું શિશુ થયા વિના માણસને આંહીંના સર્જનની કાંઈ જ ગતાગમ પડવાની નથી. {{gap}}ને મહા સમુદ્રનું શિશુ થતાં જ એને ખાત્રી થશે કે જે છે તે ઈશ્વર છે. જે ચાલે છે, નાશ પામે છે, સંહારે છે, રચે છે, ઘડે છે, કામ કરે છે, બધું જ ઈશ્વરમય છે. {{gap}}જે માણસ ઈશ્વરનો બને છે, તે ઈશ્વર માટે જ બધું કરે છે. ને તેથી શોકને તરે છે. {{gap}}શાકને તરી જવાનો આ એક જ રામબાણ ઈલાજ છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ રસ્તો પણ નથી. {{સ-મ| | ★| }}<noinclude></noinclude> cevncnrmn4o4e8ypmx5vtifs5d8zp0s પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૪ 104 73111 222664 222514 2026-06-15T16:52:09Z Amvaishnav 156 /* Proofread */ 222664 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૭ ]</big></big><br/> <big><big>દ્વંદ્વ―</big></big> | }} <br/> {{gap}}'''એક''' વખત અજવાળાએ, અવકાશને પૂછ્યું: ‘મને કોણે તેં જન્મ આપ્યો છે ? ’ {{gap}}અવકાશે કહ્યું: ‘ના રે ! તને જન્મ આપનાર તો અંધારું' છે !' {{gap}}અજવાળાએ ખીજાઈ જઈને કહ્યું : 'અંધારુ મને જન્મ આપનારું? હોય નહિ ! એ બને નહિ. તેં ગપ્પ માર્યું લાગે છે !’ {{gap}}અવકાશે કહ્યું: ‘ તું નાહકનુ ગુસ્સે થાય છે. અધારાએ માત્ર તને જન્મ આપ્યો નથી, પણ એને આધારે, ને એના પોષણથી તુ મોટુ થયું છે. એટલું જ નહિ, આવતી કાલે જો દુનિયામાંથી અંધારું ભાગી જાય ને એકલું તું રહે, તો લોકો તને અત્યારે મોટું ગણીને પૂજે છે, પણ પછી તો પથરે પથરે મારે ! અંધારા વિના તું એકલું તો ભાઈ ! કાંઈ હિસાબમાં જ નથી !’ {{gap}}અજવાળાને આથી એવો ગુસ્સો ચડ્યો કે એ જવાબ આપ્યા વિના ત્યાંથી ભાગી ગયું.<noinclude></noinclude> sc888ygadx4pl113q3yqrgj8ln14vp2