વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.7
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
વિકિસ્રોત:પુસ્તકો
4
1714
222740
222709
2026-06-17T16:48:55Z
Meghdhanu
3380
222740
wikitext
text/x-wiki
ગુજરાતી વિકિસ્રોત પર હાલ ઉપલબ્ધ '''પુસ્તકો'''ની યાદી અહીં આપવામાં આવી છે.
આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ કક્કાવારી ગોઠવણ (''સોર્ટીંગ'') કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ [[File:Sort symbol.png|15px]] ચિહ્નનો ઉપયોગ કરો.
== પૂર્ણ પુસ્તકો ==
{| class="wikitable sortable" id="guwsbooks"
|-
! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર !! ઑડિયોબુકની કડી !! વિકિડેટા પર મૂળ સાહિત્યિક કૃતિનો કોડ !! વિકિડેટા પર અહીં ઉપલબ્ધ એ પુસ્તકની આવૃત્તિનો કોડ
|-
| ૧ || [[રચનાત્મક કાર્યક્રમ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચળવળ નિર્દેશન || || ||[[d:Q18003003|Q18003003]]
|-
| ૨ || [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || આત્મકથા || {{ચાલુ}} || [[d:Q2719827|Q2719827]] ||[[d:Q136030817|Q136030817]]
|-
| ૩ || [[ભદ્રંભદ્ર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || હાસ્યનવલ || || [[d:Q2766699|Q2766699]] || [[d:Q136031070|Q136031070]]
|-
| ૪ || [[આરોગ્યની ચાવી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] ||આરોગ્ય || || [[d:Q136043259|Q136043259]] ||[[d:Q18003004|Q18003004]]
|-
| ૫ || [[મિથ્યાભિમાન]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003005 ||
|-
| ૬ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvW || || [[d:Q18003006|Q18003006]]
|-
| ૭ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvV || || [[d:Q18003007|Q18003007]]
|-
| ૮ || [[ઓખાહરણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || ||[[d:Q2726036|Q2726036]]
|-
| ૯ || [[દાદાજીની વાતો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બાળ સાહિત્ય || https://w.wiki/cqd || ||[[d:Q18003009|Q18003009]]
|-
| ૧૦ || [[કલાપીનો કેકારવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || કાવ્યસંગ્રહ || || ||[[d:Q18003010|Q18003010]]
|-
| ૧૧ || [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)]] || જૈન ધાર્મિક સાહિત્ય || ધાર્મિક || || ||
|-
| ૧૨ || [[સોરઠને તીરે તીરે]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || ||[[d:Q18003013|Q18003013]]
|-
| ૧૩|| [[કાશ્મીરનો પ્રવાસ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || પ્રવાસ વર્ણન || || ||Q18003015
|-
| ૧૪|| [[આ તે શી માથાફોડ !]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || કેળવણી || || || [[d:Q18003016|Q18003016]]
|-
| ૧૫ || [[કથન સપ્તશતી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || કહેવત સંગ્રહ || || || Q18003018
|-
| ૧૬ || [[ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || ઐતિહાસિક || || ||
|-
| ૧૭ || [[અનાસક્તિયોગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ધાર્મિક || || ||[[d:Q18003023|Q18003023]]
|-
| ૧૮ || [[સ્ત્રીસંભાષણ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || ||
|-
| ૧૯ || [[લક્ષ્મી નાટક]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003026 ||
|-
| ૨૦ || [[તાર્કિક બોધ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || બોધકથા || https://w.wiki/APsv || || [[d:Q18003025|Q18003025]]
|-
| ૨૧ || [[ગંગાબાઈ જમનાબાઈની વાત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || ||[[d:Q18003028|Q18003028]]
|-
| ૨૨ || [[માણસાઈના દીવા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બોધકથા ||https://w.wiki/DV7 || ||Q18003027
|-
| ૨૩ || [[હિંદ સ્વરાજ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || Q4996905 ||[[d:Q130395720|Q130395720]]
|-
| ૨૪ || [[કંકાવટી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વ્રતકથા || https://w.wiki/a5H ||Q18003029 ||
|-
| ૨૫ || [[સર્વોદય]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || || [[d:Q1168727|Q1168727]]
|-
| ૨૬ || [[કુસુમમાળા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:નરસિંહરાવ દિવેટિયા|નરસિંહરાવ દિવેટિયા]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q18003030|Q18003030]]
|-
| ૨૭ || [[મંગળપ્રભાત]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || ||Q18003032 ||
|-
| ૨૮ || [[ગામડાંની વહારે]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || ||
|-
| ૨૯ || [[સોરઠ, તારાં વહેતાં પાણી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/JTN || || [[d:Q18003034|Q18003034]]
|-
| ૩૦ || [[ ભટનું ભોપાળું]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || નાટક || ||Q18003035 ||
|-
| ૩૧ || [[રાઈનો પર્વત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || નાટક || || ||[[d:Q18003036|Q18003036]]
|-
| ૩૨ || [[અખાના છપ્પા]] || [[સર્જક:અખો|અખો]] || છપા સંગ્રહ || ||Q18003037 ||
|-
| ૩૩ || [[અખેગીતા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અખો|અખો]] || કાવ્ય સંગ્રહ || || [[d:Q18003038|Q18003038]] || [[d:Q136259443|Q136259443]]
|-
| ૩૪ || [[નળાખ્યાન]] || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || Q18003039 ||
|-
| ૩૫ || [[ઋતુના રંગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || https://w.wiki/3Ax6 || || [[d:Q18003040|Q18003040]]
|-
| ૩૬ || [[વેવિશાળ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/6e$ || || [[d:Q18003041 |Q18003041 ]]
|-
| ૩૭ || [[મારો જેલનો અનુભવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || અનુભવ કથા || || || [[d:Q18003042 |Q18003042 ]]
|-
| ૩૮ || [[શ્રી આનંદધન ચોવીશી]] || [[સર્જક:આનંદધન|આનંદધન મુનિ]] || સ્તવન સંગ્રહ || || || [[d:Q18003043|Q18003043]]
|-
| ૩૯ || [[વનવૃક્ષો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય (માહિતી સંચય) || || ||[[d:Q18003044 |Q18003044 ]]
|-
| ૪૦ || [[મૂરખરાજ અને તેના બે ભાઈઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || બોધકથા || || || [[d:Q18003045|Q18003045]]
|-
| ૪૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/4j9 || || [[d:Q18003046|Q18003046]]
|-
| ૪૨ || [[રસિકવલ્લભ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દયારામ|દયારામ]] || આધ્યાત્મિક-ભક્તિ પદો || || Q18003047 ||
|-
| ૪૩ || [[સિંધુડો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || શૌર્યગીતો || || || [[d:Q18003048|Q18003048]]
|-
| ૪૪ || [[ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ]] || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || વાર્તા || || Q18003049 ||
|-
| ૪૫ || [[પાયાની કેળવણી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || કેળવણી || || || [[d:Q18003050|Q18003050]]
|-
| ૪૬ || [[વસુંધરાનાં વહાલાં દવલાં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/Yin || || [[d:Q18003051|Q18003051]]
|-
| ૪૭ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૧]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003052 ||
|-
| ૪૮ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૨]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003053 ||
|-
| ૪૯ || [[પાંખડીઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || ટૂંકી વાર્તાઓ || || ||[[d:Q18003054|Q18003054]]
|-
| ૫૦ || [[ જયા-જયન્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || નાટક || || || [[d:Q18003055|Q18003055]]
|-
| ૫૧ || [[ ચિત્રદર્શનો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || શબ્દચિત્ર સંગ્રહ || || || [[d:Q18003056|Q18003056]]
|-
| ૫૨ || [[બીરબલ અને બાદશાહ ]] || [[સર્જક:પી. પી. કુન્તનપુરી|પી. પી. કુન્તનપુરી-યોગી]] || વાર્તા સંગ્રહ || || Q18003057 ||
|-
| ૫૩ || [[રાષ્ટ્રિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || દેશભક્તિ ગીત સંગ્રહ || || Q136030667 ||Q18003058
|-
| ૫૪ || [[કલ્યાણિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || ભક્તિ ગીત સંગ્રહ || || Q136030205 ||Q136030218
|-
| ૫૫ || [[રાસચંદ્રિકા ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || કાવ્ય સંગ્રહ || ||Q136030334 ||Q18003060
|-
| ૫૬ || [[તુલસી-ક્યારો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/5iS || ||[[d:Q18003061|Q18003061]]
|-
| ૫૭ || [[રા' ગંગાજળિયો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/8P7 || ||[[d:Q18003062|Q18003062]]
|-
| ૫૮ || [[કિલ્લોલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || ||[[d:Q18003063|Q18003063]] || [[d:Q136334476|Q136334476]]
|-
| ૫૯ || [[ઈશુ ખ્રિસ્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || ||[[d:Q18003064|Q18003064]]
|-
| ૬૦ || [[વેણીનાં ફૂલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q18016193|Q18016193]]
|-
| ૬૧ || [[બુદ્ધ અને મહાવીર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18710302|Q18710302]]
|-
| ૬૨ || [[રામ અને કૃષ્ણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18337969|Q18337969]]
|-
| ૬૩ || [[મામેરૂં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18539484|Q18539484]] || [[d:Q136350622|Q136350622]]
|-
| ૬૪ || [[ અંગદવિષ્ટિ ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18584069|Q18584069]]
|-
| ૬૫ || [[રાવણ મંદોદરી સંવાદ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18621263|Q18621263]]
|-
| ૬૬ || [[પ્રભુ પધાર્યા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/335j || || [[d:Q18708177|Q18708177]]
|-
| ૬૭ || [[નંદબત્રીશી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || || [[d:Q136358779|Q136358779]]
|-
| ૬૮ || [[દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક || https://w.wiki/3B8h <br> https://w.wiki/3BkM || || [[d:Q18710333|Q18710333]]
|-
| ૬૯ || [[સુદામા ચરિત]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18708371|Q18708371]] ||
|-
| ૭૦ || [[સ્રોતસ્વિની]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q136358991|Q136358991]]
|-
| ૭૧ || [[કુરબાનીની કથાઓ]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q21130342|Q21130342]]
|-
| ૭૨ || [[રાસતરંગિણી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q136359063|Q136359063]]
|-
| ૭૩ || [[ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શારદા મહેતા|શારદા મહેતા]] || જીવનચરિત્ર || https://w.wiki/3G87 || || [[d:Q27967446|Q27967446]]
|-
| ૭૪ || [[ગાંધીજીનો અક્ષરદેહ - ૧]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક તવારિખ || || ||
|-
| ૭૫ || [[સૌરાષ્ટ્રની રસધાર ૨]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/LaL || ||
|-
| ૭૬ || [[સરસ્વતીચંદ્ર - ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130327|Q21130327]]
|-
| ૭૭ || [[સરસ્વતીચંદ્ર - ૨]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130328|Q21130328]]
|-
| ૭૮ || [[સરસ્વતીચંદ્ર - ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136375877|Q136375877]]
|-
| ૭૯ || [[સરસ્વતીચંદ્ર - ૪]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136386534|Q136386534]]
|-
| ૮૦ || [[કરણ ઘેલો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નંદશંકર મહેતા|નંદશંકર મહેતા]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/MFY || [[d:Q23301559|Q23301559]] || [[d:Q136386656|Q136386656]]
|-
| ૮૧ || [[લાલકિલ્લાનો મુકદ્દમો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક તવારિખ || || || [[d:Q136386705|Q136386705]]
|-
| ૮૨ || [[કલમની પીંછીથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || || || [[d:Q136387670|Q136387670]]
|-
| ૮૩ || [[એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચરિત્રકથા || || || [[d:Q27968505|Q27968505]]
|-
| ૮૪ || [[દિવાસ્વપ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || શિક્ષણ પ્રયોગ કથા || || || [[d:Q27968490|Q27968490]]
|-
| ૮૫ || [[બે દેશ દીપક]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q27968496|Q27968496]]
|-
| ૮૬ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q27968455 || [[d:Q136432305|Q136432305]]
|-
| ૮૭ || [[શિવાજીની સૂરતની લૂટ]] || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || ઐતિહાસિક નવલકથા || || ||
|-
| ૮૮ || [[ગંગા - એક ગુર્જર વાર્તા ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q27968421|Q27968421]]
|-
| ૮૯ || [[સવિતા-સુંદરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q27968361|Q27968361]]
|-
| ૯૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૩]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || ||
|-
| ૯૧ || [[૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર|નારાયણ વિશનજી ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q136452057|Q136452057]]
|-
| ૯૨ || [[સોરઠી સંતો, ભાગ પહેલો|સોરઠી સંતો ભાગ ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || || [[d:Q136458682|Q136458682]]
|-
| ૯૩ || [[ઘાશીરામ કોટવાલ|ઘાશીરામ કોટવાલ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:દિવાન શાકેરરામ દલપતરામ |દિવાન શાકેરરામ દલપતરામ ]] || હાસ્યનવલ || || || [[d:Q136500276|Q136500276]]
|-
| ૯૪ || [[ઝંડાધારી - મહર્ષિ દયાનંદ|ઝંડાધારી - મહર્ષિ દયાનંદ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q136500320|Q136500320]]
|-
| ૯૫ || [[વીરક્ષેત્રની સુંદરી]] {{color|Lime|'''*'''}}|| ડો રામજી (મરાઠી): અનુવાદક: [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર |નારાયણ વિશનજી ઠક્કુર]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136535814|Q136535814]]
|-
| ૯૬ || [[સાર-શાકુંતલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નર્મદ|નર્મદ]] || નાટક || || ||[[d:Q136536088|Q136536088]]
|-
| ૯૭ || [[સોરઠી બહારવટીયા - ભાગ પહેલો|સોરઠી બહારવટીયા - ભાગ પહેલો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/KE9 || ||
|-
| ૯૮ || [[સોરઠી બહારવટીયા - ભાગ બીજો|સોરઠી બહારવટીયા - ભાગ બીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvU || ||
|-
| ૯૯ || [[સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો|સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvT || ||
|-
| ૧૦૦ || [[શોભના]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750362|Q117750362]] || [[d:Q137768939|Q137768939]]
|-
| ૧૦૧ || [[છાયાનટ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q73226837|Q73226837]]
|-
| ૧૦૨ || [[બાપુનાં પારણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q137911007|Q137911007]]
|-
| ૧૦૩ || [[ઠગ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q117750349|Q117750349]]
|-
| ૧૦૪ || [[વેરાનમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q137926002|Q137926002]]
|-
| ૧૦૫ || [[બંસરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q47529151|Q47529151]]
|-
| ૧૦૬ || [[એકતારો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ભજન સંગ્રહ || || || [[d:Q139748927|Q139748927]]
|-
| ૧૦૭ || [[માબાપોને]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ચિંતન || || || [[d:Q139749590|Q139749590]]
|-
| ૧૦૮ || [[પંકજ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q139768210|Q139768210]]
|-
| ૧૦૯ || [[કાંચન અને ગેરુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841595|Q117841595]] || [[d:Q139769058|Q139769058]]
|-
| ૧૧૦ || [[દીવડી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841596|Q117841596]] || [[d:Q139769086|Q139769086]]
|-
| ૧૧૧ || [[પત્રલાલસા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750335|Q117750335]] || [[d:Q139784574|Q139784574]]
|-
| ૧૧૨ || [[નિરંજન]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/trg ||[[d:Q60622623|Q60622623]] || [[d:Q139796622|Q139796622]]
|-
| ૧૧૩ || [[ગુજરાતની ગઝલો]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી|કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી]] (સંપા.) || ગઝલ સંગ્રહ || || [[d:Q67535884|Q67535884]] || --NA--
|-
| ૧૧૪ || [[ગુજરાતનો જય]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/3XSF <br> https://w.wiki/3XSG || [[d:Q56881059|Q56881059]] || [[d:Q139947387|Q139947387]]
|-
| ૧૧૫ || [[સાસુવહુની લઢાઈ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મહિપતરામ રૂપરામ નીલકંઠ|મહિપતરામ રૂપરામ નીલકંઠ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/RiC || [[d:Q60483070|Q60483070]] || [[d:Q139947416|Q139947416]]
|-
| ૧૧૬ || [[પુરાતન જ્યોત]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q139976784|Q139976784]]
|-
| ૧૧૭ || [[પ્રતિમાઓ]]{{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || https://w.wiki/MSo || || [[d:Q139977042|Q139977042]]
|-
| ૧૧૮ || [[યુગવંદના]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q72091228|Q72091228]]
|-
| ૧૧૯ || [[દિવાળીબાઈના પત્રો]]{{color|Gold|'''*'''}} || દિવાળીબાઈ || પત્ર સંગ્રહ || || || [[d:Q140041453|Q140041453]]
|-
| ૧૨૦ || [[નારીપ્રતિષ્ઠા]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || નિબંધ || || || [[d:Q60807360|Q60807360]]
|-
| ૧૨૧ || [[ત્રિશંકુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q72087877|Q72087877]]
|-
| ૧૨૨ || [[જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રફુલ્લ રાવલ|પ્રફુલ્લ રાવલ]] || ચરિત્રકથા || || || [[d:Q61755527|Q61755527]]
|-
| ૧૨૩ || [[સિદ્ધરાજ જયસિંહ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:જયભિખ્ખુ|જયભિખ્ખુ]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q140070930|Q140070930]]
|-
| ૧૨૪ || [[આત્મવૃત્તાંત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || આત્મકથા || || || [[d:Q54818533|Q54818533]]
|-
| ૧૨૫ || [[કચ્છનો કાર્તિકેય]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:વિશનજી ચતુર્ભુજ ઠક્કુર|વિશનજી ચતુર્ભુજ ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q72087287|Q72087287]]
|-
| ૧૨૬ || [[સાઠીના સાહિત્યનું દિગ્દર્શન]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ડાહ્યાભાઈ દેરાસરી|ડાહ્યાભાઈ દેરાસરી]] || ઇતિહાસ || || || [[d:Q63147311|Q63147311]]
|-
| ૧૨૭ || [[કલાપી]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:નવલરામ જગન્નાથ ત્રિવેદી|નવલરામ જગન્નાથ ત્રિવેદી]] || જીવનચરિત્ર || || || [[d:Q63257336|Q63257336]]
|-
| ૧૨૮ || [[મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:સઈદ શેખ|સઈદ શેખ]] || માહિતી પુસ્તિકા || || || [[d:Q140233446|Q140233446]]
|-
| ૧૨૯ || [[ગુજરાતી નાટ્યવિવેચન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક: ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ| ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ]] || વિવેચન || || || [[d:Q140250179|Q140250179]]
|-
| ૧૩૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૪]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/6Fq || || [[d:Q18003069|Q18003069]]
|-
| ૧૩૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૫]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/7Ru || ||
|-
| ૧૩૨ || [[લીલુડી ધરતી - ૧]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/gKU || ||
|-
| ૧૩૩ || [[લીલુડી ધરતી - ૨]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/h7B || ||
|-
| ૧૩૪ || [[વ્યાજનો વારસ]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/5wyH || ||
|-
| ૧૩૫ || [[સમરાંગણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/7gX || ||
|-
| ૧૩૬ || [[પરકમ્મા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વિવેચન || || ||
|-
| ૧૩૭ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || વિવેચન || || ||
|-
| ૧૩૮ || [[બાલ–પંચતંત્ર]] || [[સર્જક:પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત|પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત]] || બાળ વાર્તાસંગ્રહ || || ||
|-
| ૧૩૯ || [[હીરાની ચમક]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/Ubx || ||
|-
| ૧૪૦ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || મહાનિબંધ || || ||
|-
| ૧૪૧ || [[રસબિંદુ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || ||
|-
| ૧૪૨ || [[મહાન સાધ્વીઓ]] || શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર || ચરિત્ર કથા સંગ્રહ || || ||
|-
| ૧૪૩ || [[સ્નેહસૃષ્ટિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નવલકથા || || ||
|-
| ૧૪૪ || [[સત્યની શોધમાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || ||
|-
| ૧૪૫ || [[પલકારા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || || ||
|-
| ૧૪૬ || [[દરિયાપારના બહારવટિયા ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્ર કથા સંગ્રહ || || ||
|-
| ૧૪૭ || [[ગુલાબસિંહ ]] || [[સર્જક:મણિલાલ દ્વિવેદી |મણિલાલ દ્વિવેદી ]] || નવલકથા || || ||
|-
| ૧૪૮ || [[બીરબલ વિનોદ ]] || [[સર્જક:બદ્રનિઝામી–રાહતી|બદ્રનિઝામી–રાહતી]] || વાર્તા સંગ્રહ || || ||
|-
| ૧૪૯ || [[હાલરડાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || || ||
|-
| ૧૫૦ || [[અપરાધી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા ||https://w.wiki/wcg || ||
|-
| ૧૫૧ || [[ઋતુગીતો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્યસંગ્રહ || || ||
|-
| ૧૫૨ || [[છેલ્લું પ્રયાણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || ||
|-
| ૧૫૩ || [[બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઐતિહાસિક તવારીખ || || ||
|-
| ૧૫૪ || [[લોકમાન્ય લિંકન]] || અમેરિકન ઈન્ફોર્મેશન સર્વિસ || જીવન ચરિત્ર || || ||
|-
| ૧૫૫ || [[નિહારિકા]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || કાવ્ય સંગ્રહ || || ||
|-
| ૧૫૬ || [[એશિયાનું કલંક યાને કોરીયાની કથા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઇતિહાસ || || ||
|-
| ૧૫૭ || [[અકબર]] || [[સર્જક:ઉત્તમલાલ ત્રિવેદી|ઉત્તમલાલ ત્રિવેદી]] || ચરિત્રકથા || || ||
|-
| ૧૫૮ || [[કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || ||
|-
| ૧૫૯ || [[સ્વામી વિવેકાનંદ]] || [[સર્જક:રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ|રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ]] || ચરિત્રકથા || || ||
|-
| ૧૬૦ || [[રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || ||
|-
| ૧૬૧ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136339988|Q136339988]] || [[d:Q136339981|Q136339981]]
|-
| ૧૬૨ || [[મહાદેવભાઈનું પૂર્વચરિત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136456103|Q136456103]] || [[d:Q136456104|Q136456104]]
|-
| ૧૬૩ || [[સાહિત્યને ઓવારેથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:શંકરલાલ શાસ્ત્રી|શંકરલાલ શાસ્ત્રી]] || સાહિત્ય સમીક્ષા || || [[d:Q136456121|Q136456121]] || [[d:Q136456120|Q136456120]]
|-
| ૧૬૪ || [[ગ્રામોન્નતિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || પ્રકીર્ણ || || ||
|-
| ૧૬૫ || [[જેલ ઓફિસની બારી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વાર્તા સંગ્રહ || || ||
|-
| ૧૬૬ || [[રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || ||
|-
| ૧૬૭ || [[ગ્રહાષ્ટક વત્તા એક]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || || ||
|-
| ૧૬૮ || [[મોત્સાર્ટ અને બીથોવન]] || [[સર્જક:અમિતાભ મડિયા|અમિતાભ મડિયા]] || ચરિત્રકથા || || ||
|-
| ૧૬૯ || [[નિત્ય મનન]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સુવિચાર સંગ્રહ || || ||
|-
| ૧૭૦ || [[વેળા વેળાની છાંયડી]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/5VB3 || [[d:Q117666826|Q117666826]] || [[d:Q136373827|Q136373827]]
|-
| ૧૭૧ || [[મહાત્માજીની વાતો]] || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || આધ્યાત્મિક વાર્તાઓ || || [[d:Q117665561|Q117665561]] || [[d:Q136373818|Q136373818]]
|-
| ૧૭૨ || [[અમદાવાદના મિલમજૂરોની લડતનો ઈતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઇતિહાસ || || [[d:Q117544959|Q117544959]] || [[d:Q136323704|Q136323704]]
|-
| ૧૭૩ || [[દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q117544149|Q117544149]] || [[d:Q136340228|Q136340228]]
|-
| ૧૭૪ || [[સાહિત્ય અને ચિંતન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]]|| ગદ્ય લેખ || || [[d:Q136089118|Q136089118]] || [[d:Q136089116|Q136089116]]
|-
| ૧૭૫ || [[ગીતાધ્વનિ]] || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા]]|| આધ્યાત્મિક || || ||
|-
| ૧૭૬ || [[દ્વિરેફની વાતો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q136340129|Q136340129]] || [[d:Q136340130|Q136340130]]
|-
| ૧૭૭ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર || || [[d:Q136340081|Q136340081]] || [[d:Q136340084|Q136340084]]
|-
| ૧૭૭ || [[દેશી રાજ્યોનો પ્રશ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || ઐતિહાસિક || || [[d:Q136089026|Q136089026]] || [[d:Q136089022|Q136089022]]
|-
| ૧૭૮ || [[નેતાજીના સાથીદારો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q135972647|Q135972647]] || [[d:Q135972645|Q135972645]]
|-
| ૧૭૯ || [[પિતામહ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q129548247|Q129548247]] || [[d:Q135972614|Q135972614]]
|-
| ૧૮૦ || [[દ્વિરેફની વાતો – ભાગ બીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || ||
|-
| ૧૮૧ || [[ખાખનાં પોયણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ]] || નવલકથા || || [[d:Q135972568|Q135972568]] || [[d:Q135112922|Q135112922]]
|-
| ૧૮૨ || [[વાર્તાનું શાસ્ત્ર]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135914377|Q135914377]] || [[d:Q135914329|Q135914329]]
|-
| ૧૮૩ || [[મા બાપ થવું આકરું છે]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135972530|Q135972530]] || [[d:Q135972534|Q135972534]]
|-
| ૧૮૪ || [[પુષ્પોની સૃષ્ટિમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નાટક || || ||
|-
| ૧૮૫ || [[આકાશદીપ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139473471|Q139473471]] || [[d:Q139473472|Q139473472]]
|-
| ૧૮૬ || [[પ્રતિબિંબ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139472947|Q139472947]] || [[d:Q139473008|Q139473008]]
|-
| ૧૮૭ || [[રજકણ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || વિચાર કણિકા || || [[d:Q139923283|Q139923283]] || [[d:Q139923286|Q139923286]]
|-
|}
== કાર્યાધીન ==
{| class="wikitable sortable" id="guwsbooksinprogress"
|-
! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર
|-
| ૧ || [[સુવર્ણરેખા]] || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા
|-
| ૨ || [[તરલા]] || [[સર્જક:ભોગીન્દ્ર દિવેટીયા|ભોગીન્દ્ર દિવેટીયા]] || નવલકથા
|-
| ૩ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર
|-
|}
[[શ્રેણી:વિકિસ્રોત]]
nst1u6ue67n2jsy2n2t55w2f3i1q1zr
સૌરાષ્ટ્રની રસધાર ૪
0
1941
222739
221186
2026-06-17T16:45:43Z
Meghdhanu
3380
222739
wikitext
text/x-wiki
{{header
| title = સૌરાષ્ટ્રની રસધાર ૪
| author = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section =
| previous =
| next = [[રસધાર ૪/નિવેદન|નિવેદન]]
| year =
| notes =
}}
{{default layout|Layout 2}}
<pages index="Rasdhar4.pdf" include=1 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=2 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=3 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=6 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=7 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=8 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=9 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=10 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=11 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=13 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:પ્રકાશન-ભારત]]
[[શ્રેણી:લોકકથા]]
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]]
93y1selp89y02rtkci5wx3a5wk1ua9j
ગુજરાતી નાટ્યવિવેચન
0
25834
222738
110736
2026-06-17T16:45:31Z
Meghdhanu
3380
222738
wikitext
text/x-wiki
{{header
| title = ગુજરાતી નાટ્યવિવેચન
| author = ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ
| translator =
| section =
| previous =
| next = [[ગુજરાતી નાટ્યવિવેચન/પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા|પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા]]
| year =
| notes =
}}
{{default layout|Layout 2}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=1 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=3 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=4 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=6 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=7 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=8 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Gujarati Natyavivechan.pdf" include=176 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{CC-BY-SA-4.0}}
[[શ્રેણી:ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ]]
[[શ્રેણી:પ્રકાશન-ભારત]]
[[શ્રેણી:વિવેચન]]
48y2ahivbsq1ps97i5o86jalehrmn2w
પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૮
104
44164
222718
195572
2026-06-17T14:45:00Z
Parth Anonymous
4587
/* Validated */
222718
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૩૦|સરદાર વલ્લભભાઈ|}}</noinclude>
પ્રજા હિસ્સો લઈ શકે તે માટે તેમણે રાજકોટમાં એક પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી હતી. અને તેની સલાહ પ્રમાણે તેઓ રાજ્યકારભાર ચલાવતા. પણ તેમના પુત્ર દીવા પાછળ અંધારું નીવડ્યા. તેમને રાજકોટની રાજકુમાર કૉલેજમાં કેળવણી મળી હતી. સરદાર કહેતા કે, “ એ કોલેજમાં તો માણસનું જાનવર બનાવવામાં આવે છે. જેને અનેક જાતના દારૂઓનાં નામ આવડે અને પીતાં આવડે તે ત્યાં હોશિયાર ગણાય. ત્યાં તો રૈયતથી અલગ કેમ રહેવું તે શીખવવામાં આવે છે.” ત્યાં કેળવણી લીધા પછી તેઓ વિલાયત ગયા. એ વિષે સરદારે કહ્યું છે કે, “ અહી જાનવર જેવા બનાવ્યા પછી ઈંગ્લંડ લઈ જવામાં આવે છે. મેં તો જોયું છે કે ત્યાંથી આવેલા રાજા કેટલાય ગમાર થઈને આવે છે. આવું જ રાજકોટના રાજાનું બનેલું. તેઓ વેશ્યાઓના નાચગાનમાં અને દારૂમાં હમેશાં ચકચૂર રહેતા. તેમના દીવાન દરબાર વીરાવાળા કરીને હતા, તેમની આંખે જ તેઓ બધું જોતા અને તે પિવડાવે એટલું જ પાણી પીતા. બાપ મૂકી ગયેલા તે મૂડી અને રાજ્યની ઊપજમાંથી જમા થયેલી રકમ તેમણે ભોગવિલાસમાં ઉડાવી નાખી. જોતજોતામાં તિજોરીનું તળિયું દેખાયું.
{{gap}} આપણે આગળ જોઈશું કે રાજકોટની લડતમાં ગાંધીજીને પણ ભાગ લેવો પડ્યો હતો. એટલું જ નહીં પણ રાજાનું વચન પળાવવા ખાતર તેમને ઉપવાસ આદરવા પડેલા. એને લીધે નાનું અમથું રાજકોટ કેવળ હિંદુસ્તાનમાં જ નહીં પણ આખી દુનિયામાં ગવાયું.
{{gap}} રાજ્ય નાનું અને ઉપર કહ્યું તેમ ખર્ચ આંધળું એટલે દીવાને આવક વધારવાના અવળા માર્ગો લેવા માંડ્યા. શહેરમાં દીવાસળી, ખાંડ, બરફ, સિનેમાઘરોના ઈજારા આપવા માંડ્યા. દાણા માર્કેટ જેવાં મકાનો વેચવા કાઢ્યાં. શહેરનું પાવર હાઉસ ગીરો મૂકવાની વાત ચાલી. 'કાર્નિવલ' નામની મોજશોખ અને રમતગમતની એક સંસ્થાને રાજકોટમાં નોતરી. એને જુગાર ખેલવાનો ઈજારો આપીને તેમાંથી પૈસા પેદા કરવાનો રસ્તો ઊભો કર્યો. ખેડૂતોની ખેતી જાતજાતના કરવેરાને લીધે પાયમાલ થઈ ગઈ. શહેરના વેપારરાજગાર ભારે જકાતોને લીધે ખોરવાઈ ગયા. ભોગવિલાસની પાછળ લખલૂટ ખર્ચ થયું. આમ આખા રાજ્યમાં અંધેર વ્યાપી ગયું. તેવામાં એક નાનું છમકલું બન્યું તેમાંથી આ જગવિખ્યાત લડતના મંડાણ મંડાયાં. રાજ્યની માલિકીની એક કાપડની મિલ રાજકોટમાં હતી. તેમાં મજૂરો પાસે ચૌદ કલાક કામ લેવાતું. એ હાલત ન સાંખી શકાતાં મજૂરોએ પોતાનું સંગઠન કર્યું. દરબાર વીરાવાળાએ હુકમ આપ્યો કે મજૂરોને સીધા કરો, તોફાનીઓને હદપાર કરો, ઢીલાપોચાને દાટી આપો અને બાકીનાને સમજાવો.<noinclude></noinclude>
nbg0iy6mvsjz0n4na6c9ys8ulvpm6bp
પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૫
104
44356
222717
195569
2026-06-17T14:30:56Z
Parth Anonymous
4587
/* Validated */
222717
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧|૩૨૭}}</noinclude>
રહી હતી. ત્યાં ૧૯૩૭ની સાલમાં જમીન મહેસૂલની ફરી આંકણી કરવાની મુદત થઈ ગઈ હતી. બીજો દેશી રાજ્યોની માફક આ રાજ્યમાં પણ જમીનમહેસૂલની આંકણીનું તથા જમીનમહેસૂલની વસૂલાતનું કશું નિયમિત ધોરણ ન હતું. દર દસ વર્ષ મહેસૂલની ફરી આંકણી કરવામાં આવતી. પણ દરેક આંકણી વખતે મહેસૂલમાં વધારો જ કરવામાં આવતો. ખેડૂતો પરાપૂર્વથી જે હક્કો ભેગવતા તેમાંના ઘણા સને ૧૯૨૧માં ખૂંચવી લેવામાં આવ્યા હતા. રાજ્યે એવો દાવો કરવા માંડ્યો હતો કે, ખેડૂતને કોઈ પણ વખતે અને કોઈ પણ બહાને જમીન પરથી હાંકી કાઢી શકાય. ખેડૂત પોતાની જમીનમાં જે ઝાડ વાવે અને મહેનત કરીને ઉછેરે તેના ઉપર પણ રાજ્યે પોતાની માલકી હોવાનો દાવો કરવા માંડ્યો હતો. આ ઉપરાંત ખેડૂતો પાસે વેઠ કરાવવામાં આવતી. તેની પાસેથી જાતજાતના લાગા અને વેરા લેવામાં આવતા અને બીજી ઘણી રીતે તેના ઉપર જુલમ કરવામાં આવતા તથા તેમની સતામણી કરવામાં આવતી. ૧૯૩૭ની સાલમાં જયારે મહેસૂલની ફરી આંકણી કરવાનો પ્રશ્ન રાજ્યે ઉપાડ્યો ત્યારે રાજયના જુલમથી ત્રાસી ગયેલા ખેડૂતોએ દસક્રોઈ તાલુકા સમિતિ જેની હકુમતમાં તેમનું રાજ્ય ગણાતું હતું તેની સલાહ લીધી. દસક્રોઈ તાલુકા સમિતિએ ગુજરાત પ્રાંતિક સમિતિની સલાહ લીધી અને છેવટે એમ નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતોએ આ જુલમનો અંત આણવા સંગઠિત થઈને રાજ્યનો વિરોધ કરવો. જમીનમહેસૂલનો કચરી નાખનારો બોજો ઓછો કરવા માટે તેમણે કરેલી બધી અરજીઓ અને નોંધાવેલા બધા વિરોધ નિષ્ફળ ગયા. એટલે ૧૯૩૮ના જાન્યુઆરીથી જમીનમહેસૂલ ન ભરવાનો તેમણે સત્યાગ્રહ શરૂ કર્યો. ખેડૂતોએ પોતાનું એક પંચ સ્થાપીને તેની મારફત પોતાનાં બધાં કામો કરવાં એમ નક્કી કર્યું. એક રીતે તેઓએ માણસા દરબારનો બહિષ્કાર કર્યો. જેને પરિણામે આખું રાજ્યતંત્ર સ્થગિત થઈ ગયું. બીજી તરફથી રાજ્ય પોતાની બધી સત્તા વાપરી, કાયદાની, સભ્યતાની તથા માણસાઈની માઝા કોરે મૂકી ખેડૂત ઉપર દમનનો કોરડો સખત રીતે વીંઝવા માંડયો. રાજ્યની હદમાં સભા સરઘસની બંધી કરવામાં આવી. આગેવાન માણસોને પકડી લેવામાં આવ્યા. છતાં લોકો સભાઓ ભરતા તે વિખેરવા માટે લાઠીનો ઉપયોગ છૂટથી થવા માંડ્યો. અને એક વખત ગોળીબાર પણ થયો. આની સામે ખેડૂતોએ ભારે બહાદુરીથી ઝીક ઝીલી. ખેડૂતોની બહાદુર સ્ત્રીઓ પોતાના પુરુષોને પડખે ઊભી રહી અને અપમાન, માર, માલમિલકતની લૂંટ તથા બીજાં સંકટ હસતે મોઢે સહન કર્યા. ખેડૂત સ્ત્રીપુરુષોનાં આ સંકટોએ અને ત્યાગે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું, અને આ લડતમાં આખી<noinclude></noinclude>
8tnqmvjjp0bh01gx59w7vpeh0ly7cac
પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૯
104
44358
222719
195608
2026-06-17T14:57:17Z
Parth Anonymous
4587
/* Validated */
222719
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨|૩૩૧}}</noinclude>
પંદર મજૂર આગેવાનોને હદપાર કરવામાં આવ્યા. આગેવાનો હદપાર થતાં હડતાલ પડી. દરબાર વીરાવાળા સમો વર્તી ગયા. હદપારીના હુકમ તેમણે રદ કરાવ્યા અને મજૂરો સાથે વીસ દિવસમાં સમાધાન કરી લીધું. આ પતી ગયા પછી ગોકળ આઠમનો મેળો આવ્યો. એ મેળામાં રાજકોટમાં જુગારના પાટલા મંડાય છે. એ જુગારની સામે અગાઉથી વાતાવરણ તૈયાર કરવા એજન્સીની હદમાં તા. ૧૫-૮-'૩૮ના રોજ એક જાહેરસભા ભરવામાં આવી. દરબાર વીરાવાળાએ એજન્સીના પોલીસ અમલદારોને અગાઉથી સાધીને એવો બેત રમ્યો કે સભા ઉપર એજન્સીની પોલીસ લાઠીમાર કરે અને ત્યાંથી નાસીને લોકો રાજ્યની હદમાં પ્રવેશ કરે કે રાજ્યની પોલીસ એ નાસતા લોકોને ફરીથી લાઠીઓ વડે ઝૂડવા તૈયાર રહે. રાજકોટના આગેવાન શ્રી ઢેબરભાઈને આ વાતનો અણસારો કાને આવેલો. પ્રજાને એજન્સીની સાથે કશી તકરાર નહોતી. પણ રાજ્ય સામે પ્રચાર કરવા એજન્સીની હદમાં ઘણી વાર સભાઓ ભરાતી તેમ આ સભા પણ રાખેલી. એટલે તેઓ એજન્સીના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી જોષીને મળ્યા. એને કહ્યું કે અમારો ઝઘડો એજન્સી સાથે નથી. પણ સભાની જાહેરાત થઈ ગઈ છે એટલે લોકો તો ભેગા થશે. પણ તમે સભાબંધીનો હુકમ કરો તો વગર તકરારે શાંતિપૂર્વક આખી સભાને લઈને અમે રાજયની હદમાં ચાલ્યા જઈશું. આવી ગોઠવણ કરીને એ. ડિ. મે. તથા પોલીસ અમલદારની સાથે જ તેઓ સભામાં આવ્યા. પણ એ પોલીસ અમલદાર સભાબંધીનો હુકમ સંભળાવે તે પહેલાં જ પોલીસે તો પોતાની પહેલાંની ગોઠવણ પ્રમાણે એકદમ સભા ઉપર લાઠીમાર શરૂ કરી દીધો. પેલા અમલદારે સીટી મારીને પોલીસને રોક્યા અને મંચ ઉપરથી લોકોની માફી માગી. પછી ઢેબરભાઈ ત્યાંથી જ આખી સભાને રાજકોટ શહેરની હદમાં લઈ ગયા. એજન્સીના વડા પોલીસ અમલદારે લોકોની માફી માગ્યાની વાત જાહેર થઈ એટલે પહેલાંની યોજના પ્રમાણે રસ્તામાં તો રાજયની પોલીસે લોકોને માર્યા નહીં, પણ સભા ભરાઈ એટલે મેજિસટ્રેટે સભાને ગેરકાયદે જાહેર કર્યા પહેલાં જ પોલીસ એકદમ સભા ઉપર તૂટી પડી. ઢેબરભાઈ વગેરે આગેવાનોને પણ માર પડયો. અને ત્યાંથી જ ઢેબરભાઈને તથા બીજા થોડા આગેવાનોને ગિરફતાર કરવામાં આવ્યા. આ ક્રૂર લાઠીમારથી તથા આગેવાનોની ગિરફતારીથી શહેરમાં હાહાકાર વર્તી ગયો અને સખત હડતાલ પડી. જે ચોકમાં લાઠીમાર થયો હતો તે જ ચોકમાં રોજ રાત્રે સભાઓ થવા માંડી, જોકે પછીથી ત્યાં લાઠીમાર થયો નહીં. પણ ભાષણ કરનારાઓની ધરપકડ થવા લાગી. લોકોનો જુસ્સો વધતો જ જતો હતો એટલે દરબાર વીરાવાળાએ ચાલ બદલી. પાંચ દિવસ પછી બરાબર ગોકળ આઠમને દિવસે જ<noinclude></noinclude>
7wqgd349da3qptzt68dd0tmxv0vu40f
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૮
104
73115
222725
222699
2026-06-17T16:25:04Z
Meghdhanu
3380
/* Validated */
222725
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big><big>[ ૨૯ ]</big></big> <br/> <big><big>માત્ર વાતો !</big></big> | }}
<br/>
{{gap}}'''એક''' ચીની વાર્તા વાંચી. સુંદર હતી. જાણે કે વિનોદવાટિકા માટે કોઈએ લખી હોય !
{{gap}}જૂનો જમાનો હતો. હરિયાળાં મેદાનો હતાં, સમાજ જુદી જાતનો હતો. એ વખતે એક ભવ્ય નગરમાં એક જાદુગર હતો. એક પ્રેમી હતો. એક અદ્ભુત ગાનારી હતી.
{{gap}}આ ગાનારીના કંઠનું મૂલ્ય હજારોનું હતું. પણ એના રૂપનું મૂલ્ય લાખોનું હતું.
{{gap}}એનું પરિણામ એ આવતું કે જેની પાસે સમૃદ્ધિનો કોઈ પાર ન હોય તે જ માત્ર એના સાન્નિધ્યમાં આવી શકતો. બાકી જ્યારે સામાન્ય સમૃદ્ધિવાળા થોડી સોના રૂપાની ચીજો એને ભેટ દેવા આવતા, ત્યારે એ એક દ્રાક્ષરસનો પ્યાલો એમને ભેટ કરતી.
{{gap}}જ્યારે હીરા માણેક મોતીનાં નંગ દેખાતાં, ત્યારે કોઈ વખત એકાદ ચોસર ખેલવાની મહેરબાની કરતી !
{{nop}}<noinclude></noinclude>
10t8ad6c7lar60xq6z19wx091a225hu
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩૯
104
73116
222727
222704
2026-06-17T16:27:54Z
Meghdhanu
3380
/* Validated */
222727
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૩૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}પણ પોતાના આ અત્યંત ઉત્તુંગ શૃંગમાં, ધીમે ધીમે એ પોતાની જાતને, એકલી, અટૂલી, મિત્રવિહોણી, પ્રેમ વિનાની, ઉદ્યાનમાં ઊભેલી રૂપાળી પ્રતિમા જેવી દેખવા માંડી !
{{gap}}ઉદ્યાનમાં ઊભેલી પ્રતિમાને હજારો માણસો નિહાળે, સેંકડો ત્યાં ઊભા રહે, કેટલા ય ત્યાં રખડ્યા કરે, પણ એને કોઈની સાથે પ્રેમનો શબ્દ બોલવાનો નહિ, કોઈ ને હાસ્યથી નવરાવવાનો નહિ. કોઈના અંતઃકરણને પોતાના અંતઃકરણની સમીપ લાવવાનું નહિ !
{{gap}}અને તો ત્યાં અદ્ભુત રૂપ રેલાવવાનું. અને એ રૂપમાં ને રૂપમાં પોતાનું જીવન ગુમાવવાનું !
{{gap}} આ વનશ્રીની પણ એ જ દશા થઈ. એનું નામ વનશ્રી હતું. નામ પાડનારે બરાબર નામ પાડ્યું હતું. એ પણ ગમે તે પળે જુઓ તો વનશ્રીની માફક પોતાના હરિયાળા રંગોમાં પોતે મુગ્ધ હોય ! ત્યાં રૂપ હોય, રંગ હોય, હાસ્ય હોય, છટા હોય, અભિનય હેાય. એક માત્ર પ્રેમ ન હોય !
{{gap}}એવામાં આ વનશ્રીના દિલમાં એક દિવસ અચાનક પ્રેમ જાગ્યો.
{{gap}}એક કોઈક અકિંચન મહા વિદ્વાન ત્યાં ચડી આવ્યો. પણ એની વિદ્યા વેદિયાવિદ્યા ન હતી. એ પોતે પણ વેદિયો ન હતો, એની પાસે એક એક શબ્દ એક એક માણેક મોતી જેવા રહેતા. એ શબ્દ બોલે, પોતાના જ વિશિષ્ટ ભાવથી એને પ્રગટ કરે, અને એ શબ્દ જાણે ફરી જ જાય ! એ માણેક મોતી જેવો<noinclude></noinclude>
ku28j3d6gnvadbwd2zpmk9syc3yv2i1
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૦
104
73117
222720
222528
2026-06-17T16:09:03Z
Amvaishnav
156
/* Proofread */
222720
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|માત્ર વાતો !||૧૩૧}}<hr>'''</noinclude>મહામૂલ્યવાન બની જાય !
{{gap}}બીજા એ જ શબ્દ બોલે ને એ ઠીકરું થઈ જાય !
{{gap}}આવો એ અગાધ વિદ્વાન. રૂપ પણ એવું. જોબન પણ એવું. પ્રેમ ભરેલું એનુ સ્મિત પણ એવુ. વનશ્રી એની પાસે પોતાની જાત ખોઈ બેસત. પણ એની
વૃદ્ધ મા ઘણી હોશિયાર હતી. ડોશી જાણતી હતી કે એક જ વખત વનશ્રી પોતાની જાત ખોઇ બેસશે, પછી કોઈ રાજા મહારાજા જેવું એનુ મૂલ્યાંકન
નહિ રહે !
{{gap}}પછી તો એ પણ સામાન્ય સ્ત્રી બની જશે. જેની પાસે હરકોઈ આવી શકે. એનુ મૂલ્ય પછી ઘટી જશે !
{{gap}}એટલે ડાશીમાના કહેવાથી વનશ્રીને પોતાનું એવુ મોંઘું મૂલ્યાંકન આ વિદ્વાન પાસે મૂકવું પડ્યું કે પેલો વિદ્વાન તો બિચારા નીચી મુંડી કરીને ચાલ્યો જ ગયો !
{{gap}}એ ગયો તે ગયો. પછી કોઈ દિવસ દેખાણો નહિ. વનશ્રી પાસે બીજા અનેક આવે છે. કોઈ કોઈ તો અમૂલ્ય ચીજોની ભેટ લાવે છે. કેટલાક પ્રાણ પાથરવા જ બાકી રાખે છે. પણ જે હવા વનશ્રીને પેલા વિદ્વાનના સાન્નિધ્યમાં પળ બે પળને માટે મળી ગઈ હતી, જે એક નવી સૃષ્ટિજ એણે ત્યાં જોઇ હતી, પોતાના મનમાંથી ઊભી થતી એક પ્રકારની અભિનવ સુંદરતા એણે દેખી હતી, એ હવા, એ સૃષ્ટિ, એ સુંદરતા, આ કોઈ લક્ષ્મીનંદન પાસે ન હતાં ! એ બધાની પાસે પૈસા હતા ! પરિમલ કોઈની પાસે ન હતો ! 'શતદલ<noinclude></noinclude>
jnbcabh7ym7oqi240sfg1kzozgmg02r
222728
222720
2026-06-17T16:30:30Z
Meghdhanu
3380
/* Validated */
222728
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|માત્ર વાતો !||૧૩૧}}<hr>'''</noinclude>મહામૂલ્યવાન બની જાય !
{{gap}}બીજા એ જ શબ્દ બોલે ને એ ઠીકરું થઈ જાય !
{{gap}}આવો એ અગાધ વિદ્વાન. રૂપ પણ એવું. જોબન પણ એવું. પ્રેમ ભરેલું એનું સ્મિત પણ એવું. વનશ્રી એની પાસે પોતાની જાત ખોઈ બેસત. પણ એની વૃદ્ધ મા ઘણી હોંશિયાર હતી. ડોશી જાણતી હતી કે એક જ વખત વનશ્રી પોતાની જાત ખોઈ બેસશે, પછી કોઈ રાજા મહારાજા જેવું એનું મૂલ્યાંકન નહિ રહે !
{{gap}}પછી તો એ પણ સામાન્ય સ્ત્રી બની જશે. જેની પાસે હરકોઈ આવી શકે. એનું મૂલ્ય પછી ઘટી જશે !
{{gap}}એટલે ડાશીમાના કહેવાથી વનશ્રીને પોતાનું એવુ મોંઘું મૂલ્યાંકન આ વિદ્વાન પાસે મૂકવું પડ્યું કે પેલો વિદ્વાન તો બિચારો નીચી મુંડી કરીને ચાલ્યો જ ગયો !
{{gap}}એ ગયો તે ગયો. પછી કોઈ દિવસ દેખાણો નહિ. વનશ્રી પાસે બીજા અનેક આવે છે. કોઈ કોઈ તો અમૂલ્ય ચીજોની ભેટ લાવે છે. કેટલાક પ્રાણ પાથરવા જ બાકી રાખે છે. પણ જે હવા વનશ્રીને પેલા વિદ્વાનના સાન્નિધ્યમાં પળ બે પળને માટે મળી ગઈ હતી, જે એક નવી સૃષ્ટિજ એણે ત્યાં જોઈ હતી, પોતાના મનમાંથી ઊભી થતી એક પ્રકારની અભિનવ સુંદરતા એણે દેખી હતી, એ હવા, એ સૃષ્ટિ, એ સુંદરતા, આ કોઈ લક્ષ્મીનંદન પાસે ન હતાં ! એ બધાની પાસે પૈસા હતા ! પરિમલ કોઈની પાસે ન હતો ! ’શતદલ<noinclude></noinclude>
pgkydgtehwfk7ivzwsh5ykxkm406wpt
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૧
104
73118
222721
222529
2026-06-17T16:16:59Z
Amvaishnav
156
/* Proofread */
222721
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૩૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પદ્મ 'માં પોઢેલો પરિમલ ક્યાં ય ન હતો ! અને હવે વનશ્રીને એ વિના બીજું બધુ ફીક્કું લાગતું હતું ! ફીક્કું જ ફીક્કું !
{{gap}}જ્યારે પેલા વિદ્વાનને પણ આ વનશ્રીમાં કાંઈક અદ્ભુત મળ્યું હતું. પોતાનાં ઘરબાર, સમૃદ્ધિ, રહીસહીં જર જાગીર બધું વેચી નાખીને પણ વનશ્રીને
એક વખત પોતાની કરવા માટે એ વિદ્વાન, ઘણો ધણો જ આતુર હતો !
{{gap}}પણ એની આતુરતા નિરાશામાં પરિણમતી !
{{gap}}વનશ્રીનું મૂલ્યાંકન આપવા માટે એને દસ જનમારા લેવા પડે તેમ હતું ! ને છતાં એ જોઇ રહ્યો હતો કે વનશ્રીના દિલમાં પ્રેમોર્મિનો મહેરામણ રેલંછેલં થઈ રહ્યો હતો ! એના અગાધ પ્રેમ સાગરને કોઈ સીમા ન હતી. પણ એ પરાધીન હતી. એ પોતે અકિચન હતો. કેવળ સ્વપ્નસૃષ્ટિ સિવાય બીજી કોઈ જ સૃષ્ટિ એમને માટે રહી ન હતી !
{{gap}}આ નગરના પેલા અદ્ભુત જાદુગરને એ વાતની ખબર પડી. એણે જોયું કે આ વિદ્વાનનો પ્રેમ સાચો પ્રેમ છે. એની પ્રેમિકાનો પ્રેમ સાચો પ્રેમ છે. જ્યારે
પોતે તો કાલ્પનિક ખોટી સૃષ્ટિનો સ્વામી હતો. એટલે એને આવી વિરલ સાચી સૃષ્ટિ જોઇને સહાનુભૂતિ પ્રગટી. ઈલ્મ તો એના હાથમાં રમતો હતો. એક દિવસ તે પોતે વનશ્રી પાસે ગયો.
{{gap}}આનદ વિનોદ વાતચીત થઈ. દ્રાક્ષરસ આવ્યો. જાદુગરે પીધો. પછી વનશ્રીના મૂલ્યાંકનથી એ ત્રાસી<noinclude></noinclude>
9hsvy8dszdap5edzy6y7ezfwjptas62
222729
222721
2026-06-17T16:34:01Z
Meghdhanu
3380
/* Validated */
222729
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૩૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પદ્મ‘માં પોઢેલો પરિમલ ક્યાં ય ન હતો ! અને હવે વનશ્રીને એ વિના બીજું બધું ફીક્કું લાગતું હતું ! ફીક્કું જ ફીક્કું !
{{gap}}જ્યારે પેલા વિદ્વાનને પણ આ વનશ્રીમાં કાંઈક અદ્ભુત મળ્યું હતું. પોતાનાં ઘરબાર, સમૃદ્ધિ, રહીસહી જર જાગીર બધું વેચી નાખીને પણ વનશ્રીને એક વખત પોતાની કરવા માટે એ વિદ્વાન, ઘણો ઘણો જ આતુર હતો !
{{gap}}પણ એની આતુરતા નિરાશામાં પરિણમતી !
{{gap}}વનશ્રીનું મૂલ્યાંકન આપવા માટે એને દસ જનમારા લેવા પડે તેમ હતું ! ને છતાં એ જોઈ રહ્યો હતો કે વનશ્રીના દિલમાં પ્રેમોર્મિનો મહેરામણ રેલંછેલં થઈ રહ્યો હતો ! એના અગાધ પ્રેમ સાગરને કોઈ સીમા ન હતી. પણ એ પરાધીન હતી. એ પોતે અકિંચન હતો. કેવળ સ્વપ્નસૃષ્ટિ સિવાય બીજી કોઈ જ સૃષ્ટિ એમને માટે રહી ન હતી !
{{gap}}આ નગરના પેલા અદ્ભુત જાદુગરને એ વાતની ખબર પડી. એણે જોયું કે આ વિદ્વાનનો પ્રેમ સાચો પ્રેમ છે. એની પ્રેમિકાનો પ્રેમ સાચો પ્રેમ છે. જ્યારે પોતે તો કાલ્પનિક ખોટી સૃષ્ટિનો સ્વામી હતો. એટલે એને આવી વિરલ સાચી સૃષ્ટિ જોઈને સહાનુભૂતિ પ્રગટી. ઈલ્મ તો એના હાથમાં રમતા હતા. એક દિવસ તે પોતે વનશ્રી પાસે ગયો.
{{gap}}આનંદ વિનોદ વાતચીત થઈ. દ્રાક્ષરસ આવ્યો. જાદુગરે પીધો. પછી વનશ્રીના મૂલ્યાંકનથી એ ત્રાસી<noinclude></noinclude>
a45pqkc0u9bvx75fzk2yx0a4sp1wkcz
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૨
104
73119
222724
222530
2026-06-17T16:24:57Z
Amvaishnav
156
/* Proofread */
222724
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|માત્ર્ વાતો !||૧૩૩}}<hr>'''</noinclude>ઉઠ્યો હોય તેમ ઊભો થઈ ગયો ! ' ઑચ મારા બાપ ! મારી સાત પેઢીના બાપ દાદાનું ધન હું લાવું તો પણ આ આંકડાને ન પહોંચે !' તે અભિનય કરતો કરતો બોલ્યો. અને પછી પેલી અત્યંત રૂપવતી વનશ્રીના સુંદર કપાળને પોતાની એક આંગળીથી એક ઠેકાણે જરાક સ્પર્શ કરીને ચાલી નીકળ્યો !
{{gap}}એને કઢંગી રીતે પાછો ફરી જતો જોઈને વનશ્રી ખડખડાટ હસી પડી !
{{gap}}પણ સામેના દર્પણમાં એનું મોં દેખાતાં એ છળી પડી ! અરે ! એના કપાળમાં આ કાળો ડાઘ કચાંથી ? તે તરત બેઠી થઇ ગઇ. અંદર જઇને એણે
ડાઘ ધોઈ કાઢ્ચેા.
{{gap}}પણ પાછી ખંડમાં આવીને જુએ છે તો ડાઘ હજી ત્યાં છે. ધોવાયો નથી. તે એકદમ ફરીને અંદર ગઈ. જઈને અનેક પ્રકારના સુગંધી પદાર્થો લગાવી
એને તદ્દન સાફ કરી નાખ્યો !
{{gap}}પાછી ખંડમાં આવીને બેઠી. એને જરાક નિરાંત થઇ. પેલો ડાઘ દેખાતો ન હતો. એ પેલા માણસની વિચિત્ર વર્તુણકને સંભારી રહી !
{{gap}}પણ અરે ! આ શું? પેલો ડાઘ તો પાછો એના કપાળમાં ઉગી નીકળ્યેા હતો ! એણે ખૂબ મહેનતથી ધોયો હતો, સુગંધી તેલ લગાવ્યાં હતાં, અનેક
પ્રકારની દવાઓ લગાવી હતી, પણ એ તો ઝાંખો પડવાને બદલે ઉલટો વિસ્તાર પામ્યો હતો !
{{gap}}વળી તે અંદર દોડી. આ વખતે તો ભરેલા<noinclude></noinclude>
pdg05p9lshx424410a4jfri8ohyouoz
222726
222724
2026-06-17T16:25:16Z
Amvaishnav
156
222726
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|માત્ર વાતો !||૧૩૩}}<hr>'''</noinclude>ઉઠ્યો હોય તેમ ઊભો થઈ ગયો ! ' ઑચ મારા બાપ ! મારી સાત પેઢીના બાપ દાદાનું ધન હું લાવું તો પણ આ આંકડાને ન પહોંચે !' તે અભિનય કરતો કરતો બોલ્યો. અને પછી પેલી અત્યંત રૂપવતી વનશ્રીના સુંદર કપાળને પોતાની એક આંગળીથી એક ઠેકાણે જરાક સ્પર્શ કરીને ચાલી નીકળ્યો !
{{gap}}એને કઢંગી રીતે પાછો ફરી જતો જોઈને વનશ્રી ખડખડાટ હસી પડી !
{{gap}}પણ સામેના દર્પણમાં એનું મોં દેખાતાં એ છળી પડી ! અરે ! એના કપાળમાં આ કાળો ડાઘ કચાંથી ? તે તરત બેઠી થઇ ગઇ. અંદર જઇને એણે
ડાઘ ધોઈ કાઢ્ચેા.
{{gap}}પણ પાછી ખંડમાં આવીને જુએ છે તો ડાઘ હજી ત્યાં છે. ધોવાયો નથી. તે એકદમ ફરીને અંદર ગઈ. જઈને અનેક પ્રકારના સુગંધી પદાર્થો લગાવી
એને તદ્દન સાફ કરી નાખ્યો !
{{gap}}પાછી ખંડમાં આવીને બેઠી. એને જરાક નિરાંત થઇ. પેલો ડાઘ દેખાતો ન હતો. એ પેલા માણસની વિચિત્ર વર્તુણકને સંભારી રહી !
{{gap}}પણ અરે ! આ શું? પેલો ડાઘ તો પાછો એના કપાળમાં ઉગી નીકળ્યેા હતો ! એણે ખૂબ મહેનતથી ધોયો હતો, સુગંધી તેલ લગાવ્યાં હતાં, અનેક
પ્રકારની દવાઓ લગાવી હતી, પણ એ તો ઝાંખો પડવાને બદલે ઉલટો વિસ્તાર પામ્યો હતો !
{{gap}}વળી તે અંદર દોડી. આ વખતે તો ભરેલા<noinclude></noinclude>
n1js876jk6ctrxdcazp6j074y6q4m2u
222730
222726
2026-06-17T16:36:54Z
Meghdhanu
3380
/* Validated */
222730
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|માત્ર વાતો !||૧૩૩}}<hr>'''</noinclude>ઉઠ્યો હોય તેમ ઊભો થઈ ગયો !’ ઑય મારા બાપ ! મારી સાત પેઢીના બાપ દાદાનું ધન હું લાવું તો પણ આ આંકડાને ન પહોંચે !’ તે અભિનય કરતો કરતો બોલ્યો. અને પછી પેલી અત્યંત રૂપવતી વનશ્રીના સુંદર કપાળને પોતાની એક આંગળીથી એક ઠેકાણે જરાક સ્પર્શ કરીને ચાલી નીકળ્યો !
{{gap}}એને કઢંગી રીતે પાછો ફરી જતો જોઈને વનશ્રી ખડખડાટ હસી પડી !
{{gap}}પણ સામેના દર્પણમાં એનું મોં દેખાતાં એ છળી પડી ! અરે ! એના કપાળમાં આ કાળો ડાઘ ક્યાંથી ? તે તરત બેઠી થઈ ગઈ. અંદર જઈને એણે ડાઘ ધોઈ કાઢ્યો.
{{gap}}પણ પાછી ખંડમાં આવીને જુએ છે તો ડાઘ હજી ત્યાં છે. ધોવાયો નથી. તે એકદમ ફરીને અંદર ગઈ. જઈને અનેક પ્રકારના સુગંધી પદાર્થો લગાવી એને તદ્દન સાફ કરી નાખ્યો !
{{gap}}પાછી ખંડમાં આવીને બેઠી. એને જરાક નિરાંત થઈ. પેલો ડાઘ દેખાતો ન હતો. એ પેલા માણસની વિચિત્ર {{SIC|વર્તુણકને|વર્તણૂંકને}} સંભારી રહી !
{{gap}}પણ અરે ! આ શું? પેલો ડાઘ તો પાછો એના કપાળમાં ઉગી નીકળ્યો હતો ! એણે ખૂબ મહેનતથી ધોયો હતો, સુગંધી તેલ લગાવ્યાં હતાં, અનેક પ્રકારની દવાઓ લગાવી હતી, પણ એ તો ઝાંખો પડવાને બદલે ઉલટો વિસ્તાર પામ્યો હતો !
{{gap}}વળી તે અંદર દોડી. આ વખતે તો ભરેલા<noinclude></noinclude>
4ptlhp90jf7peekwn49plykt18hifz6
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૩
104
73120
222741
222531
2026-06-17T16:51:14Z
Amvaishnav
156
/* Proofread */
222741
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૩૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હોજમાં જ કુદી પડી. એમાં અનેક દ્રવ્યેા નખાવ્યાં. અનેક સુગંધી તૈલોલેા નાખ્યાં. ડાઘ નાબુદ કરનારી બધી જ જાણીતી ઔષધીઓ પોતે હાથેતી કપાળ ઉપર લગાવી. પણ બધુ જ વ્યર્થ !
{{gap}}કાળા ડાઘ ત્યાં હતો. અને હોય એ તો ઠીક, ઉલટાનો વિસ્તાર પામ્યો હતો !
{{gap}}વનશ્રી તે દિવસે તો પોતાના ખંડમાં જ જઈ ન શકી. એ ડાઘે એના આખા ચહેરાને એટલો કઢંગો ને કદરૂપો બનાવી દીધો હતો કે એને પોતાને
પણ પોતાની જાત ઉપર ઘૃણા છૂટતી હતી !
{{gap}}વનશ્રી તો હવે એકાંતમાં જ રહેવા લાગી. પેલો ડાઘ આખા કપાળને એવી રીતે છાઇને ચકચકિત કાળો અખનુસ સમો પ્રકાશે છે કે, જોનાર એને જૂએ
છે ને તરત ભાગી જાય છે !
{{gap}}વનશ્રીનું મૂલ્યાકન એક કોડીનું પણ રહ્યું નથી !
{{gap}}એ વખતે પેલો વિદ્વાન પાછો આવી ચડ્યો. એણે પેલી વૃદ્ધાને હવે વનશ્રીથી થાકેલી જોઈ. એણે પેાતાની તમામ સમૃદ્ધિ એને ચરણે ધરી. પછી
વનશ્રીને લઇને એ પોતાના અકિંચન ઘરમાં ચાલ્યો ગયો !
{{gap}}પણ એમની વચ્ચે જે પ્રેમ સાગર રેલાઈ રહ્યો હતો એ એમના બન્નેના અંતઃકરણને આનંદ આપતો હતો !
{{gap}}બેમાંથી એકેને પેલા ડાઘનું ભાન પણ રહ્યું નથી !
{{gap}}પણ એક દિવસ અચાનક પેલો જાદુગર આ<noinclude></noinclude>
3nf7biwcv2i61z7vpru2h2u7qf3exc2
222743
222741
2026-06-18T03:43:59Z
Snehrashmi
2103
/* Validated */
222743
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૩૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હોજમાં જ કુદી પડી. એમાં અનેક દ્રવ્યો નખાવ્યાં. અનેક સુગંધી તૈલો નાખ્યાં. ડાઘ નાબુદ કરનારી બધી જ જાણીતી ઔષધીઓ પોતે હાથેથી કપાળ ઉપર લગાવી. પણ બધું જ વ્યર્થ !
{{gap}}કાળો ડાઘ ત્યાં હતો. અને હોય એ તો ઠીક, ઉલટાનો વિસ્તાર પામ્યો હતો !
{{gap}}વનશ્રી તે દિવસે તો પોતાના ખંડમાં જ જઈ ન શકી. એ ડાઘે એના આખા ચહેરાને એટલો કઢંગો ને કદરૂપો બનાવી દીધો હતો કે એને પોતાને
પણ પોતાની જાત ઉપર ઘૃણા છૂટતી હતી !
{{gap}}વનશ્રી તો હવે એકાંતમાં જ રહેવા લાગી. પેલો ડાઘ આખા કપાળને એવી રીતે છાઇને ચકચકિત કાળો અબનુસ સમો પ્રકાશે છે કે, જોનાર એને જૂએ
છે ને તરત ભાગી જાય છે !
{{gap}}વનશ્રીનું {{SIC|મૂલ્યાકન|મૂલ્યાંકન}} એક કોડીનું પણ રહ્યું નથી !
{{gap}}એ વખતે પેલો વિદ્વાન પાછો આવી ચડ્યો. એણે પેલી વૃદ્ધાને હવે વનશ્રીથી થાકેલી જોઈ. એણે પોતાની તમામ સમૃદ્ધિ એને ચરણે ધરી. પછી
વનશ્રીને લઇને એ પોતાના અકિંચન ઘરમાં ચાલ્યો ગયો !
{{gap}}પણ એમની વચ્ચે જે પ્રેમ સાગર રેલાઈ રહ્યો હતો એ એમના બન્નેના અંતઃકરણને આનંદ આપતો હતો !
{{gap}}બેમાંથી એકેને પેલા ડાઘનું ભાન પણ રહ્યું નથી !
{{gap}}પણ એક દિવસ અચાનક પેલો જાદુગર આ<noinclude></noinclude>
gtb4uyfg0x0k4moiy3f57aok9m4t6oy
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૪
104
73121
222742
222532
2026-06-17T16:58:55Z
Amvaishnav
156
/* Proofread */
222742
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|માત્ર વાતો !||૧૩૫}}<hr>'''</noinclude>વિદ્વાનને મળી ગયો. તેણે તેને સહજ જ પૂછ્યું: 'તમને ખબર છે પેલી પ્રખ્યાત ગાયિકા વનશ્રી હવે ક્યાં રહે છે?'
{{gap}}'એ તો હવે જાહેરમાં દેખાતી જ નથી ’ વિદ્વાને જવાબ આપ્યો.
{{gap}}‘ કેમ વારું ? શું થયું છે એને ?’
{{gap}}'એને કપાળમાં કોઈ ભયંકર કાલિમા પ્રગટી છે. એ કાળો ડાઘ જોઈને એનાથી સૌ કોઈ છળી ઉઠે છે !'
{{gap}}‘એ તેા ઠીક-પણ પેલો એનો બહુ જ સાચો પ્રેમી હતો, તે પણ ભાગી ગયો એમ ?’
{{gap}}વિદ્વાને એ હાથ જોડીને કહ્યું: ‘હુ જ એ પ્રેમી છું. ને વનશ્રી મારે ત્યાં છે !'
{{gap}}જાદુગરે કહ્યું: ‘એમ ? તો તો હું એ કાળો ડાઘ કાઢી આપું. તમે ચાલો મારી સાથે . . . પણ એક સરત છે હો !'
{{gap}}'શી ? ’
{{gap}}‘તમારે બન્નેએ મને પ્રણામ કરવા સજોડે આવવું પડશે ! ને તૈયાર થઈને નવાંનોક આભૂષણો સજીને !’
{{gap}}'સારું, સારું' પ્રેમીએ હસતાં હસતાં જવાબ આપ્યો.
{{gap}}પછી પેલેા જાદુગર પેલા પ્રેમીને ત્યાં ગયો. તેણે તેને કહ્યું: 'આ દુનિયામાં કેવળ મહાન ને સાચો પ્રેમ ત્યારે જ પ્રગટે છે, જ્યારે બહારનો કોઈજ પદાર્થ અસ્તિત્વમાં હોતો નથી. દેખાવ પણ નહિ. શક્તિ<noinclude></noinclude>
l4mn0me2eedfce3wvtalx9nvyej7pol
કૌરવ પાંડવ ના શ્લોકો
0
73172
222723
222710
2026-06-17T16:21:12Z
Meghdhanu
3380
222723
wikitext
text/x-wiki
{{Delete|Copy Vio?}}
કૌરવ પાંડવના શ્લોકો.....
https://www.youtube.com/watch?v=bDNFxAi88Vk
jp8931dhrwov9q73gu9sgwjkdgl1lfa
રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી
0
73173
222722
222711
2026-06-17T16:20:39Z
Meghdhanu
3380
222722
wikitext
text/x-wiki
{{Delete|Not supported by PDF /Book / Copy Vio?}}
રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત
hay20g9kcoo0osa9b4b38w62043dvrm
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૧૧
104
73179
222731
2026-06-17T16:37:57Z
Meghdhanu
3380
/* Not proofread */
222731
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૦૨||સુવર્ણરેખા}}<hr>''' ''</noinclude>
કાઈ વિધિનિષેધ નથી.
એ દાન કરે છે ત્યારે, ને
બન્ને સ્થિતિમાં સમાન છે.
સુ વ ણું રે ખા
દાન નથી કરતા ત્યારે,
કારણ કે એ ક્રિયાનું રહસ્ય સમયેા છે. ક્રિયાનું
રહસ્ય છે અ ક્રિયા. ‘હું કરું' છું' એમ જે ભૂલી
ગયા, તે પછી અધુ જ સમજી ગયેા. એની ક્રિયા પણ
પછી આ ક્રિયા જ છે. એ નિસગ છે. એમાં કતૃત્વ
રહેતું જ નથી. એમાં કાઈ કાંઈ કરતું નથી. કેવળ
પ્રવર્તે છે. જેમ સૂરજ, ચંદ્ર, વર્ષા, પવન, તેમ એની
ક્રિયા. દરેક ક્રિયા. સંપૂર્ણ જીવન એ છે.
ક્રિયાનું રહસ્ય આ છે. પછી એ દાન હાય, પાડોશી
ધર્મ હોય, જ્ઞાનપથની વાત હોય કે ગમે તે હોય. આ
જે જાણે છે તે શંકા ને શેક બન્નેથી પર બને છે.'<noinclude></noinclude>
bg9xv2fyhqzlr8adpc3m6s57jugn4pc
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૧૦
104
73180
222732
2026-06-17T16:38:26Z
Meghdhanu
3380
/* Not proofread */
222732
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|જ્ઞાનગોષ્ટિ||૨૦૧}}<hr>'''</noinclude>જેવી રીત સ ંપૂર્ણ જ્ઞાન તે છે, જેને વિચારતું
એક બીજ પણ મનમાં ઉગાડવું પડતું નથી, કારણ કે
તેને માટે પ્રશ્ન ને જવાખ, એવી એ ભૂમિકા જ નથી
રહી. જ્યાંથી પ્રશ્ન આવે છે, ત્યાં જ એ જવાબ પડેલા
જજૂએ છે. એટલે સ’પૂણું પ્રાજ્ઞ, બુદ્ધિથી પર ભૂમિકા પર
જ રહે છે તેમ જ સંપૂર્ણ દાનત્વનું સમજવું. સંપૂર્ણ
દાનેશ્વરીને કોઈ સંબંધનું, કોઇ લાગણી થયાનું, દયા
અન્યાનું, ભાન જ નથી હાતુ; જાણે સહજ હોય તેમ
જ એ વર્તે છે. સભાનતા જ ક્રિયાને, અક્રિયા, અપક્રિયા
અવક્રિયા, વિક્રિયા બનાવે છે. જ્યાં સભાનતા નથી,
સાહજિકતા છે, ત્યાં શિશુત્વ છે.
શિશુ પેાતાના હાથમાં રહેલું સાનુ' માંઘુ છે માટે
ન અપાય એવા વિચારમાં પડતું નથી.
એ તે કાં આપે છે, કાં નથી આપતુ
દાનનું પણ એમ જ છે. પાડોશી ધર્મનું પણ
એમ જ છે. એ ભાનપૂર્વક કરવાના, માપથી માપવાના,
ગણતરી ગણવાના, સામાજિક રીતરિવાજોથી જાળવ-
વાના, દેખાદેખીથી કરવાના પદાર્થો નથી.
કાં તા એને માણસ સહેજ હોય તેમ કરે; અથવા
ન કરે. બીજી કાઈ પણ રીતે કાઇ એ કરવા માટે નથી.
અને બીજી કોઈ રીતે એ કરે, ત્યારે તેા કહેવું પડે
કે, કરે છે તેના કરતાં, નથી કરતા, તે વધારે પ્રાણ છે.
જે વ્યવસ્થિત છે તે શાંત છે. અને જે શાંત
છે તે દૃષ્ટિવાન છે. અને જે દૃષ્ટિવાન છે તે સહજ છે.
નૈસગિક છે. એને માટે આમ હોય તે આમ એવા<noinclude></noinclude>
dqmfz9olfg7iumsa0uvdmfq8er0yrl3
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૯
104
73181
222733
2026-06-17T16:38:55Z
Meghdhanu
3380
/* Not proofread */
222733
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પશ્ચાત્તાપ કરતાં ઊભું રહેવુ'
નકામુ છે;
પણ જે છે
માણસ તે
તેના વિવેકી ઉપચાગ કામનેા છે. સપૂર્ણ
લેવાની છે, ને
છે, જે જાણે છે કે એણે હવા પૃથ્વીની
સ્વપ્નાં સ્વર્ગનાં લેવાનાં છે ! એટલે એને માણસા મૂખ
નહિ માને. ને એ ઘણુને ટાળશે. એ નિદા નહિ
કરે. યુક્તિએ નહિ કરે. ચિ'તાએ નહિ લાવે. કુંપ
ળની પેઠે તાજી હવા લેશે. તે વખત પૂરો થયે ખરી
જશે. પેાતે ખરે છે એનુ એને ભાન પણ નહિ હાય.
પેાતે શ્વાસ લે છે. એવુ' જેમ એને ભાન નથી તેમ.
જીવન જીવવાની ખરી કલા આ છે. વખત પૂરા
થયે ચાલ્યા જવાની તૈયારી.
કોઈ અજાણ્યા પગ ઉપર માણસને પગ પડે, તે
તે તરત માફી માગતા ઊભેા રહેઃ એ જ કામ ભાઈ
ભાઈના પગ ઉપર એ પ્રમાણે થઈ જાય, તે માત્ર
અરે ! એટલું જ ખેાલવાનું રહે. માખાપથી એમ
અને તેા એમને કાંઈ કહેવાનું જ નહિં હાય.
આમાં ક્રિયા એક જ થઈ છે પણ તેના ત્રણ
વિવિધ પ્રકારો ત્રણ રીતે ચેાગ્ય ગણાયા છે.
એ જ વાત પાડાશી ધર્મની, દાનની, અને શ્રીજી
અનેક વસ્તુએની છે.
દાન જ્યારે ગણતરીમાં આવે છે, ત્યારે એ લેના-
રને ને દેનારને બન્નેને જુદી જુદી રીતે હણે છે.
પણ જયારે એની ગણતરી નથી હાતી, ને વર-
સાદની પેઠે અકૃત્રિમ હાય છે, ત્યારે એ કેવળ હરિયાળી
મનેભૂમિ જ પ્રગટાવી જાય છે.<noinclude></noinclude>
pgk95mgw8npbqihpepxwzn6j4089zkj
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૮
104
73182
222734
2026-06-17T16:39:31Z
Meghdhanu
3380
/* Not proofread */
222734
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|જ્ઞાનગષ્ટિ||૧૯૯}}<hr>'''</noinclude>અશાંતિ અંદરથી બહાર આવે છે, જ્યારે ત્રીજા
પ્રકારની અશાંતિ-અનેના મિશ્રણમાં જન્મ લે છે.
બહારથી આવે, ને અંદરથી પણ આવતી હોય, અને
લેગી થઈ જાય.
જે અશાંતિ બહારથી અંદર જવા માગે છે, તેને
અંદર પ્રવેશદ્વાર પાસે જ રાકી દો. જે અશાંતિ અદ્ય-
રથી પ્રગટે છે, તેની સામે
થવાને
પ્રયત્ન ન કરો.
થવાથી એ ખળ
એનુ બળ અમાપ હેાય છે. સામે
વધે છે. પણ તેને બહાર પ્રગટ થવા ન દો. બહાર
પ્રગટ થવાનાં દ્વાર બંધ કરી દો.
પણ મહારની ને અંદરની એવા એ પ્રકારની
અશાંતિને હૂમલે આવે ત્યારે તે તમે અસહાય
થઈ જશેા.
તે વખતે જીવન જીવવાની કલામાં એ કાયડાને
ઉકેલ રહ્યો છે.
એ જીવન જીવવાની કલા એટલે બધી જ ગણતરી
ગણવાની કલા. સારું અને નરસુ ખન્નેને સરખી રીતે
સમજવાની શક્તિ. કયાં અટકવુ' એ જાણવાને વિવેક.
ચિંતા પશુ નહિ, જ્ઞાનના ગવ પણ નહિ. પશ્ચાત્તાપ
પણ નહિ, ભૂલ કર્યાનેા અફસોસ પણ નહિ. શિશુત્વ.
જયારે શિશુના હાથમાંથી માટીનુ એક વાસણૢ ફૂટી
જાય, ને એ એના ઉપર રાવા માટે ઊભું ન રહે, પણ
તરત ખીજું રમકડું' લેવા દોડે, ને એ ન ફૂટે એની
સંભાળ લેવા મંડે, ત્યારે જાણવું કે એ પ્રશ્નને
એ
સમજેલ છે. એ જાણે છે કે જે થઈ ગયું, તેને<noinclude></noinclude>
5mmfvzopwhv8l3csis0rg2dy99ybodi
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૭
104
73183
222735
2026-06-17T16:40:00Z
Meghdhanu
3380
/* Not proofread */
222735
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૯૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>
મેાાએ એની મૂર્ખાઈ ઉપર હસતાં હસતાં કહ્યું :
· તારે સમુદ્રને માપવા જ હાય તેા હે પાગલ ! સમુ-
દ્રને તે માપી શકે છે, જે સમુદ્રમાં મરણ પામી શકે
છે. તું મરી જાય તે સમુદ્રનુ તળીયું તું જાણી શકે.
તે વિના તેા નહિ.
*
- કાણું હું મરું ?' પેલાએ કહ્યું: ‘ હું આપઘાત
જેવું પાપ કરું? એવા હું મૂખ નથી. ’
મેાજાએ વધુ માટેથી હસતાં કહ્યું: ‘મરવુ એ
એક વસ્તુ છે. આપઘાત કરવા એ મીજી જ વસ્તુ છે.
આપઘાત તે હરેક મૂરખ ને હરેક દોઢડાહ્યો, હર
પળે કરી જ રહ્યો છે. પણ મૃત્યુને નેતરવું એ તેા જીવ-
નને નવેસરથી જીવવા માટે છે. તુ' નવેસરથી જીવન
જીવે તેા સમુદ્રનું તળીયું આપી શકે, તે વિના નઢુિં !
મૃત્યુના આ અર્થ છે. ત્યારે એ જ પ્રમાણે આ વાતની
પણ ભૂલભુલામણી થઈ છે.
જે વસ્તુ તરફ તમારે જવું છે તે મૂળ વસ્તુ છે.
તે મૂળમાં જવા માટે અનેક રીતે માણસે તૈયારી કરી
લેવાની હોય છે.
દસ દિવસ પછી તમે આવો. ત્યાં સુધી ચિંતન
કરજો. દરમ્યાન તમને જે માર્ગ મળે તે પણ ત્યારે
મને કહેજો.'
:
દસમે દિવસે નાન યુગ લાએ જે પાસે આવ્યે.
તે વખતે લાએત્રેએ કહ્યું: માણસનું મન
ત્રણ પ્રકારની અશાંતિ વારી લે છે. એક પ્રકારની
અશાંતિ બહારથી અંદર આવે છે. બીજા પ્રકારની<noinclude></noinclude>
htkgjneaz830ygbwyifddpndums8dst
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૬
104
73184
222736
2026-06-17T16:40:38Z
Meghdhanu
3380
/* Not proofread */
222736
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|જ્ઞાનગોષ્ટિ||૧૯૭}}<hr>'''</noinclude>આ કોયડાના ઉકેલ કયાં ? આને કોઈ ઉકેલ
હાય તેા તે જાણવા માટે હું આવ્યો છું.'
લાએ છેએ કહ્યું: ‘મે તમને જોયા અને તરત
મેં જાણ્યું હતું કે તમે શા માટે આવ્યા છે. હવે તમે
સ્પષ્ટ કહ્યુ' એટલે મારી એ વાત સાચી હતી તેની
મને ખાત્રી થઈ.
ભૂલભૂલામણીમાં પેાતાના માબાપને ખેાઈ બેઠેલા
શિશુ જેવી તમારી અવસ્થા છે. સમુદ્રનું તળીચું
માપવા માટે એક વખત એક માણસ વાંસડા લઇને
સમુદ્ર કિનારે ગયા હતા, તેની વાત સાંભળવા જેવી છે.
તેને વાંસડા સાથે આવેલે। જોઈને સૌ હસી
પડ્યા !
એટલે એ વધારે લાંખેા વાંસડા લેવા માટે દોડયા !
એ જોઈને માણસા વધારે હસ્યાં !
એટલે એણે ધાર્યું કે માણસેા દીવાના થઈ ગયાં
છે. પેાતાની વાતને સમજવાની કોઈનામાં શક્તિ જ
નથી. એટલે એ તે વાંસડા લઈને સમુદ્રને માપવા
માટે દોડ્યો!
*
એ જોઈ ને સમુદ્રના એક મેાજાએ ખડખડાટ
હસીને કહ્યું: ‘રે પાગલ ! આ તારા એક વાંસડા
તા મને પણ નહિ માપી શકે. અને મારા જેવા
કરોડો તે આમાં કયાં સૂતાં છે તેને જ પત્તો નથી !”
પેલા માણસે આવેશથી કહ્યું. - પણ મારે તે
સમુદ્ર માપવા જ છે તેવુ શું ?' એને એમ હતું કે
આવેશ એટલે જ વીરત્વ.<noinclude></noinclude>
3ce9cewfjjaqt8dpiq99zdhl7bope7e
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૫
104
73185
222737
2026-06-17T16:41:14Z
Meghdhanu
3380
/* Not proofread */
222737
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૯૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>
તરત પાછળ જોયું. પણ ત્યાં તે કોઈ હતું જ નહિ !
એટલામાં તે લાએ ઝેએ કહ્યું: ‘ મારું કહેવાનું
તમે સમજ્યા નહિ ?
*
નાન યંગ તેની વાણીનેા સુંદર ધ્વનિ સમજતાં
એક ઘડીભર પેાતે સમજી શકયા નહિ, એ માટે
પોતાની જાતને ઠપકા આપી રહ્યો. તેણે કહ્યું: હું જે
પૂછવા આવ્યો છુ' તે ભૂલી ન જવાય તેની સંભાળ લેવા
જતાં શું પ્રત્યુત્તર આપવા જોઈ એ તે હું ભૂલી ગયા ! ’
વધારે સ્પષ્ટતાથી ત્યારે તમારી જ વાત કહો!'
૮ મને એક નવી નવાઈની વાત લાગે છે.' નાન
યંગ ખેલ્યાઃ ‘હું જે દુનિયામાં રહું છું, ત્યાં માણસા
મને મૂખ અને અવ્યવહારુ ગણે છે. કારણ કે હું
અમુક ને તમુક જાણતા નથી. પણ જો હું અમુક ને
તમુકના જ્ઞાનમાં પડુ છુ, તે મને પેાતાને નુકસાન
કરી બેસું છું. જો નથી પડતા, તેા માણુસા મને
મૂર્ખ ગણીને હસે છે! અમારા એમાં કેણુ સાચું ?
‘જો હું દાન નથી કરતા, તેા ખીજાને હાનિ પહોં-
ચાડું છું; પશુ જો હું દાન કરું છું, તે મને પેાતાને
એનાથી ચોક્કસ પ્રકારની હાનિ થાય છે, તેનું શું?
મારા પાડોશી ધર્મ હું નથી ખજાવતા તે મારા
પાડાશીઓની લાગણીને દુભાવું છું; પણ જે પાડાશી
ધર્મ બજાવવા જાઉં છુ, તેા મને પોતાને જ નુકસાન
કરી બેસુ છુ, તેનુ શું?
* મનની આટલી બધી ઉપાધિઓ તમારી સાથે છે
એનું શું? એ ભાવાથ છે.<noinclude></noinclude>
p673tvxk5nkeoth5sdf3w1beswha4k2