વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.7 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk વિકિસ્રોત:પુસ્તકો 4 1714 222802 222779 2026-06-19T15:50:41Z Meghdhanu 3380 222802 wikitext text/x-wiki ગુજરાતી વિકિસ્રોત પર હાલ ઉપલબ્ધ '''પુસ્તકો'''ની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ કક્કાવારી ગોઠવણ (''સોર્ટીંગ'') કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ [[File:Sort symbol.png|15px]] ચિહ્નનો ઉપયોગ કરો. == પૂર્ણ પુસ્તકો == {| class="wikitable sortable" id="guwsbooks" |- ! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર !! ઑડિયોબુકની કડી !! વિકિડેટા પર મૂળ સાહિત્યિક કૃતિનો કોડ !! વિકિડેટા પર અહીં ઉપલબ્ધ એ પુસ્તકની આવૃત્તિનો કોડ |- | ૧ || [[રચનાત્મક કાર્યક્રમ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચળવળ નિર્દેશન || || ||[[d:Q18003003|Q18003003]] |- | ૨ || [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || આત્મકથા || {{ચાલુ}} || [[d:Q2719827|Q2719827]] ||[[d:Q136030817|Q136030817]] |- | ૩ || [[ભદ્રંભદ્ર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || હાસ્યનવલ || || [[d:Q2766699|Q2766699]] || [[d:Q136031070|Q136031070]] |- | ૪ || [[આરોગ્યની ચાવી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] ||આરોગ્ય || || [[d:Q136043259|Q136043259]] ||[[d:Q18003004|Q18003004]] |- | ૫ || [[મિથ્યાભિમાન]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003005 || |- | ૬ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvW || || [[d:Q18003006|Q18003006]] |- | ૭ || [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૨]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલિકા ||https://w.wiki/LvV || || [[d:Q18003007|Q18003007]] |- | ૮ || [[ઓખાહરણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || ||[[d:Q2726036|Q2726036]] |- | ૯ || [[દાદાજીની વાતો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બાળ સાહિત્ય || https://w.wiki/cqd || ||[[d:Q18003009|Q18003009]] |- | ૧૦ || [[કલાપીનો કેકારવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || કાવ્યસંગ્રહ || || ||[[d:Q18003010|Q18003010]] |- | ૧૧ || [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)]] || જૈન ધાર્મિક સાહિત્ય || ધાર્મિક || || || |- | ૧૨ || [[સોરઠને તીરે તીરે]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || ||[[d:Q18003013|Q18003013]] |- | ૧૩|| [[કાશ્મીરનો પ્રવાસ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:કલાપી|કલાપી]] || પ્રવાસ વર્ણન || || ||Q18003015 |- | ૧૪|| [[આ તે શી માથાફોડ !]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || કેળવણી || || || [[d:Q18003016|Q18003016]] |- | ૧૫ || [[કથન સપ્તશતી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || કહેવત સંગ્રહ || || || Q18003018 |- | ૧૬ || [[ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || ઐતિહાસિક || || || |- | ૧૭ || [[અનાસક્તિયોગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ધાર્મિક || || ||[[d:Q18003023|Q18003023]] |- | ૧૮ || [[સ્ત્રીસંભાષણ]] || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || || |- | ૧૯ || [[લક્ષ્મી નાટક]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || Q18003026 || |- | ૨૦ || [[તાર્કિક બોધ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || બોધકથા || https://w.wiki/APsv || || [[d:Q18003025|Q18003025]] |- | ૨૧ || [[ગંગાબાઈ જમનાબાઈની વાત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દલપતરામ|દલપતરામ]] || નાટક || || ||[[d:Q18003028|Q18003028]] |- | ૨૨ || [[માણસાઈના દીવા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || બોધકથા ||https://w.wiki/DV7 || ||Q18003027 |- | ૨૩ || [[હિંદ સ્વરાજ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || Q4996905 ||[[d:Q130395720|Q130395720]] |- | ૨૪ || [[કંકાવટી]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વ્રતકથા || https://w.wiki/a5H ||Q18003029 || |- | ૨૫ || [[સર્વોદય]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || || [[d:Q1168727|Q1168727]] |- | ૨૬ || [[કુસુમમાળા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:નરસિંહરાવ દિવેટિયા|નરસિંહરાવ દિવેટિયા]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q18003030|Q18003030]] |- | ૨૭ || [[મંગળપ્રભાત]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || ||Q18003032 || |- | ૨૮ || [[ગામડાંની વહારે‎]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સમાજ ઘડતર || || || |- | ૨૯ || [[સોરઠ, તારાં વહેતાં પાણી‎]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/JTN || || [[d:Q18003034|Q18003034]] |- | ૩૦ || [[ ભટનું ભોપાળું]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || નાટક || ||Q18003035 || |- | ૩૧ || [[રાઈનો પર્વત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ|રમણભાઈ મ. નીલકંઠ]] || નાટક || || ||[[d:Q18003036|Q18003036]] |- | ૩૨ || [[અખાના છપ્પા]] || [[સર્જક:અખો|અખો]] || છપા સંગ્રહ || ||Q18003037 || |- | ૩૩ || [[અખેગીતા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અખો|અખો]] || કાવ્ય સંગ્રહ || || [[d:Q18003038|Q18003038]] || [[d:Q136259443|Q136259443]] |- | ૩૪ || [[નળાખ્યાન]] || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || || Q18003039 || |- | ૩૫ || [[ઋતુના રંગ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || https://w.wiki/3Ax6 || || [[d:Q18003040|Q18003040]] |- | ૩૬ || [[વેવિશાળ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/6e$ || || [[d:Q18003041 |Q18003041 ]] |- | ૩૭ || [[મારો જેલનો અનુભવ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || અનુભવ કથા || || || [[d:Q18003042 |Q18003042 ]] |- | ૩૮ || [[શ્રી આનંદધન ચોવીશી]] || [[સર્જક:આનંદધન|આનંદધન મુનિ]] || સ્તવન સંગ્રહ || || || [[d:Q18003043|Q18003043]] |- | ૩૯ || [[વનવૃક્ષો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય (માહિતી સંચય) || || ||[[d:Q18003044 |Q18003044 ]] |- | ૪૦ || [[મૂરખરાજ અને તેના બે ભાઈઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || બોધકથા || || || [[d:Q18003045|Q18003045]] |- | ૪૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૧]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/4j9 || || [[d:Q18003046|Q18003046]] |- | ૪૨ || [[રસિકવલ્લભ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:દયારામ|દયારામ]] || આધ્યાત્મિક-ભક્તિ પદો || || Q18003047 || |- | ૪૩ || [[સિંધુડો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || શૌર્યગીતો || || || [[d:Q18003048|Q18003048]] |- | ૪૪ || [[ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ]] || [[સર્જક:નવલરામ પંડ્યા|નવલરામ પંડ્યા]] || વાર્તા || || Q18003049 || |- | ૪૫ || [[પાયાની કેળવણી]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || કેળવણી || || || [[d:Q18003050|Q18003050]] |- | ૪૬ || [[વસુંધરાનાં વહાલાં દવલાં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/Yin || || [[d:Q18003051|Q18003051]] |- | ૪૭ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૧]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003052 || |- | ૪૮ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૨]] {{color|HotPink|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q18003053 || |- | ૪૯ || [[પાંખડીઓ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || ટૂંકી વાર્તાઓ || || ||[[d:Q18003054|Q18003054]] |- | ૫૦ || [[ જયા-જયન્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || નાટક || || || [[d:Q18003055|Q18003055]] |- | ૫૧ || [[ ચિત્રદર્શનો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || શબ્દચિત્ર સંગ્રહ || || || [[d:Q18003056|Q18003056]] |- | ૫૨ || [[બીરબલ અને બાદશાહ ]] || [[સર્જક:પી. પી. કુન્તનપુરી|પી. પી. કુન્તનપુરી-યોગી]] || વાર્તા સંગ્રહ || || Q18003057 || |- | ૫૩ || [[રાષ્ટ્રિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || દેશભક્તિ ગીત સંગ્રહ || || Q136030667 ||Q18003058 |- | ૫૪ || [[કલ્યાણિકા ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || ભક્તિ ગીત સંગ્રહ || || Q136030205 ||Q136030218 |- | ૫૫ || [[રાસચંદ્રિકા ]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:અરદેશર ખબરદાર|અરદેશર ફરામજી ખબરદાર]] || કાવ્ય સંગ્રહ || ||Q136030334 ||Q18003060 |- | ૫૬ || [[તુલસી-ક્યારો]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/5iS || ||[[d:Q18003061|Q18003061]] |- | ૫૭ || [[રા' ગંગાજળિયો‎]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/8P7 || ||[[d:Q18003062|Q18003062]] |- | ૫૮ || [[કિલ્લોલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || ||[[d:Q18003063|Q18003063]] || [[d:Q136334476|Q136334476]] |- | ૫૯ || [[ઈશુ ખ્રિસ્ત]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || ||[[d:Q18003064|Q18003064]] |- | ૬૦ || [[વેણીનાં ફૂલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q18016193|Q18016193]] |- | ૬૧ || [[બુદ્ધ અને મહાવીર]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18710302|Q18710302]] |- | ૬૨ || [[રામ અને કૃષ્ણ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ મશરૂવાળા]] || ચરિત્રકથા || || || [[d:Q18337969|Q18337969]] |- | ૬૩ || [[મામેરૂં]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18539484|Q18539484]] || [[d:Q136350622|Q136350622]] |- | ૬૪ || [[ અંગદવિષ્ટિ ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18584069|Q18584069]] |- | ૬૫ || [[રાવણ મંદોદરી સંવાદ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || ||[[d:Q18621263|Q18621263]] |- | ૬૬ || [[પ્રભુ પધાર્યા]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/335j || || [[d:Q18708177|Q18708177]] |- | ૬૭ || [[નંદબત્રીશી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શામળ|શામળ]] || મહાકાવ્ય || || || [[d:Q136358779|Q136358779]] |- | ૬૮ || [[દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક || https://w.wiki/3B8h <br> https://w.wiki/3BkM || || [[d:Q18710333|Q18710333]] |- | ૬૯ || [[સુદામા ચરિત]]{{color|HotPink|'''*'''}} || [[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]] || આખ્યાન || ||[[d:Q18708371|Q18708371]] || |- | ૭૦ || [[સ્રોતસ્વિની]]{{color|Gold|'''*'''}} || [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q136358991|Q136358991]] |- | ૭૧ || [[કુરબાનીની કથાઓ]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q21130342|Q21130342]] |- | ૭૨ || [[રાસતરંગિણી]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:દામોદર બોટાદકર|દામોદર બોટાદકર]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q136359063|Q136359063]] |- | ૭૩ || [[ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર]] {{color|Gold|'''*'''}}|| [[સર્જક:શારદા મહેતા|શારદા મહેતા]] || જીવનચરિત્ર || https://w.wiki/3G87 || || [[d:Q27967446|Q27967446]] |- | ૭૪ || [[ગાંધીજીનો અક્ષરદેહ - ૧]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ઐતિહાસિક તવારિખ || || || |- | ૭૫ || [[સૌરાષ્ટ્રની રસધાર ૨]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/LaL || || |- | ૭૬ || [[સરસ્વતીચંદ્ર - ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130327|Q21130327]] |- | ૭૭ || [[સરસ્વતીચંદ્ર - ૨]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q21130328|Q21130328]] |- | ૭૮ || [[સરસ્વતીચંદ્ર - ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136375877|Q136375877]] |- | ૭૯ || [[સરસ્વતીચંદ્ર - ૪]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136386534|Q136386534]] |- | ૮૦ || [[કરણ ઘેલો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નંદશંકર મહેતા|નંદશંકર મહેતા]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/MFY || [[d:Q23301559|Q23301559]] || [[d:Q136386656|Q136386656]] |- | ૮૧ || [[લાલકિલ્લાનો મુકદ્દમો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક તવારિખ || || || [[d:Q136386705|Q136386705]] |- | ૮૨ || [[કલમની પીંછીથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || બાળ સાહિત્ય || || || [[d:Q136387670|Q136387670]] |- | ૮૩ || [[એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || ચરિત્રકથા || || || [[d:Q27968505|Q27968505]] |- | ૮૪ || [[દિવાસ્વપ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || શિક્ષણ પ્રયોગ કથા || || || [[d:Q27968490|Q27968490]] |- | ૮૫ || [[બે દેશ દીપક]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q27968496|Q27968496]] |- | ૮૬ || [[ન્હાના ન્હાના રાસ - ભાગ ૩]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ન્હાનાલાલ કવિ|ન્હાનાલાલ કવિ]] || કાવ્ય સંગ્રહ || || Q27968455 || [[d:Q136432305|Q136432305]] |- | ૮૭ || [[શિવાજીની સૂરતની લૂટ]] || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || ઐતિહાસિક નવલકથા || || || |- | ૮૮ || [[ગંગા - એક ગુર્જર વાર્તા ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q27968421|Q27968421]] |- | ૮૯ || [[સવિતા-સુંદરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઇચ્છારામ દેસાઇ |ઇચ્છારામ દેસાઇ ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q27968361|Q27968361]] |- | ૯૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૩]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || || |- | ૯૧ || [[૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર|નારાયણ વિશનજી ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q136452057|Q136452057]] |- | ૯૨ || [[સોરઠી સંતો, ભાગ પહેલો|સોરઠી સંતો ભાગ ૧]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || || || [[d:Q136458682|Q136458682]] |- | ૯૩ || [[ઘાશીરામ કોટવાલ|ઘાશીરામ કોટવાલ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:દિવાન શાકેરરામ દલપતરામ |દિવાન શાકેરરામ દલપતરામ ]] || હાસ્યનવલ || || || [[d:Q136500276|Q136500276]] |- | ૯૪ || [[ઝંડાધારી - મહર્ષિ દયાનંદ|ઝંડાધારી - મહર્ષિ દયાનંદ]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q136500320|Q136500320]] |- | ૯૫ || [[વીરક્ષેત્રની સુંદરી]] {{color|Lime|'''*'''}}|| ડો રામજી (મરાઠી): અનુવાદક: [[સર્જક:નારાયણ વિશનજી ઠક્કુર |નારાયણ વિશનજી ઠક્કુર]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q136535814|Q136535814]] |- | ૯૬ || [[સાર-શાકુંતલ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નર્મદ|નર્મદ]] || નાટક || || ||[[d:Q136536088|Q136536088]] |- | ૯૭ || [[સોરઠી બહારવટીયા - ભાગ પહેલો|સોરઠી બહારવટીયા - ભાગ પહેલો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/KE9 || || |- | ૯૮ || [[સોરઠી બહારવટીયા - ભાગ બીજો|સોરઠી બહારવટીયા - ભાગ બીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvU || || |- | ૯૯ || [[સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો|સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/LvT || || |- | ૧૦૦ || [[શોભના]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750362|Q117750362]] || [[d:Q137768939|Q137768939]] |- | ૧૦૧ || [[છાયાનટ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q73226837|Q73226837]] |- | ૧૦૨ || [[બાપુનાં પારણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || ||[[d:Q137911007|Q137911007]] |- | ૧૦૩ || [[ઠગ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q117750349|Q117750349]] |- | ૧૦૪ || [[વેરાનમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q137926002|Q137926002]] |- | ૧૦૫ || [[બંસરી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || ||[[d:Q47529151|Q47529151]] |- | ૧૦૬ || [[એકતારો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ભજન સંગ્રહ || || || [[d:Q139748927|Q139748927]] |- | ૧૦૭ || [[માબાપોને]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ચિંતન || || || [[d:Q139749590|Q139749590]] |- | ૧૦૮ || [[પંકજ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || [[d:Q139768210|Q139768210]] |- | ૧૦૯ || [[કાંચન અને ગેરુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841595|Q117841595]] || [[d:Q139769058|Q139769058]] |- | ૧૧૦ || [[દીવડી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || [[d:Q117841596|Q117841596]] || [[d:Q139769086|Q139769086]] |- | ૧૧૧ || [[પત્રલાલસા]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || [[d:Q117750335|Q117750335]] || [[d:Q139784574|Q139784574]] |- | ૧૧૨ || [[નિરંજન]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] ||https://w.wiki/trg ||[[d:Q60622623|Q60622623]] || [[d:Q139796622|Q139796622]] |- | ૧૧૩ || [[ગુજરાતની ગઝલો]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી|કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી]] (સંપા.) || ગઝલ સંગ્રહ || || [[d:Q67535884|Q67535884]] || --NA-- |- | ૧૧૪ || [[ગુજરાતનો જય]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/3XSF <br> https://w.wiki/3XSG || [[d:Q56881059|Q56881059]] || [[d:Q139947387|Q139947387]] |- | ૧૧૫ || [[સાસુવહુની લઢાઈ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મહિપતરામ રૂપરામ નીલકંઠ|મહિપતરામ રૂપરામ નીલકંઠ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || https://w.wiki/RiC || [[d:Q60483070|Q60483070]] || [[d:Q139947416|Q139947416]] |- | ૧૧૬ || [[પુરાતન જ્યોત]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્રકથા || || || [[d:Q139976784|Q139976784]] |- | ૧૧૭ || [[પ્રતિમાઓ]]{{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || https://w.wiki/MSo || || [[d:Q139977042|Q139977042]] |- | ૧૧૮ || [[યુગવંદના]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્ય સંગ્રહ || || || [[d:Q72091228|Q72091228]] |- | ૧૧૯ || [[દિવાળીબાઈના પત્રો]]{{color|Gold|'''*'''}} || દિવાળીબાઈ || પત્ર સંગ્રહ || || || [[d:Q140041453|Q140041453]] |- | ૧૨૦ || [[નારીપ્રતિષ્ઠા]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || નિબંધ || || || [[d:Q60807360|Q60807360]] |- | ૧૨૧ || [[ત્રિશંકુ]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || [[:શ્રેણી:નવલકથા|નવલકથા]] || || || [[d:Q72087877|Q72087877]] |- | ૧૨૨ || [[જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રફુલ્લ રાવલ|પ્રફુલ્લ રાવલ]] || ચરિત્રકથા || || || [[d:Q61755527|Q61755527]] |- | ૧૨૩ || [[સિદ્ધરાજ જયસિંહ ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:જયભિખ્ખુ|જયભિખ્ખુ]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q140070930|Q140070930]] |- | ૧૨૪ || [[આત્મવૃત્તાંત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:મણિલાલ દ્વિવેદી|મણિલાલ દ્વિવેદી]] || આત્મકથા || || || [[d:Q54818533|Q54818533]] |- | ૧૨૫ || [[કચ્છનો કાર્તિકેય]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:વિશનજી ચતુર્ભુજ ઠક્કુર|વિશનજી ચતુર્ભુજ ઠક્કુર]] || ઐતિહાસિક નવલકથા || || || [[d:Q72087287|Q72087287]] |- | ૧૨૬ || [[સાઠીના સાહિત્યનું દિગ્દર્શન]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:ડાહ્યાભાઈ દેરાસરી|ડાહ્યાભાઈ દેરાસરી]] || ઇતિહાસ || || || [[d:Q63147311|Q63147311]] |- | ૧૨૭ || [[કલાપી]] {{color|Lime|'''*'''}}|| [[સર્જક:નવલરામ જગન્નાથ ત્રિવેદી|નવલરામ જગન્નાથ ત્રિવેદી]] || જીવનચરિત્ર || || || [[d:Q63257336|Q63257336]] |- | ૧૨૮ || [[મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:સઈદ શેખ|સઈદ શેખ]] || માહિતી પુસ્તિકા || || || [[d:Q140233446|Q140233446]] |- | ૧૨૯ || [[ગુજરાતી નાટ્યવિવેચન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક: ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ| ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ]] || વિવેચન || || || [[d:Q140250179|Q140250179]] |- | ૧૩૦ || [[સૌરાષ્ટ્રની રસધાર ૪]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા ||https://w.wiki/6Fq || || [[d:Q18003069|Q18003069]] |- | ૧૩૧ || [[સૌરાષ્ટ્રની રસધાર ૫]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લોકકથા || https://w.wiki/7Ru || || [[d:Q140285187|Q140285187]] |- | ૧૩૨ || [[લીલુડી ધરતી - ૧]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/gKU || || [[d:Q70679976|Q70679976]] |- | ૧૩૩ || [[લીલુડી ધરતી - ૨]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/h7B || || |- | ૧૩૪ || [[વ્યાજનો વારસ]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા ||https://w.wiki/5wyH || || |- | ૧૩૫ || [[સમરાંગણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઐતિહાસિક નવલકથા || https://w.wiki/7gX || || |- | ૧૩૬ || [[પરકમ્મા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વિવેચન || || || |- | ૧૩૭ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || વિવેચન || || || |- | ૧૩૮ || [[બાલ–પંચતંત્ર]] || [[સર્જક:પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત|પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત]] || બાળ વાર્તાસંગ્રહ || || || |- | ૧૩૯ || [[હીરાની ચમક]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || https://w.wiki/Ubx || || |- | ૧૪૦ || [[જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય]] || [[સર્જક:નટુભાઈ ઠક્કર|નટુભાઈ ઠક્કર]] || મહાનિબંધ || || || |- | ૧૪૧ || [[રસબિંદુ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || લઘુ કથા સંગ્રહ || || || |- | ૧૪૨ || [[મહાન સાધ્વીઓ]] || શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર || ચરિત્ર કથા સંગ્રહ || || || |- | ૧૪૩ || [[સ્નેહસૃષ્ટિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નવલકથા || || || |- | ૧૪૪ || [[સત્યની શોધમાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || || |- | ૧૪૫ || [[પલકારા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || લઘુકથા સંગ્રહ || || || |- | ૧૪૬ || [[દરિયાપારના બહારવટિયા ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ચરિત્ર કથા સંગ્રહ || || || |- | ૧૪૭ || [[ગુલાબસિંહ ]] || [[સર્જક:મણિલાલ દ્વિવેદી |મણિલાલ દ્વિવેદી ]] || નવલકથા || || || |- | ૧૪૮ || [[બીરબલ વિનોદ ]] || [[સર્જક:બદ્રનિઝામી–રાહતી|બદ્રનિઝામી–રાહતી]] || વાર્તા સંગ્રહ || || || |- | ૧૪૯ || [[હાલરડાં]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || હાલરડાં સંગ્રહ || || || |- | ૧૫૦ || [[અપરાધી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા ||https://w.wiki/wcg || || |- | ૧૫૧ || [[ઋતુગીતો]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || કાવ્યસંગ્રહ || || || |- | ૧૫૨ || [[છેલ્લું પ્રયાણ]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || નવલકથા || || || |- | ૧૫૩ || [[બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઐતિહાસિક તવારીખ || || || |- | ૧૫૪ || [[લોકમાન્ય લિંકન]] || અમેરિકન ઈન્ફોર્મેશન સર્વિસ || જીવન ચરિત્ર || || || |- | ૧૫૫ || [[નિહારિકા]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || કાવ્ય સંગ્રહ || || || |- | ૧૫૬ || [[એશિયાનું કલંક યાને કોરીયાની કથા]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || ઇતિહાસ || || || |- | ૧૫૭ || [[અકબર]] || [[સર્જક:ઉત્તમલાલ ત્રિવેદી|ઉત્તમલાલ ત્રિવેદી]] || ચરિત્રકથા || || || |- | ૧૫૮ || [[કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || |- | ૧૫૯ || [[સ્વામી વિવેકાનંદ]] || [[સર્જક:રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ|રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ]] || ચરિત્રકથા || || || |- | ૧૬૦ || [[રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || |- | ૧૬૧ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136339988|Q136339988]] || [[d:Q136339981|Q136339981]] |- | ૧૬૨ || [[મહાદેવભાઈનું પૂર્વચરિત]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || ચરિત્રકથા || || [[d:Q136456103|Q136456103]] || [[d:Q136456104|Q136456104]] |- | ૧૬૩ || [[સાહિત્યને ઓવારેથી]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:શંકરલાલ શાસ્ત્રી|શંકરલાલ શાસ્ત્રી]] || સાહિત્ય સમીક્ષા || || [[d:Q136456121|Q136456121]] || [[d:Q136456120|Q136456120]] |- | ૧૬૪ || [[ગ્રામોન્નતિ]] || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || પ્રકીર્ણ || || || |- | ૧૬૫ || [[જેલ ઓફિસની બારી]] || [[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]] || વાર્તા સંગ્રહ || || || |- | ૧૬૬ || [[રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો]] || [[સર્જક:શિવપ્રસાદ દલપતરામ પંડિત|શિવપ્રસાદ દલપતરામ પંડિત]] || ચરિત્રકથા || || || |- | ૧૬૭ || [[ગ્રહાષ્ટક વત્તા એક]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || || || |- | ૧૬૮ || [[મોત્સાર્ટ અને બીથોવન]] || [[સર્જક:અમિતાભ મડિયા|અમિતાભ મડિયા]] || ચરિત્રકથા || || || |- | ૧૬૯ || [[નિત્ય મનન]] || [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] || સુવિચાર સંગ્રહ || || || |- | ૧૭૦ || [[વેળા વેળાની છાંયડી]] || [[સર્જક:ચુનીલાલ મડિયા|ચુનીલાલ મડિયા]] || નવલકથા || https://w.wiki/5VB3 || [[d:Q117666826|Q117666826]] || [[d:Q136373827|Q136373827]] |- | ૧૭૧ || [[મહાત્માજીની વાતો]] || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || આધ્યાત્મિક વાર્તાઓ || || [[d:Q117665561|Q117665561]] || [[d:Q136373818|Q136373818]] |- | ૧૭૨ || [[અમદાવાદના મિલમજૂરોની લડતનો ઈતિહાસ]] || [[સર્જક:મહાદેવભાઈ દેસાઈ|મહાદેવભાઈ દેસાઈ]] || ઇતિહાસ || || [[d:Q117544959|Q117544959]] || [[d:Q136323704|Q136323704]] |- | ૧૭૩ || [[દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q117544149|Q117544149]] || [[d:Q136340228|Q136340228]] |- | ૧૭૪ || [[સાહિત્ય અને ચિંતન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]]|| ગદ્ય લેખ || || [[d:Q136089118|Q136089118]] || [[d:Q136089116|Q136089116]] |- | ૧૭૫ || [[ગીતાધ્વનિ]] || [[સર્જક:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા|કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા]]|| આધ્યાત્મિક || || || |- | ૧૭૬ || [[દ્વિરેફની વાતો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || [[d:Q136340129|Q136340129]] || [[d:Q136340130|Q136340130]] |- | ૧૭૭ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર || || [[d:Q136340081|Q136340081]] || [[d:Q136340084|Q136340084]] |- | ૧૭૭ || [[દેશી રાજ્યોનો પ્રશ્ન]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગાંધીજી|ગાંધીજી]] || ઐતિહાસિક || || [[d:Q136089026|Q136089026]] || [[d:Q136089022|Q136089022]] |- | ૧૭૮ || [[નેતાજીના સાથીદારો]] {{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q135972647|Q135972647]] || [[d:Q135972645|Q135972645]] |- | ૧૭૯ || [[પિતામહ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ]] || ચરિત્રકથા || || [[d:Q129548247|Q129548247]] || [[d:Q135972614|Q135972614]] |- | ૧૮૦ || [[દ્વિરેફની વાતો – ભાગ બીજો]] || [[સર્જક:રામનારાયણ પાઠક|રામનારાયણ પાઠક]] || નવલિકા || || || |- | ૧૮૧ || [[ખાખનાં પોયણાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ|પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ]] || નવલકથા || || [[d:Q135972568|Q135972568]] || [[d:Q135112922|Q135112922]] |- | ૧૮૨ || [[વાર્તાનું શાસ્ત્ર]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135914377|Q135914377]] || [[d:Q135914329|Q135914329]] |- | ૧૮૩ || [[મા બાપ થવું આકરું છે]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ગિજુભાઈ બધેકા|ગિજુભાઈ બધેકા]] || ગદ્ય લેખ || || [[d:Q135972530|Q135972530]] || [[d:Q135972534|Q135972534]] |- | ૧૮૪ || [[પુષ્પોની સૃષ્ટિમાં]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]] || નાટક || || || |- | ૧૮૫ || [[આકાશદીપ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139473471|Q139473471]] || [[d:Q139473472|Q139473472]] |- | ૧૮૬ || [[પ્રતિબિંબ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા || || [[d:Q139472947|Q139472947]] || [[d:Q139473008|Q139473008]] |- | ૧૮૭ || [[રજકણ]]{{color|Lime|'''*'''}} || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || વિચાર કણિકા || || [[d:Q139923283|Q139923283]] || [[d:Q139923286|Q139923286]] |- |} == કાર્યાધીન == {| class="wikitable sortable" id="guwsbooksinprogress" |- ! ક્રમ !! નામ !! લેખક !! પ્રકાર |- | ૧ || [[સુવર્ણરેખા]] || [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] || નવલિકા |- | ૨ || [[તરલા]] || [[સર્જક:ભોગીન્દ્ર દિવેટીયા|ભોગીન્દ્ર દિવેટીયા]] || નવલકથા |- | ૩ || [[સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો]] || [[સર્જક:નરહરિ પરીખ|નરહરિ પરીખ]] || જીવનચરિત્ર |- |} [[શ્રેણી:વિકિસ્રોત]] hagzskvy51ayvjllsk17fmslsld77i1 સૌરાષ્ટ્રની રસધાર ૫ 0 3135 222801 221187 2026-06-19T15:46:15Z Meghdhanu 3380 222801 wikitext text/x-wiki {{header | title = સૌરાષ્ટ્રની રસધાર ૫ | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = | previous = | next = [[રસધાર ૫/કરિયાવર|કરિયાવર]] | year = | notes = }} {{default layout|Layout 2}} <pages index="Rasdhar5.pdf" include=1 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=2 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=3 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=5 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=5 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=6 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=7 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=8 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=9 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=10 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=11 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=12 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Rasdhar5.pdf" include=13 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} [[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]] [[શ્રેણી:વાર્તાસંગ્રહ]] [[શ્રેણી:લોકકથા]] m0qc13knt1mmhggccppawma34q5tfhy લીલુડી ધરતી - ૧ 0 26528 222800 165788 2026-06-19T15:46:12Z Meghdhanu 3380 222800 wikitext text/x-wiki {{header | title = લીલુડી ધરતી - ૧ | author = ચુનીલાલ મડિયા | translator = | section = | previous = | next = [[લીલુડી ધરતી - ૧/મૃત્યુનું જીવન|મૃત્યુનું જીવન]] | year = 1957 | notes = }} {{default layout|Layout 2}} <pages index="Liludi Dharti1.pdf" include=1 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=5 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=6 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=7 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=8 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=9 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=10 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=11 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} <pages index="Liludi Dharti1.pdf" include=12 /> {{dhr}}{{page break|label=}}{{dhr}} {{dhr}}{{page break|label=}}{{dhr}} [[શ્રેણી:નવલકથા]] [[શ્રેણી:ચુનીલાલ મડિયા]] {{CC-BY-SA-4.0}} 4ihjvebturbqx7mgdgi95xepu2o2jrg પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૨ 104 44163 222790 195845 2026-06-19T13:08:08Z Parth Anonymous 4587 /* Validated */ 222790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૪૪|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small> ધ્યાન લગાડશો નહીં. પહેલું રાજકોટનું કોકડું ઉકેલવા દો. પછીથી તમારાં કોકડાં વધારે સહેલાઈથી ઊકલી જશે. આ સંગ્રામનો ફેંસલો તો ત્યારે જ થશે જ્યારે આપણે માગી રહ્યા છીએ તે બધું જ મળશે. {{gap}}"રાજકોટ કાઠિયાવાડનું કેન્દ્ર છે. કાઠિયાવાડનું સત્વ રાજકોટમાં છે. તે કાઠિયાવાડનું નાક છે. રાજકોટના સંગ્રામમાં કાઠિયાવાડની ઈજ્જતનો સવાલ છે. આઠ કરોડની ગુલામીના બંધન તોડવાની લડત ત્યાં લડાઈ રહી છે. ” </small> {{gap}}ત્યાર પછી તા. ૨૧-૧૧-'૩૮ના રોજ અમદાવાદમાં એક જાહેરસભા થઈ, તેમાં વ્યાખ્યાન આપતાં સરદારશ્રીએ કહ્યું : <small> {{gap}}“ તમે બધાં આજે મારી પાસેથી રાજકોટની લડતનો ઇતિહાસ સાંભળવા ભેગાં થયાં હશો. હું ધણાંયે વરસોથી કાઠિયાવાડનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરતો હતો અને અનેક વખત નિરાશા પણ અનુભવી હતી. કારણ ક્યાં પગ મૂકવો એની સૂઝ પડતી નહોતી. મને એક આદત પડી ગઈ છે કે એક વાર પગ મૂક્યો ત્યાંથી પાછા ન હઠવું. જ્યાં પગ મૂકીને પાછા ફરવું પડે એમ હોય ત્યાં પગ મૂકવાની મને આદત નથી. બાકી રાજકોટ તો એ રાજ્ય છે કે જ્યાં કબા ગાંધીએ દીવાનગીરી કરી છે, અને જેના પુત્રે દુનિયાભરમાં હિંદને ઓળખાવ્યું છે. એણે આપણને સ્વમાનના પાઠ ભણાવ્યા છે. એ કાઠિયાવાડનું ઋણ કઈ રીતે ચૂકવાય એનો વિચાર કરતાં મેં ઘણા ઉજાગરા પણ કર્યા છે. છેવટે ઈશ્વરની દયા થઈ છે. ઈશ્વરે તે ઋણ ટાળવાનો રસ્તો બતાવ્યો છે. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી શ્રી ઢેબરભાઈએ 'જન્મભૂમિ'માં પાંચ લેખ લખ્યા અને મને મોકલીને કહ્યું કે રસ્તો બતાવો. મેં તેમને કહ્યું કે હવે લેખ લખે દહાડો નહીં વળે. તમે પ્રજાની નાડીપરીક્ષા કરી છે. બાકી હું કઈ એજન્સીને અરજીઓ કરવામાં માનતો નથી. આજે રાજા અને પ્રજા સર્વોપરી સત્તાના મોં સામે જોઈને બેઠાં છે. પણ ખરી સર્વોપરી સત્તા એ કાંઈ ઉપરની સરકાર નથી. ખરી સર્વોપરી સત્તા એ તો તમારી પ્રજા છે. તમે બીજી આશા રાખતા હો તો તમારો બધો હિસાબ ખોટો પડવાનો છે. આ રાજ્યોની લડતોનો ફેંસલો એક જ રીતે થઈ શકે. રાજાઓએ પ્રજા માગે તેવું રાજ્યતંત્ર આપવું જ પડશે. રાજ્ય કેવું કરવું અને કેમ કરવું, અને કાયદા કેમ ઘડવા ને કેમ નહીંં, એ કામ કૅંડલનું કે ગિબ્સનનું નથી, તેમ કરવાનો તેમને અધિકાર નથી. રાજ કેમ કરવું એ માટે તો રાજકોટની પ્રજાને પૂછવું પડશે. જે પ્રજાના પ્રતિનિધિઓ આજે જેલમાં પડયા છે, તેમને પૂછવું પડશે. અત્યારે રાજકોટમાં નવો ગોરો દીવાન આણવામાં આવ્યો છે. એ આપણા દેશમાં બહુ રહી ગયેલ છે. આવ્યો ત્યારથી તેણે ઑર્ડિનન્સો કાઢવા માંડ્યા છે. અને લોકોએ તે તોડવા માંડ્યા છે. નવો દીવાન કહે છે કે અમે પ્રજાને રાજકારભારમાં વધારે હિસ્સો આપવા તૈયાર છીએ. પણ અમારે એ ગંદવાડામાં હિસ્સો શું કામ જોઈએ ? અમારે તો જમીન સાફ કરવી છે. એ તાપને એટલો તપવી બતાવવો છે કે જેથી એ જ ગંદવાડો સળગી જાય. એ નવો દીવાન કહે છે કે રાજકોટની લડતમાં હું દોરીસંચાર કરી રહ્યો છું. હું કહું છું કે તું ગમે તેટલે ઉંચોનીચો થાય તો પણ મારા વિના તારું કોકડું ઊકલનાર નથી. આ કઈ બચ્ચાના ખેલ નથી. જો તમારી કડક </small><noinclude></noinclude> imwxgyvcwh68sbdwwu94f3xwu3s0ck7 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૮ 104 44169 222786 195816 2026-06-19T12:06:52Z Parth Anonymous 4587 /* Validated */ 222786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૪૦|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small> {{gap}} “ આપ જાણો છો કે મારા જૂના દીવાન દરબાર વીરાવાળાની તબિયત સારી રહેતી નથી, એટલે મેં મારી દેખરેખ નીચે કામ કરવા માટે એક કાઉન્સિલ નીમવાનો વિચાર કર્યો છે." </small> {{gap}} તે જ દિવસે ઠાકોરસાહેબે દીવાન સર પેટ્રિકને કાગળ લખ્યો, તેમાં જણાવ્યું કે, <small> {{gap}} "મારા લોકોને લાગે છે અને તેમને એવું મનાવવામાં આવ્યું છે કે તમને અહીં સરકારે મોકલ્યા છે. તેથી લોકોમાં હું જે માન ભોગવતો તે ગુમાવી બેઠો છું. વળી દિવાળીની રજાઓ નજીક આવે છે. તે પહેલાં બધા ઇજારા આપી દેવા જોઈએ. પરંતુ લોકોએ બહિષ્કાર કર્યો છે. લોકોએ તો રાજ્યના દાણાના વેચાણના પણ બહિષ્કાર કર્યો છે. આનો અર્થ એ થાય છે કે રાજ્યની આર્થિક પાયમાલી થવા બેઠી છે, અને રાજ્ય ઉપર ભારે આફત આવી પડી છે. રાજા તરીકે રાજયનું તેમ જ રૈયતનું હિત વિચારીને કોઈ પણ ભોગે આ આફતમાંથી મારે રાજ્યને ઉગારી લેવું જોઈએ. તે માટે મારી ફરજ છે કે પ્રથમ તો એ કે ખરા અને પ્રજાહિતચિંતક રાજા તરીકે મારું સ્થાન લોકોમાં મારે સ્થાપિત કરવું જોઈએ. હું એમ કરી શકું તો જ લોકોને ભરોસો પડે અને તેમની સાથે હું સમાધાન કરી શકું અને તેમનો પ્રેમ તથા વિશ્વાસ સંપાદન કરી શકું. તમારા પહેલી ઓક્ટોબરના કાગળ ઉપરથી જણાય છે કે તમે રાજ્યમાં ચાલતાં તોફાનોનું મૂળ કારણ મને જ માનો છો. તમારા એ આક્ષેપનો મેં ઇન્કાર કર્યો છે. પણ હું જોઉં છું કે મારું માન અને મોભો સાચવીને તમારી સાથે હું લાંબો વખત નિભાવી શકીશ નહીંં. એટલે તમારે અહીંથી શી રીતે જવું તે વિચાર કરવાનું તમારા ઉપર છોડુ છે. જેમ મિત્ર તરીકે તમે આવ્યા તેમ મિત્ર તરીકે જ વિદાય થાઓ એ જોવાને હું બહુ જ ઇંતેજાર છે. તમને છ માસની મુદત માટે નોકરી ઉપર રાખવામાં આવ્યા છે. એટલે રાજ્યના તિજોરી અમલદારને હું જણાવી દઉં છું કે એ પ્રમાણે તમારો પગાર ચૂકવી દે, રેવન્યુ સેક્રેટરીને પણ ખબર આપું છું કે બને તેટલો વહેલો તમારી પાસેથી ચાર્જ સંભાળી લે.” </small> {{gap}} ઉપરનો કાગળ મળતાં જ બીજે દિવસે રેસિડેન્ટ મિ. ગિબ્સને ઠાકોરસાહેબને મળવા બોલાવ્યા અને જણાવ્યું કે તમે જે પગલું ભરવા માગો છે તેથી રાજ્યને અને તમને નુકસાન થશે. પણ ઠાકોરસાહેબે રેસિડેન્ટની વાત માની નહી. એટલે તાજના પ્રતિનિધેિ નામદાર વાઈસરૉયના પોલિટિકલ સેક્રેટરીને ઠાકોરસાહેબનો કાગળ તેણે મોકલી આપ્યો. તા. ૨૨મી ઑકટોબરે એનો ધાર્યા મુજબ જવાબ આવ્યો કે રાજ્યના અને ઠાકોર સાહેબના હિત ખાતર ઠાકેારસાહેબે પોતાનો વિચાર ફેરવવો. રેસિડેન્ટે ઠાકોરસાહેબને આ સમાચાર આપ્યા એટલે એમના તો હાંજા જ ગગડી ગયા અને કૅંડલને દીવાન તરીકે કાયમ રાખવાની તેમણે કબૂલાત આપી અને તેના હાથ નીચે પોતાના બે અમલદારોને નીમી ત્રણ જણાની કાઉન્સિલ બનાવવાનું કબૂલ રાખ્યું.<noinclude></noinclude> 69c66ilejoscv252q2siqpqwwqk5043 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૦ 104 44170 222788 195841 2026-06-19T12:38:06Z Parth Anonymous 4587 /* Validated */ 222788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૪૨|સરદાર વલ્લભભાઈ|}}</noinclude>ઉત્સાહ ફેલાયો અને કૅંડલને પહોંચી વળવા તેઓ કટિબદ્ધ થયા. ગામડાંઓમાં પણ સભાઓ અને સરઘસ નીકળવા માંડ્યા તથા રાજ્યના બહિષ્કારના પોકાર થવા માંડ્યા. કૅંડલની નીતિ એવી હતી કે શહેરને પહોંચી વળાશે પણ લડતની હવા ગામડાંમાં ન ફેલાવી જોઈએ. તેણે સૂચનાઓ આપી દીધી કે આવી સભાઓ અને સરઘસો લાઠીમારથી વિખેરી દેવાં અને પરિષદના કોઈ સ્વયંસેવકો ગામડે આવે તો તેમને મારી ઝૂડીને કાઢી મૂકવા. ફોજદારે મોટર લઈ ગામડે ગામડે ફરવા માંડ્યું અને રાજકોટથી આવતી સૂચનાઓનો અમલ બરાબર કરવાની ગામના પસાયતાઓ અને પોલીસને તાકીદ આપવા માંડી. આ અરસામાં એક નિર્દોષ ખેડૂતનું ખૂન થયું. ખૂનીનો પત્તો લાગ્યો નહીં. પ્રજાને શંકા ગઈ કે રાજ્યના નોકરિયાતનો હાથ છે. રાજકોટના આગેવાનો તથા સ્વયંસેવકોએ આ શહીદ થયેલા ખેડૂતનું રાજકોટથી તે તેના ગામ સુધી ભારે મોટું સરઘસ કાઢ્યું. આ ખૂનના સમાચાર જાણી ગામડાં કકળી ઊઠ્યાં અને રાજય ઉપર ફિટકાર વરસાવવા લાગ્યાં. ગામડાંમાં પણ જુદા જુદા મહાલના ખેડૂતોનાં સંમેલન થવા માંડ્યાં અને ચળવળ વધુ ને વધુ જોર પકડવા માંડી. છેવટે તા. ૯મી નવેમ્બરે શ્રી ઢેબરભાઈને ફરીથી પકડવામાં આવ્યા. જે દિવસે તેઓ પકડાયા તે દિવસે આખા રાજકોટની પ્રજામાં એટલો ઉત્સાહ વ્યાપ્યો કે લોકો ટોળે વળી રાજ્ય સામે પોકાર કરવા લાગ્યા. દરરોજ જ્યાં સભા થતી ત્યાં સભા થઈ. સભાના આગેવાનને પકડે અને લોકોને વિખેરી નાખવામાં આવે. તે માટે અગિયાર વખત લાઠીચાર્જ કરવા પડ્યા. એમ કહીએ તો ચાલે કે તે આખો દિવસ રાજકોટમાં લાઠીચાર્જ ચાલ્યો. તા. ૧૧મી નવેમ્બરે કાઠિયાવાડ પ્રજામંડળના આશ્રય નીચે મુંબઈમાં એક જાહેરસભા થઈ. તેમાં ભાષણ આપતાં સરદારે જણાવ્યું કે, <small> {{gap}}"ગઈ કાલે સવારે રાજકોટના સમાચાર વાંચ્યા અને હું નાચી ઊઠયો. ગઈ કાલ સવારથી હું તો રસના ઘૂંટડા પીતો થઈ ગયો છું. રાજકોટમાં જે કાંઈ બન્યું તે ઉપરથી મને લાગ્યું કે ખરેખરી લડતનાં પગરણ હવે મંડાયાં ખરાં. સત્તા પચાવવાનું પૂરેપૂરું મૂલ્ય નથી આપ્યું ત્યાં સુધી કદી સત્તા મળી જાય તોપણ તે ગુમાવાઈ જાય. રાજકોટની પ્રજા આજે થોડુક લઈને રાજી થઈ જાય, તો રાજકોટના ખેડૂતોએ જે આશાઓ બાંધી છે તે કઈ રીતે પૂરી થવાની હતી ? {{gap}}“ જેલમાં મોતની સજા પામેલા કેદીઓને ફાંસી દેવાને માટે કેદીઓમાંથી જ કેટલાકને ફાંસિયાઓ તરીકે પસંદ કરવામાં આવે છે. ફાંસી આપવા માટે તેમને પાંચેક રૂપિયા મળે છે, અને થોડાક દિવસની સજા માફ થાય છે. બરાબર આવા જ કોઈ માણસો રાજકોટ રાજયે રાખ્યા લાગે છે. બાર કલાકમાં તેમણે </small><noinclude></noinclude> dj4oh13a5dy23ii13flum7tj7w6byr1 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૬ 104 44172 222792 195907 2026-06-19T13:36:51Z Parth Anonymous 4587 /* Validated */ 222792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૪૮|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small> {{gap}}૪. કમિટી જે સુધારા સૂચવે તેને ઠાકોરસાહેબે, ભલે તે ઔપચારિક હોય, પણ સંમતિ આપવી જોઈએ. {{gap}}“અમારી મુલાકાત થઈ તે પહેલાં સર પેટ્રિક કૅંડલ સાથે સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે, આ મુસદ્દો આખો ન સ્વીકારવામાં આવે તો અમારા મળવાનો કશો અર્થ નથી, તેમણે ઊભા કરેલા મુદ્દાઓની બાબતમાં તેમણે પોતે જ કહ્યું હતું કે એ વિષે જો મને સંતોષ નહીં થાય, તો તેઓ એ જતા કરવા તૈયાર હશે. {{gap}}“ પણ જ્યારે અમે મળ્યા ત્યારે મેં જોયું કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આ ફેરફાર થવાનાં કારણો હું જાણતો નથી. અમારી મુલાકાતમાં સર પેટ્રિકે કહ્યું કે રાજાના વિશેષ અધિકારનો અર્થ નક્કી થવો જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું કે સમાધાનમાં જવાબદાર રાજ્યતંત્રની વાત ન આવવી જોઈએ, જ્યારે આખો મુસદ્દો જવાબદાર રાજ્યતંત્ર ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવ્યો હતો. જોકે એ વસ્તુ કમિટી ઉપર છોડવામાં આવી હતી પરંતુ સર પેટ્રિક કૅંડલ તો કમિટીની સત્તા મર્યાદિત કરી નાખવા માગતા હતા. તેથી મારા કશા દોષ વિના અમારી મુલાકાત અધૂરી રહી. પરંતુ પાંચ કલાકની વાતો પછી સર પેટ્રિકે કહેલું કે આપણે મિત્રો તરીકે છૂટા પડીએ છીએ. પણ દરબાર તરફથી આ બીજું જાહેરનામું બહાર પડ્યું છે તેને હું મિત્રોનું કૃત્ય ગણતો નથી. હું તો રોજ આશા રાખતો હતો કે કંઈક સારા સમાચાર સાંભળવાના મળશે અને રાજ્યમાં ચાલતું દમન જે અનિવાર્ય નથી, તેનો અંત આવશે તથા રાજકોટમાં ઉજ્જ્વળ ભવિષ્યનો ઉદય થશે. હું સર પેટ્રિકને ખાતરી આપવા માગું છું કે તેઓ પોતાની દમનનીતિથી લોકોના જુસ્સાને કચડી નાખી શકશે નહીં. છેવટે પ્રજાનો કક્કો જ ખરો થવાનો છે. તેઓ પ્રજાને ઓળખતા નથી. છેવટે તેઓ પરદેશી છે. પોતાની મર્યાદાઓ તેમણે સમજવી જોઈએ. ઠાકોરસાહેબ જેમને વિષે મને માનવાને કારણ છે કે તેઓ આ લડતનો અંત લાવવાને આતુર છે, તેમના પ્રજા સાથેના સંબંધો તેઓ કડવા ન બનાવે. પણ સર પેટ્રિક તો સનદી નોકરીના અમલદાર તરીકે પોતાને રાજકર્તા પ્રજાના પ્રતિનિધિ માને છે. અને એ રીતે ઠાકોરસાહેબની ઈચ્છાઓને વફાદારીથી અમલ કરવાને બંધાયેલા એક નોકર બનવાને બદલે ઠાકોરસાહેબનો અધિકાર પોતે જ પચાવી પાડે છે.” </small> {{gap}}આનો જવાબ સર પેટ્રિક કૅંડલે નીચે પ્રમાણે આપ્યો : <small> {{gap}}“ અમારી મુલાકાત તદ્દન ખાનગી રાખવામાં આવી હતી એટલે તેમાં થયેલી ચર્ચામાં હું ઊતરવા માગતો નથી. પરંતુ શ્રી વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડ્યું છે અને ઠાકોર સાહેબના જાહેરનામાને તેઓ વિશ્વાસભંગ કહે છે તેથી હકીકત રજૂ કરવાનું આવશ્યક થાય છે. મને પૂછ્યા વિના તેમ જ મારી જાણ બહાર પડોશના રાજ્યના એક દીવાન સમાધાન કરવાના મૈત્રીભર્યા ઇરાદાથી આ બાબતમાં વચ્ચે પડયા. તેઓ ઠાકોરસાહેબનો કાગળ લઇને વર્ધા તથા અમદાવાદ ગયા. અને અમદાવાદથી સમાધાન માટે એક મુસદ્દો લઈ આવ્યા. આ મુસદો મને આપવામાં આવ્યો નહોતો પણ મેં તેના મજકુરની કાચી નોંધ પેનસિલથી કરી લીધી હતી. રાજકોટ દરબારને માન્ય ન થઈ શકે એવા કેટલાક મુદ્દાની મેંં નોંધ કરી. પછી શ્રી વલ્લભભાઈ પટેલને મળવાનું મને સૂચવવામાં </small><noinclude></noinclude> 3wi9rjh3z8z9t8cbovx22fizsrvm6vu પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૯ 104 44364 222787 195840 2026-06-19T12:25:33Z Parth Anonymous 4587 /* Validated */ 222787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨|૩૪૧}}</noinclude> {{gap}}ગિબ્સનને વિચાર આવ્યો કે એકલા ઠાકોરસાહેબની તો આવું કશું પગલું લેવાની હિંમત ચાલે જ નહીંં. આ બધું કારસ્તાન દરબાર વીરાવાળાનું હોવું જોઈએ. એટલે તેણે દરબાર વીરાવાળાને કાગળ લખીને રાજકોટ છોડી જવાની સલાહ આપી. દરબાર વીરાવાળાએ તા. ૨૦મી ઑક્ટોબરે પોતે રાજકોટ છોડી જાય છે એવો રેસિડેન્ટને કાગળ લખ્યો. ગિબ્સને વીરાવાળાને લખ્યું કે, <small> {{gap}}“ તમે રાજકોટ છોડવાનો વિચાર કર્યો છે એ બહુ ડહાપણભરેલું કામ છે. તમારી તબિયત જોતાં તમારે સ્થળફેર કરવાની અને પૂરો આરામ લેવાની જરૂર છે.” </small> {{gap}}આટલી સ્પષ્ટ ચેતવણી મળ્યા છતાં તા. ર૯મી ઑક્ટોબર સુધી દરબાર વીરાવાળાએ રાજકોટ છોડ્યું નહીં. એટલે ગિબ્સને એને બહુ ધમકાવીને કાગળ લખ્યો. ત્યારે છેવટે દરબાર વીરાવાળા રાજકોટથી વિદાય થયા. {{gap}}કૅંડલને કાઢવાનો વિચાર ચાલતો હતો તે દરમ્યાન તા. ૧૫મી ઑક્ટોબરે શ્રી ઢેબરભાઈ એમની ૧૫ દિવસની સજા પૂરી કરીને જેલમાંથી છૂટ્યા. કૅંડલનો વિચાર કઈ પણ રીતે શ્રી ઢેબરભાઈને સમજાવી દરબારગઢ ઉપર ચાલતું પિકેટિંગ બંધ કરાવવાનો હતો. તે માટે શ્રી ઢેબરભાઈ સાથે રૂબરૂ મળીને તેમ જ પત્રવ્યવહાર ચલાવીને તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. છેવટે તા. ર૬ મી ઑકટોબરે શ્રી ઢેબરભાઈ એ કૅંડલને લખી નાખ્યું કે અમારે માત્ર એટલું જ જોઈએ છે કે જાહેર લિલામ અથવા તો ખાનગી વાટાધાટોથી રાજ્યે ઇજારા આપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. જ્યારે જ્યારે આ જાતની ખાતરી રાજય તરફથી મને મળી છે, ત્યારે ત્યારે તમે સ્વીકાર કરશો કે દરબારગઢ ઉપરથી ચોકી ખસેડી લેવામાં મેં વિલંબ કર્યો નથી. હજી પણ તમે મને જણાવો કે તમારા ખાનગી કાગળમાં જે લખેલું છે તે અધિકારની રૂએ આપેલી ખાતરીની બરાબર છે, તો ચોકી ખસેડી લેવામાં મને વાંધો નથી. આનો જવાબ બીજે દિવસે કૅંડલ તરફથી એ મળ્યો કે તમને પૂરેપૂરી નોટિસ આપ્યા વિના ખાનગી વાટાધાટોથી કે જાહેર લિલામથી ઈજારા આપવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે. એટલે રાજ્યની ઓફિસો અને દરબારગઢ ઉપરથી ચોકી ખસેડી લેવામાં આવી. કૅંડલની શ્રી ઢેબર સાથેની આ વાટાધાટો એમનું રહેવાનું નક્કી નહોતું થયું તે દરમ્યાન ચાલેલી, પણ તા. ૨૯મી ઑકટોબરે ઠાકરસાહેબે કૅંડલ અને બીજા બે અમલદારોની કાઉન્સિલ નીમવાનું જાહેર કર્યું. ત્યાર પછી કેંડલે મજબૂત હાથે કામ લેવાનું શરૂ કર્યુંં. બીજી તરફથી દરબાર વીરાવાળાને જવું પડ્યું તેથી લોકોમાં પણ<noinclude></noinclude> 1el0hv1fjado5lp0t9wa16l448rux3u પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૧ 104 44365 222789 195843 2026-06-19T12:53:44Z Parth Anonymous 4587 /* Validated */ 222789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨|૩૪૩}}</noinclude><small> રાજકોટની પ્રજાના વાંસા પર અગિયાર અગિયાર લાઠીમાર વરસાવ્યા. સંખ્યાબંધ બહેનોનાં માથાં ફૂટ્યાં. સંખ્યાબંધ માણસો બેભાન બન્યાં, અનેક ઘવાયા અને લોહીની છોળો ઊડી. રાજકોટના આ રાક્ષસી રાજ્યનો પ્રજાએ સામનો કર્યો. એમાં રાજકોટની પ્રજા હારી નથી કે ડરી નથી. તેથી જ તમે એમને મુબારકબાદી આપવાને આવી જંગી સભામાં ભેગા મળ્યા છો. {{gap}}“ રાજકોટમાં એક પણ માણસ રાજ્યની તરફ નથી. કેટલા દિવસ લાઠીઓ મારશે? એક દિવસ, બે દિવસ, ત્રીજે દિવસે તો રાક્ષસના હાથ ભાગી જ જવાના છે. લાઠી મારનારને કોઈ સામો પથ્થર મારે, લાઠી મારે, ગાળ દે, તો તેની અંદર રહેલો રાક્ષસ વીફરે છે. પણ સામે થયા વિના માર સહન કરે તો તેનામાં પણ ઈશ્વરી ભાવ પેદા થાય છે. આ જ સત્યાગ્રહનું રહસ્ય છે. {{gap}}"રાજકોટના આ સિતમો દ્વારા માત્ર રાજકોટનું જ નહીં પણ આખા કાઠિયાવાડનું કોકડુ ઝપાટાબંધ ઊકલી રહ્યું છે. રાજકોટના પ્રજાજનો ઉપર પડેલી સોટીઓ રાજકોટના સિંહાસન ઉપર જ પડી છે. એક દિવસ એવો આવશે કે રાજકોટનો રાજા પ્રજાને નમતો આવશે ને આંસુ સારશે. તે વખતે રાજકોટની બહેનો ઉપર જેણે લાઠીઓ વીંઝાવરાવી હશે તે તો પોતાને રસ્તે પડી ગયો હશે. જ્યારે પ્રજા પાસે સત્તા આવશે ત્યારે એને રાજકોટની હદમાં દાખલ થવાનો પણ અધિકાર રહેશે નહીં. કૅંડલે એક નિવેદન બહાર પાડ્યું હતું તેનો અર્થ હું સ્પષ્ટ કરું છું. તેણે જણાવ્યું હતું કે, 'એક ગૃહસ્થ સંમત ન હતા.' તે ગૃહસ્થ તો જેલમાં બેઠા છે. કેમ કે તે એકડો હતો. બીજા બધા મીંડાં હતા. 'બહારથી દોરીસંચાર કરનાર’ એટલે હું. પણ હું એને કહું છું કે મારા વિના રાજકોટનું કોકડું કદી પણ ઊકલનાર નથી. શું શું કરવાનું છે, તે હું બતાવી આપીશ. બહારનો તો હું નથી, પણ પાંચ હજાર માઈલ દૂરથી આવેલો તે છે, જેને આખરે જવાનું છે. રાજકોટ એટલે શું ? રાજકોટમાં તો લાખાજીરાજે રાજ્ય કર્યાં છે અને કબા ગાંધીએ દીવાનપદ ભોગવ્યાં છે. એ રાજકોટમાંથી આબરૂ ગુમાવી ઘેર જવું પડશે. મૂઠી જેટલું રાજકોટ આખા હિંદને હલાવી નાખશે અને ઠાકોરની શુદ્ધિ ઠેકાણે લાવશે. હિંદના રાજાઓ સાવચેત થઈ જાય. ઉપરી સત્તાને જોરે તેઓ કૂદતા હોય તો તેઓ જાણી લે કે એ ઉપરી સત્તા વચ્ચે પડશે તો તેના પણ સાંધા ઢીલા થઈ જવાના છે. {{gap}}“ રાજકોટની પ્રજાને મારી એક જ સલાહ છે કે રાજ્યના એક પણ અધિકારી સાથે, રાજ્યના એક પણ નોકર સાથે કે ખુદ રાજા સાથે કોઈ પણ જાતનો જરા પણ સંબંધ રાખશો નહીંં. દરબારગઢમાં દાવા ચાલતા હોય કે રાજ્ય સાથે બીજી કોઈ પણ લેવાદેવા હોય તો બધું અત્યારે જવા દેજો. રાજકોટમાંથી ગ્રહણ કાઢીને સ્નાન કરીને આપણે રાજકોટમાં પ્રવેશ કરીશું ત્યારે એ બધાની પતાવટ નિરાંતે કરીશું. ખુદ રાજકોટના ઠાકોર કૅંડલને લઈને ગામની ગલીઓમાં મોટરમાં ફરવા નીકળે કે સવારીઓ કાઢે, પણ તેમને જોવા જશો નહીં. ઘરનાં બારણાં બંધ કરીને બેસજો. રાજકોટની પ્રજા પાસે આ એક જ મહાન મંત્ર છે. દરબારગઢ ઉપર પિકેટિંગ કરવું પડે તેમાં રાજકોટની પ્રજાની શોભા નથી, કાઠિયાવાડીઓને મારી એક વિનંતી છે કે હમણાં ક્યાંય બીજે </small><noinclude></noinclude> 2v2hmxmm0auqv4v2h9wsgb8oqqow0f9 પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૩ 104 44366 222791 195849 2026-06-19T13:16:57Z Parth Anonymous 4587 /* Validated */ 222791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧|૩૪૫}}</noinclude><small> દમનનીતિ ઉપર આશાઓ બાંધશો, પ્રજામાં ભંગાણ પાડવાની આશ બાંધશો, તો બોતેર વર્ષની ઉંમરે બધી આબરૂ ગુમાવીને ઘેર જશે. તમે આ દેશમાં બહુ મુત્સદ્દીગીરી કરી છે. હું કઈ મુત્સદ્દી નથી. હું તો એક ખેડૂત છું. મારી પાસે તો ઊંહુંનું એક જ એસિડ છે. કોઈ દીવાનની તાકાત નથી કે પ્રજાની મરજી વિરુદ્ધ કાંઈ કરી શકે.” </small> {{gap}}ઢેબરભાઈના પકડાયા પછી સરદારે પોતાની દીકરી મણિબહેનને તા. ૧૧મી નવેમ્બરે રાજકોટ મોકલ્યાં. તેમણે ગામડે ગામડે ફરીને ખેડૂતોને ખૂબ હિંમત આપવા માંડી અને લડતનો જોસ ટકાવી રાખ્યો. તેમનો તાપ રાજ્યથી ન જીરવાયો એટલે તા. ૫મી ડિસેમ્બરે તેમને પકડ્યાં. તેમની ધરપકડના સમાચાર બહાર પડતાં જ અમદાવાદથી શ્રી મૃદુલાબહેન રાજકોટ જવા તૈયાર થયાં. તેમનાં માતુશ્રી શ્રી સરલાદેવી રાજકોટનાં છે, એ નાતે રાજકોટની લડતમાં ભાગ લેવાનો પોતાનો અધિકાર છે એવો તેમનો દાવો હતો. પણ રાજ્યે તો સ્ટેશન ઉપરથી જ તેમને ગિરફતાર કરી દીધાં. {{gap}}લડતનું જોર દિનપ્રતિદિન વધતું જતું હતું. એટલે કાઠિયાવાડના બીજા રાજાઓ તથા દીવાનોને એમ લાગતું હતું કે સમાધાન થઈ જાય તો સારું. ભાવનગરના દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને આ જશ ખાટવાનું મન થઈ આવ્યું. તેમણે દરબાર વીરાવાળાને રાજકોટ બોલાવ્યા અને તેની સાથે તેઓ ઠાકોરસાહેબને મળ્યા. પણ રેસિડેન્ટ મિ. ગિબ્સન તો એવું ઈચ્છતો હતો કે દરબાર વીરાવાળાએ રાજકોટમાં પગ મૂકવો જોઈએ નહીં. એટલે તા. ૨૫-૧૧-'૩૮ના રોજ દરબાર વીરાવાળાને કાગળ લખીને જણાવ્યું કે તમે રાજકોટ આવ્યા છો એ જાણીને મને આશ્ચર્ય થાય છે. શ્રી અનંતરાય પટ્ટણીને તમને મળવું હતું તો તમને ભાવનગર બોલાવવા હતા. અથવા તમને મળવા તેમણે નટવરનગર (દરબાર વીરાવાળાનું વતન ) જવું હતું. મેં તમને સલાહ આપી છે છતાં તમે રાજકોટ શું કામ આવ્યા ? પણ વીરાવાળા તો રાજકોટ આવ્યા પછી પોતાની તબિયત મુસાફરી કરવા જેવી નથી એમ કહી રાજકોટમાં રોકાયા. એટલે ગિબ્સને તેમને કહ્યું કે તમારે ઠાકોરસાહેબને તો ન જ મળવું. છતાં વીરાવાળા રાજમહેલમાં ગયા એવી ખબર પડતાં જ પોલિટિકલ એજન્ટ મિ. ડેવીએ એમને તા. ૨૯-૧૧-'૩૮ના રોજ લખ્યું કે રાજકોટમાં કોઈને નહીં મળવાની ખાતરી આપ્યા છતાં તમે રાજમહેલમાં ગયા છો એવું સાંભળીને મને આશ્ચર્ય થાય છે. હું આશા રાખું છું કે તમે પૂરેપૂરા સાજા થઈ ગયા હશો અને આવતી કાલે નટવરનગરની મુસાફરી કરતાં તમને કશી અડચણ નહીં આવે.<noinclude></noinclude> pzzt9omv7fibce0b6kzhwxgdr9bqof5 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૫ 104 73122 222793 222769 2026-06-19T15:12:46Z Meghdhanu 3380 /* Validated */ 222793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૩૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પણ નહિ. સમૃદ્ધિ પણ નહિ. સિદ્ધિ પણ નહિ. બુદ્ધિ પણ નહિ. કાંઈ જ નહિ, કેવળ પ્રેમ ! જ્યાં કેવળ પ્રેમ છે—ત્યાં જતાં મને સ્વર્ગલોકમાં જવા જેવું લાગે છે ! ત્યાંની હવા હું તરત કળી શકું છું ! આંહીં હું એવી હવા અનુભવું છું. હવે તમે એક વાસણ લાવો. તેમાં પાણી ભરી લાવો. {{gap}}પછી પેલો પ્રેમી પાણીનું વાસણ ભરીને આવ્યો. {{gap}}એ પાણી લાવ્યો એટલે પેલા જાદુગરે તેમાં પોતાની આંગળીથી કાંઈક અક્ષર લખ્યા. ને કહ્યું કે આ પાણીથી તમારી પ્રિયતમાને મોં ધોવાનું કહો. {{gap}}વનશ્રીને એ પાણી આપવામાં આવ્યું. વનશ્રીએ એ પાણીથી મોં ધેાયું ને એક ચમત્કાર થયો. જાણે કોઈ જ દિવસ ત્યાં ડાઘ ન હોય તેમ એ મુખચંદ્ર ફરીને પ્રકાશી ઉઠ્યો ! એનું મોં હસી પડ્યું. આંખમાં આનંદ આભાર ને પ્રેમનાં આંસુ આવી ગયાં. તે પેલા માણસને પગે પડવા બહાર દોડતી હતી, પણ ત્યાં તો એને વિદ્વાને રોકી ‘આપણે તૈયાર થઈને હવે જવાનુ છે.‘ {{gap}}પછી એ બન્ને જણાં પોતાનાં સુંદરમાં સુંદર કપડાં પહેરીને બહાર આવ્યાં ! {{gap}}પણ ખરું આશ્ચર્ય હવે થયું ! {{gap}}ત્યાં બહાર કોઈ હતું જ નહિ ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> jr76lhcysybiv5iwh4nots20e46bk8k પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૬ 104 73123 222794 222771 2026-06-19T15:15:09Z Meghdhanu 3380 /* Validated */ 222794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૩૦ ]</big></big> <br/><big><big>અંધ બંસીવાલો</big></big> ! | }} <br/> {{gap}}'''વારાણસીના''' એક રાજાને ત્યાં બે કુમારો હતા. બન્ને રૂપાળા બહાદુર અને વિદ્વાન હતા. પણ બન્નેને એક બીજાની સ્પર્ધા હતી. મોટાભાઈ ને એમ કે નાનો ભાઈ વધવો ન જોઇએ. નાના ભાઈને એમ કે મોટો વધવો ન જોઈએ. {{gap}}એમની એ સ્પર્ધા પ્રથમ તો એમને ઠીક પરાક્રમ કરવા પ્રેરતી. {{gap}}એક જણો ધનુર્વિદ્યામાં અમુક પ્રકારની કુશળતા મેળવે, તો બીજો આકાશ પાતાળ એક કરીને પણ એ મેળવી લ્યે ત્યારે જ જંપે ! {{gap}}એક જણો અમુક વિશિષ્ટ કાર્ય કરી બતાવે, તો બીજાએ કર્યે જ છૂટકો. {{gap}}આ સ્પર્ધા ધીમે ધીમે વધતી ગઈ, તેમાંથી છેવટે એવું થયું કે એક બીજા એક બીજાનો તેજોત્કર્ષ પણ સહી શકે નહિ ! {{nop}}<noinclude></noinclude> 1nmf3d6ocihvt43swl2r2525vrl12ec પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૭ 104 73124 222795 222773 2026-06-19T15:23:40Z Meghdhanu 3380 /* Validated */ 222795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૩૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}હવે ઈશ્વરની આ સૃષ્ટિમાં જ્યાં બે માણસના ચહેરા મળતા આવતા નથી, ત્યાં બે માણસની શક્તિ બધી રીતે બરાબર ઉતરે, એવું તો કેમ બને ? {{gap}}એટલે એક જણાએ હાર્યો દા સ્વીકાર્યે જ છૂટકો હતો. અથવા તો પોતાનો વિશિષ્ટ માર્ગ પોતાની મેળે નક્કી કર્યે જ છૂટકો હતો. {{gap}}મોટા રાજકુમારને રત્ન હીરા માણિકચના શ્રેષ્ઠીઓ સાથે મૈત્રી થઈ. તેમાંથી એને વ્યાપારની ધૂન લાગી. એને લાગ્યું કે અર્થ હશે તો બધું શક્ય બનશે. રાજ પણ અર્થનું દાસ છે. સત્તા પણ એને નમે છે. અર્થ વિનાનો માણસ અર્થ વિનાનો ગણાય છે. એટલે એણે પિતાને કહ્યું કે ‘હે પિતા ! મારે પરદેશ જવું છે, ને ત્યાં વેપાર કરવો છે !’ {{gap}}એના પિતાએ કહ્યું કે ‘ભાઈ આ રાજધર્મ નથી. પણ જો તને આ વસ્તુનું સાચું આકર્ષણ હોય ને એને માટે સાચી ભૂખ હોય, તો તું ભલે એ કરે. એમાં હું આડે નહિ આવું !’ {{gap}}પછી એણે વિચાર્યું કે કુમાર બિનઅનુભવી છે. ને વેપારની વાત કરે છે. પણ વેપાર એમ કરી જાણવો સહેલો નથી. {{gap}}માટે નગરના {{SIC|શ્રેષ્ટ|શ્રેષ્ઠ}} શ્રેષ્ઠીઓના સંગમાં એ પરદેશ જાય તો ઠીક. {{gap}}એણે નગરના શ્રેષ્ઠીઓને બોલાવીને કહ્યું: ‘તમારામાંથી જે કોઈને પરદેશ વહાણો લઈ જવાં હોય તે જો કુમારની સાથે જશે તો એમની જતા આવતા<noinclude></noinclude> jjcd9kgehfgvwifan3gh56vluk0fr0f પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૮ 104 73125 222796 222775 2026-06-19T15:31:39Z Meghdhanu 3380 /* Validated */ 222796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|અંધ બંસીવાલો !||૧૩૯}}<hr>'''</noinclude>માલની જકાત માફ થશે. પણ કુમારની સાથે રહેવું પડે એ શરત પાળવાની છે‘ {{gap}}આવો લાભ મળે છે એ જોઈને શ્રેષ્ઠીઓએ પાંચસો વહાણો માલ ભરીને તૈયાર કર્યાં. અને એ બધો કાફલો સુવર્ણદ્વીપ જવા તૈયાર થયો ! {{gap}}સુવર્ણદ્વીપમાં એ લોકો આ માલ વેચવાના હતા ! ને ત્યાંથી હીરા રત્ન માણિક્ય લાવવાના હતા. {{gap}}પાંચસો વહાણનો કાફલો આ પ્રમાણે સુવર્ણદ્વીપ જવાનો છે ને મોટાભાઈ એની સાથે જવાના છે એ વાત સાંભળીને નાનાભાઈએ વિચાર કર્યો કે હું આંહીં એકલો બેઠો રહીશ એ ખોટનો ધંધો થશે. રાજનો માલીક તો બહાર હશે, એટલે વખત છે ને રાજગાદી ખાલી પડશે તો એ મને મળશે નહિ. ને મોટોભાઈ ત્યાંથી અનગળ દ્રવ્ય મેળવીને આવશે, એટલે એની સત્તા દ્વિગુણીત થઇ જશે. એટલે જો હું સાથે જાઉં તો હું પણ દ્રવ્ય લાવું ! દ્રવ્ય હશે તો પછી બધું થઈ રહેશે. {{gap}}એમ વિચારીને એણે પણ મોટાભાઈ સાથે જવા માટે પિતાની રજા માગી. {{gap}}રાજાએ વિચાર કર્યો કે જો હું ના પાડીશ તો એ આંહી બેઠો મોટાનું રાજ પડાવી લેવાની પેરવી કરશે. એના કરતાં એ પણ જાય તો એને અનુભવ મળશે. ને દ્રવ્ય લાવશે તો બન્ને વચ્ચે ઘર્ષણ ઓછું થશે. {{gap}}એટલે પિતાએ એને પણ જવા દીધો. {{nop}}<noinclude></noinclude> n7y1kokaeddsjz9nnb7np167iqxz4cb પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪૯ 104 73126 222797 222776 2026-06-19T15:34:14Z Meghdhanu 3380 /* Validated */ 222797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૪૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}હવે સુવર્ણદ્વીપમાં જયારે આ કાફલો પહોંંચ્યો ત્યારે એ જે વસ્તુઓ લાવ્યા હતા તેની ત્યાં ઘણી જ ખેંચ ઊભી થઈ હતી. એટલે આ કાફલાને ઘણો જ ફાયદો થયો. {{gap}}પછી એમાંથી એમણે હીરા માણેક મોતી જોઈએ તેટલાં લીધાં. ને એ બધો માલ વહાણમાં ભરીને પાછા ફર્યા. {{gap}}મોટાભાઈએ એક આગમચેતી વાપરી હતી. એણે વિચાર્યું કે વખત છે ને સમુદ્રમાં જો તોફાન થયું તો ક્યાંય નહોતા ગયા એવું થશે. માટે થોડાં અતિમૂલ્યવાન હીરામાણિક્ય મોતીનો એક કમરબંધ બનાવી રાખવો ને તે પહેરી રાખવો. જાત સહીસલામત નીકળશે તો એ દ્રવ્ય પણ સાથે નીકળશે. ને તો બધું ગુમાવ્યાનો અફસોસ નહિ રહે ! {{gap}}હવે એમનો કાફલો પાછો સમુદ્ર પર્યટને ઉપડ્યો. દેશ ભણી જવાનું હતું, એટલે સૌ આનંદમાં હતા. સમુદ્ર શાંત હતો. પવન અનુકૂળ હતો. ઝપાટાબંધ એ સૌ જઈ રહ્યા હતા. {{gap}}પરંતુ અરધે રસ્તે અચાનક ભયંકર તોફાન ઉપડ્યું. {{gap}}એ વખતે નાવિકોએ મહેનત કરવામાં ખામી ન રાખી. પણ છેવટે એમણે પણ કાફલો બચાવવાની તો આશા છોડી દીધી. જુદા જુદા કોઈ બચે એ ખરા ! {{gap}}એ વખતે નાવિકોએ પણ આશા છોડી દીધી. ને ભંગાર થતાં થતાં જે બચ્ચા તે દરિયાને જાત સોંપી સોંપીને એક પછી એક છુટા પડવા મંડ્યા. ત્યારે<noinclude></noinclude> 3i3r2urgvfvmad1b6eewovlh9akfu1a પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૧ 104 73128 222803 222539 2026-06-19T16:24:28Z Amvaishnav 156 /* Proofread */ 222803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૪૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}} કરતો કરતો રાજમાં આવશે, તો આપત્તિ ઊભી થશે. એને શંકા જશે કે નાનાએ જ કમરબંધ ચોરી લીધેલો હોવો જોઈએ. એટલે એણે મોટાભાઈને મારી તો ન નાખ્યો, પણ એને આંધળો કરી મૂક્યો. ને પછી છટકી ગયો. {{gap}} એ તો ધીમે ધીમે રાજમાં પહોંચી ગયો. બેમાંથી છેવટ એક કુમાર પણ જીવતો આવ્યો એ જોઈને માબાપને ઘણી જ શાંતિ થઈ. અને એને મોટી ધામધુમથી નગરમાં લાવ્યા. {{gap}} ત્યાર પછી એ રાજા થયો. ને રાજ કરવા માંડ્યો. {{gap}} હવે આ બાજુ આંધળા થઈ ગયેલા માટાભાઇને એક માળીએ બચાવ્યો. અને એને પોતાને ત્યાં લઇ ગયો. ધીમે ધીમે એની તંદુરસ્તી વળી. અને એ પોતાના દુર્ભાગ્ય વિષે વિચાર કરતા થયો. એને લાગ્યું હવે રાજમાં પાછું ફરવું ન ફરવું બધું જ સરખુ છે. પણ એના મનને એક વાતની ગડ બેઠી નહિ. નાનો ભાઈ દરિયા કાંઠે એની સાથે જ ફેંકાયો હતો. પણ ત્યાર પછી એનું શું થયું એ વાતની એને ખબર ન હતી. પોતાનો કમરબંધ એ લઇ ગયો કે એને કોઇએ મારી નાખ્યો કે એનુ શું થયું એ વાતનો કાંઈ પત્તો લાગ્યો નહિ ! {{gap}} હવે આંહી માળીને ત્યાં રહેતાં અંધ રાજકુમાર બંસી બજાવતાં શીખ્યો. પણ ધીમે ધીમે એની એ કલા એટલી વિકાસ પામી કે એને પોતાને પણ રાજ ગયાનો, સમૃદ્ધિ ગયાનો કે આ વિપત્તિ પડ્યાનો અફસોસ<noinclude></noinclude> gc0r0ixtqajrczdo77fhawo57ztx11o પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૨ 104 73129 222804 222540 2026-06-19T16:33:44Z Amvaishnav 156 /* Proofread */ 222804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અંધ બંસીવાલો !||૧૪૩}}<hr>'''</noinclude>ન રહ્યો. એટલી મીઠી સુરીલી સ્વરાવલિ એમાંથી એ ઊભી કરતો કે માણસ ને પંખી તો થીક ઝાડ ને પવન પણ જાણે, એને સાંભળવા થંભી જતાં લાગ્યાં ! {{gap}} પોતાનું રૂપ તો ઢાંકયું રહે તેવું ન હતું: એ આંધળો હતો એટલી જ માત્ર ખામી હતી. પણ એમાં આ બંસીની કલા મળી જતાં, હવે તે એના ઉપર માણસ માત્રને આકર્ષણ થઈ પડે તેવું થઈ ગયું ! {{gap}} જે એને સાંભળે તે એનું જ થઈ રહે ! {{gap}} માળીની સ્ત્રીને એનું આકર્ષણ થયું. {{gap}} પણ રાજકુમાર આંધળો થયો હતો, વિપત્તિમાં હતો, પણ એની જે સદ્વ્રુતિ તે સાબુત હતી. તેણે વિચાર કર્યા કે પોતાનું જ ભલું કરનારને વિશ્વાસઘાત કરવો તે મહાપાપ છે. પણ બીજી તરફથી એને ભય લાગ્યો કે માળીની સ્ત્રી વેર લેવા માગશે. ને તે વખતે એસી સ્થિતિ કફોડી થઈ જશે. {{gap}} એટલે એણે કેવળ ઈશ્વર આધારે પોતાની આ બંસી સાથે રાખીને પ્રવાસ શરૂ કર્યો. {{gap}} પોતે ક્યાં છે ને ક્યાં જાય છે એ બધું ભગવાન ભરોસે રાખ્યું. {{gap}} બંસી બજાવે, એમાંથી જીવન નિર્વાહ ચલાવે, હરિનો કેાઈ લાલ મળે તો એને આધારે વળી માર્ગનો પણ પત્તો મળતા રહે, એમ ને એમ રાજકુમાર મુસાફરી કરતો ચાલ્યો જાય ! {{gap}} પોતાને અમુક જ ઠેકાણે જવાનુ એવું કાંઈ નક્કી કર્યું ન હોય એટલે એને તેા સબ ભૂમિ ગોપાલકી<noinclude></noinclude> lhuapdui16g22qlt16p5mwk7wuw6fcq પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૩ 104 73130 222805 222541 2026-06-19T16:40:03Z Amvaishnav 156 /* Proofread */ 222805 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૪૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>થઈ પડી ! {{gap}} અને એમ કરતાં કરતાં એને એક અનુભવ પણ થયો કે ભગવાન કોઈ ને કોઈ રૂપે મળતો જ રહે છે. {{gap}} આ પ્રમાણે ફરતાં ફરતાં રાજકુમાર એક મોટા નગરમાં આવી ચઢ્યો. ત્યાં મોટો ઉત્સવ થઈ રહેલો એ સાંભળી એણે નગરજનોને પૂછ્યું ‘ ભાઈ ! આ ઉત્સવ શાનો છે? ' {{gap}} નગરજનોએ કહ્યું : ‘આ ઉત્સવ અમારી રાજકન્યાએ સ્વયંવર રચ્ચેા છે તેનો છે. તું પણ બંસી વગાડવા માંડ !' {{gap}} રાજકુમારે કહ્યું: ‘ પણ આ નગર કયું ? ' {{gap}} નગરનુ' નામ સાંભળીને રાજકુમાર વિચારમાં પડી ગયો. આ એ જ નગર હતુ, જ્યાંની રાજકન્યા વેરે એના વિવાહ થયા હતા. અને એ રાજકન્યાએ હવે સ્વયંવર માંડ્યો હતો ! {{gap}} તેણે નગરજનોને પૂછ્યું : ' પણ આ નગરની રાજકન્યા તો વારાણસીના રાજકુમારને વાગ્દત્તા થઈ છે ને?’ {{gap}} ‘ વાગ્દત્તા થઈ હતી ને બધું હતું ભાઈ ! પણ નશીબ વાંકુ તે રાજકુમાર જ દરિયાના તોફાનમાં મરણ પામ્યો કે ભગવાન જાણે શું થયું. એણે હવે આ સ્વયંવર આદર્યોં છે. દેશ દેશના રાજાઓ આવ્યા છે. વારાણસીના રાજા પણ આવવાના છે. એ પેલા મરી ગયેલા કુમારના જ નાનો ભાઈ છે !' {{gap}} રાજકુમાર બધુ સાંભળીને ઘડીભર મનમાં ધા<noinclude></noinclude> r8moeabyfzfyaryfaf4aszhjiuq9fzv પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૪ 104 73131 222806 222542 2026-06-19T16:47:32Z Amvaishnav 156 /* Proofread */ 222806 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અંધ બંસીવાલો !||૧૪૫}}<hr>'''</noinclude>ખાઈ ગયો. એને ખાત્રી થઈ ગઈ કે એનો કમરબંધ એના ભાઇએ જ લીધેલો હોવો જોઇએ. પણ તો એની આંખો ? {{gap}} એ પણ એ લઇ ગયો ? {{gap}} વિચાર કરતાં એને ચક્કર આવી ગયાં. {{gap}} પણ એણે તો આ લાકડાના કકડાને આધારે તમામ સુખદુઃખ લટકાવ્યાં હતાં. એટલે એ સાંજે ત્યાં ઉદ્યાનમાં બેસીને પોતાની બંસીમાં પોતાનું હૃદયગાન ગાવા લાગ્યો ! {{gap}} પણ એ પેાતે પોતાના ઉપર મોહી પડે એવી ગજબની મીઠાશ આજ એની બંસીમાંથી આવી રહી હતી ! {{gap}} એ જાણે ખંસી રહી ન હતી. હૃદયનો કટકો બની ગઈ હતી. {{gap}} હવે તે સાંજે એ ઉદ્યાનમાં પેલી રાજકુમારી ફરવા આવેલી. તેણે આ ગજબની બંસી સાંભળી ને એ ત્યાં થંભી જ ગઇ ! {{gap}} આટલી બધી કરૂણ મધુરતા–રેલાવનારો આ કોણ ? {{gap}} વૃક્ષને ઓથે રહીને જુએ છે તો એક અંધ માણસ બેઠો બેઠો બંસી વગાડી રહ્યો છે ! {{gap}} એને પણ એનું ગજબનું આકર્ષણ થયું. એની મુખમુદ્રા જોઈને એ કળી ગઈ કે કહો ન કહો, પણ આ બંસીવાલો જેવો તેવો માણસ નથી ! {{gap}} તે પોતાના મનથી એની જ થઇ ચૂકી. {{gap}} પછી રાજસખીઓની મારફત બંસીવાલાને સ્વયંવરમાં<noinclude></noinclude> 5oenqn6mvnkqozvpynak0shkm3y21p6 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૫ 104 73132 222807 222543 2026-06-19T16:56:17Z Amvaishnav 156 /* Proofread */ 222807 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૪૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>બંસી બજાવવાનું કહેવામાં આવ્યું. અને અંધ બંસોવાલો એ પ્રમાણે આવીને મંડપની બહાર બેઠો બેઠો પોતાની બંસી બજાવતો રહ્યો ! {{gap}} રાજકુમારી આવી. પણ એણે તો કોઈ રાજકુમારને પસંદ ન કરતાં મંડપની બહાર જઇને પેલા અંધ બંસીવાલાને વરમાળા આરોપી ! {{gap}} એ સાંભળીને તો મેાટો કોલાહલ થઈ ગયો. અને રાજાઓ એક બીજા સાથે લડવા માટે તૈયાર થયા. રાજકન્યાના પિતાને જાણ થઈ. અને એને પણ કુમારીનું આ અઘટિત કામ ગમ્યું નહિ. {{gap}} તેણે પોતાની પુત્રીને કહ્યું: ' તેં આટલા બધા રાજકુમારોને ચોડીને આ અંધ માણસને પસંદ કર્યો છે તો હવે તું રાજમહેલ છોડી દઈને એની સાથે જા !' {{gap}} રાજકુમારીએ કહ્યું: ‘ પિતાજી ! એમ કરવામાં વાંધો નથી.’ અને તે તરત અધ બંસીવાલા સાથે ચાલી નીકળી. {{gap}} પણ આ વાતની ચર્ચા થતાં પેલા ગુન્હેગાર રાજકુમારને ખબર પડી ગઈ કે આ પોતાનો મોટો ભાઈ જ લાગે છે. {{gap}} એટલે એ એકલો ગુપચુપ પોતાના ભાઈને રાતે મળવા ગયો. {{gap}} ત્યાં જઈને તેને કહ્યું કે હું તને જોઈએ તેટલું દ્રવ્ય આપુ ને તને રાજમાં પણ ભાગ આપું પણ આ તારી જે બંસીવાદનની વિશિષ્ટતા છે તે તું મને શીખવ !<noinclude></noinclude> mzlizmq7nlitaaqslqr7ovt5ujb4nvk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫૬ 104 73133 222808 222544 2026-06-19T17:01:35Z Amvaishnav 156 /* Proofread */ 222808 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|અંધ બંસીવાલો !||૧૪૭}}<hr>'''</noinclude>{{gap}} બંસીવાલાએ જવાબ દીધો : ‘ ભાઈ ! હવે આપણા માર્ગ જુદા પડ્યા છે તે જુદા જ રહે એમાં મજા છે. હવે જે વાત વીતી ગઈ છે તે સંભારવી જવા દે. તને રાજ મળ્યું છે ને તેમાં આનંદ છે. મને એટલો જ આનંદ આ લાકડાના ચાર તસુના કકડાએ આપી દીધો છે ! {{gap}} એટલે હવે મારે કોઈની પાસેથી કાંઈ લેવાનું નથી. જોઈતુ હોય તેને કાંઈક આપવાનુ છે. તું પણ આ બંસી સાંભળીને આનંદ પામ. {{gap}} કારણ કે મારી પાસે વહેંચવા માટે આનંદ સિવાય બીજી કોઈ ચીજ નથી !' {{gap}} એટલુ બોલીને જ બંસીવાલો તો પાછો પોતાની બંસીમાં લીન થઈ ગયો. {{સ-મ| |★ | }}<noinclude></noinclude> 7fdni93cj71181w347yac0gx86lj72l પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૯ 104 73181 222798 222733 2026-06-19T15:40:35Z Meghdhanu 3380 /* Proofread */ 222798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પશ્ચાત્તાપ કરતાં ઊભું રહેવું નકામું છે; પણ જે છે તેનો વિવેકી ઉપયોગ કામનો છે. સંપૂર્ણ માણસ તે છે, જે જાણે છે કે એણે હવા પૃથ્વીની લેવાની છે, ને સ્વપ્નાં સ્વર્ગનાં લેવાનાં છે ! એટલે એને માણસો મૂર્ખ નહિ માને. ને એ ઘર્ષણને ટાળશે. એ નિંદા નહિ કરે. યુક્તિઓ નહિ કરે. ચિંતાઓ નહિ લાવે. કુંપળની પેઠે તાજી હવા લેશે. ને વખત પૂરો થયે ખરી જશે. પોતે ખરે છે એનું એને ભાન પણ નહિ હોય. પોતે શ્વાસ લે છે. એવું જેમ એને ભાન નથી તેમ. જીવન જીવવાની ખરી કલા આ છે. વખત પૂરો થયે ચાલ્યા જવાની તૈયારી. કોઈ અજાણ્યા પગ ઉપર માણસનો પગ પડે, તો તે તરત માફી માગતો ઊભો રહેઃ એ જ કામ ભાઈ ભાઈના પગ ઉપર એ પ્રમાણે થઈ જાય, તો માત્ર અરે ! એટલું જ બોલવાનું રહે. માબાપથી એમ બને તો એમને કાંઈ કહેવાનું જ નહિ હોય. આમાં ક્રિયા એક જ થઈ છે પણ તેના ત્રણ વિવિધ પ્રકારો ત્રણ રીતે યોગ્ય ગણાયા છે. એ જ વાત પાડોશી ધર્મની, દાનની, અને બીજી અનેક વસ્તુએની છે. દાન જ્યારે ગણતરીમાં આવે છે, ત્યારે એ લેનારને ને દેનારને બન્નેને જુદી જુદી રીતે હણે છે. પણ જયારે એની ગણતરી નથી હોતી, ને વરસાદની પેઠે અકૃત્રિમ હોય છે, ત્યારે એ કેવળ હરિયાળી મનોભૂમિ જ પ્રગટાવી જાય છે. {{nop}}<noinclude></noinclude> crw0sgfuflw8c2dukwnpgwybxn59n7p 222799 222798 2026-06-19T15:43:31Z Meghdhanu 3380 222799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પશ્ચાત્તાપ કરતાં ઊભું રહેવું નકામું છે; પણ જે છે તેનો વિવેકી ઉપયોગ કામનો છે. સંપૂર્ણ માણસ તે છે, જે જાણે છે કે એણે હવા પૃથ્વીની લેવાની છે, ને સ્વપ્નાં સ્વર્ગનાં લેવાનાં છે ! એટલે એને માણસો મૂર્ખ નહિ માને. ને એ ઘર્ષણને ટાળશે. એ નિંદા નહિ કરે. યુક્તિઓ નહિ કરે. ચિંતાઓ નહિ લાવે. કુંપળની પેઠે તાજી હવા લેશે. ને વખત પૂરો થયે ખરી જશે. પોતે ખરે છે એનું એને ભાન પણ નહિ હોય. પોતે શ્વાસ લે છે. એવું જેમ એને ભાન નથી તેમ. {{gap}}જીવન જીવવાની ખરી કલા આ છે. વખત પૂરો થયે ચાલ્યા જવાની તૈયારી. {{gap}}કોઈ અજાણ્યા પગ ઉપર માણસનો પગ પડે, તો તે તરત માફી માગતો ઊભો રહેઃ એ જ કામ ભાઈ ભાઈના પગ ઉપર એ પ્રમાણે થઈ જાય, તો માત્ર અરે ! એટલું જ બોલવાનું રહે. માબાપથી એમ બને તો એમને કાંઈ કહેવાનું જ નહિ હોય. {{gap}}આમાં ક્રિયા એક જ થઈ છે પણ તેના ત્રણ વિવિધ પ્રકારો ત્રણ રીતે યોગ્ય ગણાયા છે. {{gap}}એ જ વાત પાડોશી ધર્મની, દાનની, અને બીજી અનેક વસ્તુએની છે. {{gap}}દાન જ્યારે ગણતરીમાં આવે છે, ત્યારે એ લેનારને ને દેનારને બન્નેને જુદી જુદી રીતે હણે છે. {{gap}}પણ જયારે એની ગણતરી નથી હોતી, ને વરસાદની પેઠે અકૃત્રિમ હોય છે, ત્યારે એ કેવળ હરિયાળી મનોભૂમિ જ પ્રગટાવી જાય છે. {{nop}}<noinclude></noinclude> djcl1sgc8xezjq1c2b6wibwjf4n7enu 222809 222799 2026-06-19T17:03:37Z Amvaishnav 156 /* Validated */ 222809 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૨૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પશ્ચાત્તાપ કરતાં ઊભું રહેવું નકામું છે; પણ જે છે તેનો વિવેકી ઉપયોગ કામનો છે. સંપૂર્ણ માણસ તે છે, જે જાણે છે કે એણે હવા પૃથ્વીની લેવાની છે, ને સ્વપ્નાં સ્વર્ગનાં લેવાનાં છે ! એટલે એને માણસો મૂર્ખ નહિ માને. ને એ ઘર્ષણને ટાળશે. એ નિંદા નહિ કરે. યુક્તિઓ નહિ કરે. ચિંતાઓ નહિ લાવે. કુંપળની પેઠે તાજી હવા લેશે. ને વખત પૂરો થયે ખરી જશે. પોતે ખરો છે એનું એને ભાન પણ નહિ હોય. પોતે શ્વાસ લે છે. એવું જેમ એને ભાન નથી તેમ. {{gap}}જીવન જીવવાની ખરી કલા આ છે. વખત પૂરો થયે ચાલ્યા જવાની તૈયારી. {{gap}}કોઈ અજાણ્યા પગ ઉપર માણસનો પગ પડે, તો તે તરત માફી માગતો ઊભો રહેઃ એ જ કામ ભાઈ ભાઈના પગ ઉપર એ પ્રમાણે થઈ જાય, તો માત્ર અરે ! એટલું જ બોલવાનું રહે. માબાપથી એમ બને તો એમને કાંઈ કહેવાનું જ નહિ હોય. {{gap}}આમાં ક્રિયા એક જ થઈ છે પણ તેના ત્રણ વિવિધ પ્રકારો ત્રણ રીતે યોગ્ય ગણાયા છે. {{gap}}એ જ વાત પાડોશી ધર્મની, દાનની, અને બીજી અનેક વસ્તુએની છે. {{gap}}દાન જ્યારે ગણતરીમાં આવે છે, ત્યારે એ લેનારને ને દેનારને બન્નેને જુદી જુદી રીતે હણે છે. {{gap}}પણ જયારે એની ગણતરી નથી હોતી, ને વરસાદની પેઠે અકૃત્રિમ હોય છે, ત્યારે એ કેવળ હરિયાળી મનોભૂમિ જ પ્રગટાવી જાય છે. {{nop}}<noinclude></noinclude> 98u68ux2fk22bzqmg87rtf2rema1s02